________________
તે એક ઈશ્વરને પ્રેરણાથી સુખી વા દુ:ખા થાય છે વગે વા નરકે જાય છે - એ પ્રકારે એ પંડિતોના હિસાબે ઈશ્વર સર્વ –પ્રેરક છે–સર્જનાર છે.”
“બીજ પંક્તિ એ વિષે જણાવે છે કે, એ મહાપુરા (ઈશ્વર) વીતરાગ છે, માટે તે કોઈને સુખમાં કે દુઃખમાં શી રીતે પ્રેરે ? વળી, એ તે કૃતકૃત્ય છે--કૃતકૃત્ય વ્યકિતને કશું કરવાનું નથી હોતું. એથી પણ એ કદને કયાંય પણ શા માટે પ્રેરે ?”
બાપુ ! ઈશ્વર, પરમાત્મા છે, એમાં રાગ, દ્વેષ, કોધ કે લોભ વગેરે એક પણ સંસ્કાર હોતો નથી, એ બધે સ્થળે સમદષ્ટિ છે–એને તો કોઈ પૂજે કે કેઈ નિંદે તે એ કશું પણ લાગતું નથી. જે આપણે ઈશ્વરે કહેલું સમતાનું વ્રત સેવીએ તે જરૂર આ સંસારના બંધનથી છૂટીએ-અને સર્વ મુકત થઈએ આપણી મુકિત, ઇશ્વરની આજ્ઞા પાળવામાં જ છે માટે એને સંસારનો કર્તા માનવા કરતાં આપણી મુકિતનો કર્તા માનીએ તે વધારે ઠીક ગણાય. જે આપણે એ મહેશની એક પણ આજ્ઞા ન પાળીએ, તો આપણે સંસાર વધે છે, અને આ પ્રકારે ઇશ્વરને સરજનહાર માનવાની વાત બધબેસતી આવે છે.” - “બાપુ ! “ઈશ્વર આપણે તારણહાર છે” “જે છે તે બધું તેનું જ છે ” “ આપણે કશું યા નથી અને લઈ જવાના નથી’ એવી વિશુદ્ધ ભાવનાથી દેહાધ્યાસને વળી ઘણા મુમક્ષ તરી ગયા છે. હવે પછી પણ યોગ્ય મુમુક્ષુઓના ચિત્તમાં એવી જ ભાવના ઉત્પન્ન થાય એ માટે જ એ મહાપુરૂષોએ આ સરજનહારની દેશના કરેલી છે.”
આપણે આત્મા અનંત ઐશ્વર્યનો ધણી-ઈશ્વર-છે, એ જ આ બધું હવી રહ્યા છે કે જ કર્તા, હર્તા અને પાક છે-એરી તે “ઓ! ' જય! તે જ રારો સંસાર” એ સારૂ બરાબર સુસંગત છે.”
“ય! વયે શારે મહાપુરૂષો ૫, ના હિત માટે જ જીવનારા હતા અને એરપરની હા તે તેમાંથી કામ નાબૂદ થઈ ગઈ હતી; એવા એ મહાપુર વી શી રીતે હોય? તિઓએ જે સરજન હારની દેશના કરી છે તે સારવાર ઘાંમા” “વાસ નિણ ફા”
૧. ઓ ઇશ્વર-આત્મા ! તું એક છે--અપૂર્વ છે-અદ્વિતીય છે.
૨. આ સાંખ્યસનું ગુજરાતી ભાષ્ય આ પ્રમાણે છેઃ “સ હિ - વિત કર્યા” (તે જ સર્વજ્ઞ, તે જ સર્વને કર્તા) ઇત્યાદિ શ્રુતિમાં એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org