________________
મૂળ ગ્રંથના ટીકાકાર શ્રીગુણરત્નસૂરિ.
પ્રસ્તુત ગ્રંથની ટીકાના છેવટના ભાગમાં ટીકાકારશ્રીએ પેાતાના કા વિશેષ પરિચય આપ્યા લાગતા નથી, તે પણ તેમણે કરેલા બીન બીજા ગ્રંથા જોતાં તેમના સમય, તેમના ગુરૂ, તેમની વંશપરપરા અને તેમનું ઉત્તમાત્તમ ચારિત્ર વગેરે જણાઇ આવે છે. પાતે કરેલા ' ક્રિયારત્નસમુચ્ચય’ની પ્રશસ્તિમાં આવેલા આ બ્લેાક—
.
<f
ભૂત-માવિ-મવસ્ફૂરિત્રમોનુળોવમઃ ।
""
सूरिः श्रीगुणरत्नाह्नस्तृतीयः समजायत ૬.
એમના અનન્યસુલભ વિનયગુણને દર્શાવી રહ્યો છે. જે સમયે આ આચાર્ય. કવિહરમાણુ હતા, તે જ સમયે શ્રીમુનિસુંદરસૂરિ પણ વિદ્યમાન હતા. મુનિસુંદરસૂરિએ વિક્રમ સંવત્ ૧૪૬૬ માં ‘ગુર્વાવલી૪ ’ નામની એક તપાગચ્છની પટ્ટાવલી લખેલી છે જેમાં ભગવ ́ત શ્રમહાવીરથી પોતા સુધની ગુરૂપરપરા અને તેને લગતા ખાસ ખાસ પ્રસંગાની નેધ લીધેલી છે. એ ગ્રંથમાં આ ગુણરત્નસૂરિને પણ ખાસ સભારવામાં આવ્યા છે અને માત્ર એમના ગુણકીન માટે જ ૧૩ શ્લોકાનેપ (૩૭૭ થી ૩૯૦) પણ ટાંકવામાં આવ્યા છે.
૧. આ ટીકામાં છ અધિકારો દ્વારા છ દર્શનનું વિવેચન કરવામાં આવ્યું છે. એ પ્રત્યેક અધિકારને છેડે ગ્રંથકારે માત્ર પેાતાનું અને પાતાના ગુરૂનું નામ જણાવવા ઉપરાંત બીજું કાંઇ જણાવ્યું નથી: “કૃતિ શ્રીતવાળ नभोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दर सूरिक्रम कमलोपजी विशिष्य श्री गुणरत्न सूरिविरचितायां तर्करहस्यदीपिका-अभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां बौद्धमतप्रक्टनो नाम प्रथमोऽधिकारः આ ટીકાનું નામ ‘ તર્ક રહસ્યદીપિકા ' છે અને ટીકાકારના ચ્છનું નામ તપાગચ્છ છે. ૨. જૂ ક્રિયાન્નસમુચ્ચય-પૃ૦ ૩૦૯ (ગ્ર ૩. શ્રીગુણરત્નસૂરિશ્તા અને શ્રીમુનિસુદરસૂરિને સમાન સમય આ પ્રમાણે છે: વિક્રમ સંવત્ ૧૪૬૬માં શ્રીગુણરત્નસૂરિએ ક્રિયારત્નસમુચ્ચયને બનાવ્યા છે:
»
દાસે વર્ રસ-પૂર્વવરસ મિસે-o૪૬૬, જજૂએ ક્રિયા પૃ૦ ૩૯ શ્લોક ૬૩ યુ ગ્રં॰ ) અને તે જ સમયમાં શ્રીમુનિસુંદરસૂરિએ ‘ગુવેલી’ ને સુથી છેઃ ( રસ-૨૯-મસુમિતયષઁ-૧૪૨૬, જૂઓ ગુર્વાવલી-પૃ૦ ૫૩, શ્લો જક, ય ૨૦ ) ४. 'रस-रस-मनु मित-वर्षे १४६६सुनिसुन्दरसूरिणा कृता पूर्वम् । मध्यस्यैरवधार्थी गुबालीयं जयश्रीद्धा " ॥ ૪૯૩ અર્થાત્ “ શ્રીમુનિસુદરસૂરિએ ૧૪૬૬ માં આ વતી ગુર્યાવલીને પહેલામાં પહેલી જ કરેલી છે” ૫. એ તેર લૉકામાંના બે ચાર શ્લોકાને મહીં ઉતારી લેવામાં આવે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org