________________
gio
'
હવે જો એમ કહેવામાં આવે કે, શરીરે અને ચૈતન્યના જ સંબંધહાય તેા મુડદાના શરીરમાં પશુ ચૈતન્ય શા માટે નથી જણાતું ? એને, ઉત્તર એ છે કે, મુડદાના શરીરમાં પૂરાં પાંચ ભૂતેત નથી—એમાં વાયુ અને તેજ ન હેાવાથી ચૈતન્ય ન જણાય તે એ કાંઇ ખોટું નથી. વળા, અમે એમ પણ નથી માનતા કે, શરીરના ખોખામાત્રમાં ચૈતન્ય હોય જ, જે એમ માનીએ તે ચીતરેલા ધાડામાં પણ ચૈતન્ય આવવું જોઇએ. અમે તે એમ માનીએ છીએ કે, અમુક અમુક ભૂતાને સંયેાગ એ શરીર છે અને એ જ શરીર પોતામાં ચૈતન્યતે બનાવે છે. માટે મુડદાના શરીરનું ઉદાહરણ આપવાથી અમે કાંઇ ખોટા પડી શકીએ તેમ નથી. આ ઉપરથી એમ સાબીત થઇ શકે છે કે, ચૈતન્ય એ શરીરને જ ધર્મ છે અને શરીર જ એને બનાવે છે માટે ‘હું જાણું છું' વિગેરે બુદ્ધિ શરીરમાં જ ઘડી શકે છે, એથી કોઇ જુદા એવા આત્મા કલ્પવે! એ યુક્તિયુક્ત નથી. અર્થાત્ આત્મા પ્રત્યક્ષ પ્રમાથી જાણી શકાય એવા નથી માટે અને અવિધમાન ૦૯ માનવા એ યુક્તિયુક્ત છે.
.
અનુમાન પ્રમાણ પણ આત્માના અભાવને જ સાબીત કરે છે. જેમકે, આત્મા નથી, કારણ કે, એ મુદ્દલ દેખાતેા જ નથી. જે જે ચીજ ક્રાઇ પ્રણ પ્રકારે મુદ્દલ ન દેખાતી હાય તેની હયાતી હેાઇ શકે જ નહિ અને જે ચીજ દેખાતી હાય તેની તે આ નજરે દેખાતા ઘડાની પેઠે અવશ્ય હયાતી હાય અર્થાત્ આત્મા નજરે ન દેખાતો હાવાથી તેની હયાતી માનવી એ કાંઇ ઠીક ન ગણાય. કદાચ એમ કહેવામાં આવે કે, પરમાણુએની હયાતીને તે સા કાઇ માને છે અને તે તે, નજરે જણાતા નથી તેથી જે હેાય એ નજરે જણાવું જ જોઇએ ” એ જાતને નિયમ ખાટા પડવાને સંભવ છે. તે એ વાતુ પશુ ખરાબર નથી. કારણ કે, પરમાણુઓ ભલે ન દેખાય, કિંતુ એની અનેલી બધી ચીજો દેખાય છે માટે ‘ જે હાય એ નજરે જણાવું જોઇએ એ નિયમને કાંઇ વાંધા આવે તેમ નથી. આત્મા. તા કાઇ પણ પ્રકારે દેખાતા જ નથી માટે ઉપર જણાવેલા અનુમાન પ્રમાણુથી પણ આત્માને અભાવ જ સાખીત થઇ શકે છે.. . જેમ પ્રત્યક્ષ પ્રમાણથી આત્માન સાખીતી ચÇ શકતી નથી, તેમ અનુમાન પ્રમાણુથી પણુ આત્માતા પત્તા લાગી શકતા નથી. કારણુ કે, અનુમાન કરવાને જે ક્રમ છે. તે આત્મામાં શ્રી શકતા નથી. અને ક્રમ આ પ્રમાણે છે.—સાથી પહેલાં પ્રત્યક્ષ પ્રમાણથી એ વસ્તુના એટલે એક સાધ્યુ અને ખીજાં સાધનના સહચરાને
•
S. J. P. W. 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org