Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/016056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિસહિત 000000 3. લાય Parac જૈન આગમોમાં આવતાં વિશેષનામોનો પરિચયાત્મક કોશ દ્વિતીય ભાગ (૫થી હ) : પ્રકાશક : ૦૮ જૈન તીર્થદર્શન+vate personal useાવાદ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૨૭ જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મકકોશ - - દ્વિતીય ભાગ (પથી હ) - --- ---- - ------ ----- પ્રેરણાદાતા પ. પૂ. સ્વ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. સ્વ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ - -- - -- - - મૃતોપાસના પ. પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ . . . . . . પ્રકાશક . શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ સહયોગ દાતા શ્રી મહુવા તપા જૈન સંઘ, મહુવા મધુમાવતી... મધુમતી.. મહુવા- ઈતિહાસમાં વિભિન્ન નામે આ નગરી આલેખાતી રહી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, તર્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ની વિચરણભૂમિ છે. ઈતિહાસ પ્રસિદ્ધ શ્રાવકરનો ભાવડશા જાવડશા આ નગરનું ઘરેણું હતા. તેમણે આણેલા શ્રી જીવિતસ્વામી મહાવીરસ્વામી) દાદા આ નગરના મુકુટ મણિ છે. શાસનસમ્રાટ, યુગપુરુષ પ. પૂ. શ્રી વિજયનૈમિસૂરીશ્વરજી દાદાની ભૂમિ તરીકે મહુવા જગપ્રસિદ્ધ છે. તેમનો જન્મ, અંતિમ ચાતુર્માસ તથા કાળધર્મ | આ પુણ્યભૂમિ પર થયા હતા. શાસ્ત્રવિશારદ પ.પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. તથા શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.સા. આ જ નગરીના પુત્ર હતા અન્ય અનેક મુમુક્ષુઓ પણ મહુવાના ધર્મિષ્ઠ પરિવારોમાંથી દીક્ષિત થયા છે. કર્મગ્રંથના રચિયતા પ.પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મહુવામાં વિ.સં.૧ ૩૦૬ મહા સુદ ૧, ગુરુવારના શુભદિને શ્રી વાગેવતા ભાંડાગારની સ્થાપના થઈ હતી. કાળની અનેક ચઢતી પઢતી ઝીલ્યા પછી આ નગર હજી શ્રાવકોથી હર્યું ભર્યું છે. વર્તમાન કાળે પણ અનેક પૂજ્યોના આવાગમનથી અમે ધન્ય થતા રહીએ છીએ. વિ.સં. ૨૦૬૪ના ચાતુમ સમાં પ. પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અનુજ્ઞાપૂર્વક તેમના જ શિષ્ય પ.પૂ. શ્રી શ્રમણચંદ્રવિજયજી મ.સા., પૂર્વાશ્રમમાં મહુવાના જ રહેવાસી . સંઘચંદ્રવિજયજી મ.સા. આદિ ઠાણા ૩ તથા પૂ. સાધ્વીજી ભગવંતનો શ્રી સંવન લાભ મળ્યો તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી સં. ૨૦૬૪, આસો વદ ૪, શનિવારના રોજ શ્રી સંઘમાં સમૂહ રાત્રિભોજન, વોટરકુલર, તથા સ્વામિવાત્સલ્યમાં ફીઝનાં પાણીના નિષેધના ઐતિહાસિક ઠરાવ થયો. તેની અનુમોદનાથે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્યસક્યોગનો સંપૂર્ણ લાભ પામી અમે કૃતાર્થ થયા છીએ. Page #4 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિસહિત જેન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ દ્વિતીય ભાગ (પથી હ) ડિૉ. મોહનલાલ મેહતા અને ડૉ. કે. ઋષભ ચન્દ્ર દ્વારા સંકલિત મૂળ અંગ્રેજી ગ્રન્થ “Prakrit Proper Names' ના દ્વિતીય ભાગનો ગુજરાતી અનુવાદ અનુવાદક ડૉ. નગીન જી. શાહ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય સંપાદકો : ડૉ. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક : શ્રી અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬. પ્રકાશન વર્ષ : ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્ક૨ણ વિ. સં. ૨૦૬૪, ઈ.સ.૨૦૦૮ નકલ : ૫૦O મૂલ્ય ઃ રૂા. ૪૫૦/ લેસર ટાઈપ સેટીંગ : મયંક શાહ, લેસર ઈમ્પ્રેશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોમ્પ્લેક્ષ, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯, મુદ્રકઃ કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. Page #6 -------------------------------------------------------------------------- ________________ ઈજીજી Nિ શાસનસમ્રાટુ પરમપૂજય આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સા. - ઓ નમ: શ્રી ગુરુ નેમિસૂર્ય કલકત્ર કમાણે પ ધજય નમ: જય જ ના પ્રભાવશાપરતું ધીયાપા કા છે C OS : મહુવા સમાધિમંદિર 'WWW.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ SNNNNN (VRS,ી આઈ) INNVVD હોસ્િવાણિપ્રિમપૂજય આચાર્યવ શ્રી વિજયવિજ્ઞાનિસૂરીશ્વરજી મ. સા. 'પ્રોકતવિશોમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયકશ્તસૂરીશ્વમ.સી. Dow, NNNNVA પ. પૂ. આચાર્ય શ્રી વિજયસીમચંદ્રસૂરિજી મહારાજ TE જેમના થકી જૈન અને સંસ્થા ઉજજવળ છે. એવી જેના નભોમંડળની તજવી તારલાઓos પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ ૫. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ 29) વિ છે rain Education International www.jainelibrarycorg છS. Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવીતસ્વામી ભગવાન भहवा नसंघ भूणनायड Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ શુભાશિષ જૈન સાહિત્યના અણમોલ ગ્રંથમૌક્તિકો અહીં તહીં વિખરાયેલા જોવા જાણવા સાંભળવા મળે છે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાં કેટલાંક સાક્ષર વિદ્વાનોએ તે મૌક્તિકોને નોંધ રૂપે એક માળામાં ગૂંથી લોકો સમક્ષ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ” નામથી ૧ થી ૭ ભાગમાં હિંદી ભાષામાં પ્રકાશિત કર્યા હતા. ગુજરાતી વાચકો પાસે પણ આ બધી જાણકારી પહોંચે તેવા શુભાશયથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટે હિંદી સાતે ભાગોનું ગુજરાતી પ્રો. શ્રી નગીનભાઈ શાહ તથા પ્રો. રમણીકભાઈ શાહ પાસે કરાવી “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ” ભાગ ૧ થી ૭ પ્રકાશિત કરવા નિર્ણય કર્યો. અમે તેમના આ પ્રયાસને અંતરથી આવકારીએ છીએ અને હૈયેથી શુભાશિષ આપતાં જણાવીએ છીએ કે તમારા આ પ્રયાસને ગુજરાતી સાક્ષરો, જિજ્ઞાસુઓ, વાચકો ઉમળકાથી વધાવશે. જૈન સાહિત્યના અનેક વિષયોની જાણકારી મેળવી અક્ષરની ઉપાસના દ્વારા અવશ્ય અક્ષર મેળવશે તેવી શુભેચ્છા. વિ.સં. ૨૦૬૦ મહા સુ. ૧૩ બુધવાર ગોવાલીયાટેક, મુંબઈ – આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિ – આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિ Page #13 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય ભગવાન મહાવીર સ્વામિના મહાનિર્વાણ પછી લગભગ ૧૦૦૦ વર્ષના અંતરાલ પછી ભગવાનના ઉપદેશની અર્થાત આગમોની અંતિમવાદના સૌરાષ્ટ્રના વલભીપુર નગરમાં થઈ હતી. આ વાચના દેવર્ધિગણિક્ષમાશ્રમણ નામક મહાન આચાર્યના અધ્યક્ષપદે ભરાયેલી વાચના પરિષદ દ્વારા થઈ હતી. પ્રસ્તુત ચિત્રમાં નીચેના ભાગમાં આચાર્યશ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણ મુનિ ભગવંતોને આગમના પાઠો લખાવતા દેખાય છે. ચિત્રના ઉપરના ભાગમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વભવની કથાનું આલેખન થયેલું છે. રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે સમવસરણમાં સૌધર્મેન્દ્રને કહ્યું કે મને ગર્ભાવસ્થામાં દેવાનંદાની કુખેથી ત્રિશલાની કૂખમાં મૂકનાર હરિëગમેષી દેવ જ દેવર્ધિગણિ નામથી મારા નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ બાદ થશે. અને તેઓ દષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણનાર થશે. ચિત્રમાં ડાબી બાજુએ યુવાન દેવર્ષિને શિકારે જતાં આગળ-પાછળ ત્રાડ નાખતા સિંહ દેખાય છે અને દેવ દ્વારા બોધ પામી તેઓ સન્માર્ગે વળે છે. તે દશ્ય આચાર્ય દેવર્ધિગણિએ વલભીપુરમાં ૫૦૦ આચાર્ય સમક્ષ પાંચમી આગમ વાચના કરી, ૮૪ આગમ શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા તેમજ “નંદીસૂત્ર'ની રચના કરી. વીરનિર્વાણ સંવત ૧૦૦૦(વિ.સં. ૫૩૦)માં તેઓ કાળધર્મ પામ્યા. Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમ દરિયાના ઊંડા ખેડાણ “જિન આગમ અને જૈન સાહિત્યના સાગરનો પાર, અલ્પબુદ્ધિ આપણે ક્યાંથી પામી શકવાના? શ્રુત સાગરમાં ડૂબકી માર્યા વગર તેનું મંથન કર્યા વિના, આગમ સાહિત્યના અમૃતને, રત્નોને, રહસ્યોને ક્યાંથી જાણી શકવાના?” જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના પ્રથમ ભાગ “અંગઆગમ”ની પ્રસ્તાવનામાં ચિંતવેલા ઉપરોક્ત વિચારો જાણે અહીં પુનઃ નવું રૂપ ધારણ કરે છે. આ ગ્રંથ “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો કોશ” આગમરૂપી દરિયાની આવી એક ખેપ છે. પીસ્તાલીસેય આગમ ગ્રંથો અને તે પરના ટીકાગ્રંથોમાં આવતા સંજ્ઞાવાચક નામો અર્થાત વ્યક્તિવિશેષો– તીર્થકર, ચક્રવર્તી, ગણધર, ઋષિ, ઉપાસક, ઉપાસિકા, શ્રમણ, શ્રમણી, રાજા, રાણી, રાજકુમાર, મંત્રી, શેઠ, શેઠાણી, ગણિકા- નાં નામો; દેવ, દેવી, યક્ષ, ચૈત્ય ઇત્યાદિનાં નામો; ઉદ્યાન, સરોવર, નગર, ગામ, સન્નિવેશ ઇત્યાદિ ભૌગૌલિક સ્થળોનાં નામો; ગણ, ગચ્છ, કુળ, ગોત્ર, જાતિ, પંથ ઇત્યાદિનાં નામો; સમુદ્રો, નદીઓ ઈત્યાદિનાં નામોનો અકારાદિ ક્રમે ઉલ્લેખ અને સાથે સાથે તે તે નામ વિષયક સંક્ષિપ્ત માહિતી આ કોશમાં આપવામાં આવી છે. આનાથી આપણને આ વિશેષનામ વિશે પૌરાણિક, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યના સંશોધકોને જ મારા નહિ પરંતુ સામાન્યજનોને પણ આ ગ્રંથ દ્વારા અનેકવિધ વિશિષ્ટ વિગતો જાણવા મળશે. પ્રસ્તુત ગ્રંથ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ. તેનો ગુજરાતી અનુવાદ ડૉ. નગીનભાઈ શાહે કર્યો છે. પ્રથમ ભાગમાં અ થી ન સુધીના અક્ષરોથી શરૂ થતાં નામો આપવામાં આવ્યા છે. આ દ્વિતીય ભાગમાં ૫ થી ૭ સુધીના અક્ષરોથી શરૂ થતા નામોનો સમાવેશ થાય છે. આ વિશેષનામો આગમોની મૂળ ભાષા અર્ધમાગધી પ્રાકૃતમાં જ હોય તેમ ગુજરાતી લિપિમાં મૂકવામાં આવ્યા છે. આ વિશેષનામો સાથે સાથે તેમની સાથે સંકળાયેલી વિશિષ્ટ માહિતી પણ આપી દેવામાં આવી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૮) પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ. પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ.પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)ની પ્રેરણાથી શરૂ થયેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૯ ગ્રંથો - પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ “પ્રાકૃતવિશેષનામો”ના બે ભાગો સાથે કુલ અગિયાર ગ્રંથો આ શ્રેણીમાં પ્રસિદ્ધ થયા. આજ આપણી વચ્ચે બંને ગુરુભગવંતો સદેહે બિરાજમાન નથી પરંતુ તેમના શુભ આશીર્વાદ અને પ્રેરણા સતત આપણને મળતા રહો એવી અંતરની અભિલાષા. એ જ વિ.સં. ૨૦૬૪, શ્રાવણ વદ ૫, મુંબઈ. પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી સ્વ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્ર- મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી સૂરિજી મહારાજનો જન્મદિન. વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શાસનસમ્રાશ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ” વાચકોના હસ્તકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ મૂળ અંગ્રેજીમાં લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ, ડો. મોહનલાલ મેહતા અને ડો. કે. ઋષભ ચન્દ્ર દ્વારા સંકલિત મૂળ અંગ્રેજી ગ્રન્થ “Prakrit Proper Names” ના દ્વિતીય ભાગનો ડૉ. નગીનભાઈ શાહે કરેલો ગુજરાતી અનુવાદ છે. પ્રથમ ભાગ આ પૂર્વે પ્રકાશિત થઈ ચૂક્યો છે. ગુજરાતી અનુવાદ દ્વારા ગુજરાતી ભાષી વિશાળ જૈન મુનિ સમુદાય તેમજ શ્રાવક સમુદાય પાસે આવી અમૂલ્ય સામગ્રી મૂકી આપવા બદલ અમે ડૉ. નગીનભાઈ શાહનો આભાર માનીએ છીએ. