________________
ઘણી ગંભીરતાથી એ પક્ષનું મૂળથી જ ઉમૂલન કર્યું અને છેવટ અનેકાંત દર્શનનું એવું અને એટલું સમથે સમર્થન કર્યું કે ફરીવાર કેઈસુગતશિષ્ય ઉઠીને એની સામો થઈ શકે જ નહિ.
તેલના ડાયામાં બદ્ધોને હોમ સભામાં બધે મૌન ફેલાઈ રહ્યું, માત્ર એ કુલપતિના ઊર્વીશ્વાસ વિના કશું સંભળાતું ન હતું. એવામાં સભ્યએ કહેલા કુલપતિ: પશલત શબ્દથી મૌનને ભંગ થતાં જ કુલપતિનો પણ ભંગ થયો અને તે બિચારે તેલના કડાયામાં પડતાં જ કયાં ગયો તેની ખબર પણ ન પડી.
વાચક ! મેહની વિચિત્રતા તે જે-દયાના સાગર ભગવાન મહાવીરના ધર્મપુત્ર છે છતાં શ્રીહરિભદ્રજીના મનમાં કેમ જાણે ભજીયાં જ ન તળાતાં હોય તેમ તેઓ તે એક પછી એક બૌદ્ધઆચાર્યને હરાવી સુધરેલા ઘાતકની પેઠે તે પ્રત્યેકને પ્રાણદંડ આપવા લાગ્યા. એ રીતે પાંચ છ ખૂને થતાં જ બૌદ્ધસંઘમાં હાહાકાર મચી ગયો, મોટા મોટા બૌદ્ધરાજાઓ તથા મહાજનો ભારે શેમસંકટમાં પડ્યા અને છેવટે બધા બૌદ્ધોએ એક થઈ પિતાના ધર્મની રક્ષિકા તારાદેવીને બેલાવી. તેણે પ્રત્યક્ષ થઈ નિર્દોષ વિદ્યાથી હંસ અને પરમહંસના ખૂનની વાતને તાજી કરી એ શાસ્ત્રાર્થમાં આવેલા બધા બૌદ્ધોને વિખરાઈ જવાનું સૂચવ્યું.
“ ન િવેબ વેરાશ સત્યંતી રાજ” આટલું બધું બલિદાન લીધા છતાં શ્રીહરિભજી કેપ જરા પણ શો નહિ, તેમણે તે એ કેપને શમાવવાના વ્યાપેહથી જ ઉલટ તેને વધારે પ્રદીપ્ત કરી શાસ્ત્રાર્થ જેવાં જ બીજાં સુધરેલાં શસ્ત્ર દ્વારા અનેક બૌદ્ધોને નાશ કરવાનો સંકલ્પ કર્યો.
" હરિભદ્રનું પ્રાયશ્ચિત્ત- આ તરફ તેમના આજ્ઞાદાયક ગુરૂ શ્રીજિનભટજીને આ વિષમ મેંહ અને ક્રોધના સમાચાર મળતાં જ તેમની ઘણી દયા આવી, બે શિષ્યને શ્રીહરિ, ભદ્રજીને ઉપશાંત કરવા કેટલીક ગાથાઓ ' આપીને તેની પાસે મેકલ્યા, અને વધારામાં કહેવરાવ્યું પણ ખરું કે, - ૧ શ્રીજિનભટજીએ તે મુનિઓની સાથે કુલ ત્રણ ગાથાએ મેલી હતી અને એ જ ગાથાઓ ઉપરથી શ્રીહરિભદ્રસુરિજીએ “સમરાદિત્ય-કથા ની રચના કરી હતી- એમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org