________________
૧૩૫
એમ હેાવાથી જ તેના એકના પણ અનેક ભેદ થઇ જાય છે. એ ભત્ર જીવ માત્રમાં રહેલું ભવ્યપણું એક સરખી જ શક્તિ ધરાવતું હેાય તે દરેક ભવ્ય—જીવા એક જ વખતે એક સાથે જ ધર્મને મેળવી શકે તેમ થયું જોઇએ. પરંતુ એમ થતું કળાતું નથી માટે ભવ્યજીવ માત્રમાં જુદી જુદી શક્તિ ધરાવતું જુદું જુદું' ભવ્યપણું સ્વીકારવું એ જ ચિત જણાય છે. જેમ આંખે અમુક વખતે જ મીઠા રસ ચખાડી શકે છે તેમ ભવ્યજીવમાં રહેલું ભવ્યપણું પણ અમુક વખતે જ પેાતાના ખરા રસ ચખાડી શકે છે અર્થાત્ એ ભવ્યપણું જ્યારે પરિપાકને પામે છે ત્યારે જ તે પોતાનું મૂળ આપવાને તૈયાર થઇ રહે છે. જે કોઇ મનુષ્યનાં કર્મની હદ એક ક્રોડ સાગરે પમની અંદર આવી ગઇ હૈાય તેવા ભવ્ય મનુષ્યને એ ત્રણે વાનાં-જ્ઞાન, દર્શન અને ચારિત્ર-હાય છે અને તેવા જ મનુષ્ય જ્ઞાન અને ચારિત્રના સહવાસથી મેાક્ષને એટલે અનંત જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, સુખ અને વીરુપ મેાક્ષને લાયક થાય છે અને તદ્દન બંધ વિનાની સ્થિતિને પાત્ર બને છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મેક્ષને લાયક થઇ શકાતું નથી, પરંતુ એ બન્ને સાથે હોય તે જ મેક્ષ મેળવવાની લાયકાત આવી શકે છે. સમ્યગ્નાન અને સમ્યગ્દર્શન એ અન્ને સાથે રહેતાં હાવાથી અને સમ્યગ્દાન હેાય ત્યાં તે ચોક્કસ સમ્યગ્દર્શન રહેતું હોવાથી અહીં સભ્યોન’ ના ભાવમાં સમ્યગ્દર્શનને પણ સમજી લેવાનું છે. કારણ કે, વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં સાથી પ્રથમ જણાવ્યું છે કે, “ સગ્ગાન, સજ્જન અને સભ્યચારિત્ર એ માસમા છેઃ ''.
પ્રમાણવાદ...
પ્રત્યક્ષ વિગેરે પ્રમાણાનું વિશેષ સ્વરુપ ગ્રંથકાર પાતાની જ મેળે હવે પછી કહેવાના છે.વિશેષ સ્વરુપ, સામાન્ય સ્વરુપ વિના અને સામાન્ય સ્વરુપ, વિશેષ સ્વરુપ વિના રહી શકતું નથી એવા એ બે વચ્ચે ગાઢ સંબંધ છે અને એ વિશેષ સ્વની સમજણુ, સામાન્ય સ્વરુપ જાણ્યા વિના ખરાખર પડતી નથી માટે એ વિશેષ સ્વરુપ જણાવ્યા પહેલાં અહીં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવવામાં આવે છે અને તે આ છેઃ—પેાતાના અને ખીજાતા એટલે વસ્તુ માત્રના સ્વરુપને નિશ્ચય કરાવનારૂં જ્ઞાન ‘પ્રમાણ' કહેવાય છે— શકા, ભ્રમ અને અનિશ્ચય એ ત્રણવાનાં પ્રમાણુરુપ જ્ઞાનમાં ડૅાઇ શકતાં નવી
૧. એ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્રઃ અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org