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્વધર્મ પૂજ્ય સૂરિભગવંતો, પૂજય પદસ્થો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો, પ્રમાણમીમાંસા, જૈન ધર્મ-દર્શન તથા પ્રસ્તુત “જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ” વિશે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજય આચાર્યશ્રી સ્વ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્યસ્વ શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ કરીએ છીએ. અમને અત્યંત ખેદ છે કે આ પ્રકાશન કાર્ય પૂર્ણ થાય તે દરમ્યાન પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.કાળધર્મ પામ્યા. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણા ભરી સ્મૃતિ આપણી પાસે છે અને તેના સહારે ૫.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે તેમણે સોંપેલુ કાર્ય આપણે પૂરું કર્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ અગિયાર ગ્રંથો રૂપી ગ્રંથમાળા તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આલાદ અનુભવીએ છીએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સમગ્ર ગ્રંથ શ્રેણીનું સુપેરે સંચાલન-સંપાદન કરવા માટે ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. પ્રાકૃત વિશેષનામોના ભાગ-રના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ સહયોગી સંસ્થાઓનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇન્મેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૨૧-૮-૨૦૦૮, શ્રાવદ વદ ૫ –અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ અમદાવાદ Page #18 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિસહિત જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મકકોશ દ્વિતીય ભાગ (પથી હ) Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ સહિત જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામ ૫ પઇગા (પ્રતિકા) પન્નુણસેણની પુત્રી અને ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧. પઇટ્ટ (પ્રતિષ્ઠ) સાતમા તિર્થંકર સુપાસ(૧)ના પિતા. ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૭૦. ૨. પઇટ્ટ ભાદ્રપદ મહિનાનું બીજું નામ.' તે સુપઇટ્ટ(૪) પણ કહેવાય છે.૨ ૨. સૂર્ય ૫૩. ૧. જમ્મૂ.૧૫૨ ૩ પઇઢાણ (પ્રતિષ્ઠાન) દખણાવહમાં ગોયાવરી નદીના કિનારા ઉપર આવેલું નગ૨.૧ રાજા સાલવાહણ ત્યાં રાજ કરતો હતો.ર ઉજ્જૈણી નગરીના રાજાના દબાણને કારણે ચાતુર્માસની અધવચ્ચે જ આચાર્ય કાલગ(૨) ઉજ્જૈણી છોડી પઇઢાણ તરફ પ્રયાણ કરી ગયા. ત્યાં રાજા સાલવાહણની સૂચનાથી કાલગ આચાર્યે પજ્જોસવણાની તિથિ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પાંચમથી બદલીને ચોથ કરી કે જેથી સ્થાનિક ઇન્દ્ર મહોત્સવ માટે લોકોને સુવિધા રહે. ણાગવસુ શેઠ આ નગરના હતા. તેમને ણાગદત્ત(૨) નામનો પુત્ર હતો, તે શ્રમણ બની ગયો હતો.૪ આચાર્ય પાલિત્તે આ નગરના રાજા મુરુડ(૨)નું તીવ્ર શિરદર્દ મટાડ્યું, તેથી રાજા તેમનો અનુયાયી બની ગયો. વરાહમિહિર અને ભદ્દબાહુ એ બે બ્રાહ્મણ ભાઈઓને આ નગરમાં દીક્ષા આપવામાં આવી હતી. જ્યારે બદબાહુને આચાર્યપદ આપવામાં આવ્યું ત્યારે વરાહમિહિર પાછો બ્રાહ્મણધર્મી બની ગયો. પઇઢાણની એકતા ઔરંગાબાદ જિલ્લામાં ગોદાવરી નદીના કિનારા ઉપર આવેલા વર્તમાન પૈઠણ સાથે સ્થાપવામાં આવી છે. ૧.શ્રૃક્ષે.૧૬૪૭, વ્યવમ.૪.પૃ.૩૬, ઉત્તરાક.પૃ.૨૨૯. ૨.બૃસે.૧૬૪૭, વ્યવમ.૪.પૃ.૩૬, |૪. આવચૂ.૨.પૃ.૧૮૮, આનિ.૧૨૮૦, ૫. પિંડનિમ.પૃ.૧૪૨,વૃક્ષે.૧૧૨૩ મુરુડનો કુસુમપુરના રાજા તરીકે ઉલ્લેખ કરે છે. આવચૂ.૨.પૃ.૨૦૦,આવનિ.૧૨૯૯, ૬. કલ્પવિ.પૃ.૨૫૧, કલ્પ.પૃ.૧૬૩, ઉત્તરાક,પૃ.૨૨૯. ૭. સ્ટજિઓ.પૃ.૧૫૪. વિશેષાકો.પૃ.૪૦૬, ધૃમ.પૃ.૫૨. ૩.નિશીયૂ.૩.પૃ.૧૩૦-૩૧, કલ્પચૂ. પૃ.૮૯. Page #21 -------------------------------------------------------------------------- ________________ પઇઠાણ (પ્રતિષ્ઠાન) આ અને પઇટ્ટાણ એક છે.૧ ૧. આવિન.૧૨૮૦, ૧૨૯૯, વ્યવમ.૪.પૃ.૩૬. પઇણ (પ્રકીર્ણ) આ અને પઇણગ એક છે.૧ ૧. સમ.૮૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ - પઇણ્ગ અથવા પઇણ્ણય (પ્રકીર્ણક) અગિયાર અંગ(૩) અને દિઢિવાય સિવાયના આગમગ્રન્થો. બધા અંગબાહિર આગમગ્રન્થોને – આવસય હોય કે આવસ્સયવઇરિત્ત હોય તે બધાને – પઇણ્ડગ, પઇણગઝયણ અથવા પઇણ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. શાન્તિસૂરિ પઇણ્ડગ વર્ગમાંથી ઉવંગને બાદ કરે છે. પઇણગ ગ્રન્થોની સંખ્યા સ્થિર અને ચોક્કસ નથી. તિર્થંકરે તિર્થંકરે તે બદલાય છે. એવું કહેવાય છે કે દરેક તીર્થમાં પઇણગ ગ્રન્થોની સંખ્યા જિનના ચાર પ્રકારના જ્ઞાનો ધરાવનારા શિષ્યોની સંખ્યા બરાબર હોય છે. આ શિષ્યો જિનના ઉપદેશોના આધારે પઇણગ ગ્રન્થોની રચના કરે છે. તિત્શયર ઉસહ(૧)ના તીર્થમાં ચોરાશી હજાર પઇણગ ગ્રન્થો હતા, પછીના બાવીસ તિત્શયરોના તીર્થોમાં સંખ્યાત પઇણગ ગ્રો હતા અને તિત્શયર મહાવીરના તીર્થમાં ચૌદ હજાર પઇણગ ગ્રન્થો હતા.૫ આગમના પ્રવર્તમાન છ વર્ગો ધરાવતા વર્ગીકરણમાં દસ પઇણગ ગ્રન્થ છે. તે દસ આ પ્રમાણે છે – ચઉસરણ, આઉરપચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ, ભત્તપરિણા, તંદુલવેઆલિઅ, સંથારગ, ગચ્છાયાર, ગણિવિજ્જા, દેવિંદત્થય અને મરણસમાહિ. ભાવપ્રભસૂરિ(વિ.સં.૧૭૭૨)થી આ સંખ્યા સ્થિર કરવામાં આવી છે, પરંતુ ગ્રન્થનામોમાં અંતર છે. ભાવપ્રભસૂરિ ગચ્છાયારના સ્થાને ચંદાવિજ્ઞયને ગણાવે છે. જૈન ગ્રન્થાવલીમાં દસ દસની ત્રણ જુદી યાદીઓ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં મરણસમાહિ અને ગચ્છાયારનું સ્થાન વીરસ્તવ અને ચન્દ્રવેધ્યક લઈ લે છે. બીજી યાદીમાં નીચેનાં દસ નામો છે – અજીવકલ્પ, ગચ્છાચાર, મરણસમાધિ, સિદ્ધપ્રામૃત, તીર્થોદ્ગાર (તિોગાલી), આરાધનાપતાકા, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, જ્યોતિષ્કરણ્ડક, અંગવિદ્યા અને તિથિપ્રકીર્ણક. અને ત્રીજી યાદીમાં બધાં જ દસ નામો જુદાં છે. તે આ પ્રમાણે છે – પિંડવિશુદ્ધિ, સારાવલિ, પર્યન્તારાધના, જીવવિભક્તિ, કવચપ્રકરણ, યોનિપ્રામૃત, અîચૂલિયા, વૃદ્ધચતુઃશરણ અને જમ્બુપયજ્ઞો. - ૧. ઉત્ત૨,૨૮.૨૩. ગચ્છાવા. પૃ.૪૧. ૨. નન્દ્રિ.૪૪, નન્દ્રિમ.પૃ.૨૦૮,નન્દિરૂ. ૫. એજન, સમ. ૮૪, વ્યવભા. (પીઠિકા. પૃ.૬૦, અનુચૂ.પૃ.૩, સમ.૮૪. ૧૧૯), વોલ્યુમ ૧૨, પૃ.૧૧૦. ૩. ઉત્તરાશા.પૃ.૫૬૫. ૬. જુઓ હિકે.પૃ. ૪૯-૫૧. ૪. નન્દ્રિ.૪૧, નન્દિય.પૃ.૨૦૮, ૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પઇષ્ણગઝયણ (પ્રકીર્ણકાધ્યયન) આ અને પUણગ એક છે.' ૧. નન્દિચૂ.પૂ.૬૦. પઇલ્લ (પ્રકલ્ય) આ અને પલ્લ એક છે. ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, સ્થા.૯૦. પઈવ (પ્રદીપ) એક જાવ રાજકુમાર.' ૧. જ્ઞાતા.૧૨૨. ૧. પઉમ (પા) ણીલવંત(૨) સરોવરની મધ્યમાં આવેલું મોટું કમળ. તે એક યોજન લાંબું અને એક યોજન પહોળું છે. તેની જાડાઈ અડધો યોજન છે. તેનો પરિઘ ત્રણ યોજન કરતાં થોડોક વધુ છે. તે પાણીમાં દસ યોજન ઊંડું છે અને પાણી ઉપર બે ક્રોશ ઊંચું છે. તે તળિયેથી ટોચ સુધી દસ યોજનથી કંઈક વધુ છે. ૧. જીવા.૧૪૯. મૂળ અને ટીકાનો પાઠ ખોટો જણાય છે, જુઓ કબૂ.૭૩. ૨. પઉમ પકખરવરદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક ૧. જીવા. ૧૭૬. ૩. પઉમ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે, અને તેઓને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૧૮. ૪. પઉમ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષ છે, તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેઓને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧૭. ૫. પઉમ ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી બલદેવ(૨).૧ ૧. સ.૧૫૮, તીર્થો. ૧૧૪૪. ૬.પઉમ ભરહ(ર) ક્ષેત્રના આઠમા બલદેવ(૨). રાજા દસરહ(૧) અને તેમની રાણી અપરાઇયા(૩)નો પુત્ર અને વાસુદેવ(૧) ખારાયણ(૧)નો ભાઈ. તેના પૂર્વભવમાં તે અપરાઇય(૮) હતો. પમિની ઊંચાઈ સોળ ધનુષ હતી. તેનું તેમજ તેના ભાઈ ખારાયણ(૧)નું જન્મસ્થાન રાયગિહ કહેવાય છે. તેણે સંસારનો ત્યાગ કર્યો હતો અને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તે પંદર હજાર વર્ષ જીવ્યા હતા. જુઓ રામ(૨). ૧. સમ.૧૫૮, તીર્થો. પ૭૭, આવનિ.૪૦૮, ૬૦૨-૬૧૬, વિશેષા.૧૭૭૧, સ્થા. ૬૭૨, આવભા.૪૧, આવનિ.૪૦૩-૪૧૪. WWW.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. પઉમ ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી ચક્રવટ્ટિ. ૧. સમ.૧૫૮, તીર્થો.૧૧૨૫. ૮.પઉમ પઉમા(પ)ના પિતા અને સાવત્થી નગરના શેઠ.' ૧. જ્ઞાતા.૧૫૭. ૯. પઉમ ણાગપુરના શેઠ. તેમને પઉમા(૬) નામની દીકરી હતી.' ૧. જ્ઞાતા.૧૫૩. ૧૦. પઉમ પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) દ્વારા દીક્ષિત થનારા આઠ રાજાઓમાંનો એક.૧ ૧. સ્થા. ૬૨૫. ૧૧. પઉમ પાંચમા તિર્થંકર સુમઇ(૭)ને સૌપ્રથમ ભિક્ષા આપનારો વસંતપુરનો રહેવાસી. ૧. સ.૧૫૭, આવનિ.૩૨૭: ૨. આવનિ.૩૨૩. ૧૨. પઉમ આચાર્ય વઈર(૨)નો શિષ્ય. પઉમા(૭) નામની શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ. ૧. કલ્પ.પૃ.૨૬૪. ૧૩. પઉમ ચંપા નગરીના કાલ(૧) અને તેની પત્ની પઉમાવઈ (૧૨)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. મરણ પછી તે સોહમકમ્પમાં દેવ તરીકે જન્મ્યો. ૧. નિર.૨.૧. ૧૪.પઉમવિયાહપષ્ણત્તિના અગિયારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.' ૧. ભગ.૪ ૯. ૧૫. પઉમ કપૂવડિસિયાનું પહેલું અધ્યયન.' ૧. નિર.૨.૧. ૧૬. પઉમ ગંધાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જબૂ.૧૧૧. ૧૭. પમિ દક્ષિણ ગુયગ(૧) પર્વતનું એક શિખર.' ૧. સ્થા. ૬૪૩. ૧૮.પઉમ માલવંતપરિઆએ પર્વતનો અધિષ્ઠાતા દેવ." જુઓ પભાસ(૭). ૧. સ્થા. ૮૭, ૩૦૨, જીવામ-પૃ.૨૪૪. ૧૯. પઉમ જુઓ મહાપઉમ(૧૦)." Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. તીર્થો.૧૦૨૬, ૧૧૦૬. ૧. પઉમચુમ્મ (પદ્મગુલ્મ) કપ્પવડિસિયાનું સાતમું અધ્યયન.૧ ૧. નિ૨.૨.૧. ૨. પઉમગુમ્મ સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું વાસસ્થાન (વિમાન).ચક્કવવિદ્ય ખંભદત્તનો આત્મા અહીંથી ચ્યવીને આવ્યો હતો. તેને નલિનીગુલ્મ કે નલિનગુલ્મ કહેવામાં આવે છે. તે પઉમ(૩) નામના સ્વર્ગીય વાસસ્થાન જેવું જ છે. ર ૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ૨૨૦, ઉત્તરાશા. ૨. ઉત્ત૨ા.૧૩.૧. પૃ.૩૯૫. ૩. પઉમગુમ્મ વીરકણ્ડ(૧)નો પુત્ર અને રાજા સેણિઅ(૧)નો પૌત્ર. તે સંસાર છોડી શ્રમણ બન્યો. શ્રમણજીવનની ત્રણ વર્ષની સાધના પછી મરીને તે મહાસુક્ક(૩) નામના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યો.૧ ૧. નિર.૨.૭. ૩. ઉત્તરાક.પૃ.૨૫૯, ઉત્તરાશા.પૃ.૩૭૬. ૪. પઉમમ્મ પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) દ્વારા દીક્ષિત આઠ રાજાઓમાંનો એક.૧ ૧. સ્થા. ૬૨૫. ૫. પઉમગુમ્મ સહસ્સારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન(વિમાન) જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.૧ ૧. સમ.૧૮. ૧ પઉમજિણિંદ (પદ્મજિનેન્દ્ર) આ અને પઉમપ્પભ એક છે. ૧. તીર્થો. ૧૧૫૦. の ૧. પઉમણાભ ભરહ(૨) ક્ષેત્રના નવમા ચક્કટ્ટ.તે મહાપઉમ(૪) તરીકે પણ જાણીતા છે. જુઓ મહાપઉમ(૪). ૨ ૧. આનિ.૩૯૭, ૪૧૯. ૨. સમ.