________________
એટલી ઊણપ જણાય છે. તમારા કહેવા પ્રમાણે જે દેવો મોક્ષને પામીને પણ ફરીવાર અવતાર ધારણું કરે છે, તેઓને દેવ તરીકે મા માનવા એ વાત કબુલ રાખવા જેવી છે, પણ જે ઇશ્વર કદી છે. અવતાર ધારગુ કરતો નથી અને સૃષ્ટિનું સરજન તથા પાલન . કરે છે તેને તમે દેવ તરીકે નથી ગણતા તેનું ગ કાર છે. તે દેવના સ્વરૂપની સમજણ આપતાં તેને “કરનાર’ અને ‘પાળનાર
તરીકે કેમ નથી ઓળખતા ? અવાદી–દશ્વર કદી એ જન્મ ધારણ કરતો નથી તે પછી એ આવી
જગતને બનાવવાના અને સાચવવાની ભાંજગડ કેમ કરીને કરે, એ સમજાતું નથી. ખરી રીતે તો ઈશ્વરપણું મેળવ્યા પછી એને કાંઈપણ કરવાપણું બા? રહેતું નથી, તેથી એના ઉપર આ • સંસારને અલાવનાર તરીકે આપ અછાજતે જણાય છે. વળી દશ્વરી પ્રવૃત્તિ નજર નજર ન દેખાતી હોવાથી તેને કરનાર છે. પાળનાર ઠરાવવાની વાત કોઈ જાતને મજબુત પ્રમાણ સિવાય. માની શકાય તેમ નથી–તેથી જ અમે જગતના કરનાર કે પાડનાર
શ્વરને દેવ તરીકે માનતાં આંચકો ખાઈએ છીએ. કર્તવા–દર કરનારને અડે પાળનારપણાને સાબીત કરનારું પ્રમાણુ
અમે કહીએ છીએ તે તો સાંભળો – આણે રેજ અનેક ચીનને જોઈએ છીએ અને તેને ઉપયોગ પણ કરીએ છીએ. જમ; કાગળ લેખણ, ખડયો, છત્રી, જેડા, અંગરખું અને ચર વિગેરે. આ ચીજોના બનાવનારને આપણી નજરે જોયેલું નથી. તે થયું એની બનાવટ જોતાં જ આપણને એના બનાવનારનું ભાન થઈ જાય છે એ લે છે એ ચી મને કેક બનાવનારે જ બનાવી હશે-એવું આપણે કળી જઈએ છીએ અને સાથે એવું પણ નક્કી કરી લઈએ છીએ કે, બનાવનાર સિવાય કોઈ પણ ચીજ બની શકતી નથી. હવે આપણે વિચાર કરે છે. એક લેખણ જેવી નમાલી ચીજ પણ બનાવનાર સિવાય બતી શકતી નથી તો પછી બા અભૂત, વિચિત્ર, અને સુંદરતાથી ભરેલાં પૃથ્વી, પાણી, પવન, વન અને પર્વત તથા અગ્નિ વિગેરે દિના બના વિના શી રીતે બની શકે ? જે કે એ બધાના બનાવનારને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો પણ લેખણવિરોની પેઠે એ બધી ચીજની બનાવટ અને ઝીણવટ ઉપરથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org