________________
જ-એથી પણ સવાઈ દલીલ અને યુક્તિઓથી ઇશ્વરના અકર્તાપણને જ નક્કી કરીએ છીએ. જુઓ અને ધ્યાન આપે –
આપે એ એક સાધારણ નિયમ જણાવ્યું કે, “બનાવનાર સિવાય એ પણ બનાવટ બની શકતી નથી” “વસ્તુમાત્રને જોતાં જ તેવા બનાવનારને ખ્યાલ આવી જાય છે. અને આવા સૈા કોઈ સમજે વા તદન સરળ નિયમથી જ બનાવનારને પણ સાધી બતાવ્યું. જો કે તદન જાડી બુદ્ધિવાળા સમજનારાઓ આ નિયમને ભલે સરળ અને બધે લાગુ પડતો સમજે. પરંતુ જેએ દલીલના વમળથી જાણિતા છે તેઓ તે એ સરળ નિયમને ભેળાને ભમાવવાની રીત સિવાય બીજું કશું સમજતા નથી. ફકત અમે તો એ વિષે એટલું જ પૂછીએ છીએ કે, એમાં વપરાએલા.
બનાવટ” શબ્દનો શો અર્થ છે? અર્થાત અમારે કઈ ચીજને બનાવટ તરીકે સમજવી અને કઈ ચીજને અબનાવટએ સમજવી—એવું ચેક્સ, ભાન થવા માટે એ “નાવટ’ શબ્દનું વિગતવાર વિવેચન કરવાની જરૂર જણાય છે. શું આપ “બનાવટ” એને સમજે છે કે, ૧. જે રચના અવયવ વાળી હોય અર્થાત્ જે જુદા જુદા ભાગમાં વહેંચી શકાતી હોય. વા ૨. જે રચનાને પાયે અવયવોથી–જુદા જુદા ભાગોથી શરૂ થતું હોય. વા ૩. જે રચના અખંડ હવા તો જુદા જુદા ભાગવાળી જણાતી હાય- વા ૪. જે રથના જેવાથી જેનારને એ અવયવવાળી છે ” એવો ભાવ પેદા થતા હેય. આ જાતનાં જુદાં જુદાં બનાવટનાં સ્વપમાંથી કયા સ્વરપને આપ હીજ ગણે છે? કઈ – જે રચના જુદા જુદા ભાગમાં વહેંચી શકતા હોય” એને અમે
બનાવટ' કહીએ છીએ અને આ જમીન, પાણી અને પર્વતે વિગેરે , દા જુદા ભાગમાં વહેંચી શકાય એવાં હોવાથી બનાવટ ”રુ૫ છે
એમ પણ માનીએ છીએ અને એવી માન્યતાવડે જ અમને એના
બનાવનારને પણ ખ્યાલ આવી જાય છે. અકવા–ભાઈ એવી તે બીજી ઘણી, એ ચીજો છે કે, જે જુદા જુદા
ભાગમાં તો વહેંચી શકાતી હોય પણ તમે જ તેને બનાવટ
ન માનતા હે. દાખલા તરીકે સામાન્ય” નામની ચીજને લઈને * ૧. જે ગુણ કે ક્રિયા વડે જુદી જુદી જણાતી જેમાં પણ સરખાપણ જાણી શકાય તેનું નામ સામાન્ય છે. જેમકે, કાપણી સામે પાંચ ઘડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org