________________
કરનાર—કે રંચનાર તરીકે શી રીતે માનીએ? ‘· અને એમ મનાય! પણ નહિ. માટે તમારી ઉપરની વાત રાખર નથી.
કુતવાભાઇ ! એ ધાસ અને વેલા વિગેરે બધું ય શ્વરે જ બનાવેલું છે જયાં જ્યાં તે ધાસ વિગેરે ઉગે છે ત્યાં ત્યાં બધેય તેનો ઉગાડ તાર ઇશ્વર ખેડેલા જ છે. પરંતુ ફક્ત તે આપણી નરી આંખે જોઇ શકાય તેવા નથી તે! પછી આપ એમ કેમ કહી શકે કે, કેટલીક ચીજો કરનાર વિના પણ થઇ શકી છે—શકે છે.
અકત વા~ભાઇ! આપે જે કહ્યું કે, શ્વર આપણી ચામડાની આંખે દેખાય તેવા નથી. તે શું તે શરીર વિનાના છે માટે દેખાતા નથી ? કે તેમાં કાઇ એવા ચમત્કાર છે. તેથી દેખાતે નથી? અથવા એમાં કાઇ એવી જાતિની વિશેષતા છે એથી દેખાતા નથી ?
માટે જ દેખાને નથી.
વા બનાવી શકે?
કઈ વા૦ ~~ ભાઈ, શ્વર તેા જન્મને ધારણ કરતા નથી. માટે શરીરવાળા શા રીતે હાય ? અર્થાત એ શરીર વિનાના છે અવ~~ભાઇ, તમારા કહેવા પ્રમાણે ઇશ્વરને શરીર ન હેાય તે! એ જગતને શી રીતે બનાવે ? જે શરીર વિના પણ જગતની રચના થઇ શકતી હોય તે! મેક્ષને પામેલા આત્મા, કે જે શરીર વિનાના છે, તેએ પણ જગતને કેમ ન અન!વી શકે? વળી, આત્મામાં રહેલાં બુદ્ધિ, દચ્છા અને પ્રયત્ન એ બધાં શરીરની હયાતીમાં જ કામ કરી શકે છે. પરંતુ શરીર વિનાનાં એ બધાં કાંઇ પણ કરી શકતાં નથી. માટે જો ઇશ્વરને શરીરવાળે માની શકેા તે જ એ, જગતને રચનારા પણ. હાઇ શકે. નિહ તેા નિહ.
તું વા~~ભાઇ, ઇશ્વરમાં તે એવે કાઇ તને! ચમત્કાર છે કે, જેથી તે આપણા જોવામાં આવી શકતા નથી.
અર્થવા~ભાઇ, જે કાંઇ નજરમાં આવી શકે તેવું હાય તે ગમે તે કારણથી રાજ ન દેખાતું ાય તે પણ કાને ફાઇવાર તા દેખાય જ અર્થાત્ જો વિદ્યા, ભત્ર કે ચેાગના પ્રભાવથી જે કાઇ રાજ ન દેખાતા હોય તા પશુ તે યારેતે કયારે તે દેખાય જ. કા વિદ્યાવાળે, મત્રવાળા કે યેાગવળા એવા નથી કે, જે કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org