________________
શી રીતે આવે ? અર્થાત્ જગતમાં રહેલી અણિત વિચિત્રતા એ જ ઇશ્વરના સર્વાપણાને સાબીત કરવાતે પૂરતી છે.
અક ! એ કાંઇ દલીલ ન કહેવાય. એ તે છવેાનાં સારાં અને નઠારાં. કર્મને લીધે જગતમાં આથી પણ વધારે વિચિત્રતા આવી શકે છે. માટે જગતની વિચિત્રતાને લીધે ઇશ્વરનું સર્વજ્ઞપણું સાર્માંત થઇ શકતું નથી. જો એ ખરેખર સર્વજ્ઞ જ હાત તા અમારી જેવા એના કર્તાપણાના નિષેધ કરનારાએને શા માટે બનાવત ? તથા જે અસુરાને તેણે પાછળથી માર્યા છે તેને પણ શા માટે અનાવત ? એક મંદ માણસ પણુ એમ સમજે છે કે, વાવીને તેડી નાખવા કરતાં ન વાવવું જ સારૂ છે તે પછી બનાવીને મારવા કરતાં એણે અસુરને શા માટે બનાવ્યા ?—ખરી રીતે તે એએને ન બનાવવામાં જ એનું ડહાપણુ હતું. એ રીતે કાઇ પ્રકારે કર્તા-શ્ર્વરનું, સરસણું સાબીત થઈ શકતું નથી.
.
s
વળી, તમે જે શ્વરને એક ' જ કહ્યા છે, તે પણ ઠીક નથી, જે તમારા મનમાં એવા ભય હાય કે, ધ્વરા ઘણા થઇ જાય તો જગતની રચનામાં ઘણે! મતભેદ ઉભા થાય અને તેથી તેની સીધી વ્યવસ્થા ખરાબર ન જળવાઇ શકે. તે અમારા ધારવા પ્રમાણે તમારી એ કલ્પના ખરાખર જણાતી નથી. કારણ કે, મધમાખી જેવું પ્રાણી ટાળે મળીને મધપુડા બનાવે છે છતાં તેમાં વાંધા આવતા નથી. કીડી જેવું પ્રાણી ટાળે મળીને રાડે અનાવે છે તેમાં પણ વાંધા આવતા નથી. અને અનેક કારીગરે તથા મજુરા મેટામેટા મહેલા ખાંધે છે તેમાં પણ મતભેદ નડતા નથી તેમ જો ધણા ઇશ્વરે બેમા થને જગતને બનાવે તે તેમાં શી રીતે મતભેદ થાય? કે વાંધા આવે? એ દશ્વરે તે મધમાખી, કીડી અને મનુષ્ય કરતાં પણ હાર ઘણા પ્રથા છે અને રાગ વિનાના છે તે એએમાં એક સાથે રહીને કામ કરતાં જરાણું વાંધા શી રીતે આવે?
બે ભાઇ, તમે જગતના કરનાર ઇશ્વર માનતા હૈા તા તમારે એમ પણ માનવું જોઇએ કે, જે કાંઇ જગતમાં નાનું મોટું છે તે બધુંય ઇશ્વરે અનાવેલું છે. અને જે તમે એમ માને તે પછી અમારાં શાસ્ત્ર પણ શ્વરે બનાવેલાં છે એમ માનવું જોઇએ. એ રીતે તમારી જ માન્યતા પ્રમાણે અમારાં શાસ્ત્ર પણ દશ્વરે કરેલાં હાવાથી તમારે તેને સાચાં માનવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org