________________
મુળગ્રંથકારશ્રીહરિભદ્રસૂરિ.
GSTપ્રસ્તુત લખાણમાં *શ્રીહરિભક્ષુરિજી વિષે લખતાં પહેલાં આ “પદ
નસમુચ્ચય' તેમણે જ કર્યો છે કે કેમ? એ પ્રશ્નનું પર્શનસમુકવચ સમાધાન લખવું જરૂરી હોવાથી પ્રથમ જ તેને લ
વળે ? ખવામાં આવે છે. શ્રીહરિભસૂરિજીએ સેકડો પ્રથો
જેન વેતાંબર સંપ્રદાયમાં આ નામના અનેક આચાર્યો થએલા છે, તે બધામાં આ શ્રીહરિભદ્રજી (જે વિષે અહીં લખવામાં આવનારું છે તે) કાળે કરીને સૌથી પહેલા છે તથા ગુણી તરીકે, ગ્રંથકાર તરીકે અને શ્રીજિનશાસનના પ્રભાવક તરીકે પણ એ પહેલા જ હરિભદ્રજી એ સિમાં પહેલા છે. અને એ સિવાયના—બીજા બીજા હરિભદ્રજીને સમય-પરિચય આ પ્રમાણે છે: ૧–હરિભદ્ર-તે બૃહદ્ગછના અને જિનદેવસૂરિના શિષ્ય—એમણે
અણહિલપુર પાટણમાં ૧૧૮૫માં સિદ્ધરાજના રાજ્યમાં શ્રીઉમા
સ્વાતિત-પ્રશમરતિનું વિવરણ કરેલું છે. ૨–હરિભદ્ર-તે મલ્લિણજીના દાદા ગુરૂ અર્થાત શ્રીઉદયપ્રભજીના
મગુરૂ, શ્રીવિજયસેનસૂરિના તથા શ્રી બાલચંદ્રસૂરિના ગુરૂ અને શ્રીઆનંદસરિતા તથા અમરચંદ્રસૂરિના પટ્ટધર, આ હરિભદ્રજીને
કલિકાલગીતમ' નું બિરૂદ હતું અને એ સિદ્ધરાજના જ સમસમી.
હતા. ૩–હરિભદ્રજી-તે બૃહસ્થના અને માનભદ્રસૂરિના શિષ્ય તથા તા
બર જૈન પંડિત શ્રી જયવલ્લભકૃત પ્રાપધાલય (વાલય) ના છાયાકાર શ્રીમાન ધર્મચંદ્રજીના ગુરૂ-ધર્મચંદ્રજીનો સમય ૧૩૩
વિક્રમવા જૂએ હરિભરિચરિત્ર (પં. હ૦). ૧. (૧) બારમા સૈકામાં (૧૧માં) થએલા શ્રીમુનિચંદ્રસૂરિજીએ
ઉપદેશપદ” ની ટીકામાં જણાવેલું છે કે “શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રીજિનપ્રવચન પ્રતિ પિતાની અત્યંત વત્સલતા હેવાથી ૧૪૦૦. પકરણો કર્યા હતાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org