________________
એના કોઇ એક મનાત્રનારની હાની જરૂ૨ કળી શકાય એવી છે. ગતમાં જે કાઇ ચીજો આકારવાળા બને છે, ખાલી છે અને અનાની છે એ. ધી અનાવનાર સિવાય અની શકતી ની -એ હકીકતુ મા કષ્ટતે સમાય તેવી સરળ અને નરાનજર જેવા છે. એ જાતના જ એક ચાક ધારણવા જમીન વગેરેને પણ કોઇ બનાવનાર હોવા જોઇએ—એવું સત્ય તરી આવે છે. કોઇ કાચા પાચે! મનુષ્ય કે દેવ એ પ્રત્ત કરે એ સભર્યું નડી, કિંતુ જેનામાં પૂરેપૂરૂં પણું ( એશ્વર્યાં, આખા સ ંસારનું અને સંસારનાં કા કારણેાનું જાણપણું, મેટી ઇચ્છાશક્તિ અને બધે પહેાચી વળાય એવા ભગીરથ પ્રયત્ન–પુ ષાથ હેઇ શકે તે જ એ બધાંને મુરજી શકે અને એ એક જ સર્વને જાણનાર, સામે ચલાવનાર અને 'સઘળી જગ્યાએ પડેોંચી વળનાર ઇશ્વરને પદે શભી શકે વળી અવા સરજનાર અને પાળનાર પુરૂષ ફક્ત એક જ છે, નિત્ય છે અટલે હમેશાં વિકાર વિનાના છે તથા સુતે જાણનાર~ સૈાને ચલાવનાર (સર્વજ્ઞ) અને સધળી જગ્યાએ પહોંચી વળનાર, (સર્વવ્યાપક) પણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે અમઁત્ બનાવનાર સિવાય એક પણ ચીજ બની શકતી નથી...એ જાતના તદ્દન વાંધા વિનાના વેરણ અનુસારે આપણે જેમ નરે નહિ જોએલા એવા કામ પણ કરનારને ફક્ત તેના કામકાજ ઉપરથી જ કળી શકીએ છીએ, એ,જ પ્રકારે આ જગતના કરનારને પ સર્વજ્ઞ, સર્વવ્યાપક, નિત્ય વક: વિનાતા અને એક પણ સાતુ કરી શકીએ છીએ. તેની યુક્તિ આ પ્રમાણે છેઃ~~~
મ
કામ બની શકતુ જાણકાર તા હૈય
સવજ્ઞ
કાઇ પણ કામ કરનારા જેટલાં કામ અને તેનાં કારણેાતે જાતે હાય તેટલાં જ કરી શકે છે---જાણ્યા નાનું એક પણ નથી અને એટલાં કામતે કરે છે તે બધાંના જ, એમ જે પુરૂષ, આ જગતની એકે એક ચીજને રચે છે, તે, દરેક ચીજ અને તેનાં કણાથી હિતેા હોય તે જ એ બધાંને સરજી રાકે છે. એ ઉપરથી અને આખા સંસારની માહિતી ઇં–એ સર્વજ્ઞ છે એ વાત આપે। આપ તરી આવે છે.
એ જ પ્રમાણે જે ભાઇ, જેટલી જગ્યાએ પડેાંચી શકે છે તેટલે જ ટેકાણે કામ કરી શકે છે અને જયાં તે પહેાંચી શકતા નથી સવ્યાપક નું કામ તેનાથી થ· શકતું નથી. જગતને બતાનાર પુરૂષ પણ જગતના આ ડાથી ઔગ્નહેડા સુધી અનેક રચના ચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org