________________
:
ક
ચંદ્રાદિનાં શ્રદ્ધણ વિગેરેને વિવાદ વિનાની રીતે જણાવ્યાં છે, તે તેના જાણુનારા હોય જ અર્થાત્ કાઇ–જરૂર, દૂર રહેલી કે, જ્યાં આપણી ઈંદ્રિયા પણ પહેાંચી શકતી નથી એવી ચીન્નેને પણ જાણુનારા હાવા જોઇએ અને એ, સર્વના સિવાય બીજે કાષ્ઠ હાઇ શકતા નથી.
આ રીતે આ જાતનાં અનેક પ્રમાણે છે કે, જેવડે ઘણી જ સરળતાથી સર્વનની સાબીતી થઇ શકે છે. માટે તમાએ જે કહેલું કે, · સર્વજ્ઞના નિય માટે એકે: પ્રમાણ જડતું નથી ? એ તદન ખાટુ છે.
.
જૈમિનિ ~ભાઇ, સર્વજ્ઞની સાબીતીમાં આડે આવનારાં બીજાં ઘણાં પ્રમાણે છે, તેા જ્યાં સુધી એવાં પ્રમાણા હોય ત્યાં સુધી સત્તુને શા રીતે માની શકાય ?
જૈનમાં ક્યાં પ્રમાણા સત્તની સાબીતીમાં આડે આવે છે? આપ કૃપા કરીને તેને નામવાર જણાવશેા.
જૈમિનિ॰—પહેલું તે પ્રત્યક્ષ પ્રમાણુ જ સર્વજ્ઞની આડે આવે છે. જૈન
૧૦-આપ જરા કૃપા કરીને સમજાવે કે, એ પ્રત્યક્ષ પ્રમાણુ સર્વજ્ઞની આડે શી રીતે આવે છે? કારણ કે, પ્રત્યક્ષ પ્રમાણ અને સર્વજ્ઞ એ બે વચ્ચે કાઇ જાતને વિરેધ નથી, તેમ કેાઇ જાતના સંબંધ નથી કે, જેથી તે, એની આડે આવી શકે ? જૈમિનિ~વત માનમાં કોઇ સર્વજ્ઞ હાય, એવું પ્રત્યક્ષ શકાતું નથી, માટે જ એ, સર્વસની સાખીતીના જૈન—ભાઇ, તમારી એ દલીલ તમને શોભે તેવી નથી.
કારણ કે, ભૂત
પિશાચે પણ પ્રત્યક્ષથી જોઇ શકાતા નથી, સૂર્ય અને ચંદ્રને નીચેના ભાગ પણ પ્રત્યક્ષથી જોઇ શકાતા નથી, તેમ આપણા થઇ ગએલા વડવાઓ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી. તા શું પ્રત્યક્ષ પ્રમાણ એ બધાની હયાતીનેા નિષેધ કરશે ખરું ? તેની તા તમારે પણ ના જ પાડવી પડશે. માટે તમારૂં ખાલેલું પાછું ખેંચી લ્યે! એમાં જ તમારી શાભા છે.
?
Jain Education International
For Private & Personal Use Only
પ્રમાણથી જાણી નિષેધ કરે છે.
www.jainelibrary.org