________________
૧
પાપનાં પુદ્દગલાને અશુભ કર્મનાં પુદ્ગલા કહેવામાં આવે છે. કારણ કે, એ પુદ્ગલે નરક વિગેરે અશુભ ફળનાં કારણા છે-એ પાપ-પુદ્દગલા પણ જીવની સાથે જ ચોંટેલાં હેાય છે,
પુણ્ય અને પાપની હયાતી માનવામાં જે ધણા મત ભેદો છે તે બધાને અહી નિવેડા કરવાનેા હેાવાથી, અધતત્ત્વના પેટામાં આવી જાય છે તે પણ પુણ્ય અને પાપને અહીં ખાસ જુદાં જણાવ્યાં છે. તે વિષે જે જે મતભેદ છે તે આ પ્રમાણે છેઃ—
કેટલાક કહે છે કે, પાપ તત્ત્વ નથી, પણ એકલું કહે છે કે, પુણ્ય તત્ત્વ નથી, પણ એકલું પાપ જ છે. કે, પુણ્ય અને પાપ એ એ જુદાં જુદાં તત્ત્વ નથી, નામનું સાધારણ એક જ તત્ત્વ છે, એ એક જ તત્ત્વમાં મિશ્રણ થએલું છે અને એ જ તત્ત્વ સુખ અને દુઃખ વડે કૂળનું કારણ બને છે.
પુણ્ય જ છે. કેટલાક બીજાએ તે કહે છે
પણ · પુણ્ય-પાપ ’ પુણ્ય અને પાપનું મિશ્રિત થએલા
વળી, ખીજા કેટલાક કહે છે કે, ડામું કર્યું —તત્ત્વ જ નથી, જે આ બધા સંસારના પ્રચ ચાલી રહ્યા છે તે તે! સ્વભાવે કરીને ચાલે છે ચાલા કરે છે.
એ બધાં ઉપર જણાવેલાં મતા ખરાબર નથી, એનું કારણ આ પ્રમાણે છેઃ-પુણ્ય અને પાપ એ બન્ને તદ્દન જુદાં જુદાં એટલે પરસ્પર સંબંધ વિનાનાં સ્વતંત્ર તત્ત્વ છે. કારણ કે, એ બન્નેનાં ક્ળા તદ્દન જુદાં જુદાં અને પરસ્પર સંબંધ વિનાનાં અનુભવાય છે—પુણ્યનું ફળ સુખ છે અને પાપનું કુળ દુઃખ છે. પ્રત્યેક પ્રાણી એ સુખ અને દુ:ખને તદ્દન જુદાં જુદાં જ અનુભવે છે, પણ પરસ્પર એક ખીજામાં મળેલાં એ સુખ અને દુ:ખ અનુભવાતાં નથી. જેમ જુદાં જુદાં અને સ્વતંત્ર કળાને જેઇને. એ ફળનાં જુદાં જુદાં ઝાડા હાવાની અટકળ કરી શકાય છે તેમ સુખ અને દુઃખના જુદો જુદો અને સ્વતંત્ર અનુભવ થતા હોવાથી એ એ નાં :પણ એ જુદાં જુદાં અને સ્વતંત્ર કારણેા કે હેતુએ હાવા જોઇએ એ અટકળ પણ થઇ શકે છે અને એ અટકળ કાઇ જાતના વાંધા વિનાની અને સાચી હેવાથી એ વડે પુણ્ય અને પાપ નામનાં એ જુદાં જુદાં અને સ્વતંત્ર તવાની - સ્થાપના પણ થઇ શકે છે અને આ જ એક યુક્તિથી ઉપરનાં બધાં મતા ખાટાં કરી શકે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org