૧૫૮. ૨. પઉમણાભ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. પઉમણાભ ધાયઈસંડ દ્વીપમાં આવેલ અવરકંકા(૧)નો રાજા. તેને સાતસો રાણીઓ હતી. તેણે દોવઈનું અપહરણ કરી તેને પોતાની પત્ની બનવા સમજાવી પણ તેણે તે સ્વીકાર્યું નહિ. આ સંબંધમાં તેને પંડુ રાજાના પાંચ પુત્રો પંડવો – દોવઈના પતિઓ – અને કણ્ડ(૧) સાથે યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધમાં કષ્ટે તેને હરાવ્યો અને દોવઈને છોડાવી પંડવોને સોંપી. વાસુદેવ (૧) કવિલ(૧)એ પઉમણાભને ગાદીએથી ઉઠાડી 137 - Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮ મૂકી તેના પુત્ર સુણાભ(૧)ને રાજા તરીકે સ્થાપ્યો. ૧. શાતા.૧૨૩-૨૫, દશહ.પૃ.૧૧૦, પ્રશ્નઅ.પૃ.૮૭, કલ્પવિ.પૃ.૩૯, કલ્પધ.પૃ.૩૪૩૫, સ્થાઅ.પૃ.૫૨૪. પઉમણાહ (પદ્મનાભ) જુઓ પઉમણાભ. ૧. કલ્પ.પૃ.૧૫૨. પઉમદહ અથવા પઉમદ્દહ (પદ્મદ્રહ) ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલું વિશાળ સરોવર. તે એક હજાર યોજન લાંબુ, પાંચ સો યોજન પહોળું અને દસ યોજન ઊંડું છે. તેની મધ્યમાં હીરાઓનું બનેલું મોટું કમળ છે. કમળની મધ્યમાં ત્રણ દ્વારવાળો મહેલ છે. મહેલમાં હીરામાણેકનો પલંગ વગેરે છે. મુખ્ય કમળની આજુબાજુ બીજાં એક સો આઠ કમળો છે. જુદી જુદી દિશાઓમાં સંખ્યાબંધ કમળો છે. સરોવરમાં અધિષ્ઠાત્રી દેવી સિરિદેવી(૬)ના રસાલાની ઘણી દેવીઓ છે.૪ સરોવરમાં સંખ્યાબંધ કમળો હોઈ તેનું નામ પઉમદ્દહ પડ્યું છે. ગંગા, રોહિયંસા(૨) અને સિંધુ(૧) નદીઓ તેમાંથી નીકળે છે. તેઓ ક્રમશઃ પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફના વળાંકોમાંથી પ્રસાર થાય છે. અભિષેકવિધિ માટે દેવો આ સરોવરનું પાણી લઈ જાય છે. ૬ ૧.જમ્મૂ.૭૩, સ્થા.૧૯૭,૫૨૨, પ્રશ્નઅ. |૪. સમઅ.પૃ.૧૦૫. પૃ.૯૬, જીવામ.પૃ.૯૯,૨૪૪,૩૬૮, ૫. જમ્મૂ.૭૩, જમ્બુશા.પૃ. ૨૮૬-૨૯૪. ૬. જમ્મૂ.૭૪. ૭. જીવા.૧૪૧. પ્રજ્ઞામ.પૃ.૭૫. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨.સમ. ૧૧૩. ૩. કલ્પવિ.પૃ.૬૧. પઉમક્રય (પદ્મધ્વજ) પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦) દ્વારા અભિષિક્ત આઠ રાજાઓમાંનો એક.૧ ૧. સ્થા. ૬૨૫. ૨ ૪ પઉમપ્પભ (પદ્મપ્રભ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના છઠ્ઠા તિર્થંકર. વચ્છ(૧) દેશના કોસંબી નગરીના રાજા ધર(૨) અને તેમની રાણી સુસીમા(૧)ના પુત્ર. તેમની ઊંચાઈ બસો પચાસ ધનુષ હતી. તે રક્ત વર્ણના હતા. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રામણ્ય સ્વીકાર્યું. સંસારત્યાગના પ્રસંગે તેમણે વૈજયંતી(૨) પાલખીનો ઉપયોગ કર્યો.' તેમણે તેમના પ્રથમ ઉપવાસના પારણા બંભથલ નગરમાં સોમદેવ(૧)ના ઘરે કર્યા. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે કોસંબી નગરના સહસંબવણ(૨) ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું.॰ છત્રાભ તેમનું પવિત્ર વૃક્ષ હતું. સુન્વય(૩) તેમનો પ્રથમ શિષ્ય હતો. રઇ તેમની પ્રથમ શિષ્યા હતી.॰ તેમની આજ્ઞામાં શ્રમણોના એક સો સાત ગણો હતા, એક સો સાત ગણધરો હતા, ૩૩૦૦૦૦ શ્રમણો હતા અને ૮ ૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૦૦૦૦ શ્રમણીઓ હતી.૧૧ ત્રીસ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂરું કરીને તે મોક્ષ પામ્યા (૭ લાખ પૂર્વ રાજકુમાર તરીકે, ૨૧ લાખ પૂર્વ રાજા તરીકે અને એક લાખ પૂર્વ કેવલી તરીકે).૧૨૫ઉમાભ અને સુપ્પભ(૪) તેમનાં બીજાં નામો છે. તે તેમના ૧૩ ૧૪ પૂર્વભવમાં ધમ્મમિત્ત હતા. ૧.આવિન.પૃ.૪, આનિ.૧૦૮૯, કલ્પ.૧૯૯, તીર્થો. ૩૧૯,૧૦૫૦, સ્થા. ૪૧૧. ૨.આનિ.૩૮૨-૮૭, સમ.૧૫૭, તીર્થો. ૪૬૯. ૩.સમ.૧૦૩, આવનિ.૩૭૮, તીર્થો. ૩૬૨. ૪.આવનિ.૩૭૬, તીર્થો. ૩૪૧. ૫.સમ.૧૫૭, આનિ.૨૨૪-૨૫, તીર્થો. ૩૯૧. પઉમપ્પહ (પદ્મપ્રભ) જુઓ પઉમપ્પભ.૧ ૭. આવિન.૨૪૧-૨૫૪. ૮. સમ.૧૫૭, તીર્થો. ૪૦૫. ૯. સમ.૧૫૭, તીર્થો. ૪૪૫, ૪૬૧. ૧૨. આવિને.૩૦૨-૩૦૬. ૧૩. તીર્થો.૪૪૬, ૪૬૯, વિશેષા.૧૭૫૮, આનિ.૩૭૦. ૧૪. સમ.૧૫૭. ૬.આનિ.૩૨૩, ૩૨૭, સમ.૧૫૭. પઉમપ્પભા (પદ્મપ્રભા) જંબુસુદંસણા વૃક્ષની ઉત્તરપૂર્વમાં અને ભદ્દસાલવણની અંદરની બાજુ પચાસ યોજનના અંતરે આવેલાં ચાર નન્દા તળાવોમાંનું એક. તે એક કોસ લાંબુ, અડધો કોસ પહોળું અને પાંચસો ધનુષ ઊંડું છે. તેની મધ્યમાં મહેલ છે. ૧. જીવા.૧૫૨, જમ્મૂ.૯૦,૧૦૩. ૧૦. સમ.૧૫૭. ૧૧. આવિન.૨૫૬-૨૬૬, ૨૭૨-૩૦૫, આવમ.પૃ.૨૦૬થી. તીર્થો. ૪૪૬ પ્રમાણે તેમને ૧૦૧ ગણધર હતા. ૧. સ્થા. ૪૧૧, સમ.૧૫૭, આવ.પૃ.૪, કલ્પ.૧૯૯. ૧. પઉમભદ્દ (પદ્મભદ્ર) રાજકુમાર સુકર્ણાનો પુત્ર અને રાજા સેણિઅ(૧)નો પૌત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, ચાર વર્ષના શ્રમણજીવન પછી મરીને બંભલોઅના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ લીધો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પ્રાપ્ત કરશે.૧ ૧. નિ૨.૨.૫. ૨. પઉમભદ્દ કપ્પવડિસિયાનું પાંચમું અધ્યયન. ૧. નિર.૨.૧. ૧ ૧. પઉમરહ(પદ્મરથ) ઉજ્જૈણી નગરીનો રાજા. તેમના પિતાનું નામ દેવલાસુય હતું.૧ ૧. આવચૂ.૨.પૃ.૨૦૩, આનિ.૧૩૦૪, આવહ.પૃ.૭૧૪. ૨. પઉમરહ મિહિલા નગરીના રાજા. તે પોતાની શ્રદ્ધામાં સાચા અને દૃઢ હતા. ૧. આવચૂ.૧.પૃ.૫૧૯, આવહ.પૃ.૩૯૧. પઉમરુક્ષ્મ (પદ્મવૃક્ષ) પુક્ષ્મરવરદીવઢના પૂર્વ ભાગમાં આવેલું પવિત્ર વૃક્ષ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પઉમ(૨) દેવનું વાસસ્થાન છે. ર ૧. સ્થા. ૬૪૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. જીવા. ૧૭૬. પઉમવšસઅ (પદ્માવતંસક) સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. શાતા.૧૫૭. પઉમસંડ (પદ્મખંડ) તે સ્થળ જ્યાં તિર્થંકર ચંદપ્પહ(૧)એ પોતાની પ્રથમ ભિક્ષા સ્વીકારી હતી.૧ ૧. આનિ.૩૨૩, આવમ.પૃ.૨૨૭. ૧. પઉમસિરી (પદ્મશ્રી) દંતપુરના શેઠ ધણમિત્ત(૨)ની બે પત્નીઓમાંની એક. તેણે હાથીદાંતના મહેલના નિર્માણની હઠ લીધી હતી. તેની તે હઠને તેના પતિના મિત્ર દૃઢમિત્તે પૂરી કરી હતી. ૧. આવચૂ.૨.પૃ.૧૫૪, આવનિ.૧૨૭૫, નિશીયૂ.૪.પૃ.૩૬૧, વ્યવમ.૩.પૃ.૧૭. ૨. પઉમસિરી વિદ્યાધર મહરહ(૩)ની પુત્રી અને ચક્કવટ્ટિ સુભૂમ(૧)ની પત્ની. ૧. આવચૂ.૧.પૃ.૨૧, સમ.૧૫૮. ૧. પઉમસેણ (પદ્મસેન) મહાકણ્ડનો પુત્ર અને સેણિઅ(૧) રાજાનો પૌત્ર. તેણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે ત્રણ વર્ષનું શ્રામણ્ય પાળી મરીને લંતગ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યા. તે મહાવિદેહ ક્ષેત્રમાં એક ભવ વધુ કરીને ત્યાં જ મોક્ષ પામશે.૧ ૧. નિર.૨.૬. ૨. પઉમસેણ કપ્પવડિસિયાનું છઠ્ઠું અધ્યયન. ૧. નિર.૨.૧. ૧. પઉમા(પદ્મા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું પહેલું અધ્યયન.૧ ૧. શાતા.૧૫૭. ૨. પઉમા ચૌદમા તિર્થંકર અહંતની મુખ્ય શિષ્યા. ૧. તીર્થો. ૪૬૦, સમવાયાંગ(૧૫૭)નો ‘પઢમ’ પાઠ ખોટો છે. ૧ ૩. પર્લમા સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. ૧. ભગ. ૪૦૬, શાતા.૧૫૭, સ્થા. ૬૧૨, ૪. પઉમા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું તેરમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧ ૫. પઉમા સાવથી નગરના શેઠ ૫ઉમ(૮)ની પુત્રી. તેને તેવીસમા તિર્થંકર પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સક્ક(૩)ની એક મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી. તે અને પઉમા(૩) એક છે. ૧. શાતા.૧૫૭. ૬. પઉમા ણાગપુરના શેઠ પઉમ(૯)ની પુત્રી. તેને પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે ભીમ(૩)ની મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી. આ ભીમ દક્ષિણના રક્ષસ દેવોનો ઇન્દ્ર છે. મહાભીમ(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે. ૧ ૧. શાતા.૧૫૩, ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૭. ૫ઉમા આર્ય વઇર(૨)ના શિષ્ય આચાર્ય પઉમ(૧૨)થી શરૂ થયેલી શ્રમણશાખા. આ અને અજ્જપઉમા એક છે. ૧. કલ્પ.પૃ.૨૬૪. ૧ ૮. પઉમા પઉમપ્પભા સમાન ચા૨ ણંદા તળાવોમાંનું એક. ૧. જીવા.૧૫૨, જમ્મૂ.૯૦,૧૦૩. ૯. પઉમા આ અને પઉમાવઈ(૫) એક છે. ૧. સમ.૧૫૭. પઉમાભ (પદ્માભ) આ અને પઉમપ્પભ એક છે.૧ ૧. આનિ.૧૦૮૯, તીર્થો. ૪૬૯. ૧. પઉમાવઈ (પદ્માવતી) સાગેય નગરના રાજા પડિબુદ્ધની પત્ની. એક વાર તેણે નાગપૂજાનો ઉત્સવ યોજ્યો હતો.૧ ૧. શાતા.૬૮. ૨. પઉમાવઈ તેયલિપુરના રાજા કણગરહ(૧)ની પત્ની. ૧. શાતા.૯૬, આવચૂ.૧:પૃ.૪૯૯. ૩. પઉમાવઈ પુંડરીગિણી(૧) નગરીના રાજા મહાપઉમ(૭)ની પત્ની. ૧. જ્ઞાતા.૧૪૧, ઉત્તરાશા.પૃ.૩૨૬. ૪. પઉમાવઈ રાજા સેલગ(૩)ની પત્ની અને રાજકુમાર મંડુઅઅની માતા. ૧. શાતા.૫૫. ૫. પઉમાવઈ રાગિહ નગરના રાજા સુમિત્ત(૩)ની પત્ની અને વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના વીસમા તિર્થંકર મુણિસુવ્વય(૧)ની માતા. ૧. સમ.૧૫૭, આનિ.૨૨૯, તીર્થો. ૪૮૩. ૬. પઉમાવઈ કોસંબી નગરીના રાજા સયાણિયના પુત્ર ઉદાયણ(૨)ની પત્ની. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરોહિત સોમદત્ત(૪)ના પુત્ર વહસ્સઈદને તેના ઉપર બળાત્કાર કર્યો હતો.' - ૧. વિપા.૨૪.૫. ૭. પઉમાવઈ દક્ષિણના રકખસ દેવોના ઈન્દ્ર ભીમ(૩)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' તે વસુમઈ(૩) નામે પણ ઓળખાય છે. મહાભીમ(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ પઉમાવઈ છે. ૧. ભગ. ૪૦૬. * ૨. સ્થા.૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૮. પઉમાવઈ વસાલીના રાજા ચડગની પુત્રી, ચંપા નગરીના રાજા દહિવાહણની પત્ની અને કરકંડની માતા.બીજી વિગતો માટે જુઓ દહિવાહણ. ૧. આવયૂ.૨.પૂ. ૨૦૪-૨૦૫, નિશીયૂ.૨,પૃ.૨૩૨, બુભા. ૫૦૯૯, ઉત્તરાશા. | પૃ.૩૦૦. ૯. પઉમાવઈ ચંપા નગરીના રાજા કુણિએની પત્ની અને ઉદાઈ(૨)ની માતા. હલ્લ(૩) અને વિહલ(૧) પાસે જે હાથી અને હાર હતા તેમની તેને ઈર્ષા થતી હતી. આ ઈર્ષાના કારણે તેણે તેના પતિ કૂણિઅને વેસાલીના ચેડગ રાજા સાથે યુદ્ધ કરવા ઉશ્કેર્યો. ૧. નિર.૧.૧, આવયૂ.૨પૃ.૧૭૧-૭૨, ભગઅ.પૃ.૩૧૬-૧૭. ૧૦. પઉમાવઈ ભરુચ્છના રાજા સહવાહણની પત્ની. તે આચાર્ય વાંરભૂતિની કાવ્યપ્રતિભાથી અત્યન્ત પ્રભાવિત થઈ હતી પરંતુ તેમનો કદરૂપો દેખાવ જોઈને તે નિરાશ થઈ ગઈ હતી.' ૧. વ્યવભા. ૩.૫૮. ૧૧. પઉમાવઈ આ નામની એક દેવી.' ૧. આવ.પૃ.૧૯. ૧૨.પઉમાવઈ ચંપા નગરીના કાલ(૧)ની પત્ની અને પઉમ(૧૩)ની માતા. ૧. નિર.૨.૧. ૧૩. પઉમાવઈ કોરીડગ નગરના રાજા મહબ્બલ(૧૧)ની પત્ની અને રાજકુમાર વીરંગય(૨)ની માતા.1 ૧. નિર.૫.૧. ૧૪. પઉમાવઈ વાસુદેવ કહ(૧)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. તે અરિષ્ટપુરના રાજા હિરણ્ણાભની પુત્રી હતી. તેને મેળવવા માટે કહને તેના સ્વયંવરમાં નિમન્નિત ઘણા રાજાઓ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. પઉમાવઈએ તિર્થીયર અરિસેમિ પાસે દીક્ષા લીધી, જખિણી શ્રમણીની આજ્ઞામાં રહીને વીસ વર્ષનું શ્રામણ્ય પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અન્ન.૯. આવ.પૃ.૨૮, સ્થા.૬૨૬. ૨.પ્રશ્ન.૧૬, પ્રશ્નઅ.પૃ.૮૮, પ્રશ્નજ્ઞા. ૧૫. પઉમાવઈ અંતગડસાના પાંચમા વર્ગનું પહેલું અધ્યયન. ૧. અન્ન.૯. પૃ. ૮૯. ૩. અન્ન.૯, સ્થાઅ.પૃ.૪૩૩, સ્થા.૬૨૬. ૧ ૧૬. પઉમાવઈ પશ્ચિમ રુયગ(૧) પર્વતની મુખ્ય આઠ દિસાકુમારીમાંની એક. તે મંદર(૪) શિખરની અધિષ્ઠાત્રી છે. ૧. જમ્મૂ.૧૧૪, તીર્થો. ૧૫૭, સ્થા. ૬૪૩. પઉમાવતી (પદ્માવતી) જુઓ પઉમાવઈ.૧ ૧. ભગ.૪૦૬, અન્ન.૯, વિપા.૨૪, સમ.૬૨૬, સ્થા.૬૪૩, શાતા.૬૮, ૯૬, ૧૪૧, ઉત્તરાશા.પૃ.૩૦૦, નિશીયૂ.૨.પૃ.૨૩૨, આવચૂ.૨.પૃ.૧૬૪, ૨૦૫, આવચૂ.૧.પૃ. ૪૯૯. ૧. પઉમુત્તર (પદ્મોત્તર) ભદ્દસાલવણમાં આવેલું દિસાહત્યિકૂડ. ૧. સ્થા.૬૪૨, જમ્મૂ.૧૦૩. ૨. પઉમુત્તર નવમા ચક્કવટ્ટિ મહાપઉમ(૪)ના પિતા.૧ ૧. સમ.૧૫૮. ૩. પઉમુત્તર પઉમુત્તર(૧) દિસાહત્યિફૂડનો અધિષ્ઠાતા દેવ જે ત્યાં જ વસે છે. ૧. જમ્મૂ.૧૦૩. ૧૩ ૧ પઉરજંઘ (પ્રચુરજધ) સુસમા અ૨ દરમ્યાન લોકોના જે ચાર પ્રકારો હોય છે તેમાંનો એક પ્રકાર.' તેમની જાંઘો બહુ જ મજબૂત અને શક્તિશાળી હોય છે. ૧. જમ્મૂ.