________________
સ્વ
કલમ એ વૃક્ષની સરખામણી જ ધટી જગતના બનાવનારની વાત રખડી પડે, બીજું પણ એ કે, ભાઇ, સંસારમાં જેટલી જેટલી ચીજો ખની છે તે કાંઇ અંધીએ કાઇ બનાવનારે જ બનાવી હેાય એવા નિયમ નથી. જુઓને આ નજરેાનજરની વાત છે કે, કેટલીક ચીત્તે એવી છે કે, જેતે કઇ પણ કરનારે—બનાવનારે—ઘડનારે કે વણનારે કરી હાય, અનાવી હાય, ઘડી હાય અને વી હેાય. જેમકે, ચાકડા, લેખણુ, ઘડા અને કપડુ વિગેરે. અને કેટલીક ચીજો તે એવી છે કે, જેતે કાઇએ પણ ન બનાવી હેાય. જેમકે, વણખેડેલું ધાન્ય, ધાસ, વેલાએ તથા વાવ્યા વિના જ જે કાંઇ ઉગે છે તે ખયું. તથા તમેએ માનેલા પરમેશ્વરમાં રહેલી બુદ્ધિ, ઈચ્છા અને પ્રયત્ન વિગરે. આમ હાવાથી એટલે અનાવનાર કે કરનાર વિનાની પણ્ અનેલી ચીજો મળી આવવાથી મનાવનાર સિવાય કાંઇ ખની શકતું જ નથી, એ જાતની અટકળ શી રીતે બધાય ? વા માંધવી એ વ્યાજબી ક્રમ ગણાય ?
કવા॰ભાઇ! તમેાએ જે વણખેડેલા
ધાન્ય અને વેલાએ વિગેરેનાં એમાં લઇને એમ હૅરાવ્યું કે, કેટલીક ચીજો એવી છે કે, જે
:
શકતી નથી. તે તે વડે એ કાંઇ નવાઇ નથી. વળી
કોઇ કરનાર કે બનાવનાર પણ નથી. પરંતુ તે તદ્દન ભૂલ ભરેલું છે. કારણ કે, તમે જ્યાં કાઇ, પ્રકારે અનાવનારને જેઇ શકતા નથી ત્યાંની બધી ચીજો ઇશ્વરે જ બનાવેલી માનવાની છે . એથી આપ એવાં ઉદાહરણો આપી એમ તે ન જ કહી શકે! કે,
.
એવી પણ ચીજો. મળી આવે છે કે, જેને કાઇ અનાવનાર પણ નથી.’ અને એમ કહીને કરવાપણાને લીધે ઉભી થએલી કરનારની કલ્પનાતે આપ જરા પણ મેાળી પાડી શકો તેમ નથી.
અફવા—ભાઇ ! તમે તે એવું વિચિત્ર કહા છે! કે, તમારી કાઇ મશ્કરી જ કરે. હજી તેા ઇશ્વરના કાંય પત્તા નથી ત્યાં તે તમે તેને જ લાવીને વચ્ચે ઉભા કરેા છે!, કેમ જાણે તેની સામીતી જન થઇ ગઇ હોય—જે ચીજને અમારી અને તમારી વચ્ચે વિવાદ ચાલે છે તેને તમે વચ્ચે કેમ લાવી શકે ? અમે અને સા કાઇ, જ્યાં સુધી શ્વરતા પત્તા મળે નહિ ત્યાં સુધી એને મનાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org