________________
પટે
હતા. અપરાધ મુક્ત થયા પછી એમણે શ્રીજગચંદ્રસૂરિ પાસે દીક્ષા સ્વીકારી હતી અને માત્ર દેવભદ્ર ગણિના આગ્રહથી જ શ્રીજગચ્ચદ્રસૂરિએ એમને વેંદ્રસૂરિને સહાય કરવા માટે આચાર્ય પદે પણ સ્થાપ્યા હતા. એમની પ્રકૃતિ અભિમાની હતી, એથી જ એમને આચાર્યપદે સ્થાપવાની મંત્રી શ્રીવસ્તુપાલે ના પાડી હતી. જગચ્ચદ્રસૂરિની હયાતીમાં અને ત્યાર પછી પણ કેટલાક સમય તો તે ઠીક ઠીક રહ્યા, પણ પાછળથી તેઓ શિથિલ થયાઃ એ એક જ કાણે અને એક જ ગામમાં (ખંભાતમાં) એક સાથે ખાર વરસ રહ્યાં, ત્યાં પોતાના આગળના આખિતાએમાં તે પૂજાતા રહ્યા, એમણે ગચ્છની સામાચારીને-જે શ્રીજગÜદ્રસૂરિએ સુબહ કરી હતી—દીલી કરી દીધી હતી અને વિશેષ સવતા ( શિથિંકતા ) કરી આપી તે ગવાસિએની ખુશામત કરતા હતા. હવે તેમના ગુરૂ તરફના આદરભાવ ઉડી ગયા હતા, કેટલાંક ખાસ કામા તા તે ગુરૂની અનુમતિ વિના જ કરતા હતા. વેંદ્રસૂરિએ એમને મેધાન '—એટલે ઉપદેશને અયોગ્ય—સમજી પડતા મેટ્યા હતા. એમના અનુયાયિઓ ‘ વૃશાલિકા' કહેવાતા હતા.-(ગુ॰ શ્લો ૧૨૨-૧૫૧) આ આચાર્યશ્રી વિષેની વધુ વીગત માટે જા શ્રીધર્મ સાગરજીની શોધિત પટ્ટાવલીમાં આવેલું ૪૫ મા શ્રીદેવેંદ્રસૂરિનું પ્રકરણુ. એમણે જે જે શિથિલતા કરી હતી, તેમાંની ઉપર્યુક્ત પટ્ટાવલીમાં ખાસ આ જણાવેલી છે:
૧ ગીતાર્થી
૨
૩
૪
૫
,,
ફળ અને શાક લઈ શકે.
સાધ્વીઓએ આણેલું ભોજન જમી શકે. શ્રાવકાને પ્રસન્ન રાખવા તેની સાથે બેસી પ્રતિક્રમણ પણ કરી શકે.
૮. આ સૂ'રશ્રીને પરિચય આ પ્રમાણે છેઃ એમનું મૂળનામ વીરધવળ, એમના પિતાનું નામ ‘ જિનચંદ્ર' અને એ માળવામાં ઉજ્જયનીના રહીશ હતા. વીરધવળના વિવાહના પ્રૉંગ હતા તેટલ માં એણે ગુરૂશ્રી પાસે ઉપદેશ સાંભળીને વૈર.ગ્ય ધારણ કર્યા અને ત્રીજુંખ્ યાગિની પેઠે વિવાહાસન્ન રૂપવતી રમણીના ત્યાગ કરી, પાના માતા પિતાને સમજાવી દીક્ષાના પણુ
Jain Education International
">
વસ્ત્રની પાટલી
રાખી શકે.
હમેશાં ઘી, દૂધ વગેરે ખાઇ શકે. કપડાં ધાઇ શકે.
>>
For Private & Personal Use Only
www.jainelibrary.org