૨૬. ૨. જમ્બુશા.પૃ.૧૩૧. ૧ પઉસ (પ્રકુશ) એક અણારિય(અનાર્ય) દેશ. કદાચ આ અને બઉસ એક જ છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, ઔ૫.૩૩, નિશીયૂ.૨.પૃ.૪૭૦. પએસિ (પ્રદેશિન્) સેયવિયા નગરનો રાજા. તે અત્યંત ક્રૂર હતો. અને તેને આત્માના સ્વતન્ત્ર અસ્તિત્વમાં શ્રદ્ધા ન હતી. તે આત્માને શરીરથી અભિન્ન માનતો હતો. શ્રમણ કેસિ(૧)એ અનુભવમૂલક દૃષ્ટાન્તો અને તર્કોને આધારે તેને ખાતરી કરાવી કે આત્મા સ્વતન્ત્ર તત્ત્વ છે. પછી પએસિ ઉપાસક(શ્રાવક) બન્યો. તેની પત્ની સૂરિયકતાને આ ન ગમ્યું. તે એટલી હદે ગઈ કે તેણે પોતાના પુત્રને તેના પિતાની હત્યા કરી નાખવા કહ્યું. પરંતુ પુત્રે આવું પાપકૃત્ય કરવાની ના પાડી દીધી. એટલે પછી રાણી સૂરિયકંતાએ પોતે જ રાજા પએસિને ઝેર દઇ મારી નાખ્યો. તે પછી મરીને રાજા પએસિ સોહમ્મકપ્પમાં સૂરિયાભ(૨) દેવ તરીકે પુનર્જન્મ પામ્યો. ૧. રાજ.૧૪૨થી, આનિ.૪૬૯, આવચૂ.૧.પૃ.૨૭૯, વિશેષા.૧૯૨૩, આવહ.પૃ.૧૯૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પઓગ (પ્રયોગ) પણ વણાનું સોળમું પદ (પ્રકરણ).૧ - ૧. પ્રજ્ઞા.ગાથા ૫. પઓસ (પ્રદોષ) એક અણારિય (અનાર્યો દેશ.' આ દેશમાંથી કન્યાઓ લાવીને અન્તઃપુરમાં દાસી તરીકે નીમવામાં આવતી. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. ભગઅ.પૃ.૪૬૦. પંકણ્વભા (પડકપ્રભા) ચોથી નરકભૂમિ તે દેખાવમાં કાદવ જેવી છે. તેની અંદર દસ લાખ વાસસ્થાનો છે અને ત્યાં વસતા નારકીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. તેનું બીજું નામ અંજણા(૩) છે. તેમાં ભયંકર વિકરાળ છ વાસસ્થાનો અર્થાત મહાણિરય છે, તેમનાં નામ આ પ્રમાણે છે – આર, વાર, માર, રોર, રોરુઅ અને ખાડખડ. ૧. સૂત્ર.પ.૧, નિર.૧.૧. ૨. અનુહ.પૃ.૮૯, અનુસૂ.પૃ.૩૫. ૩. સ્થા. ૭૫૭. ૪. એજન.૫૪૬. ૫. એજન.પ૧૫. પંકબહુલ (પકબહુલ) રણપ્રભા નામની પ્રથમ નરકભૂમિના જે ત્રણ કાંડ છે તેમાંનો બીજો કાંડ. ટોચથી તળિયા સુધીનો તેનો વિસ્તાર ચોરાસી હજાર યોજન છે. ૧ ૧. સમ.૮૪. અહીં ચોરાશી હજાર યોજનના બદલે ચોરાશી લાખ યોજન એવો ખોટો પાઠ છે. જુઓ સમઅં.પૃ.૯૦ અને જીવા.૭૯. પંકવઈ (પકવતી) જુઓ પંકાવઈ.૧ ૧. સ્થા. ૧૯૭, ૫૨૨. ૧. પંકાવઈ (પકવતી) મહાવિદેહમાં આવેલો કુંડ. તે પુખલાવર પ્રદેશની પશ્ચિમે અને મંગલાવત્ત પ્રદેશની પૂર્વે આવેલો છે. તે ખીલવંત(૧)ની દક્ષિણ ધાર ઉપર આવેલ છે. તેનું માપ ગાહાવરકુંડ જેટલું છે.' ૧. જખૂ.૯૫. ૨. પંકાવઈ પંકાવઈ(૧) કુંડમાંથી નીકળતી અને પોતાના પ્રવાહથી મહાવિદેહના મંગલાવત્ત અને પુખલાવત્ત પ્રદેશોને અલગ કરતી નદી. તે મંદર(૩) પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે. ૧. ખૂ.૯૫, સ્થા.૧૯૭, પ૨૨. પંચકપ્પ (પગ્રકલ્પ) શ્રમણાચારના પાંચ ભેદોનું નિરૂપણ કરતો આગમગ્રન્થ. કદાચ તે કમ્પ્રભાસના એક ભાગરૂપ છે. ૧. ઍમ.પૃ.૮૩, આવચૂ.૧,પૃ.૪૧૫, વ્યવમ.૪.૩૦૬, ઉત્તરાશા.પૃ.૧૭૮. પંચજણ અથવા પંચયણ (પાગ્યજન્ય) વાસુદેવ(૨) કહ(૧)નો શંખ. ૧. જ્ઞાતા.૧૨૪, તીર્થો. પ૭૨. Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫ પંચવણા (પચ્ચવર્ણા) ચૌદમા તિર્થંકર અસંતદ્વારાદીક્ષા પ્રસંગે ઉપયોગમાં લેવાયેલી પાલખી. ૧ ૧. સ.૧૫૭. પંચસેલ (પભ્યશૈલ) જખ વિજુમાલિની પત્નીઓ હાસા(૨) અને પહાસાએ જે દ્વિીપ આવવા માટે સોની અણંગસેન અપર નામ કુમારખંદીને નિમંત્રણ આપ્યું હતું તે દ્વીપ.૧ ૧. આવયૂ.૧.પૃ.૩૯૭, નિશીયૂ.૩.પૃ.૧૪૦, ૨૬૯, નિશીભા. ૩૧૮૨, બુભા. પર ૧૯, ૨૨૨૫, વૃક્ષ.૧૩૮૯, ઉત્તરાક.પૃ.૩૪૨, કલ્પલ.પૃ.૧૯૭. પંચસેલગ (પગ્યશૈલક) આ અને પંચસેલ એક છે. ૧. આવચૂ. ૧.પૃ.૩૯૭, આવહ.પૃ. ૨૯૬. ૧. પંચાલ (પચ્ચાલ) કામવિદ્યાના વિદ્વાન પ્રાચીન ઋષિ. તેમના મતે સ્ત્રીઓ સાથે કોમળતાથી અને નરમાશથી વર્તવું જોઈએ.' ૧. વિશેષા.૩૩૪૬, આવચૂ.૧.પૃ.૪૯૮. આવશ્યકનિયુક્તિદીપિકા (૧૯૩૯), ભાગ ૧, પૃ. ૧૬૮. ૨. પંચાલ ૨૫ આરિય(આ) દેશોમાંનો એક.' તેની રાજધાની કપિલ હતી. દુમુહ(૩), દુવય તેમજ જિયg(૨) રાજાઓ અહીં રાજ કરતા હતા. પંચાલના લોકો શીધ્ર ગ્રહણશક્તિ ધરાવતા ગણાય છે. મૂળ પંચાલ એક મોટો દેશ હતો જેમાં હિમાલયની તળેટીથી ચંબલ નદી સુધીનો પ્રદેશ તેમજ ઉત્તર તથા પશ્ચિમ દિલ્હીનો પ્રદેશ સમાવેશ પામતો હતો પરંતુ પછીથી ગંગા નદી દ્વારા વિભક્ત ઉત્તર પંચાલ અને દક્ષિણ પંચાલ એવા તેના બે ભાગ પડી ગયા. કંપિલ્ય દક્ષિણ પંચાલની રાજધાની હતી. ૧. સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા.૩૭. | આવચૂ.૨.પૃ. ૨૦૭, આવભા.૨૦૮. ૨. સૂત્રશી.પૃ.૧૨૩, જ્ઞાતા.૭૪, ૧૧૬, T૪. જ્ઞાતા.૧૧૬, સ્થાઅ.પૃ.૪૭૯. ઉત્તરાક.પૃ.૮૫. ૫. સ્થા. પ૬૪, જ્ઞાતા.૬૫, ૭૪, ૧૧૬. ૩. ઉત્તરા.૧૮.૪૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ૬. વ્યવભા. ૧૦.૧૯૩. ઉત્તરાશા.પૃ.૩૦૩, ઉત્તરાક.પૃ.૧૮૮, ૭. જિઓડિ.પૃ.૧૪૫. પંડગવણ અથવા પંડયવણ (પચ્છકવન) સોમણસ(૯) વનથી ૩૬૦૦૦ યોજનના અન્તરે આવેલું વન. તે મંદરચૂલિઆને ઘેરી વળેલું છે. તેનો પરિઘ ૩૧૬ ર યોજનથી કંઈક વધારે છે. તેની પહોળાઈ ૪૯૪ યોજન છે. આ વનની સીમમાં ક્રમશઃ મંદરચૂલિઆની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરે પવિત્ર અભિષેકવિધિ માટેની ચાર શિલાઓ છે, જેમનાં નામ આ પ્રમાણે છે –પંસિલા, પંડુકંબલસિલા, રજ્વસિલા અને Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રત્તકંબલસિલા. આ શિલાઓ ઉપર તાજા જન્મેલા તીર્થંકરની અભિષેકવિધિ દેવો કરે છે. આ વનમાં કેટલાંક સિદ્ધચૈત્યો છે.૪ ૧. જમ્મૂ.૧૦૬, જીવા.૧૪૧,સ્થા.૩૦૨,|૩. જમ્મૂ.૧૧૭. સમ. ૯૮, સમઅ.પૃ.૯૯. ૧૬ ૨. જમ્મૂ.૧૦૭. પંડરંગ (પાણ્ડુરાઙ્ગ) આ અને પંડુરંગ એક છે. ૧. આચા.૨.૧૭૬, નિશીયૂ.૨.પૃ.૧૧૯. ૪. ભગ. ૬૮૩-૬૮૪. ૧ પંડરકુંડગ (પાણ્ડકુણ્ડક)ગોવાળો યા ભરવાડોની કોમ. ૧. આવચૂ.૧.પૃ.૫૪૬. ૧ પંડરગ (પાણ્ડેરાગ) જુઓ પંડુરંગ. ૧. આચા.૨.૧૭૬. પંડરભિક્ષુઅ (પાણ્ડુરભિક્ષુક) ગોસાલના શિષ્યોનું અર્થાત્ આજીવગોનું બીજું નામ. જુઓ પંડુરંગ. ૧. નિશીયૂ.૩.પૃ.૪૧૪. પંડરા (પાણ્ડરાર્યા) પોતાનાં વસ્ત્રો, પાત્રો આદિ ઉપકરણો ચોખ્ખાં અને સ્વચ્છ રાખવામાં ખૂબ કાળજી લેનારી શ્રમણી. તે મન્ત્રવિદ્યામાં નિપુણ હતી. લોકોમાં . પ્રસિદ્ધિ મેળવવા માટે પોતે મન્ત્રવિદ્યાનો ઉપયોગ કરે છે એ હકીકત છૂપાવવા તે છળકપટ કરતી હોવાના કારણે મોક્ષ પ્રાપ્ત કરી શકી ન હતી પણ મૃત્યુ પછી હસ્તિદેવ એરાવણ(૧)ની મુખ્ય પત્ની તરીકે પુનર્જન્મ પામી હતી. ૧. નિશીચૂ.૩.પૃ.૧૫૧-૫૨, કલ્પચૂ.પૃ.૧૦૦-૧૦૧, દશાચૂ.પૃ.૬૨, ભક્ત. ૧૫૩, આવચૂ.૧.પૃ.૫૨૨, ગચ્છાવા.પૃ.૩૧. પંડવ (પાંડવ) પંડુ રાજાના જુહિટ્ટિલ્લ, ભીમસેણ(૧), અજ્જુણ(૨), ણઉલ અને સહદેવ એ પાંચ પુત્રો માટે પ્રયોજાતું સમૂહવાચક નામ. તેમની માતા કુંતી હતાં. રાજા દુવયની પુત્રી દોવઈ તેમની એક સમાન પત્ની હતી. પંડુસેણ તેમનો પુત્ર હતો. અવરકંકાના રાજા પઉમણાભ દ્વારા અપહૃત દોવઈને છોડાવવા વાસુદેવ(૨) કણ્ડ(૧) સાથે તેઓ અવરકંકા ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં પાંડવોએ ગમ્મત ખાતર ગંગા નદી પાર કરવા માટેની નાવ સંતાડી દીધી,પરિણામે કર્ણાને આખી નદી તરવી પડી. આ પજવણીથી ત્રાસ પામેલા કણ્ડે તેમને દેશનિકાલ કર્યા. કર્ણાના સૂચન ઉપરથી તેમના માતાપિતાએ આપેલી સલાહ મુજબ તેમણે પોતાના વસવાટ માટે પંડુમહુરા નગર વસાવ્યું. પછી તેમણે સંસારનો ત્યાગ કરી આચાર્ય સુટ્ટિય(૪) પાસે દીક્ષા લીધી. તેઓ ચૌદ પુત્વ ભણ્યા અને તિત્શયર અરિટ્ટણેમિના નિર્વાણ પછી સેત્તુંજ પર્વત ઉપર Page #34 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭ મોક્ષ પામ્યા. તેમના પૂર્વભવમાં તેમનામાંથી ચાર અયલન્ગામના ચાર ગૃહસ્થો હતા અને પાંચમો એક શ્રમણ હતો. તેમને બધાને આચાર્ય સહર(૧)એ દીક્ષિત કર્યા હતા. ૧.જ્ઞાતા.૧૧૭-૩૦, આવયૂ.૨ પૃ. | સુશ્ચિયનું નામ મર. ૪૫૮માં આવે છે. ૧૯૭, ૩૦૬, મર.૪૫૮થી. | ૨. મર.૪૪૯થી. પંડિતિયા (પાણ્યિતિકા) ચક્રવદિવઈરસેણની દીકરી સિરિમતી(૩)ની પરિચારિકા.' ૧. આવચૂ. ૧.પૃ. ૧૭૨. ૧.પંડ (પાડુ) આ અને હસ્થિણાઉરના પંડુરાય એક છે. ૧. મર. ૪૬૪. ૨. પંડ ભરહ(૧) જેવા જંબૂદીવના એક ચક્કવ.િ ૧. તીર્થો. ૩૦૩. પંડુકંબલસિલા પાડુકમ્બલશિલા) પવિત્ર અભિષેક યા સ્નાન માટેની ચાર શિલાઓમાંની એક. પંડગવણની દક્ષિણ સીમા ઉપર અને મંદરચૂલિઆની દક્ષિણે તે આવેલી છે. લંબાઇમાં પૂર્વથી પશ્ચિમ તરફ તે વિસ્તરેલી છે. તેનું માપ પંડસિલા જેટલું છે. તેના ઉપર એક જ સિંહાસન છે. ભરહ(ર)ના તિર્થંકરોનો જન્માભિષેક તેના ઉપર થાય છે. ઠાણમાં તેને અઈપડુકંબલસિલા કહી છે. ૨ ૧. જબૂ.૧૦૭. ૨. સ્થા.૩૦૨. પંડુણરાહિવ (પાડુનરાધિપ) આ અને પંડુરાય એક છે.' ૧. મર. ૪૫૭. પંડુભદ (પાડુભદ્ર) સંભૂઈવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ.પૃ. ૨૫૬. પંડુમથુરા (પાડુમથુરા) જુઓ પડુમહુરા.' ૧. આવચૂ.૨,પૃ.૧૯૭. પંડુમધુરા (પાડુમથુરા) જુઓ પડુમહુરા." ૧. સૂત્રચૂ.પૃ.૩૨૬. પડુમહુરા (પાડુમથુરા) દક્ષિણના દરિયાકાંઠે આવેલું નગર. જ્યારે પંડવોને વાસુદેવ(૨) કહ(૧)એ દેશનિકાલ કરેલા ત્યારે વાસુદેવ કહના સૂચનથી જ તેમણે પોતાના વસવાટ માટે વસાવેલું નગર. જ્યારે કહે તેમના આ નગર તરફ જઈ રહ્યા હોય ત્યારે કોસંબવણમાં કહનું મૃત્યુ થવું નિશ્ચિત હતું. પંડવોનો પુત્ર અને ઉત્તરાધિકારી પડુસણ પંડુમહુરામાં રાજ કરતો હતો. રહવીરપુરના રાજાએ પંડુમરા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જીતી લીધું હતું. પંડમહુરાની એકતા તમિલનાડુ (મદ્રાસ) રાજ્યમાં આવેલા મદુરા નગર સાથે સ્થાપવામાં આવી છે." ૧. જ્ઞાતા.૧૨૭, જ્ઞાતાઅ.પૃ.૨૨૭, ૩. આવનિ.૧૨૯૬, આચાચૂ.૨.પૃ.૬૯. કલ્પલ.પૃ.૩૨, આવયૂ.૨.પૃ. ૧૯૭, | ૪. આવયૂ.૧.પૃ.૪૨૭, ઉત્તરાશા.પૃ. ૧૭૯. અત્ત.૯. | ૫. લાઇ.પૂ.૩૨૦. ૨. અત્ત.૯, સ્થાઅ.પૃ.૪૩૩. પંડુયવણ (પચ્છકવન) આ અને પંડગવણ એક છે.' ૧. સમ.૯૮, સમઅ.પૃ.૯૯. પંડુરગ (પાડુરાગ) આ અને પંડુરંગ એક છે.' ૧. જ્ઞાતા.૧૦૫, જ્ઞાતાઅ.પૃ.૧૯૫. પંડુરંગ (પાડુરાદ) અજૈન ભિક્ષકોનો વર્ગ. તેઓ તેમના શરીર ઉપર ભસ્મ(રાખ) લગાવતા હતા. પંડરભિખુઓ પણ તે જ વર્ગના છે અને તેમને આજીવગ ભિક્ષુઓથી અભિન્ન ગણવામાં આવ્યા છે. પરંતુ પાલિ સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેઓ બ્રાહ્મણ પરિવ્રાજકોનો એક પ્રકાર હતા.અભયદેવસૂરિના મતે તેઓ શૈવ સંપ્રદાયના હતા.૫ ૧. અનુ.૨૦,૧૩૧,અનહે.પૃ.૧૪૬, ૪. જુઓ Journal of the Oriental ઓ ભા.૧૦૭,આચા.૨.૧૭૬, Institute, Baroda, Vol. XVI, No. 2 નિશીયૂ.૨.પૃ.૧૧૯, જ્ઞાતા.૧૦૫. ! (Dec.1966), p.120-123. ૨. અનુછે.પૃ. ૨૫. ૫. જ્ઞાતાઅ.પૃ.૧૯૫. ૩. નિશીયૂ.૩.પૃ.૪૧૪. પંડુરાય (પાડુરાજ) હત્થિણાઉરના રાજા. તે કુંતીના પતિ હતા અને પાંચ પંડવના પિતા હતા.' ૧. જ્ઞાતા.૧૧૭થી, સ્થાઅ.પૃ.૫૧૬, મર.૪૫૭. પંડસિલા (પંડશિલા) પવિત્ર અભિષેકવિધિ માટેની ચાર શિલાઓમાંની એક. તે પંડગવણની પૂર્વ સીમા ઉપર અને મંદરચૂલિઆની પૂર્વમાં આવેલી છે. તે બીજના ચન્દ્રના આકારની છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ પાંચ સો યોજન છે. તેની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ બસો પચાસ યોજન છે. તે સોનાની બનેલી છે. તેની ચારે બાજુએ ત્રણ પગથિયાવાળી એક એક સીડી છે અને એક એક કમાન છે. શિલા ઉપર બે સિંહાસન છે – એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં, તેમના ઉપર અનુક્રમે મહાવિદેહના વચ્છ આદિના અને કચ્છ આદિના તિર્થંકરોનો જન્મ પછી તરત જ દેવો દ્વારા જન્માભિષેક થાય છે. ઠાણમાં આ સિલાને પંડુકંબલસિલા કહી છે. ૧. જખૂ. ૧૦૭ ૨. સ્થા.૩૦૨. Page #36 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯ પડુસેણ (પાર્ટુસેન) પાંચ પંડવનો પુત્ર. તેની માતા દોવઈ હતી. તેનાં માતાપિતાએ શ્રામણ્યની દીક્ષા લીધા પછી તે પડુમહુરાનો રાજા બન્યો.' ૧. જ્ઞાતા.૧૨૮, આવયૂ.૨,પૃ.