________________
ગોતતાં આરે આવે તેમ નવાથી આ કારણુ-પક્ષની હકીકત બરાબર નથી. હવે જે એમ માનવામાં આવે કે, પ્રકૃતિ અને આત્માના સંબંધનું કોઈ કારણ જ નથી. તે પછી મુક્ત થએલા આત્માને પણ પ્રકૃતિ સાથે શા માટે સંબંધ ન થાય? વળી, એ વિષે આ એક બીજું પૂછવાનું છે કે, પ્રકૃતિ સાથે લગ્ન કરતા આત્મા પોતાના પૂર્વના સ્વભાવને છેડે છે કે નહિ ? જે તે, પિતાને પૂર્વને સ્વભાવ છેડે તે તે અનિત્ય થઇ જાય અને એમ થવું સાંખ્યમતમાં મેટું દૂષણ છે. જે તે પિતાનો પૂર્વને સ્વભાવ ન જ છેડે તે તે પ્રકૃતિ સાથે ભળી પણ કેમ શકે ? જુવાન થનારા માણસે પિતાની બાળઅવસ્થા છોડવી જ જોઈએ તેમ પ્રકૃતિની સાથે સંબંધ ધરાવતા આત્માએ પિતાને પૂર્વને સ્વભાવ છેડો જ જોઈએ—એ રીતે કઈ પ્રકારે સાંખ્યમતમાં આત્માની સાથે પ્રકૃતિનો સંગ જ ઘટી શકતું નથી તો પછી એના વિગની વાત તે શી રીતે થાય ? વળી, સાંખ્યમતવાળાઓએ આગળ એમ જણાવ્યું હતું કે, આત્માને વિવેક થાય છે અને પછી એ, કર્મ–ફળને ભગવતે નથી” ઈત્યાદિ. તે પણ વ્યાજબી જણાતું નથી. અમે (જેને) એ વિષે પૂછીએ છીએ કે, એ વિવેક એટલે શું ? જે એમ કહેવામાં આવે છે, પિત પિતાના રૂપમાં રહેલા પ્રકૃતિ અને પુરૂષનું જુદું જુદું જ્ઞાન–એનું નામ વિવેક છે તો એ વિવેક કેને થાય છે – આત્માને થાય છે ? કે પ્રકૃતિને થાય છે? અમે જેનો તે ધારીએ છીએ કે, એ વિવેક, એ બેમાંથી એકેને પણ થવો ઘટતું નથી. કારણ કે, સાંખ્યોના હિસાબે એ બે ય. અજ્ઞાન છે વળી, સોએ જે એમ જણાવ્યું હતું કે, “ પ્રકૃતિ પિતે કોઢણી સ્ત્રીની પિઠે દૂર ખસી જાય છે” ઇત્યાદિ. તે પણ બરાબર નથી. કારણ કે, પ્રકૃતિ તે જડ છે એથી એનામાં ખસી જવાની અક્કલ શી રીતે આવે ? વળી એ પ્રકૃતિ તે નિત્યરુપ હોવાથી મોક્ષ-દશાને પામેલા આત્માઓને પણ પોતાની સાથે શા માટે ન ભેળવે ? જેમ કોઈ મનુષ્ય વાયુને પ્રતિકૂળપણે જાણે હોય તે પણ વાયુ એ મનુષ્યને છેડે મૂકતો નથી તેમ જેણે પ્રકૃતિને પણ માલ વિનાની જાણી હોય તેને પણ છેડે પ્રકૃતિ શા માટે મૂકે? કારણ કે, પ્રકૃતિ નિત્ય હોવાથી હમેશા રહેનારી છેએ પ્રકારે કોઈ પણ આત્માને પ્રકૃતિથી વિયોગ થવો ઘટતું નથી તે મોક્ષ ક્યાંથી થાય ? અને જે પ્રકૃતિન હમેશા રહેનારી ન માનવામાં આવે તે એની નિયતા શી રીતે ઘટે છે જે વસ્તુ તદન નિત્ય હોય છે એનું પૂર્વ સ્વરૂપ બદલતું નથી અને એમાં નવું ભવિષ્યનું સ્વરૂપ આવતું પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org