________________
પ્રયજન-એટલે જે માટે પ્રવૃત્તિ કરાય છે. દૃષ્ટાંત.--એટલે વિવાદ વિનાને દાખલ–ઉદાહરણ૬
સિદ્ધાંત –એટલે છેવટનો નિર્ણય. એના ચાર પ્રકાર છેઃ સર્વતંત્રસિદ્ધાંત, પ્રતિતંત્રસિદ્ધાંત, અધિક સિદ્ધાંત ઓ એ અભ્યપગમસિદ્ધાંત.
જે નિર્ણય સર્વમાન્ય હોય તે સર્વતંત્રસિદ્ધ૧૭ જે નિર્ણય પ્રતિવાદિને અમાન્ય હોય તે પ્રતિતંત્રસિદ્ધાંત. જે નિર્ણયની સિદ્ધિ બીજાના પેટમાં થઈ જતી હોય તે અધિકરણસિંદ્ધાંત.
જે નિર્ણય અસંમત છતાં ઘડીભરને માટે માનવામાં આવે તે અમ્યુપગમસિદ્ધાંત.
અવયવ-પાંચ છેઃ પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમ. “ પ્રતિજ્ઞા ૧૮” એટલે “અહીં આમ છે એવું કથન. “૧૯હેતુ” એટલે કઈ પ્રકારની કરેલી પ્રતિજ્ઞાની સિદ્ધિનું કારણ
દષ્ટાંત' એટલે એ પ્રતિજ્ઞાને વિશેષતા પૂર્વક સાબીત કરનારે. વિવાદ વિનાનો દાખલો.
“ઉપનયર? ' એટલે એ દાખલા ઉપરથી નિકળતો સાર. નિગમ૨' એટલે ઉપસંહાર અર્થાત એ દાખલા દ્વારા ઠેવટે તે નિર્ણય તક8–-એટલે “અહીં આમ છે માટે અમ હોવું જોઈએ એવી
૧. કોઈ બાબતનો નિર્ણય કરવા માટે જે દાખલ અપાય તે-જેમ; જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં બધે દેવતા હોય છે એ બાબતની સાબીતી માટે “રસોડાને દાખલો આપવામાં આવે તે ઉદાહરણ
૧૭. પ્રમાણ, ઈકિય, આત્મા, મોક્ષ, અને ભૂતો-વગેરે પદાર્થો સર્વ આસ્તિકને સમ્મત છે, માટે તે, અસ્તિકાને આથી “સર્વતંત્રસિદ્ધાંત' કહેવાય.
૧૮. જેમકે, “આ ભોંયરામાં દેવતા હોવા જોઈએ.’ ૧૯. જેમકે, “એ ભેચરામાંથી ધૂમાડો નીકળે છે માટે.” ૨૦. જૂઓ આગળનું ટિપણ ૧૬. ૧. જેવું એ રસોડું છે તેવું આ ભયરૂં છે એની વાક્યરચના-બે ઉપનય.
રર. એ બેયરું રસડા જેવું હોવાથી જ રસોડાની પડે એમાં પણ દેવતા છે” એવી વાક્યની ગોઠવણુએ નિગમ.
૨૩. ૧૫ મા ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે સંશય થયા પછી એ જે વિચાર કરવામાં આવે છે, ત્યાં તે પક્ષિઓનાં ટોળાં ઉડે છે, જંગલ જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org