૧૯૭, આવહ.પૃ.૭૦૯. ૧. પંથગ (પન્થક) સેલગપુરના રાજા સેલગના પાંચ સો મંત્રીઓમાં મુખ્ય મંત્રી. રાજા સાથે તેણે પણ સંસારનો ત્યાગ કર્યો. એક વાર જ્યારે રાજા શિથિલાચારી બન્યો ત્યારે તેણે રાજાને શ્રમણપણાની મૂળ સ્થિતિએ પાછો વાળ્યો.' ૧. જ્ઞાતા.૫૫થી, સમઅ.પૃ.૧૧૮. ૨. પંથગ રાયગિહનગરના શેઠ ધણ(૧૦)નો સેવક ૧. જ્ઞાતા.૩૪. ૩. પંથગ ચંપા નગરીની જોઇજસાનો પુત્ર.' ૧. આવનિ.૧૨૮૮, આવહ ૭૦૪. ૪. પંથગ ણાગજસાનો પિતા અને ચક્કવટ્ટિ બંભદત્ત(૧)નો સસરો.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. પંચય (પન્થકજુઓ પંથગ." ૧. જ્ઞાતા.૩૪. પંસુલિઆ (પાંશુકૂલિક) ભિક્ષુઓનો એક વર્ગ." એમ લાગે છે કે તેઓ ધૂળના ઢગલાઓ ઉપર પડેલાં ચીંથરાંઓ વીણી સીવી કપડાં બનાવી પહેરતા હતા. આ પ્રથા બૌદ્ધ ભિક્ષુઓમાં પ્રચલિત હતી. ૧. આચાચૂ.પૃ. ૨૫૭. ૧.પંસુમૂલિય (પાંશુમૂલિક) કાલિકેય જેવો દેશ.' ૧. આવચૂ.૧પૃ.૧૬૨, આવમ.પૃ.૨૧૫. ૨. પંસુમૂલિય કદાચ પંસુલિઆ માટેનો ખોટો પાઠ.' ૧. આચાર્પૃ.૨૫૭. પપ્પ (પ્રકલ્પ) હિસીહનું બીજું નામ.૧ ૧. નિશીયૂ.૧.પૂ.૧, જીતભા.૨૬૫, વ્યવભા.૫.૧૨૨, ૧૦.૩૪૫. પક્કણ (પફવણ) એક અણારિય (અનાય) દેશ." તેની એકતા પામીરની તરત ઉત્તરે આવેલ ફરઘાના સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, ભગ.૩૮૦, ભગઅ.પૃ.૪૬૦. ૨. લાઇ.પૃ.૩૬૪. પખિ (પક્ષિન) વિયાહપત્તિના સાતમા શતકનો પાંચમો ઉદ્દેશક. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧. ભગ. ૨૬૦. પખિકાયણ (પાક્ષિકાયન) કોસિઅ(૫) ગોત્રની સાત શાખાઓમાંની એક. ૧. સ્થા. ૫૫૧. પક્ષિયસુત્ત (પાક્ષિકસૂત્ર) પ્રતિક્રમણ કરવા માટેનો ગદ્યપદ્યમય આગમગ્રન્થ. તેમાં રાત્રિભોજનત્યાગ સહિત છ મહાવ્રતોનું નિરૂપણ છે.' તે આગમગ્રન્થોની સૂચી પણ આપે છે. તેના ઉ૫૨ યશોદેવસૂરિની સંસ્કૃત ટીકા છે. ૧. પાક્ષિય.પૃ.૧૭થી. ૨. એજન.પૃ.૬૧થી. ૧. પગઈ (પ્રકૃતિ) વિયાહપણત્તિના પ્રથમ શતકનો ચોથો ઉદ્દેશક.૧ ૧. ભગ.૩. ૨. પગઇ વહ્વિદસાનું પાંચમું અધ્યયન. ૧. નિર.૫.૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પગતિ (પ્રકૃતિ) જુઓ પગઇ. ૧ ૧.નિર.૫.૧., ૫.૫. ૧ ૩. પગઇ બારવઈના રાજા બલદેવ(૧) અને તેમની રાણી રેવઈ(૩)નો પુત્ર. તેને તિસ્થયર અરિટ્ટણેમિએ દીક્ષા આપી હતી. ૧. નિર.૫.૫. પગમા (પ્રગલ્ભા) તિત્શયર પાસ(૧)ની પરંપરાની શ્રમણી. ૧. આનિ.૪૮૫, વિશેષા.૧૯૩૯, કલ્પવિ.પૃ.૧૬૬, આવમ.પૃ.૨૮૨. પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) આવસ્સયનું એક અધ્યયન. તેની ઉ૫૨ ણિજ્યુત્તિ પણ છે અને ચુણ્ણિ પણ છે. 3 પૃ.૪૧. ૨. દશચૂ.પૃ.૨૧૧. ૩. આવચૂ.૨.પૃ.૩૨૫. ૧. આનિ.૧૫૫૪, આવચૂ.૧.પૃ.૩, અનુ.૫૯, આવનિ(દીપિકા)૨.પૃ. ૧૮૩, નન્દિય.પૃ.૨૦૪, પાક્ષિય. પચ્ચક્ખાણપ્પવાય (પ્રત્યાખ્યાનપ્રવાદ) ચૌદ પુત્વ ગ્રન્થોમાંનો નવમો. તેમાં વીસ પ્રકરણો અને ચોરાશી હજાર પદો હતાં. તે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરતો હતો. ૧. નિંન્દ.૫૭, આવબ્લ્યૂ. ૨.પૃ.૨૭૩, સમ.૨૦. ૨. નન્દિચૂ.પૃ.૫૭, સમઅ.પૃ.૧૩૧, આનિ.૧૫૫૪, નન્દિમ.પૃ.૨૪૧, પજ્જરય (પ્રજ૨ક) રયણપ્પભા(૨)માં આવેલું મહાણિરય. ૧. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૭. પજ્જવસણાકપ્પ (પર્યુષણાકલ્પ) આ અને પોસવણાકપ્પ એક છે. ૧ ૧. કલ્પસૂ.પૃ.૮૯. Page #38 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પદ્ગુણ (પ્રદ્યુમ્ન) વાસુદેવ(૨) કણ્ડ(૧)૧ અને તેમની રાણી રુપ્પિણી(૧)નો પુત્ર. સાડા ત્રણ કરોડ જાયવ રાજકુમારોમાં તે પ્રથમ હતો. તેણે તિત્યયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી, તે બાર અંગ(૩) ભણ્યો, તેણે સોળ વર્ષનું શ્રામાણ્ય પાળ્યું અને એક મહિનાની સંલેખના પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. વેદમાી તેની પત્ની હતી અને અણિરુદ્ધ(૨) તેનો પુત્ર હતો. ૩ ૧.અન્ત.૮. ૨. જ્ઞાતા.૧૧૭, ૧૨૨, નિર.૫.૧, પ્રશ્ન.૧૫, અન્તઅ.પૃ.૧ ૩. અન્ન.૮, આવચૂ.૧.પૃ.૩૫૫, આવ.પૃ. ૨૭, સ્થાઅ.પૃ.૪૩૩. ૪. અન્ન.૮. ૨. પન્નુણ અંતગડદસાના ચોથા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. અન્ત.૮. ૩. પન્નુણ એવું વાદળ જે વરસે તો એક હજાર વર્ષ સુધી પાક પેદા કરે છે. ૧. સ્થા. ૩૫૭. પદ્ગુણખમાસમણ (પ્રદ્યુમ્નક્ષમાશ્રમણ) ણિસીહવિસેસચુણ્ણિના કર્તા જિનદાસગણિમહત્તર જે આચાર્યને આદરપૂર્વક યાદ કરી વંદન કરે છે તે આચાર્ય. તે કર્તાના ગુરુ જણાય છે.૨ ૨૧ ૧. નિશીયૂ.૧.પૃ.૧. ૨. જુઓ ‘નિશીથ એક અધ્યયન', નિશીથચૂર્ણિ, વોલ્યૂમ ૪, પૃ.૪૭. પજ્જુણસેણ (પ્રદ્યુમ્નસેન) પઇગાના પિતા અને ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ના સસરા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. પજ્જુસણાકપ્પ (પર્યુષણાકલ્પ) જુઓ પજુસવણાકપ્પ.૧ ૧. સ્થા. ૭૫૫. ૨ પઠ્ઠુસવણાકપ્પ (પર્યુપશમનાકલ્પ) આયારદસા અથવા દસાસુયક્ષંધનો આઠમો ઉદ્દેશ.૧ ‘પજ્જુસવણાકપ્પ' શબ્દનો અર્થ ‘વર્ષાવાસના નિયમો' અર્થાત્ ચોમાસા દરમ્યાન શ્રમણોએ પાળવાના આચારના નિયમો (વિધિનિષેધો) છે. આ ઉદ્દેશ યા ગ્રન્થની રચના ભદ્રબાહુ સ્વામીએ કરી છે. તે ત્રણ ભાગમાં વિભક્ત છે. પ્રથમ ભાગમાં મહાવીર, પાસ(૧), અરિટ્ટણેમિ અને ઉસભ(૧)નું જીવન વિગતવાર અને બીજા તીર્થંકરોનું જીવન સંક્ષેપમાં નિરૂપાયું છે. મહાવીરના જીવનનું નિરૂપણ મોટો ભાગ રોકે છે. બીજા ભાગમાં શ્રમણોના ભિન્ન ભિન્ન ગણો, તેમની શાખાઓ અને તેમના નાયકોની યાદી આપણને મળે છે. ત્રીજા ભાગમાં વર્ષાવાસમાં શ્રમણોએ પાળવાના આચારના નિયમો છે. આ ત્રીજો ભાગ ગ્રન્થના શીર્ષક પ્રમાણે ગ્રન્થનું ખરું વિષયવસ્તુ નિરૂપે છે. આ ગ્રન્થ લોકોમાં કલ્પસૂત્ર નામથી પ્રસિદ્ધ છે. તે મહદંશે Page #39 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગદ્યમાં છે. વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં આણંદપુરના રાજા ધ્રુવસેનની રાજસભામાં સૌપ્રથમ જાહેરમાં તેનું વાચન થયું. તેના ઉપર મોટી સંખ્યામાં ટીકાઓ લખાઈ છે. ૧. સ્થા.૧૫૫, ભગઅ.પૃ.૬૬૫,કલ્પચૂ. ૪. કલ્પવિ.પૂ.૧૧, આવયૂ.૧.પૃ.૨૩૬. - પૃ.૮૯. ૫. કલ્પસ.પૃ.૧૬૦, કલ્પવિ.પૃ.૧,૯, ૨. કલ્પધ.પૃ. ૨૦૩. કલ્પધ.પૃ.૯, ૧૩૦-૩૧, આ જ વર્ષે ૩. કલ્પવિ.પૃ.૮. તે લેખનબદ્ધ થયું. જુઓ કલ્પ.૧૪૮. પક્સોઅ, પજ્જોત અથવા પજ્જોય (પ્રદ્યોત) ઉજ્જણીનો રાજા. તે મહસણ(૧)૨ અને ચંડપજ્જોય પણ કહેવાતો. જ્યારે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તે સગીર હતો. તેને આઠ પત્નીઓ હતી. તેમનામાં સિવા(૧) અને અંગારવઈ મુખ્ય હતી. સિવા વેસાલીના રાજા ચેડગની પુત્રી હતી. પોયે રાજા ધુંધુમાર ઉપર તેની પુત્રી અંગારવઈને લગ્નમાં મેળવવા આક્રમણ કર્યું પરંતુ તે કેદ થયો. ત્યારબાદ તે અંગારવઈને પરણ્યો. પાલઅ અને ગોપાલએ તેના બે પુત્રો હતા.“તેની પુત્રી વાસવદત્તા(૧) અંગારવઈની કુખે જન્મી હતી. ખંડકણ પોયનો મસ્ત્રી હતો. રાણી સિવા, હાથી ણલગિરિ, દૂત લોહજંઘ અને અગ્નિભીર રથ આ ચાર ૫જ્જોયના ચાર રત્નો હતાં.૧૦ તેના સમયમાં ઉજેણી વિશ્વના બજાર તરીકે પ્રસિદ્ધ હતું.૧૧ કોસંબીના રાજા સયાણીયની રાણી મિગાવઈ(૧)ને પોતાની રાણી બનાવવા માટે પજ્જોય કોસંબી ઉપર આક્રમણ કર્યું. દરમ્યાન પોતાના પુત્ર ઉદાયણ(૨)ને પાછળ મૂકી સયાણીય મૃત્યુ પામ્યો. મિગાવઈએ બુદ્ધિપૂર્વક કુશળતાથી પોયને વિશ્વાસમાં લઈ પોતાની સ્થિતિ મજબૂત બનાવી. પોતાના શીલનું રક્ષણ કરવામાં અને પોતાનું રાજ્ય બચાવવામાં તે સફળ રહી. છેવટે મહાવીર પાસે દીક્ષા લઈ તે શ્રમણી બની.૧૩ ઉદાયણ કોસંબીની ગાદીએ આવ્યો. કંચણમાલાની મદદથી રાજકુમારી વાસવદત્તા ઉદાયણ સાથે ભાગી નીકળી.૧૪ પજ્જોયે રાયગિહના રાજા સેણિય(૧) ઉપર પણ આક્રમણ કર્યું પરંતુ રાજકમાર અભય(૧)ની ચડિયાતી વ્યુહરચનાએ તેને પાછા ઉજ્જૈણી જવા ફરજ પાડી. પોયે અભયને પકડીને કેદ કરી તેનું વેર વાળ્યું. આ માટે તેણે એક રૂપાળી ગણિકાને રોકી. તે અને તેના સહાયક સાથીઓ શ્રાવકો અને શ્રમણોના છૂપા વેશમાં રાયગિહની યાત્રાએ ગયા. યોગ્ય તકનો લાભ લઈ અભયને છળકપટથી દારૂ પીવડાવી દીધો અને પછી પોયના કેદી તરીકે તેને ઉર્જાણી લઈ જવામાં આવ્યો. અભય કેદમાં હતો ત્યારે તેણે પોયના દૂતની જિંદગી બચાવી, લગિરિ હાથીને વશ કરવાની યોજના દ્વારા ઉદાયણને મેળવ્યો, અગ્નિથી નાશ પામતાં ઉજેણી નગરને બચાવ્યું અને સિવાની મદદથી ભયંકર રોગચાળામાંથી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આખી ઉજજેણીને બચાવી લીધી.૧૫ અભયની બુદ્ધિ અને ચતુરાઈથી ખુશ થઈ પજ્જોયે તેને મુક્ત કર્યો. મુક્ત થયા પછી તેણે એક શેઠનો વેશ લીધો અને બે આકર્ષક રૂપાળી ગણિકાઓને સાથે લઈ તે ઉજેણી ગયો. તેણે “હું રાજા પક્ઝોય છું” એમ મોટેથી બોલતા ગાંડા માણસનો પાઠ ભજવવા માટે એક માણસને ભાડે રાખ્યો. જ્યારે સાચો પજ્જોય ગણિકાઓ તરફ આકર્ષાયો ત્યારે ગણિકાઓએ તેને અમુક ચોક્કસ દિવસે એકાંતમાં મળવાનું કહ્યું. અગાઉની યોજના મુજબ પજજોયને પકડવામાં આવ્યો. જ્યારે તે મોટેથી બોલતો હતો કે હું પક્ઝોય છું, રાજા છું' ત્યારે બધાં તેને પેલો ગાંડો માણસ સમજ્યા. આમ તેને અપહરણ કરી રાયગિહ કેદી તરીકે લઈ જવામાં આવ્યો. કાલક્રમે તેને મુક્ત કરવામાં આવ્યો. પંચાલના રાજા દુહ(૩)નો આશ્ચર્યજનક અદૂભુત મુગટ મેળવવા માટે પજ્જોયે તેના ઉપર ચડાઈ કરી પરંતુ તે હારી ગયો અને કેદ થયો. ત્યાં તેને રાજકુમારી મયણમંજરી સાથે પ્રેમ થયો અને તેના પિતા દુખુહની સમ્મતિથી તેણે તેની સાથે લગ્ન કર્યા. ૧૭ વિતિભયના રાજા. ઉદાયણ(૧)ની દાસી દેવદત્તા(૪)નું પોયે અપહરણ કર્યું અને ત્યાંથી તિવૈયર મહાવીરની પ્રતિમા પણ ઉઠાવી ગયો. એટલે પછી ઉદાયણે તેના ઉપર આક્રમણ કર્યું અને તેને બંદી બનાવ્યો. જ્યારે ઉદાયણ પાછો વિતિભય જતો હતો ત્યારે પજુસણા પર્વની આરાધના દરમ્યાન ક્ષમારૂપ સત્કર્મ તરીકે તેણે પજજોયના કપાળ ઉપર દાસીઓનો પતિ એવું લખાણ લખી તેને મુક્ત કરી દીધો.૧૮ પજ્જોયે કામુક વ્યભિચારી માહિસ્સરને મરાવી નાખ્યો હતો.૧૯ ૧. આવચૂ.૨પૃ.૧૯૯. ૧૪. આવયૂ.૨,પૃ.૧૬૧-૧૬૨. ૨. ભગ.૪૯૧. ૧૫. આવયૂ.૨.પૃ. ૨૭૦. ૩. ઉત્તરાનિ.પૃ.૧૩૬. ૧૬. આવચૂ.૨.પૃ.૧૫૯-૧૬૩, આવયૂ.૧. ૪. આવચૂ.૧,પૃ.૨૪૯. પૃ.૫૫૭, નન્ટિમ.પૃ.૧૬૬, સ્થાઅ. પૃ. ૫. આવયૂ.૧.પૃ.૯૧. ૨૫૯, દશન્યૂ.પૃ.૫૩, દશહ.પૃ.૫૩, ૬. આવયૂ.૨.પૃ.૧૬૪. સૂત્રશી. પૃ.૩૨૯. ૭. એજન-પૃ.૨૦૦, આચાચૂ.પૃ.૮૭, ૧૭. ઉત્તરાનિ.પૃ.૧૩૬, ઉત્તરાક.પૃ.૧૮૮. આવનિ.૧૨૯૮. ૧૮. આવયૂ. ૧.પૃ.૪૦૦-૪૦૧, આવયૂ.૨. ૮. આવયૂ. ૨.પૃ. ૧૮૯. પૃ. ૨૭૦, નિશીભા.૩૧૮૫, નિશીયૂ.૩. ૯. વ્યવભા.૩.પૃ.૯૩. પૃ.૧૪પથી, આચાચૂ.પૃ.૬૪, સ્થાઅ. પૃ. ૧૦. આવચૂ.૨.પૃ.૧૬૦. ૪૩૧, પ્રશ્નઅ.પૃ.૮૯-૯૦, દશાચૂ.પૃ. ૧૧. બૃભા.૪૨૨૦, વૃક્ષ.૧૧૪૫. ૬૨, કલ્પચૂ.પૂ.૯૮, ઉત્તરાક.પૃ.૩૪૬, ૧૨. આવયૂ. ૨.પૃ.૧૬૭. ઉત્તરાશા.પૃ.૯૬, કલ્પવિ.પૃ.૨૯૮. ૧૩. આવયૂ.૧.પૃ.૮૮થી, વિશેષાકો. [૧૯. આવયૂ. ૨.પૂ.૧૭૬. પૃ.૩૩૨. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પજ્જોયણ (પ્રદ્યોતન) આ અને પોય એક છે.૧ ૧. આચૂ.૨.પૃ.૨૭૦. પજ્જોસમણાકપ્પ (પર્યુપશમનાકલ્પ) આ અને પર્જોસણાકપ્પ એક છે. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. દશાચૂ.પૃ.૫૨, ૫૫, કલ્પચૂ.પૃ.૮૫, પોસવણકપ્પ (પર્યપશમનકલ્પ) આ અને પર્જોસણાકપ્પ એક છે. ૧. કલ્પવિ.પૃ.૪. પોસવણાકપ્પ (પર્યુપશમનાકલ્પ) આ અને પજુસણાકલ્પ એક છે. ૧. સ્થા.૭૫૫, કલ્પચૂ.પૃ.૮૯, આવચૂ.૧.પૃ.૨૩૬. પટૂક કાલિકેય સમાન દેશ.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૨. પટ્ટાગ (પટ્ટકાર) વણકરોનું ઔદ્યોગિક યા ધંધાકીય આરિય (આર્ય) મંડળ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. પડિક્કમણ (પ્રતિક્રમણ) આવસ્ટયનો ચોથો અધ્યાય. ૧. આવચૂ.૧.પૃ.૩, આવનિ.(દીપિકા) ૨.પૃ.૧૮૩, નન્ક્રિમ.પૃ.૨૦૪, અનુ.૫૯, પાક્ષિય. પૃ.૪૧. પડિણીય (પ્રત્યનીક) વિયાહપણત્તિના આઠમા શતકનો આઠમો ઉદ્દેશક.૧ ૧ ૧. ભગ.