________________
કપના.
આ કલ્પના સંશય મટયા પછી થાય છે.
નિર્ણય-છેવટને નિર્ણય તે નિર્ણય. સંશય અને તર્ક થઈ રહ્યા પછી જ આ નિર્ણય થાય છે.
વાદ––ગુરૂ શિષ્ય એક બીજા સામસામા વાદી પ્રતિવાદી બનીને માત્ર શીખવાને અર્થે જે વાતચીત કરે તે વાદ:
જલ્પ––એટલે માત્ર વિજય મેળવવાને જ કરવામાં આ છાદિયુક્ત શાસ્ત્રાર્થ..
વિતંડા૪––એટલે બકવાદ અર્થાત સામા પ્રતિવાદિના મંતવ્ય વિષે કાંઈ ન કહેતાં જેમ ફાવે તેમ માત્ર પિતાને જ કક્કો ખરે કરે.
હેવાભાસ"--જે વાસ્તવિક રીતે હેતુ’ ન હોય પણ ફક્ત હેતુ જે ભાસતા-દેખાતે—હોય અર્થાત પિતાની વાતને ખરી કરવા માટે જે સાચા જેવા પણ વસ્તુતઃ ખોટા હેતુઓ આપવા તે હેત્વાભાસ. ઉજડ દેખાય છે અને સંધ્યા વખત પણ થઈ ગયો છે માટે માણસ ન હોવો જોઈએ –ઝાડનું ઠુંઠું હોવું જોઈએ એનું નામ તર્ક. * ૨૪. “વિતંડા’ શબ્દને ભાવ તો પ્રસિદ્ધ છે. કોઈને શંકા થાય કે, મહર્ષિ ગૌતમે વિતરાને પણ પ્રમેયાં ગણાવી છે તેનું શું કારણ?' તેના ઉત્તરમાં જણાવૈવોનું કે, વિતંડા' કઈ મેક્ષાંગ નથી–એ તે વાદાંગ એટલે શાસ્ત્રાર્થનું અંગ છે. ફકત સંપ્રદાયની માન્યતાને સુરક્ષિત રાખવા અને સમય આંબે સંપ્રદાયના વાદિની આબરૂને જાળવવા વિતંડા” ને પ્રવેગ કરવામાં આવે છે. “વિતંડાને કાંટાની વાડ જેવી ગણવામાં આવેલી છે. કહ્યું છે કે, " तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्प-वितण्डे बीजप्ररोहसंरक्षणार्थ कण्टकशाखावारणવર" અર્થાત “જેમ બીજાંકુરને સાચવવા માટે તેની ફરતી કાંટાની વાડ કરવી પડે છે તેમ તત્વના અધ્યવસાયને સુરક્ષિત રાખવા માટે જ૫ અને વિતંડાનો ઉોગ કરવાનો છે.” કે. વૈ કિ પ્રખર તાર્કિક વાદિની સામે જ્યારે કેઈ જેનવાદી ઉભો થાય ત્યારે તે પોતાના સંપ્રદાયની અને પિતાની આબરૂને બચાવવા માટે આ વિતંડા” નો ઉપયોગ કરે છે તેમાં કાંઈ નવાઈ નથી. વિતંડ” વાદશકિતને ખીલવવામાં નિમિત્ત હોઈને પણ શાસ્ત્રાર્થ રસિકાને માટે ઉપયોગી ગણાય અને એ માટે જ તે વાદનું અંગ પણ લેખાય. - ૨૫. જેમકે, બ્રાહ્મણ પ્રવાહી પીણું પિયે છે તે દારૂ પણ દૂધની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org