________________
છલ –સાંભળનાર વાદી સાંભળતાં જ મુંજવણમાં પડે એવું અનેકાથું ભાષણ-વાછળ.
જાતિ –એટલે બીજાની વાતને ખોટી પાડવા માટે જે સાચાં જેવાં પણ વસ્તુતઃ ખોટાં દૂષણે લગાડવાં તે જતિ-એનું બીજું નામ દૂષણભાસ છે.
નિગ્રહસ્થાન-પ્રતિદિને નિગૃહીત કરવા માટે એટલે બોલતા અટ. કાવવા માટે વા ફસાવવા માટે જે ભાષા-પ્રયોગ કરવામાં આવે તે નિગ્રહસ્થાન ૮-એ નિગ્રહસ્થાનના ઘણા ભેદ છે. . પ્રવાહી છે, માટે બ્રાહ્મણે પણ દારૂ પી જોઈએ. અહીં “દારૂ પીવામાં જે પ્રવાહિપણું હેતુ તરીકે જગાવ્યું છે તે” હેવાભાસ છે.
૨ . જેમકે, “આ કુ નદક છે' આ વાક્યમાં “નવેદક' શબ્દ દ્વિઅર્થી છે એટલે “નવ પ્રકારના પાણીવાળો” અથવા “નવી જાતના પાણીવાળા બીજું; “દીવા–નથી દરબારમાં છે અંધારું ઘર” આ વાક્યમાં પણ દાવા–નથી શબ્દના બે અર્થ છે. એટલે એક તે “દીવા નથી’ અને બીજે દીવાનથી – દીવાનને લીધે. ત્રીજું: “ભૂતલે પકારી એટલે ભૂતલ–ઉપકારી-ભૂતલમાં ઉપકાર કરનાર અથવા ભૂત–લપકારી એટલે ભૂતોન-9નો, લેપ એટલે નાશ અને કારી એટલે કરનાર અર્થાત હિંસક. એ એ પ્રકારની બોલવાની રીત તે ઉછળ' કહેવાય
ર૭ જેમકે. કોઇ એમ કહે કે “ઘડાની પેઠે શબ્દને કરવામાં–રચવામાંઆવે છે, માટે તે (શબ્દ) અનિત્ય છે તે બીજે એમાં દૂષણ ભાસ (જાતિ) ને લગાડે છે કે, જે ઘડો અને શબ્દ બન્ને સરખા હેય તે શબ્દ પણ ઘડાની પેઠે આંખે દેખાવો જોઈએ અથવા ઘડે કાનેથી સંભળાતું નથી તેમ શબદ પણ કાને ન સંભળાવો જોઈએ. આ જાતના દૂધણાભાસો તે “જાતિ' કહેવાય. એ જાતિના ચોવીશ પ્રકાર છે, એ તે તે તર્કશાસ્ત્રથી જાણી લેવા.
૨૮. જેમક, કોઈ એમ કહે કે, “ઘડાની પેઠે શબ્દ, ઈડિયદ્વારા જાણી શકાય છે માટે તે (શબ્દ) અનિત્ય છે તો એમ બોલનાર વાદિને નિગ્રહ કરવાને સામે માણસ એમ કહે કે, “ઈદિયધારા તો સામાન્ય પણ જાણી શકાય છે અને તે તે અનિત્ય નથી–નિત્ય છે તેમ જ ઇંદ્રિયદ્વારા જાતે ઘડો પણ નિત્ય હોવું જોઈએ. આ સાંભળીને કદાચ વાદી ઉતાવળા થઈને એમ કહી દે કે, “ભલે ઘડો પણ નિત્ય હાય-એમાં શું તે એ ઉતાવળા થએલા વાદિને જ અહીં નિગ્રહ થયો ગણાય, કારણ કે, એણે (વાએિ) ઘડાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org