________________
જ છે
એથી
તા
સાકર નાખ્યાં નથી ? એ
પણ કારણેા
આપણે એને પાછી કાઢી શકતા નથી, તેથી એમ ન જ કહેવાય કે, કુંડામાં મીઠું કે રીતે અહીં જણુાવ્યા પ્રમાણે છતી ચીજ એ આઠ કારણેા છે. અને એ આડે પણ જણાવેલાં છે. અર્થાત્ જેમ હયાતી આડ કારાને લીધે ોઇ શકાતી નથી તેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિગેરે પણ હયાતી ધરાવે છે છતાં સ્વભાવને લીધે જોઇ શકાતા નથી, એમ માનવું ઉચિત ગણાય, પણ એ નથી,’ એમ તે! શી રીતે કહેવાય !
ન જણાય . એનાં સાંખ્યસપ્તતિમાં ધરાવતી ચીજ પણ એ
હવે કદાચ એમ કહેવામાં આવે કે, જે ચીજો કોઇ કારણને લીધે આપણાથી નથી જણાતી, તે પણ કોઈને ક્રાઇના જાણવામાં કે જોવામાં હાય છે,કિંતુ આ ધર્માસ્તિકાય વિગેરે તા. કેઇએ કદી પણ જાણ્યા કે તૈયા હાય એમ જણાતું નથી, તેથી એની હયાતી શી રીતે મનાય ? એ પ્રશ્નના જવાબ આ પ્રમાણે છેઃ—જેમ હતી, પણ કારણને લીધે ન જણાતી ચીજ કાઇના નણવામાં આવતી હાવાથી હયાતીવાળી માની શકાય છે તેમ છતા, પણ કારણને લીધે ન જણાતા ધર્માસ્તિકાય વિગેરે કેવળજ્ઞાનિને જણાતા હાવાથી એની હયાતી શા માટે ન મનાય? અથવા કદી પણ નહિ જણાતા પરમાણુએ કત એમાંથી બનતી ચીજોને લીધે હયાતીવાળા માની શકાય છે તેમ આપણાથી નહિ જણાતા ધર્માસ્તિકાય વિગેરે પણ એમાંથી થતી પ્રવૃત્તિઓ વડે શા માટે હયાતીવાળા ન માની શકાય ? ધર્માસ્તિકાય વિગેરેને લીધે જે જે પ્રવૃત્તિએ થાય છે તે આ પ્રમાણે છેઃ—ધર્માસ્તિકાય, ગતિવાળા પદાર્થને સહાય આપે છે, અધર્માસ્તિકાય સ્થિતિવાળા પદાર્થને સહાય આપે છે, આકાશાસ્તિકાય અવગાહ મેળવનારા પદાર્થાને અવગાડુ આપે છે, અને કાળ નામને ભાવ વતા પદાથૅના વર્તનમાં મદદ કરે છે તથા પુદ્ગલા તે પ્રત્યક્ષ નેઇ શકાય એવાં છે અને અનુમાનથી પણ કળી શકાય એવાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, આકાશ વિગેરે તે એની પ્રવૃત્તિને લીધે હયાતીવાળા માની શકાય, પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા શી રીતે માની શકાય ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને હયાતીવાળા માનવાની યુક્તિ આ પ્રમાણે છેઃ— જેમ જવાની ઇચ્છાવાળા માછલાને જવામાં નદી, તળાવ, ધરા કે સમુદ્રનું પાણી ટેકી આપે છે તેમ ગતિના પરિામવાળા જડ કે ચેતનને
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org