૩૦૯. પડિબુદ્ધ (પ્રતિબુદ્ધ) સાગેયનો રાજા અને પઉમાવઈ(૧)નો પતિ. ૧. શાતા.૬૮. ડિબુદ્ધિ (પ્રતિબુદ્ધિ) ઇક્બાગ દેશ ઉપર રાજ કરનાર એક રાજા.૧ ૧. શાતા.૬૫. પડિરૂવ (પ્રતિરૂપ) ઉત્તરના ભૂય(૨) દેવોનો ઇન્દ્ર.' તેને ચાર મુખ્ય પત્નીઓ છે – રૂવવતી(૧), બહુરૂવા(૩), સુરૂવા(૫) અને સુભગા(૩). ૧. સ્થા.૯૪, ભગ.૧૬૯, પ્રજ્ઞા.૪૮. ૨. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. પડિરૂવા (પ્રતિરૂપા) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોથા કુલગર અભિચંદ(૧)ની પત્ની. ૧ ૧. સ્થા. ૫૫૬, સમ.૧૫૭, તીર્થો.૭૯, આવનિ.૧૫૯, વિશેષા.૧૫૭૨. પડિસત્તુ (પ્રતિશત્રુ) જન્મથી જ વાસુદેવ(૧)નો શત્રુ. તે તેના પોતાના જ ચક્રથી વાસુદેવના હાથે હણાય છે. જેટલા વાસુદેવો છે તેટલા જ ડિસત્તુઓ છે. તે બધા મૃત્યુ પછી નરકમાં જાય છે. આગમેતર સાહિત્યમાં પડિસત્તુ પડિવાસુદેવ તરીકે પણ પ્રસિદ્ધ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પડિસડુઓનાં નામ આ પ્રમાણે છે. – આસગ્નીવ, તારા, મેરા, મહુકઢવ, હિસું ભ, બલિ(૨), પહરાઅ(ર), રાવણ અને જરાસિંધુ. ભટહ(૨) ક્ષેત્રના ભાવી પડિસડુઓનાં નામ – તિલઅ, લોહજંઘ(૨) અથવા જંઘલોહ, વઈરજંઘ(૨), કેસરિ(૧), પહેરાઅ(૧), અપરાઇઅ(૯), ભીમ(૧), મહાભીમ(ર) અને સુગ્ગીવ(૧). ૧. ભગ.૨૦૩, સમ.૧૫૮-૫૯, તીર્થો. [ ૧૫૮, તીર્થો. ૬૧૦, વિશેષા. ૧૭૬૭. ૬૦૯. | ૩. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૪૬. ૨. આવનિ.(દીપિકા)પૂ.૭૮, સમ. | પડિ સુઈ (પ્રતિશ્રુતિ) જુઓ પડિમ્સ.' ૧. સ. ૧૫૯. પડિસુત (પ્રતિશ્રુત) ભરત(૨) ક્ષેત્રના ભાવી કુલગર.' જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૧. પડિસ્કુઇ (પ્રતિકૃતિ) એરવ (૧) ક્ષેત્રના દસ ભાવી કુલગરોમાંનો એક. જુઓ કુલગર. ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૦૦૭. ૨.પડિસ્કુઇ ભરહ(૨) ક્ષેત્રમાં આ ઓસપિણી કાલચક્રમાં થયેલ પંદર કુલગરોમાંના બીજા.' ૧. જબૂ. ૨૮,૪૦. પડિલ્સય (પ્રતિશ્રુત) ભરત(૨) ક્ષેત્રના દસ ભાવી કુલગરોમાંના એક.' ૧. સ્થા.૭૬૭. પઢમ (પ્રથમ) વિયાહપણતિના અઢારમા શતકનો પ્રથમ ઉદેશક.૧ ૧. ભગ. ૬૧૬. પઢમા (પ્રથમા) પઉમા(૨)નો ખોટો પાઠ.' ૧. સ.૧૫૭. પણપણ (પચ્ચપ્રજ્ઞાત) આ અને પણવણિય એક છે.' ૧. સ્થા. ૯૪. પણપણિય અથવા પણવર્ણિય (પચ્ચપ્રજ્ઞપ્તિક) વાણવંતર દેવોનો વર્ગ. ધાય અને વિહાય તે વર્ગના દેવોના બે ઈન્દ્રો છે. ૨ ૧. પ્રજ્ઞા.૪૭, પ્રશ્ન.૧૫. ૨. એજન.૪૯, સ્થા.૯૪. પણિઅભૂમિ (પણિતભૂમિ) જ્યાં મહાવીરે એક વર્ષાવાસ કરેલો તે વજ્જભૂમિમાં આવેલું સ્થાન.' ૧. દશાચૂ.પૃ.૬૫, કલ્પ.૧૨૨, કલ્પચૂ.પૃ.૧૦૩, કલ્પવિ.પૃ.૧૮૮. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પણઈ (પન્નગી) એક દેવીનું નામ.૧ ૧. આવ.પૃ.૧૯. ૧.પષ્ણત્તિ (પ્રજ્ઞપ્તિ) વિયાહપષ્ણત્તિ, ચંદપષ્ણત્તિ, સૂરિપત્તિ, જંબુદીવપષ્ણત્તિ અને દીવસાગરપષ્ણત્તિનું સામાન્ય સંક્ષિપ્ત નામ. ૧. સૂર્ય.૧૦૮ ગાથા.૧, વિશેષા.૪૨૮૫, ૬૨,૧૭૩, ૨૪૨. બૂ.૨૨૦,આવયૂ.૧.પૃ.૩૧૬, ૨. સ્થા.૧૫૨, ૨૭૭. ૪૧૬, ૪૧૮-૧૯, ૫૮૩, ૨. પૃ. | ૨. પણત્તિ એક દેવી. ૧. આવ.પૃ.૧૮. ૧.પષ્ણવણા (પ્રજ્ઞાપના) અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ.૧ સમવાય અંગ(૩) આધારિત ચોથું ઉવંગ તેને માનવામાં આવે છે. તેના કર્તા આર્ય સામને ગણવામાં આવે છે. તે તત્ત્વો વગેરેનું વ્યવસ્થિત જ્ઞાન આપતું હોઈ તેને પણવણા (પ્રજ્ઞાપના) કહેવામાં આવે છે, તેનું શીર્ષક પષ્ણવણા રાખવામાં આવ્યું છે. તે છત્રીસ પ્રકરણોમાં વિભક્ત છે, પ્રકરણોને પય-પદ નામ આપ્યું છે. પ્રત્યેક પ્રકરણ એક વિશિષ્ટ મુદ્દો યા વિષય લઈ તેનાં બધાં પાસાંનો વિચાર કરે છે. છત્રીસ પ્રકરણો યા પદોનાં શીર્ષકો નીચે પ્રમાણે છે. – (૧) પણણવણા(૨), (૨) ઠાણપદ, (૩) બહુવત્તવ્ય, (૪) ઠિઈ, (૫) વિસેસ, (૬) વર્ષાતિ, (૭) ઉસાસ, () સષ્ણા, (૯) જોણિ, (૧૦) ચરિમ, (૧૧) ભાસા, (૧૨) સરીર, (૧૩) પરિણામ, (૧૪) કસાય, (૧૫) ઈદિય, (૧૬) પઓગ, (૧૭) લેસ્સા, (૧૮) કાયટ્ટિઇ, (૧૯) સમ્મત્ત, (૨૦) અંતકિરિયા, (૨૧) ઓગાહણશંઠાણ, (૨૨) કિરિયા, (૨૩) કમ્મ, (૨૪) કમ્મબંધઅ, (૨૫) કમ્મદઅ, (૨૬) વેદબંધઅ, (૨૭) વેચવેયા, (૨૮) આહાર, (૨૯) ઉવઓગ(૨), (૩૦) પાસણયા, (૩૧) સર્ણિ, (૩૨) સંજમ, (૩૩) ઓહિ, (૩૪) પવિયારણા, (૩૫) વેદણ અને (૩૬) સમથ્થાય. વિયાહપણત્તિ અને જીવાજીવાભિગમમાં વારંવાર પણવણાનો ઉલ્લેખ થયો છે. આચાર્ય મલયગિરે અને હરિભદ્રસૂરિએ પણવણા ઉપર સંસ્કૃત ટીકાઓ લખી છે. ૧. નન્દિ.૪૪, પાક્ષિ, પૃ.૪૩, નન્દિમ. J૭. ભગ.૯, ૧૫, ૨૨, ૨૪, ૩૮, ૧૭૪-૭૫, પૃ.૨૦૪. ૨૩૨,૨૫૨,૨૭૩,૩૧૨,૩૨૪,૩૨૬૨.પ્રજ્ઞામ.પૃ.૧ ૨૭,૩૩૮,૩૯૭-૯૮,૪૨૭,૪૬૨, ૩. પ્રજ્ઞામ.પૃ.૫, નદિમ.પૃ.૧૦૫. ૪૭૪,૪૮૮,૪૯૭,૪૯૯,૫૧૪,૫૫૪, ૪. પ્રજ્ઞામ.પૃ.૧, અનુયે.પૃ.૩૮, ૫૫૯,૫૭૦,૫૮૨,૫૮૮,૬૦૩, ૬૨૪, અનુ.૨૨. ૬૪૮-૬૫૦,૬૫૭,૬૬૭,૬૯૧,૭૩૪, ૫. પ્રજ્ઞામ.પૃ.૬. ૭૩૮, ૭૪૬. ૬. પ્રજ્ઞા ગાથા ૪-૭. ૮ જીવા.૪-૫, ૧૫, ૫૩, ૧૧૩, ૧૧૬-૧૭, ૧૧૯, ૨૦૫-૨૦૬. Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭ ૨.પણવણા પણવણા(૧)નું પહેલું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા.ગાથા.૪-૭. પહવ (પહુલવ) આ અને પલ્લવ એક છે. ૧. પ્રશ્ન.૪. પહવાહણય (પ્રશ્નવાહનક) કોડિયગણ(૨)ના ચાર કુલોમાંનું એક કુલ." ૧. કલ્પ.પૂ.૬૦. પણહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો દસમો.તે દસ અધ્યયનોમાં વિભક્ત છે. દસમાંથી પહેલાં પાંચ અધ્યયનો આગ્નવનું નિરૂપણ કરે છે અને છેલ્લા પાંચ સંવરનું. વર્તમાન ગ્રન્થમાં મળતાં આ અધ્યયનોનાં નામો અને વિષયો ઠાણ, સમવાય અને ગંદીમાં આપેલાં નામો અને વિષયોથી સાવ ભિન્ન છે. ગંદી અને સમવાય અનુસાર આ ગ્રન્થમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે. ૨ તે મોટે ભાગે અલૌકિક કલાઓ(વિદ્યાઓ) અને મન્નોનું નિરૂપણ કરે છે. અણુઓગદ્દારમાં પહાવાગરણનો ઉલ્લેખ છે.*ઠાણ અનુસાર તેમાં દસ અધ્યયનો છે – (૧) ઉવમા, (૨) સંખા, (૩) ઇસિભાસિય, (૪) આયરિયભાસિય, (૫) મહાવીરભાસિય, (૬) ખોમગપસિણ, (૭) કોમલપસિણ, (૮) અદ્દાગપસિણ, (૯) અંગુઠ્ઠપસિણ અને (૧૦) બાહુપસિણ." ૧. નન્દિ.૪પ, પાક્ષિ.પૃ.૪૬. ૩. પ્રશ્નઅ.પૃ.૧. ૨. નજિ.૫૫, સમ.૧૪૫, નદિધૂ. [૪. અનુ.૪૨. પૃ. ૬૯, નદિહ.પૃ.૮૪, નદિમ. ૫. સ્થા.૭૫૫. પૃ. ૨૩૪. પણહાવાગરણદસા (પ્રશ્નવ્યાકરણદશા) દસ દસા ગ્રન્થોમાંનો એક. તે અને પહાવાગરણ એક છે. ૧. સ્થા.૭૫૫. પતઅ (પતગ) જુઓ પયગ. ૧. સ્થા. ૯૪. પતયવઇ (પતગપતિ) જુઓ પયગઈ.' ૧. સ્થા. ૯૪. પતિટ્ટાણ પ્રતિષ્ઠાનો જુઓ પટ્ટાણ. ૧. બૃક્ષ.૧૬૪૭. નિશીયૂ. ૩. પૃ. ૧૩૦, આવચૂ.૨.૫.૨૦૦. પત્તકાલગ (પત્રકાલક) આલભિયા નગરની બહાર આવેલું ચૈત્ય. ૧. ભગ. પ૫૦. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્તકાલય (પત્રકાલક) આ અને પત્તાલય એક છે. ૧. આવહ. પૃ. ૨૦૨, આવમ. પૃ.૨૭૭. પત્તાલય (પત્રાલક) કાલાય સંનિવેશ છોડીને મહાવીર અને ગસાલ જે ગામ ગયા હતા તે ગામ. પોતાનું અપમાન કરવા બદલ અંદ(૧)એ ગોસાલને અહીં માર માર્યો હતો. ૧. આવનિ.૪૭૭, વિશેષા.૧૯૩૧, આવચૂ.૧.પૃ.૨૮૪, કલ્પવિ.પૂ.૧૬૫, કલ્પશા. પૃ.૧૨૭, આવહ.પૃ. ૨૦૨. પત્તાહાર (પન્નાહાર) પાંદડાં ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ. ૧. ભગ. ૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, પયબુદ્ધ (પ્રત્યેકબુદ્ધ) બાહ્ય કારણને લઈને (વઢપ્રત્યયવેક્ષ્ય) જે બોધિ પામે છે તે પૉયબુદ્ધ કહેવાય છે. અન્ય સાધુઓના સાથમાં કે કોઈ ગચ્છ સાથે સંબંધ રાખ્યા વિના તે વિચરે છે અર્થાત તે એકલવિહારી છે. બોધિપ્રાપ્તિ પહેલાં તે સુયનું જ્ઞાન અવશ્ય ધરાવે છે. પત્તેયબુદ્ધ અને સયંબુદ્ધ(૧) (સ્વયંબુદ્ધ) વચ્ચેનો ભેદ એ છે કે સયંબુદ્ધને બોધિની પ્રાપ્તિ માટે બાહ્ય કારણની મદદ લેવી પડતી નથી, તેમને સ્વયં આપોઆપ બોધિની પ્રાપ્તિ થાય છે જેમ કે પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન આદિ દ્વારા, વળી બોધિપ્રાપ્તિ પહેલાં સયંબુદ્ધને સુયનું જ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય, તથા સયંબુદ્ધ અન્ય શ્રમણોની સાથે સામાન્ય રીતે વિચારે છે અને ગચ્છમાં હોય છે. સયબદ્ધના બે પ્રકાર છે – તિર્થંકર અને તિર્થંકર સિવાયના કેવલી. કરકંડુ, દુમુહ(૩), ણમિ, ણગ્નઇ(૧) વગેરે પત્તેયબુદ્ધ હતા. ૧.ભગ ૭૫૮,ન૮િ.૨૧, પ્રજ્ઞા.૭, | આવચૂ.૧.પૃ૭૫-૭૬, ઓઘનિ.૧૨૫, પિંડનિ.૧૪૭, ૧૫૧-પર, વ્યવભા. 1 પાક્ષિય પૃ.૩. ૧૨.પૃ.૧૧૦, ગાથા.૧૧૯,આવયૂ. ૩.ઉતરા.૧૮.૪૫, ઉત્તરાશા.પૃ.૨૯૯ ૧.પૃ.૨૨, ૧૩૪, સૂત્રચૂ. પૃ.૧૨૦. | આવયૂ.૨.પૃ. ૨૦૪-૨૦૮. ૨. નન્દિચૂ.પૃ.૨૬, નદિમ.પૃ.૧૯-૨૦, પદેસિ (પ્રદેશિન) જુઓ પએસિ. ૧. આવહ.પૃ.૧૯૭, આવમ.પૃ.૨૭૪. પભ (પ્રભ) વિજુકુમાર દેવોના બે ઇન્દ્રો હરિમંત અને હરિહના ચાર લોગપાલમાંનો એક. ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૧. પલંકર (પ્રભાકર) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.' Page #46 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૯ ૧. સમ.૩. ૨. પભંકર જ્યાં વરુણ(૪) દેવો વસે છે તે લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન. તે અચ્ચિ જેવું જ છે. ૧. ભગ. ૨૪૩ ૨. સમ.૮. ૩. પથંકર અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૂ.૭૮ ૭૯. ૧. પભંકરા (પ્રભકરા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના (૧) સાતમા વર્ગનું અને (૨) આઠમા વર્ગનું ચોથું અધ્યયન. ૧. શાતા.૧૫૫. ૨. જ્ઞાતા.૧૫૬. ૨. પભંકરા સૂર(૧)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' પોતાના પૂર્વભવમાં તે અરકખુરી નગરના શેઠની પુત્રી હતી અને તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ૧. જ્ઞાતા.૧૫૫, ભગ.૪૦૬, જબૂ.૧૭૦, સૂર્ય,૯૭, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૫. ૩. પભંકરા ચંદ(૧)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' પોતાના પૂર્વભવમાં તે મહુરા(૧) નગરના શેઠની પુત્રી હતી અને તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી.' ૧. જ્ઞાતા.૧૫૬, જબૂ.૧૭૦, ભગ.૪૦૬, સૂર્ય,૯૭,૧૦૬, ૨. જ્ઞાતા.૧૫૬. ૪. પભંકરા વચ્છાવઇ વિજય(૨૩)નું પાટનગર. વૈદ્ય સુવિહિ(૨) આ નગરના હતા.' ૧. જબૂ.૯૬, આવયૂ. ૧.પૃ. ૧૭૯. ૧. પભંજણ (પ્રભજન) લવણ સમુદ્રમાં આવેલા પાયાલકલસ ઈસર(૧)ના અધિષ્ઠાતા દેવ. તે દેવનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. ૧. સ્થા. ૯૫,૩૦૫. ૨.પભંજણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩.પભંજણ ઉત્તર ક્ષેત્રના વાઉકુમાર દેવોના ઈન્દ્ર. તેને છેતાલીસ લાખ વાસસ્થાનો. થા મહેલો છે. તેની છ મુખ્ય પત્નીઓનાં નામ ભૂયાણંદ(૧)ની છ મુખ્ય નામના સરખાં છે.* Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સંમઅ.પૃ.૬૯. ૩, સમ.૪૬. ૨. ભગ.૧૬૯, સમ.૪૬, સ્થા. ૨૫૬. | ૪. સ્થા.૫૦૮, ભગ.૪૦૬. પભકત (પ્રભકાન્ત) વિજુકુમાર દેવોના બે ઇન્દ્રોના ચાર લોગપાલમાંનો એક.૧ ૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯. પભવ (પ્રભવ) આર્ય જંબૂના ઉત્તરાધિકારી. તે કચ્યાયણ(૧) ગોત્રના હતા. પહેલાં તે પાંચસો ચોરની ટોળીના સરદાર હતા પણ તેણે અને તેની ટોળીના બધા ચોરોએ સુહમ્મ(૧) પાસે દીક્ષા લીધી.૨ ૧. કલ્પ. (થરાવલી). ૫, જિ.ગાથા. ૨૩, આવ,પૃ.૨૭, નદિમ.પૃ.૪૮, તીર્થો.૭૧૨, નન્ટિયૂ.પૃ.૨૬, નિશીયૂ.૨.પૂ.૩૬૦, દશચૂ.પૃ.૬, કલ્પવિ.પૃ.૨૫૦. ૨. કલ્પધ.પૃ. ૧૬૨, કલ્પલ.પૃ.૧૫૭. પભાકર (પ્રભાકર) આ અને પભાસ(૨) એક છે." ૧. આવચૂ.૨.પૃ.૧૯૫. ૧. પભાવઈ (પ્રભાવતી) હસ્થિણાગપુરના રાજા બલ(૪)ની રાણી અને રાજકુમાર મહમ્બલ(૧)ની માતા. ૧. ભગ. ૪૨૮. ૨.પભાવઈ શિસઢ(૧)ની પત્ની અને સાગરચંદ(૧)ની માતા.' ૧. આવચૂ.૧.પૃ.