SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદ સંબંધી ઉપલબ્ધ કે અનુપલબ્ધ સમગ્ર સાહિત્યનું વર્ણન છે. પૃ. ૨૫. શ. પુ. કિ. ૧-૪-૦ પા. પં. કિં. ૧-૬-૦ બીજે કર્મ ગ્રંથ-શરૂઆતમાં ગ્રંથ-પરિચય ઉપરાંત એક નિબંધ છે, આ નિબંધ જેન તત્વજ્ઞાનના માનીતા વિષયક ગુણસ્થાન ઉપર છે. એમાં ફકત ગુણસ્થાનના મૂળ સિદ્ધાંત સરળતાથી વર્ણવ્યા છે. અંતમાં પરિશિષ્ટો છે. જેમાં સ્વેતાંબર દિગંબરની કેટલીક માન્યતાઓ વગેરે નેંધી છે. કિં. ૦-૧૪–૦ - ત્રીજે કર્મથ–શરૂઆતની પ્રસ્તાવના માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસ્થાનનું પૃથક્કરણ કરેલું છે. અંતમાં અગત્યના મુદાઓવાળાં પરિશિષ્ટ છે. અનુવાદમાં પ્રસંગે પ્રસંગે કેટલીક ને આપેલી છે. જેમાં કેટલાક વિવાદગ્રસ્ત વિષય ઉપર યથામતિ શાસ્ત્રીય વિચાર કર્યો છે, અને દિગંબરીય ગેમેટસાર આદિ ગ્રંથોમાંથી પણ હકીકતે નેંધી છે. કિં૦ ૦–૮–૦ ચેથી કર્મગ્રંથ-આનું દળ બહુ મોટું અને તેમાં પુષ્કળ વિષે છે. લગભગ ચાર શર્મા જેટલી પ્રસ્તાવના છે. જેમાં ગુણસ્થાનના વિશેષ સ્વરૂપ ઉપર વિસ્તૃત નિબંધ છે. જે લેકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્ય, ગદષ્ટિસમુચ્ચય આદિ ગ્રંથોના પ્રમાણેથી યુક્ત છે. બાદ અન્ય દર્શન સાથે જેન દર્શનનું સામ્ય બતાવ્યું છે. તે પછી યોગદર્શન ઉપર વિચાર છે. જેમાં બદ્ધ અને વૈદિક દર્શનોના તે સંબંધી વિચારે નોંધ્યા છે. આ નંધમાં ગિને આરંભ કયારથી થાય છે, કેગના ભેદો તથા તેને આધાર, યોગના ઉપાય અને તેની ગુણસ્થાનમાં અવતારણ, પૂર્વસેવા આદિ શબ્દોની વ્યાખ્યા, ગજન્ય વિભૂતિઓ, બદ્ધ-શાસ્ત્રમાં દશ સંજનાએ ઇત્યાદિ બાબતે શાસ્ત્રીય પદ્ધતિએ ચર્ચા છે. અંતમાં છ પરિશિષ્ટ છે–પહેલામાં શ્વેતાંબર દિગંબરની સમાન અને અસમાન માન્યતાઓ. બીજામાં કાર્મગ્રંથક અને સૈદ્ધાત્વિકનો મતભેદ. ત્રીજામાં ચોથા કર્મગ્રંથ અને પંચસંગ્રહનું સામ્ય, ચેથામાં અભ્યાસીઓને ખાસ ધ્યાન દેવા ગ્ય કેટલીક વાતો, પાંચમામાં અનુવાદગત પારિભાષિક શબ્દોને કેશ અને છામાં મૂળ ગાથાઓ આપી છે. અનુવાદમાં અનેક સ્થળે ખાસ ખાસ ટિપ્પણીઓ છે. જેમાં દિગંબરીય અને ક્યાંય કયાંય જેનેતર સાહિત્યને પણ આશ્રય લીધો છે. ચોથે કર્મગ્રંથ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રત્યેક ભાગના અંતમાં તે તે ભાગના ખાસ ખાસ વિષયો ઉપર વિસ્તૃત પરિશિષ્ટ આપેલાં છેઆવા પરિશિષ્ટ લગભગ ત્રેવીસ છે. દરેક પરિશિષ્ટમાં તાંબરીય અને દિગંબરીયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy