SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આપે છે, પ્રસ્તુત ટીકા એમના સર્વ દર્શનને લગતા પારગામિપણાની પ્રતીતિ કરાવે છે અને એ સિવાયના એમણે કરેલા ખીજા બીજા ગ્રંથા પણ એમના પાંડિત્યના ખરેખરા પુરાવા છે. ખીજા ખીન્ન આચાર્યોના ઉલ્લેખા અને એમના પોતાના ગ્રંથ શ્વેતાં એમના સમય વિક્રમને ૧૫ મા સૈકા સુનિશ્ચિત થએલા છે. એમણે પોતાના એક ગ્રંથ ૧૪૮૪ માં૧૦ કરેલા છે, એ ઉપરથી (આ સારના મૂળશ્ર્લોકા ક્રિયારત્નસમુ૦-પૃ ૦૩૦૯ માં જોઇ લેવા. યુન્ગ્ર ) આ ‘ક્રિયારત્નસમુચ્ચયને ગુર્વાવલીમાં પણ ( શ્લોક ૩૮૯ માં ) સભારવામાં આવ્યા છે. . ૮. આ ટીકા માટે ગુર્વાવલીમાં પણ નીચેના ઉલ્લેખ છે:टीकाल दर्शनसमुच्चये । << જ્ઞાનનેત્રાજ્ઞનાયેવ સતાં તત્ત્વાર્થયારોની ’” ॥ ૨૮૮, --(પૃ૦ ૪૨–૫૦ ગ્ર॰ ) ૯. ગુણરત્નસૂરિએ જે ખીજા ખીજા ગ્રંથો લખ્યા છે તેનાં જૈનગ્રંથાવલીમાં જણાવેલાં-નામ આ છેઃ— ૧. ચતુઃશરણની ૨. આતુરપ્રત્યાખ્યાનની ૩. ભક્તપરિજ્ઞાની ૪. સસ્તારકની ૫. પ્રમાણગ્રંથ ૬. સિદ્ધસેનર ચત અવસૂરિ–જૈનગ્રંથા॰ પૃ॰ ૪૪. ૫૦ ૪૬. دو "" Jain Education International ,, >> બૃહત્પન્દનસમુચ્ચયની ટીકા ( ? ) 33 ૭. શતક ( પાંચમા કર્મગ્રંથ ) ની અવસૂરિ ૮. સત્તર ( ટ્ટા કર્મગ્રંથ ) ની—,, ૯. ક્ષેત્રસમાસની લઘુત્તિ—— ૧૦. પ્રતિષ્ઠાવિધિ ૯૪. ૧૧૭. ૧૧૯. ૧૨૨. ૧૫. ૧૧. વાસેાંતિકપ્રકરણ— ૧૬૩. ૩૦૧. ૧૨. ક્રિયારત્નસમુચ્ચય ૧૩, સમાદિત્યચરિત્ર ( ? ] ૨૩૬. "" ૧૦. ‘ સસ્તારક’ પયન્નાની અવરિને શ્રીગુણરત્નસૂરિએ ૧૪૮૪માં રચેલી છે—જાઓ પિટર્સનના રીપોર્ટ ૧૮૮૪-૧૮૮૬ પૃ૦૪૦૬, ,, 27 પૃ. ૭૬. For Private & Personal Use Only "" ܕ 22 ,, ,, , 22 www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy