SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ | મીમાંસમતમાં જે પરસ્પર વિરોધ આવે છે તે આ પ્રમાણે છે એક ઠેકાણે કહે છે કે, “કોઈ જીવને હણ નહિ, કોઈએ હિંસક થવું નહિ પછી બીજે ઠેકાણે એમ કહે છે કે, “ત્રિયને માટે મોટા બળદ કે મોટા બકરાને પ્રકલ્પો ”-અર્થાત આપે. વળી, એક ઠેકાણે કહે છે કે, “કઈ જીવને હણ મહિ” અને બીજે ઠેકાણે જણાવે છે કે, “અશ્વમેધને વચલે દિવસે ત્રણ ઓછાં મેં પશુઓને નિગ કરો” તથા “અમ અને એમને માટે પશુનું બળિદાન કરવું” પ્રજાપતિને માટે સત્તર પશુઓને ભેગ આપ” આ બધું એકલું પરસ્પર વિરેધવાળું જ કથન છે–એક ઠેકાણે કાંઈ અને બીજે ઠેકાણે કાંઈ—-એમ કહેવાથી પરસ્પર વિરોધ સિવાય બીજું શું હોઈ શકે? વળી, એક ઠેકાણે “ખોટું બોલવું નહિ એમ લખીને બીજે ઠેકાણે એમ Íવ્યું છે કે, “બ્રાહ્મણને માટે બેટું બોલવું” વળી, “હે રાજન ! મશ્કરી કરતાં, સ્ત્રીઓના પ્રસંગમાં, વિવાહને સમયે, જીવ જતો હોય તેવી આફતમાં અને બધું લુંટાઈ જતું હોય ત્યારે–એ પાંચ ઠેકાણે ખોટું બોલવામાં પાપ નથી.” તથા અનેક રીતે ચોરીને નિષેધ કરીને પછી એમ કહેવામાં આવ્યું છે કે, “જે બ્રાહ્મણે હઠથી, કપટથી કેઈનું ધન લઈ લે, તે પણ તેને ચેરી નથી કહેવાતી. કારણ કે, આ બધું બ્રાહ્મણોનું જ છે અને તેઓની દુબળાઈને લીધે જ વૃષલે (હલકા લેક) એનો ઉપભોગ કરી રહ્યા છે. બ્રાહ્મણે જે કાંઈ લે છે (અપહરે છે) જે કાંઈ ખાય છે, જે કાંઈ ઓઢે છે અને જે મકાંઈ દે છે તે બધું તેનું પિતાનું જ છે. વળી, એક સ્થળે એમ જણાવ્યું છે કે, “પુત્ર વિનાના પુરૂષની ગત થતી નથી. અને બીજે ઠેકાણે એમ જણાવ્યું છે કે, “સંતાન વિનાના હજારે બ્રહ્મચારી વિપકુમારે સ્વર્ગે ગયા છે તથા માંસભક્ષણમાં, મધપીવામાં અને મૈથુન સેવવામાં દોષ નથી, કારણ , એ १. “ सत्यं ब्रूयात् प्रियं ब्रूयान्न ब्रूयात् सत्यमप्रियम् , प्रियं च नानां નૂયાષ ધર્મ સનાતનઃ ” જૂઓ મનુસ્મૃતિ અધ્યાય ૪-ક-૧૬૮. '૨. “સર્વ છું ગ્રાહ્મણવું યત વુિં * જ્ઞાતીજતમ્ છન્નभिजनेनेदं सर्व वै ब्राह्मणोऽहति ॥ स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददाति જપ મારા ત્રાહ્મળા મુળને તારે રાઃ ” જુઓ મનુસ્મૃતિ અધ્યાય --શ્લેક–૧૦–૧૦૧. ૨. જૂઓ મનુસ્મૃતિ અધ્યાય પ–લોક-૧પ ૪. જુઓ મનુસ્મૃતિ અધ્યાય ૫-ક–પ-અનુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy