________________
૧૭:
તે ભૂતાની પ્રવૃત્તિ છે, તે, એ કામથી નિવૃત્તિ થાય તે ધણું ળ છે” આ લખાણુ તા પરસ્પર તદ્દન વિરુદ્ધ છે.-જો પ્રવૃત્તિમાં દોષ ન લાગતા હાય તે નિવૃત્તિમાં ઘણું મૂળ શી રી હાય ! વળી, એમ કહેવામાં આવે છે કે, વેદમાં વિધાન કરેલી હિંસા · મૅનું કારણ છે.” એ વાકયમાં તે હડહડતા વિરાધ છે. કારણ કે, તે એ હંસા છે તે ધર્મનું કારણ કેમ હાય ? અને ધર્મનું કારણ છે તે હિંસા શી રીતે હાય? એ તા માતા છે અને વાંઝણી છે” એની જેવી વિરાધી હકીકત છે. એએના જ શાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યુ છેઃ “ધર્મના સાર સાંભળેા અને સાંભળીને તેનું ધારણ કરા:—બીજા કોઇને પ્રતિકૂળ થાય તેવું વર્તન નકરા’” ઇત્યાદિ. અર્ચિર્માને માનનારા 'વેદાંતિએએ આ પ્રમાણે હિંસાનું વગેણું કર્યું છે.—“અમે જે પશુઓ દ્વારા પૂજા કરીએ છીએ તે, આંધળા અંધકારમાં ડુબીએ છીએહિસા ધર્મપ હાય એવું કદી થયું નથી અને થશે પણ નહિ” વળી, મ પછી ખીજા જન્મને પામેલા જીવાની પ્તિને માટે શ્રાદ્ધ વિગેરે કરવું, એ તે તદ્દન અવિચારી કામ છે. એએના જ સેાળતીઓ કહે છે કે જો મરેલા જીવાને પણ શ્રાદ્દવડે તૃપ્તિ થતી હોય તે એલવાઇ ગએલા દીવાની સગને તેલ કેમ ન વધારી શકે ? એ પ્રમાણે મીમાંસકમતમાં પરસ્પર વિરાધવાળી પુરાણુની હકીકતા ઘણી છે અને એ બધીતે સદ્દહસમુચ્ચય” નામના ગ્રંથથી સમજી લેવાની છે.
તથા જે ભટ્ટના મરવાળા જ્ઞાનને પરાક્ષ જ માને છે અને તે માનવાનું કારણ—ક્રિયા વિરાધ જણાવે છે તે પણ બરાબર નથી. જો તેઓ એમ જણાવતા હાય કે, જ્ઞાન પદાર્થોને જણાવે છે માટે તે પોતાના પ્રકાશ ન કરી શકે, કારણ કે, એક સાથે એ ક્રિયા નથી થઇ શકતી માટે. તે દીવા પદાર્થના પ્રકાશ કરે છે માટે એ પણ જ્ઞાનની જ પેડે પેાતાને પ્રકાશ નહિ કરી શકે, તેથી અને પ્રકાશિત કરવા માટે બીજા દાવાની જરૂર માનવી જોઇએ. જો એ રીતે અને એ જ યુક્તિથી બીજે દીવે! ન માનવામાં આવે તે જ્ઞાનને પણુ સ્વ-પ્રકાશી માનવું જોઇએ-છતાં જો પક્ષપાત કરવામાં આવે તે વિરોધ સિવાય શ્રીજું કશું નથી.
તથા બ્રહ્માને માનનારા અવિદ્યાના વિવેકપૂર્વક પ્રત્યક્ષ પ્રમાણુ વડે ક્રૂત સદ્—માત્રને માને છે અને કહે છે કે, પ્રત્યક્ષ પ્રમાણુ, નિષેધક નથી, પણ માત્ર વિધાન કરનારૂં છે-એ પણ પરસ્પર વિરૂદ્ધતાવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org