________________
ખરી રીતે વિચારતાં તે! આ જાતના જ્ઞાનિ, કર્મવાળા હોવાથી પરમપદ સુધી પહેાંચેલા જ નથી હાતા ને તેએ કર્મ વિનાના ને મા પદ સુધી પહેાંચી નહિ જનમનારા થયા હોત તો તને રીવાર અવતાર શી રીતે સભવે ? કારણ કે–જેમ ખાજ બળી જતાં અકરા ઉગા નથી તેમ મરૂપ બીજ (કાણુ) બળી જતા અવતારરૂપ અકુરા ઉગી શકતે! નથી”. પરમપદ સુધી પહેાંચેલા આત્માએને પણ કારણુ ૫થે અવતાર માનવા, એ જાતની હકીકત પ્રબળ મેહવાળી છે અમ સિદ્ધસેન દિવાકરજીએ પણું આ રીતે કહ્યું છે હૈ ભગવન્ ! તારા શાસનથી બહાર રહેવામાં આ જાતનુ મેાહનું રાજય પ્રવર્તે છે કે, કર્મ વિના થયા પછી અને નિર્વા મેળવ્યા પછી પણ એ મુકિતને પામેલા આત્મા, સ મારમાં અવતરી અને માત નતે શરીરવાળા મની બીજાને માટે શશ થાય છે.''
તે
એ તે બીન્ન દેશની હકીકત કહી. પરંતુ જિતેંદ્ર દેવ એવા નથી તે નિર્વાણ પામ્યા પછી ફરીને કહી પણ જનમતા નથી–એ હકીકતને જ સૂચવવા આ પાંચપુ' વિષ્ણુ આપેલુ છે.
:
એ પ્રકારે જે-પૂરણુપણાને મેલે આત્મા, ઉપર દર્શાવેલા ચારે અતિશયથી યુક્ત હેય અને દીવાર નહિ જનમે એવા મુક્ત હોય તે જ દૈવ તરીકે મનાય છે અને એ જ બીજાઆત સિદ્ધ દેવરાવ છે. પરંતુ બીમ કાઇ રામવાળા અને નિર્વાણ પામ્યા છતાં અવતાર લેનારા દેવ, કોઇનું શ્રેષ સાધી શકતા નથી–એ જ આ પાંચમા વિશેષતા ધાન આશય છે.
જૈન દર્શનમાં ઇશ્વર કે દેવનું સ્વરુપ ઉપર જણાવ્યા પ્રમાણે છે. જો કે, નૈયાયિક વિગેરે પણ એ જ પ્રકારના શ્વરતે દેવરુપે સ્વીકારે છે. કિંતુ તેએ એ સ્વરુપ ઉપરાંત શ્વને કરનાર અને પાળનાર પર્યુ માને છે અને એક ઇશ્વરને, એનું એક શુ કામ બાકી ન હેાવાથી તદન રાગદ્વેષ વિનાના અને અકરનાર માને છે.
ઇશ્વરવાદ
હવે એ અને મતવાળા ઈશ્વરના સ્વરૂપ વિષે આ પ્રમાણે ચર્ચો
કરે છેઃ
તું વાંદી—ઉપર જણાવેલા પ્લેાકમાં ખરાબર છે. પણ તેમાં શ્વર
Jain Education International
ઈશ્વરનું જે સ્વરૂપ જણુાવ્યું છે કનાર અને પાળનાર નથી કથા
For Private & Personal Use Only
www.jainelibrary.org