૧૧૨. ૩. પભાવઈ વીતભયના રાજા ઉદાયણ(૧)ની પત્ની અને વેસાલીના રાજા ચેડગની પુત્રી.' એક ખાસ પ્રકારના ચન્દનકાષ્ઠની બનાવેલી મહાવીરની મૂર્તિની પૂજા તે રોજ કરતી. આ માટે તેણે મહેલમાં એક મોટું મંદિર નિર્માણ કરાવ્યું હતું અને મૂર્તિની સેવાપૂજા માટે દેવદત્તા(૪) નામની દાસીને નીમી હતી. સૈનિકોની સુવિધા માટે તેની સૂચનાથી સરોવરો અને કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની એક દાસીના મરણથી તેને એટલો બધો આધાત લાગ્યો કે તે સંસારનો ત્યાગ કરી શ્રમણી બની ગઈ.૪ ૧. આવયૂ.૨.પૃ.૧૬૪, પ્રશ્નઅ.પૃ. | ૨. આવચૂ.૧.પૃ.૩૯૯. ૮૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. | ૩. એજન-પૃ.૪00. ૯૬, ભગ.૪૯૧, નિશીયૂ.૩.પૃ. | ૪. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬. ૧૪૨-૪૬. ૪. પભાવઈ મિહિલા નગરીના રાજા કુંભગની પત્ની અને તિત્થર મલ્લિ(૧)ની માતા.' ૧. જ્ઞાતા.૬૫, સમ. ૧૫૭, તીર્થો.૪૮૨, સ્થાઅ.પૂ.૪૦૧. પ. પભાવઈ દીહદાસાનું પાંચમું અધ્યયન.' Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા. ૭૫૫. પભાવતી (પ્રભાવતી) જુઓ પભાવઈ. ૧. જ્ઞાતા.૬૫, સ્થા.૭૫૫, ભગ.૪૯૧, સૂત્રચૂ.પૃ.૨૮, આવયૂ.૧,પૃ.૧૧૨, ૩૯૯, આવહ.પૃ. ૨૯૮, તીર્થો.૪૮૨, નિશીયૂ.૩.પૃ.૧૪૨. ૧. પભાસ (પ્રભાસ) મહાવીરના અગિયારમા ગણધર. તે રાયગિહના બલ(પ) અને તેની પત્ની અદભદ્દાના પુત્ર હતા. તે તેમના સમયના મહાન બ્રાહ્મણ વિદ્વાન હતા. તેમને મોક્ષના અસ્તિત્વ વિશે શંકા હતી. મહાવીરે તેમની શંકા જાણી અને પછી દૂર કરી. મહાવીરે રજૂ કરેલી સબળ દલીલો અને તર્કોથી સમાધાન પામેલા અને પ્રભાવિત થયેલા તે તેમના ત્રણ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બન્યા. તે મહાવીરની હયાતિમાં જ ચાલીસ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. ૧. આવનિ.૫૯૫થી, વિશેષા.૨૦૧૩, ૨૪૫૧, કલ્પવિ.પૃ. ૧૭૯, ૧૮૬, ૨૪૭, કલ્પધ.પૃ.૧૧૫થી, સમ.૧૧. ૨.પભાસ સામેય નગરનો ચિત્રકાર. તે તેની ચિત્રકળા માટે પ્રસિદ્ધ હતો. તે નગરનો રાજા મહબ્બલ(૧) તેની ચિત્રકળાથી ખૂબ પ્રભાવિત હતો.' ૧. આવચૂ.૨,પૃ.૧૯૪-૯૫, આવનિ.૧૨૯૨. ૩.પભાસ વિયડાવઇ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. સ્થા.૯૨, ૩૦૨. ૪.પભાસ અચુતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ બાવીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને બાવીસ હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૨૨. પ.પભાસ સુરટ્ટ દેશને સ્પર્શતા સમુદ્રના કિનારા ઉપર આવેલું તીર્થસ્થાન જેમના મૃત શરીરો દરિયાકિનારે તરતાં તરતાં આવ્યાં હતાં તે પંડુરોણની બે પુત્રીઓ મતિ અને સુમતિ (૩)ની મોક્ષપ્રાપ્તિને ઉજવવા આ સ્થાને લવણ સમુદ્રના ઇન્દ્ર રોશની કરી હતી તે ઉપરથી તેનું નામ પભાસ પાડવામાં આવ્યું હતું. મતિ અને સુમતિએ સેતુંજપર્વતની યાત્રા માટે પ્રયાણ કર્યું હતું પરંતુ રસ્તામાં તેમનું વહાણ ડૂબી ગયું.' આ પભાસની યાત્રાએ આવેલા યાત્રીઓ સંખડીમાં (નાતની ઉજાણીમાં ભાગ લેતા હતા. જુઓ પભાસતિત્ય અને પહાસ. ૧. આવયૂ.૨.પૃ.૧૯૭, સ્થા. ૧૪૨. ૨. બૃભા.૩૧૫૦, બૃ.૮૮૪. ૬. પભાસ એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, તેમને સાત હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે અને તેઓ સાત Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પખવાડિયે એક વાર શ્વાસ લે છે. તે સમના જેવું છે. ૧. સમ.૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. ૫ભાસ માલવંતપરિઆઅ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ. ૧૧૧. પભાસતિત્વ (પ્રભાસતીર્થ) વરદામની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું તીર્થસ્થાન. તે ભરહ(૨)ના સાવ પશ્ચિમ છેડે લવણ સમુદ્રના કિનારે અને જ્યાં સિંધુ(૧) નદી સમુદ્રને મળે છે તે સ્થળે આવેલું છે. તેના પ્રભુને ભરહ(૧)એ તાબે કર્યો હતો. તે અને પભાસ(૫) એક છે. ૨ ૧.જમ્મૂ.૪૭, આવચૂ.૧.પૃ.૧૮૯, રાજ.૧૩૫, જીવામ.પૃ.૨૪૪. પભાસતિત્થકુમાર (પ્રભાસતીર્થકુમાર) પભાસતિત્વનો અધિષ્ઠાતા દેવ.૧ ૨. જમ્બુશા. પૃ. ૨૧૩. ૩. જમ્મૂ. ૪૫-૬૨. ૧. જમ્મૂ.૫૦. પમયવણ (પ્રમદવન) તેયલિપુર નગરની સમીપ આવેલું ઉદ્યાન. ૧ ૧. જ્ઞાતા, ૯૬. પમાદષ્પમાદ (પ્રમાદાપ્રમાદ) જુઓ પમાયપ્પમાય. ૧. નન્ક્રિમ.પૃ.૫૮. ૧ પમાયઠાણ (પ્રમાદસ્થાન) ઉત્તરજ્ઞયણનું બત્રીસમું અધ્યયન. ૧. ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬. પમાયઠાણઈ (પ્રમાદસ્થાનાનિ) આ અને પમાયઠાણ એક છે. ૧. સમ.૩૬. પમાયપ્પમાય (પ્રમાદાપ્રમાદ) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ. તે પ્રમાદની પ્રતિકૂળ અસરો યા પરિણામોનું અને અપ્રમાદની અનુકૂળ અસરો યા પરિણામોનું નિરૂપણ કરે છે. તે હાલ અસ્તિત્વમાં નથી, નાશ પામ્યો છે. ૧. નન્દ્રિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, ૨. નન્દિચૂ.પૃ.૫૮, નન્દિમ.પૃ.૨૦૪, નન્દિહ.પૃ.૭૦-૭૧. પમુહ (પ્રમુખ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૬, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮ ૭૯. ૧. પર્મ્ડ (પદ્મન્) મહાવિદેહનો એક પ્રદેશ. તે મંદર(૩) પર્વતની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે આવેલો છે. તેની રાજધાની આસપુરા છે. ૧ ૧. જમ્મૂ.૧૦૨, ૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩ ૨. પર્મ્ડ બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષનું છે, તેમને નવ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે અને નવ પખવાડિયે એક વાર તેઓ શ્વાસ લે છે. ૧. સમ.૯. ૩. પમ્હ અંકાવઈ(૨) પર્વતનાં ચાર શિખરોમાંનું એક. ૧. જમ્મૂ.૧૦૨. પમ્ડકંત (પશ્મકાન્ત) પમ્સ(૨) જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. ૧. પહફૂડ (પશ્નકૂટ) મહાવિદેહમાં ણીલવંત પર્વતની દક્ષિણે, સીઆ નદીની ઉત્તરે, મહાકચ્છ(૨)ની પૂર્વે અને કચ્છાવઈ(૨)ની પશ્ચિમે આવેલો વક્ખાર પર્વત. તેને ચાર શિખરો છે – સિદ્ધાયયણકુંડ, પમ્પફૂડ(૩), મહાકચ્છ(૪) અને કચ્છાવઈ(૩). તે પમ્હકૂડ(૨) દેવનું વાસસ્થાન છે, તેથી તે પણ તે નામે ઓળખાય છે. ૧. જમ્મૂ.૯૫, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ૨. પમ્યકૂડ પમ્પફૂડ(૧)નો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૯૫. ૩. પમ્સકૂડ પમ્પફૂડ(૧)નાં ચાર શિખરોમાંનું એક. ૧. જમ્મૂ.૯૫. ૧ ૪. પમ્હફૂડ મહાવિદેહમાં આવેલા વિજ્જુપ્પભ(૧) નામના એક વક્ખાર પર્વતનાં ચાર શિખરોમાંનું એક.૧ ૧. જમ્મૂ.૧૦૧, સ્થા. ૬૮૯. ૫. પમ્યકૂડ પમ્પ(૨) જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ૯. ૧. પહંગાવઈ (પદ્મકાવતી) મહાવિદેહનો એક પ્રદેશ. તે મંદર(૩) પર્વતની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે આવેલો છે. તેની રાજધાની વિજયપુરા છે. ૧. જમ્મૂ.૧૦૨. ૨. પમ્હગાવઈ પમ્હાવઈ પર્વતનાં ચાર શિખરોમાંનું એક.૧ ૧. જમ્મૂ.૧૦૨. પમ્પલ્ઝય (પદ્મધ્વજ) પમ્હ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૯. પમ્હપ્પભ (પદ્મપ્રભ) પમ્હ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.. પમ્ફલેમ્સ (પæલેશ્ય) પન્હ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. પહરણ (પક્ષ્મવર્ણ) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. પખ્તસિંગ (પદ્મશ્ર) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. પઋસિઢ (પક્ષ્મસૃષ્ટ) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. ૧. પહાવઈ (પહ્માવતી) સીઓઆ નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલો એક વખાર પર્વત. તે મહાવિદેહના બે પ્રદેશો મહાપણ્ડ અને પપ્પગાવઈને જુદા પાડે છે. તેને ચાર શિખરો છે – સિદ્ધાયયણફૂડ, પહાવઈ(૨), મહાપહ(૨) અને પમ્ફગાવઈ(૨).૧ ૧. જબૂ.૧૦૨, સ્થા.૩૦૨, ૬૩૭. ૨. પહાવઈ પહાવઈ (૧)ના ચાર શિખરોમાંનું એક." ૧. જબૂ.૧૦૨. ૩. પહાવઈ મહાવિદેહ ક્ષેત્રના રમગ(૪) પ્રદેશની રાજધાની. ૧. જબૂ.૯૬. પહાવતી (પક્ષ્માવતી) જુઓ પહાવઈ.' ૧. સ્થા.૩૦૨, ૬૩૭. પપ્પાવત (પદ્માવત) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. પડુત્તરવહિંસગ (પશ્નોત્તરાવતંસક) પન્ડ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. પયંગ (પત૬) આ અને પયગ એક છે.' ૧. પ્રશ્ન.૧૫. ૧.પયગ (પતગ) વાણમંતર દેવોનો વર્ગ.' પયગ(૨) અને પયગઈ તે દેવોના બે ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૭, સ્થા.૯૪. ૨. પ્રજ્ઞા.૪૪, સ્થા.૯૪. ૨. પયગ દક્ષિણના પયગ(૧) દેવોનો ઇન્દ્ર Page #52 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા.૪૪, સ્થા.૯૪. પયગવઇ (પતગપતિ) ઉત્તરના પયંગ(૧) દેવોનો ઇન્દ્ર.૧ ૧. પ્રજ્ઞા,૪૯, સ્થા.૯૪. પયલ્લ (પ્રકલ્પ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. પયાઉસ આ અને પઉસ એક છે. ૧ ૧. ઔપ.૩૩. પયાગ (પ્રયાગ) એક તીર્થસ્થાન. આ સ્થાન નજીક પુષ્પભદ્દ નગર આગળ ગંગા નદી પાર કરતાં પોતાના શિષ્યો સાથે આચાર્ય અણિયાપુત્ત ડૂબી ગયા હતા. ત્યાં અને ત્યારે જ તે બધાને કેવળજ્ઞાન થયું અને બધા મોક્ષ પામ્યા. દેવોએ આ સ્થાને આ પ્રસંગ ઉજવ્યો. તે કારણે આ સ્થાન તીર્થ ગણાવા લાગ્યું. જેમ તેને તીર્થ તરીકે સ્વીકારવામાં પાવ્યું છે તેમ અન્ય મતવાદીઓએ તેને કુતીર્થ ગણ્યાના ઉલ્લેખો પણ છે. ૧ ૧. આવચૂ.૨.પૃ.૧૭૯. ૨. નિશીયૂ.૩.પૃ.૧૯૩. ૩૫ ૧. પયાવઇ (પ્રજાપતિ) પોયણપુરના રાજા રિવુડિસત્તુનું બીજું નામ. તેની રાણી ભદ્દા(૨)એ અયલ(૬) અને મિયાવઈ(૨)ને જન્મ આપ્યો હતો. તે પોતાની જ પુત્રી મિયાવઈને પરણ્યો હતો એટલે લોકો તેને પયાવઇ (પ્રજાપતિ) નામે ઓળખતા. વેદ અનુસાર પ્રજાપતિ એટલે કે બ્રહ્માએ પોતાના લગ્ન પોતાની જ પુત્રી સાથે કર્યાં હતાં.૧ મહાવીરનો પૂર્વભવ વાસુદેવ(૧) તિવિદ્ય(૧) પયાવઇ રાજા અને મિયાવઈ રાણીનો પુત્ર હતો. ૨ ૧. આચૂ.૧.પૃ.૨૩૨, કલ્પવિ.પૃ.૪૩. ૨. આનિ.૪૪૮, તીર્થો.૫૬૮, ૬૦૨-૩, વિશેષા.૧૮૧૪, કલ્પધ.પૃ.૩૮, સમ. ૧૫૮, સ્થા. ૬૭૨. ૨. પયાવઇ રોહિણી(૧૦) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૩. પયાવઇ સ્થાવરકાય જીવોના પાંચ અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. સ્થા. ૩૯૩. ૪. પયાવઇ કેટલાકના મતે પયાવઇ એટલે કે પ્રજાપતિ બ્રહ્મા જગતનો સ્રષ્ટા છે. ૧. પ્રશ્ન.૭, સૂત્રશી.પૃ.૪૧. ૫. પયાવઇ દિવસરાતના ત્રીસ મુહુત્ત (વિભાગો)માંનું એક મહત્ત.'તેને પાયાવચ્ચ પણ કહેવામાં આવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સૂર્ય,૪૭, જબૂ.૧૫ર, સમ.૩૦. પયાવતિ (પ્રજાપતિ) જુઓ પયાવાં.' ૧. તીર્થો. ૬૦૨. પરમાધમ્પિય (પરમાધાર્મિક) જુઓ પરમાહમ્પિય. ૧. પ્રશ્ન.૨૮. પરમારંભિય (પરમાધાર્મિક, જુઓ પરમાહમિય. ૧. મનિ.૯૪. પરમાહમિય (પરમાધાર્મિક) પાપી વલણવાળા દેવોનો વર્ગ. આ દેવો નરકપાલો (નરકોના રક્ષકો) તરીકે પણ જાણીતા છે. તેમના પંદર પ્રકારો છે. તેમનાં નામ આ પ્રમાણે છે–અંબ, અંબરિસિ(૨), અસિપત્ત, ઉવરુદ્ર, કાલ(૮), કુંભ(૧), ખરસ્સર, ધણ(૨), ૨૬(૧), વાલ,વેયરણિ(૩), સબલ(૧), સામ(૪), મહાકાલ(૧૨) અને મહાઘોસ(૫). તેમનો સ્વભાવ દુષ્ટ છે અને તેમનાં કાર્યો પણ દુષ્ટ છે. તેઓ નારકીઓને વિવિધ રીતે ત્રાસ આપે છે અને તે માટે જાત જાતની પદ્ધતિઓ પ્રયોજે છે. અસુરકુમાર દેવોનો જે પેટાભેદ છે તે પેટાભેદના તેઓ છે. તેઓ લોગપાલ જમ(૨)ના હુકમોનો અમલ કરે છે. ૧. ભગ.૧૬૬, ઉત્તરા.૩૧.૧૨,પ્રશ્ન. | ૧૯૮, સૂત્રનિ. ૬૮-૬૯. ૨૮, પાક્ષિ.પૃ.૬૭, મનિ.પૃ.૯૪, | ૪. સૂત્રનિ.૭૦-૮૪, સૂત્રચૂ.પૃ.૧૫૪-૧૫૬, આવનિ.૨.૫.૮૮. ઉત્તરાશા.પૃ.૬૧૪, સમઅ.પૃ.૨૯,પ્રશ્નઅ. ૨. સૂત્રચૂ.પૃ.૧૫૪. પૃ. ૧૪૩, આવયૂ.૨,પૃ.૧૩૬. ૩. સમ.૧૫, આવનિ.૨..૯૩, ૫. સમઅ.પૃ.૨૯, પ્રશ્નઅ.પૃ.૧૪૩, ભગઅ. ઉત્તરાશા.પૃ.૬૧૪, આવયૂ.૨.પૃ. | પૃ.૧૯૮. ૧૩૬, ભગ.૧૬૬, ભગઅ.પૃ. | ૬. ભગ.