________________
સ
એમ પણ કલ્પી શકાય કે, કદાચ એ પૂરા પારમા સૈકા પણ જીવ્યા હાય અને આવા તપસ્વી પુરૂષને માટે આટલું લાંબુ જીવન સંભવિત પણ છે. એ પોતે જૈન સાધુ હતા એથી એમનું જીવન ત્યાગ, તપ, શમ અને સંયમમય હતું, એમના જીવન વિષે શ્રીમુનિસુંદરસૂરિએ જે એક અદ્ભુત વાત લખી છે તે આ છે:
'जगदुत्तरो हि तेषां नियमविष्टम्भ - रोष - विकथानाम् ।
आसन्नां मुक्तिरमां वदति चरित्रातिनैर्मल्यात् " ॥ ૨૮૨
cr
*
અર્થાત્ આપણા આ ઉલ્લેખના સત્રધાર શ્રીગુણરત્નસરિને એવા નિયમ હતા કે “ કદી પણ ગર્વ ન કરવા, રાષ ન કરવા અને વિકથામાં ન પડવું –આ નિયમ જ એમની આસન્નમુક્તિની પ્રતીતિ કરાવે છે ” જો કે જૈન સાધુઓના બીજા ખીજા આચારા વિશેષ કિલષ્ટ છે તેા પણ તે માત્ર દેહક્લેશરૂપ હોવાથી પાળવા સુગમ પડે છે. શ્રીગુણરત્નસૂરિતા આ નિયમ તે એ દેહકલેશરૂપ લાચાદિ કા કરતાં પણ વિશેષ કાણુ છે અને પાળા પણ મહાદુટ છે, માટે જ એને અહીં અદ્ભુત વાત તરીકે જણાવેલા છે. તેઓએ પોતાની વશપરંપરા ‘ ક્રિયારત્નસમુચ્ચય' ની પ્રશસ્તિમાં સવિસ્તર આપેલી છે, તે દ્દારા એમનું વંશવૃક્ષ આ પ્રમાણે આળેખી શકાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org