SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય. પરમ ગી શ્રીઆનંદઘનજી મહારાજ આ મત વિષે જણાવતાં કહે “લેકાયતિક કુખ જિનવરની, અંશ-વિચાર જે કીજે તત્ત્વ-વિચાર સુધારસ ધારસ, ગુરૂગમ વિણ કેમ પીજે.” ૧૦-બીનમિનાથજીનું સ્તવન, ગાજ આ ઉપલા પદ્યમાં આ મતને “શ્રીજિનની કુક્ષિની ઉપમા આપેલી છે” એ ઉપરથી બીજું તે નહિ પણ “સાપેક્ષ રીતે જેમ શરીરમાં કુક્ષિની ઉપગિતા જણાય છે તેમ આ મતની પણ એવી કઈ ઉપયોગિતા હોવી જોઈએ—એમ અટકળી શકાય. મારી પાસે (રા. મારા ઘેર વાળી) અર્થની ચોપડી છે છતાં આ પદ્યનો વિશેષ સ્કુટ આશય હું સમજી નથી શકશે. આ મત સંબંધે ટીકાકાર શ્રીગુણરત્નસૂરિજી જણાવે છે કે, “કાપાલિક યોગ આ મતના સાધુઓ છે–તેઓ શરીરે રાખ ચળે છે– બ્રાહ્મણથી અંત્યજ સુધીની કોઈ પણ જાતના હોય છે, મધ, માંસ ખાય છે, વ્યભિચાર પણ સેવે છે અને વિષે વિષે કોઈ પણ દિવસે ભેગા થઈને સ્ત્રીકોડા કરે છે” આ ઉલ્લેખ વામમાગિઓને વા કુંડીમાગિઓને બરાબર બંધ બેસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy