________________
૧૭
પ્રત્યક્ષ અને બીજું પરાક્ષ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન—એ પાંચમાંનાં પ્રથમનાં એ જ્ઞાન ખરી રીતે તે પરાક્ષ છે અંતે બાકીનાં ત્રણ જ્ઞાન એટલે અધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ પ્રત્યક્ષરૂપ છે.
.
.
હવે ક્ષેાકના - ઉત્તરાના–પાછળના અડધિયાને!–અર્થ આ પ્રમાણે કરે છે—“ એ પ્રમાણ વડે અનત ધ વાળી વસ્તુ જાણી શકાય છે છ અર્થાત્ ઉપર જણાવેલા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણને વિષય એ અનંત ધર્મવાળી વસ્તુ છે. અનંત એટલે જેનું માપ ન થઇ શકે એટલા. ધર્મ એટલે સ્વભાવે. સ્વભાવે બે જાતના છેઃ એક તે વસ્તુની સાથે જ થનારા અને બીજા વસ્તુમાં ક્રમે કરીને થનાર અથવા વસ્તુ માત્ર · અનેકાંતાત્મક છે. અનેકાંતાત્મક ’! અર્થ આ પ્રમાણે છેઃ—જેના અનેક અંત એટલે ધર્મ-સ્વભાવ છે તે ‘ અનેકાંતાત્મક ’ કહેવાય. તાત્પર્ય એ કે, જડ અને ચેતન એ બધા પદાર્થો અનંત ધર્મવાળા છે, કારણ કે, એવું જ્ઞાન પ્રમાણુથી થઇ શકે છે. આ સ્થળે એક પણુ ઉદાહરણ જડી શકે એમ નથી. કારણ કે, વસ્તુ માત્ર જડ અને ચેનરુપ પક્ષમાં સમાઇ ગઈ છે. જે વસ્તુ અનંત ધર્મવાળા નથી તે કમાણુથી પણ જાણી શકાય એવી નથી. જેમ આકાશની કળી. ફકત એ જાતનું તદ્દન તિરેક ઉદાહરણ મળી શકે છે અને એ એક જ ઉદાહરણ, ઉપલા અનુમાંનની સાબીતી માટે પૂરતું,છે. એ જણાવેલું અનુમાન પણ દૂષણ વિનાનું છે. કારણ કે, એમાં કોઇ પ્રકારના દોષને અવકાશ નથા અને પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેાથી પણ એ જ હકીકતને પુષ્ટિ મળે છે. ખીજાં તે ઠીક, પણ એક જ વસ્તુમાં અનંત ધર્માં શી રીતે રહી શકે? એ પ્રશ્નને જવાય અહીં એક માત્ર સેાનાના ઘડાનું જ દષ્ટાંત આપીને આ પ્રમાણે આપવામાં આવે છેઃકાઇ પણ ઘડે! એનાં પાતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ છે અને બીનનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નથી. વળી, જ્યારે સત્ત્વ, જ્ઞેયત્વ અને પ્રમેય વિગેરે ધર્મને લઇને ધડાના વિચાર કરવામાં આવે ત્યારે તે એ (ધડે!) હમેશાં સત્ જ છે. કારણ કે, એ ધર્મ વસ્તુ માત્રમાં હેવાથી એ ધમેની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થ પરસ્પર સરખા છે માટે એ ધર્માંમાં પોતાની કે પરની કલ્પના થઇ શકતી નથી. હવે આપણે એ ઘડાનાજ વિશેષ વિચાર કરીએઃ——ધડા પુદ્ગલેનાં પરમાણુઆથી બનેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org