________________
એ પાંચમાં ચેતન્યની હયાતી સાબીત થઇ શકી છે જે તેના અકાટ અને પ્રામાણિકપણાથી ભરપૂર છે અને એ પાંચમાં ચિતન્ય હોવાનું આગળને આમ પુરૂ કહી ગયા છેમાટે એ પાંચને ચૈતન્યસહિત માનવામાં જરા પણ શંકા લાવવાની જરૂર નથી. હવે જે છ બેઇક્રિય વિગેરે છે અર્થાત કરમિયું, કીડી ભમરે, માછલું, ચકલી, ગાય અને મનુષ્ય વિગેરે છે તેમાં ચૈતન્યની સાબીતી નજરેનજર જણાતી હોવાથી એને લગતી શંકા જરા પણ ઉઠી શકતી નથી. હવે જે લોકો એવી પ્રસિદ્ધ વાત માટે પણ મતભેદ દર્શાવે છે તેને માટે પણ અહીં ડું જણાવી દઈએ છીએ –કોઇ એમ કહેવા ઈચછે કે, એ બેઈ વ્ય વિગેરે જીવે માં કાંઈ ચેતન્ય નથી. એ તે ઇંદ્રિયોને લીધે જ જે કાંઈ બધું જાણે છે તે જાણી શકે છે. તેનું સમાધાન ઉપર આવી ગયું છે છતાં અહીં ફરી વાર દર્શાવીએ છીએ – આત્મા, ઈદ્રયેથી તદ્દન જુદો પદાર્થ છે. કારણ કે, જે વાત કે વસ્તુ જે ઇદ્રિય ધારા જણાય છે અને પછી તે ઈદ્રિયને નાશ થવા છતાં જે એ જ વાત કે વસ્તુનું ભાન જેમાં દૃઢપણે પડયું રહે છે, જે વડે યાદ લાવી શકાય છે તે વસ્તુ ઇદિથી તદન જુદી છે અને તે જ આત્મા છે. જે આત્મા ઈદ્રિયરુપ હોય તે કંઈ પણ એક છે દ્રયનો નાશ થશે તેવડે થએલા જ્ઞાનને પણ નાશ થવો જોઈએ—પણ એમ થતું જણાતું નથી માટે આભા, ઇથિી જુદો છે એવા તદન ચેકસ અને વિવાદ વિનાની છે. વળી, આત્મા ઇથિી વદન જુદે પદાર્થ છે, કારણ કે, કેટલીએક વાર કોઈ શક્તિની અસાવધાનતાને લીધે ઇન્દ્રિયોની હયાતી હોવા છતાં પણ બરાબર જ્ઞાન થતું નથી. જે ઈદ્રો જ આત્મા હોય તે પછી ઇન્દ્રિયોની હયાતીમાં કોઈ શક્તિ અસાવધાન હોય તે પણ જ્ઞાન તે થવું જ જોઈએ. પણ એમ તે નથી તું અર્થાત આપણે જ કેટલીએક વાર અનુભવીએ છીએ કે, આ ઉઘાડી હોય છતાં પાસે શું ચાલ્યું જાય છે તે કળાતું નથી, કાના ઉઘાડ હોય છતાં પાસેનું ગાણું સંભળાતું નથી તેનું કાંઈ કારણ હોય તે 'એ, તે શક્તિની અસાવધાનતા છે અને એ જે શક્તિ છે તે જ આત્મા છે. વળી, બીજું પણ એ કે, ઇંદ્રિય વડે જણાતા પદાર્થોને અનુભવ ઈદ્રિય નથી કરતી, પણ એઓને અનુભવ બીજે જ દાઈ કરે છે—કોઈને આ લી ખાતે જોઈને આપણું મોંમાથી પાણુ છૂટે છે કોઈ સ્ત્રીને જોઈને આપણામાં વિકાર થાય છે—જે ઇન્દ્રિયો વડે જણુતા પદાર્થોને અનુભવ પણ એ જ (ઇકિયે જ) કરતી હોય તે એમ ન થવું જોઈએ જુએ આંખ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org