૧૬૬. પરમહંસ પરિવ્રાજક સાધુઓનો તે વર્ગ જે નદીના કિનારે યા સંગમસ્થાને રહેતો અને ચીંથરાં અને ફેકી દીધેલાં કપડાં પહેરતો.' ૧. ઔપ.૩૮, ઔપઅપૃ.૯૨. પરસુરામ (પરશુરામ) જમદગ્નિ ઋષિ અને રેણુગાના પુત્ર. તેમનું મૂળ નામ રામ(૩) હતું પરંતુ અસરકારક હથિયાર તરીકે પરસુ(પરશુ)નો ઉપયોગ કરવાની કળામાં તેમની નિપુણતાના કારણે તે પરસુરામ તરીકે પ્રસિદ્ધ થયા. એક વાર રેણુગાએ પોતાના બનેવી રાજા અસંતવરિય સાથે સંભોગનો આનંદ માણ્યો અને તેને પુત્ર જન્મ્યો. આથી પરસુરામ અત્યંત ક્રોધે ભરાયા અને તેમણે પોતાની માતાને, નવજાત બાળકને અને અસંતવીરિયને ત્રણેને હણી નાખ્યા. પોતાના પિતાની હત્યાનો બદલો Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ લેવા અસંતવીરિયના પુત્ર કાવરિયે જમદગ્નિને મારી નાખ્યા. પોતાના પિતાની હત્યાનું વેર વાળવા પરસુરામે રાજા કgવીરિયને હણી નાખ્યા. કહેવાય છે કે પરસુરામે સાત વાર બધા ક્ષત્રિયોને હણીને પૃથ્વીને સાત વાર ક્ષત્રિયવિહોણી કરી હતી. પછી કgવીરિયના પુત્ર ભૂમ(૧)એ પરસુરામને હણ્યા અને એકવીસવાર બધા બ્રાહ્મણોને હણીને એકવીસવાર પૃથ્વીને બ્રાહ્મણવિહોણી કરી હતી.' ૧. આવયૂ.૧.પૃ.૫૨૦-૨૧, આચાચૂ.પૃ.૪૯, વિશેષા.૩૫૭૫, જીવા.૮૯, જીવામ. | પૃ.૧૨૧,આચાશી.પૃ.૧૦૦, સૂત્રશી.પૃ.૧૭૦, ભક્ત.૧૫૩, સૂત્રચૂ.પૃ.૨૦૯. પરાસર (પરાશર) એક બ્રાહ્મણ ઋષિ અને તેના અનુયાયીઓ.' ૧. ઓપ.૩૮. પરિકમ્મુ (પરિકર્મ) દિઠ્ઠિવાયના પાંચ વિભાગોમાંનો એક વિભાગ. તે વિભાગના સાત પેટાવિભાગો હતા જે પરિકમ્મ(શુદ્ધિ)ના સાત પ્રકારોનું નિરૂપણ કરતા હતા.' ૧. સ.૧૪૭, સ્થા.૨૬૨, નદિ.૫૬. પરિણામ પષ્ણવણાનું તેરમું પદ (પ્રકરણ)." ૧. પ્રજ્ઞા.ગાથા.૫. પરિવાયય (પરિવ્રાજક) જુઓ પરિવાયગ.' ૧. નિશીયૂ.૩.પૃ.૪૧૪. પરિવાયગ (પરિવ્રાજક) સમણો(૧)ના પાંચ સંપ્રદાયોમાંનો એક ગેરુય તેનું બીજું નામ છે. ૧. આવયૂ.૧.પૃ.૧૫૭. ૨. બૂમ પૃ.૨૪૭, આચાશી પૃ.૩૧૪, નિશીયૂ.૩.પૃ.૪૧૪. પરિસડિકંદમૂલપંડપત્તપુફફલાહાર (પરિશટિતકન્દમૂલપાણ્ડપત્રપુષ્પફલાહાર) વાનપ્રસ્થ તાપસીનો વર્ગ જે તૂટી પડેલાં, સૂકાં, કોચાયેલાં, કન્દમૂળ, પાંદડાં, ફૂલો અને ફળો ઉપર જીવે છે. ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.પૃ.૨૫૭. પરિસણ ઈરાન દેશ અને ઇરાની લોકો, જુઓપારસ.' ૧. નિશીયૂ.ર.પૃ.૪૭૦. પરિસા (પરિષ) વિયાહપષ્ણત્તિના ત્રીજા શતકનો દસમો ઉદ્દેશક. ૧. ભગ.૧૨૬. પરીસહ (પરીષહ) ઉત્તરઝયણનું બીજું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પલંબ (પ્રલંબ) અયાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા .૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ પૃ.૭૮ ૭૯. ૨. પલંબ પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ ઓગણીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને ઓગણીસ હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૨૦. ૩. પલંબ આ અને બલવ નામનું મુહુર એક છે.' ૧. સમ. ૩૦. ૪. પલંબ રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર.' ૧. સ્થા.૬૪૩. ૧.પલાસ (પલાશ) લોગપાલ વરુણ(૧)ની આજ્ઞામાં રહેલા દેવાનો પ્રકાર." ૧. ભગ. ૧૬૭, ૨. પલાસવિયાહપત્તિના અગિયારમા શતકનો ત્રીજો ઉદ્દેશક ૧ ૧. ભગ.૪૦૯. પલાસય (પલાશક) ભદ્દમાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.' ૧. સ્થા.૬૪૨. પલ્લતતિય અંતગડદસાનું નવમું અધ્યયન. હાલ તે અસ્તિત્વમાં નથી, નાશ પામ્યું ૧. સ્થા.૭૫૫. પલ્લવ, પલ્હગ, પલ્હવ (પલવ) એક અણારિય(અનાર્યો દેશ. તેની એકતા BALY CAS 8214(Persia)-l Huly 4241 2184-11 742 243 241 (Media) ભાગ હતો ત્યારના મિડીઆ સાથે સ્થાપવામાં આવી છે. પલ્લવોની એકતા પાર્થિયાવાસીઓ (Parthians) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, જબૂ.૪૩, જ્ઞાતા.૧૮, ભગ.૩૮૦, ભગઅ.પૂ.૪૬૦. ૨. જિઓડિ.પૃ.૧૪૩. પલ્હાઅ (પ્રહલાદ) આ અને પહેરાઅ(૨) એક છે.' ૧. આવમ.પૃ.૨૩૮. પવયણ (પ્રવચન) પવયણ એટલે જિનનો ઉપદેશ અને દુવાલસંગ. તે અને જિનશાસન તેમજ સંઘ (ચતુર્વિધ); પણ એકાWક છે. તેમની મૌલિકતા અને માંગલિકતાના કારણે જિનોપદેશોને યા જિનવચનનોને પવયણ (પ્રવચન) કહેવામાં Page #56 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૯ આવે છે. જુઓ સુય અને આગમ. ૧. ઉત્તરા.૨૯,૨૩, ઉત્તરાશા.પૃ.૫૮૫, | ૧૦૬૮, ૧૧૨૯, નન્ટિયૂ.પૃ.૯, નિશીયૂ. જ્ઞાતા.૬૪, જ્ઞાતાએ પૃ.૧૨૩,પ્રજ્ઞા. | ૧.પૃ. ૧૬૫, આવનિ.૨૭૦, આવચૂ.૧. ૩૭(૧૧૯), આચાનિ.૯, આચાશી. | પૃ.૮૬, પ્રશ્નઅ.પૃ.૨. પૃ. ૬, નિશીયૂ.૧.પૃ.૧૯, વિશેષા. [ ૩. પ્રશ્નઅ.પૃ.૨. ૧૩૫૪-૫૬, ૪. જીતભા.૧, પિંડનિ.૧૪૦,આવયૂ.૧. ૨. ઉત્તરા.૨૪.૩, ઉત્તરાનિ.પૃ.૫૧૩- | પૃ.૮૭. ૧૪, ઉત્તરાયૂ.પૃ.૧,૨૬૬,વ્યવભા. | પ. વિશેષા.૧૩૭૪, વિશેષાકો પૃ.૩૯૮. ૬.૧૮૩, જીતભા.૧, વિશેષા. પવિયારણા (પ્રવિચારણા) પષ્ણવણાનું ચોત્રીસમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા.ગાથા ૭. પધ્વહિંદ (પર્વતન્દ્ર) મંદર(૩) પર્વતના અનેક નામોમાંનું એક.' ૧. સૂર્ય.૨૬. પબૂતેય (પાર્વતેય) કાલિકેય સમાન દેશ.' ૧. આવયૂ.૧.પૃ.૧૬૨. પવપેચ્છઈ (પર્વપ્રેક્ષકનું) કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. પવ્યયા (પર્વતક) બીજા વાસુદેવ(૧) દુવિઠ્ઠ(૨)નો પૂર્વભવ. તેમના (પલ્વયઅના) ગુરુ સુભદ(૧) હતા. તેમણે (પબ્લય) કણગવત્થમાં તીવ્ર ઇચ્છા (નિદાન)કરી કે તે પોતાના પછીના જન્મમાં વાસુદેવ(૧) તરીકે જન્મ લે, આવી તીવ્ર ઈચ્છા કરવાનું કારણ હતું ચોપાટની રમત. ૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૫થી, સમઅપૃ.૧૫૮. પવયરાય (પર્વતરાજ) મંદર(૩) પર્વતનાં અનેક નામોમાંનું એક.' ૧. સૂર્ય.ર૬. પવ્વા (પર્વા) ચમર(૧) આદિ દેવોના કેટલાક પેટા વિભાગોના ઇન્દ્રોની બાહ્ય સભા.' ૧. સ્થા.૧૫૪. પવ્વાણ (પ્રમ્યાન) વેસમણ(૯) લોગપાલની આજ્ઞામાં રહેલા દેવોનો એક પ્રકાર." ૧. ભગ. ૧૬૮. પસણચંદ (પ્રસન્નચન્દ્ર) પોતણપુર નગરના રાજા.' તે સોમચંદ(૨) અને ધારિણી(૨૦)ના પુત્ર હતા. તે પોતાના સગીર પુત્રને રાજ્ય સોંપી દઈ શ્રમણ બની Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગયા. એક વાર જ્યારે તે ધ્યાનમાં હતા ત્યારે તેમણે કોઈને આ પ્રમાણે કહેતાં સાંભળ્યા : “રાજા પસણ્ણચંદે સગીરપુત્રને રાજ્ય સોંપી શ્રમણત્વનો સ્વીકાર કરવામાં મોટી ભૂલ કરી છે. તેના મંત્રીઓ સગીર રાજાનો અને તેના આખા કુટુંબનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. રાણી તો ક્યારની મહેલ છોડી ક્યાંક ભાગી ગઈ છે.” આ સાંભળી શ્રમણને ક્રોધ વ્યાપ્યો. તે મનમાં ને મનમાં મંત્રીઓ સાથે ઘોર યુદ્ધ લડ્યા. પણ પછી તેમને ભાન થયું કે પોતે શ્રમણ છે અને હવે તો રાજા નથી. તેમને પોતાના દુષ્ટ વિચારો માટે ઊંડો પસ્તાવો થયો, પરિણામે તેમને કેવળજ્ઞાન થયું અને તે મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા.૨ ૧. પાક્ષિય (પૃ.૧૧) અનુસાર તે ખિઇપઇઢિય(૨)ના રાજા હતા. ૨. આવચૂ.૧.પૃ.૪૫૬, નિશીચૂ.૪.પૃ.૬૮, આનિ.૧૧૫૮, આચાચૂ.પૃ.૧૭૯, સ્થાઅ. પૃ.૪૪, આવ.પૃ.૨૭. ૧. પસેણઇ (પ્રસેનજિત્) અંતગડદસાના પ્રથમ વર્ગનું નવમું અધ્યયન. ૧. અન્ત.૧. ૨. પસેણઇ બારવઈના રાજા અંધગવર્ણાિ(૧) અને રાણી ધારિણી(પ)ના પુત્ર. તેમને તિત્શયર અરિટ્ટણેમિએ દીક્ષા આપી હતી. તે બાર વર્ષનું શ્રામણ્ય પાળી સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૧. અન્ન.૨. ૩. પસેણઇ સાવથી નગરીના રાજા.૧ ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૨૮૬, ઉત્તરાશા.પૃ.૨૮૮. ૪. પસેણઇ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પાંચમા કુલગર. ચક્ષુકંતા તેમની પત્ની હતી. તેમની ઊંચાઈ છ સો ધનુષ હતી. * ૧. સમ.૧૫૭, સ્થા.૫૫૬, તીર્થો. ૭૫, આવનિ.૧૫૫, વિશેષા. ૧૫૬૮, જમ્મૂ.૨૮૨૯, કલ્પવિ.પૃ.૨૩૨. ૨. સ્થા.૫૫૬. ૩. આનિ.૧૫૬. ૫. પસેણઇ કુસગ્ગપુરના રાજા. તે રાજા સેણિઅ(૧)ના પિતા, રાયગિહ નગરના સ્થાપક અને તિત્શયર પાસ(૧)ના અનુયાયી હતા. સંસ્કૃત ટીકાકારોના મતે તેમની પુત્રી પ્રભાવતી પાસને પરણી હતી, તેથી તે પાસના સસરા પણ હતા. ૧. આવચૂ.૨.પૃ.૧૫૮, ૧.પૃ.૫૪૬, નન્ક્રિમ.પૃ.૧૫૦. ૨. તીર્થો.૪૮૬. ૩. કલ્પધ.પૃ.૧૩૩, કલ્પવિ.પૃ.૨૦૪, કલ્પલ.પૃ.૧૧૨. પસેણઇય (પ્રસેનજિત્) જુઓ પસેણઇ. ૧. તીર્થો.૭૫, ૪૮૬, સમ.૧૫૭, આનિ.૧૫૫, આવમ.પૃ.૧૫૪. Page #58 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પહ (પ્રભ) આ અને પ્રભાસ (૨) એક છે. ૧ ૧. આનિ.૧૨૯૨. ૧ ૧. પહરાઅ (૫થરાજ) ભરહ(૨) ક્ષેત્રના પાંચમા ભાવી ડિસત્તુ. ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૬. ૨. પહરાઅ (પ્રહ્લાદ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા સાતમા પડિસત્તુ. તે દત્ત(૨) વડે હણાયા હતા.૧તિલોયપણત્તિમાં તેમનું નામ પ્રહરણ આપવામાં આવ્યું છે. જુઓ પહિરાય અને પલ્લાઅ. ૧. આનિ.૪૨(દીપિકા), વિશેષા.૧૭૬૭, સમ.૧૫૮,આવમ.પૃ.૨૩૮, તીર્થો ૬૧૦. ૨. ૪.૫૧૯. પહેલિઅ (પહલિક) આ અને બહલીય એક છે. ૧ ૧. પ્રજ્ઞા.૩૭. પહારાઇયા (પ્રભારાજિકા) અઢાર બંભી(૨) લિપિઓમાંથી એક.૧ ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. પહાસ (પ્રભાસ) તેનો અનેક કુતીર્થોમાંના એક કુતીર્થ તરીકે ઉલ્લેખ આવે છે, કા૨ણ કે અન્યમતવાદીઓએ તેને કુતીર્થ તરીકે સ્વીકારેલ છે. અન્યથા, તેને તીર્થ ગણવામાં આવેલ છે. જુઓ પભાસ(૫). ૧. નિશીયૂ.૩.પૃ.૧૯૩. પહાસા (પ્રહાસા) પંચસેલ દ્વીપના જક્ષ્મ વિજ્જુમાલિની બે પત્નીઓમાંની એક. તેણે ચંપા નગરના સોની અણંગસેણને પોતાના દ્વીપમાં નિમંત્રણ આપી બોલાવ્યો હતો.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૦, ૨૬૯, બૃસે.૧૩૮૯. ૧ પહિરાય (પ્રહ્લાદ) આ અને પલ્લાઅ એક છે. ૧. તીર્થો. ૬૦૯. પાઈણ (પ્રાચીન) ભદ્દબાહુ(૧)ના ગોત્રનું નામ. ૧. નન્દિગાથા ૨૪, કલ્પ(થેરાવલી)૬. ૧ પાઉસ (પ્રકુશ) આ અને પઉસ એક છે. ૧. નિશીચૂ.૨.પૃ.૪૭૦, ૪૧ પાગસાસણ (પાકશાસન) સક્ક(૩)નું બીજું નામ.૧ ૧. ભગ.૧૪૪, જમ્મૂ.૧૧૫, કલ્પ.૧૪. પાડલ (પાટલ) આ અને પાડલિપુત્ત એક છે. ૧. બૃભા.૨૯૨. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પાડલપુર (પાટલપુત્ર) આ અને પાડલિપુત્ત એક છે. પાડલસંડ (પાટણખણ્ડ) જે નગરમાં વણસંડ ઉદ્યાન આવેલું હતું તે નગર. તેમાં જપ્ત ઉંબરદત્ત(૨)નું ચૈત્ય હતું. ત્યાં સિદ્ધત્થ(૬) રાજ કરતા હતા. આ નગરના શેઠ સાગરદત્ત(૫)ને પોતાની પત્ની ગંગદત્તાથી જન્મેલો એક પુત્ર હતો, તેનું નામ હતું ઉંબરદત્ત(૧). એક વાર તિત્થર મહાવીર આ નગરમાં આવેલા અને ત્યારે તેમણે ઈદભૂતિ ગોયમ(૧)ને ઉંબરદત્તના પૂર્વભવની વાત કહી હતી. સાતમા તિર્થંકર સુપાસ(૧)એ મહિંદ(૪)એ આપેલી ભિક્ષાથી પોતાનું પ્રથમ પારણું આ નગરમાં કર્યું હતું. ૧. વિપા.૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. આવનિ.૩૨૩, ૩૨૭. પાડલિ (પાટલિ) આ અને પાડલિપુર એક છે.' ૧. બૃભા.૨૨૯૨. પાડલિપુર (પાટલિપુત્ર) રાજા ઉદાઈ(૨) એ ગંગા નદીના કિનારે પાડલિ વૃક્ષની ફરતે વસાવેલું યા સ્થાપેલું નગર.'આ નગરમાં આ વૃક્ષની પૂજા થશે એવું ભવિષ્ય તિર્થીયર મહાવીરે ભાખેલું. રાજા ગંદ(૧)”, વંદગુરૂ', બિંદુસાર(૨)", અસોગસિરી અને મુરુંડ(૨)એ અહીં રાજ કર્યું. જેનો મત્રી નેમ હતો તે રાજા જિયસુત્ત(૪૧)ની તે રાજધાની હતી. વળી, જેનો મત્રી રોહગુર(૨) હતો તે જિયg(૨૪)એ પણ અહીં રાજ કર્યું. ઉપરાંત ઉજેણીના રાજા ઉપર આક્રમણ કરનાર કાકવણે પણ અહીં રાજ કર્યું. એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે રાજા ચઉમુહ ઉખનન કરાવી નગરના પાંચ સ્તૂપો બહાર કાઢશે જેમને રાજા શંદે પહેલાં સુવર્ણથી ભરી દીધા હશે." રાજા ચંદગુત્તનો મન્સી ચાણક્ક આ નગરનો હતો. આ નગરથી જ રાજા અસોગ(૧)એ ઉજેણી નગર પોતાના પુત્ર કુણાલને પેલો પત્ર મોકલ્યો હતો જેમાં કુણાલની અપરમાએ “અધીયતામુ' શબ્દમાં “અ” ઉપર છૂપી રીતે અનુસ્વાર ઉમેરી અંધીયતામ્' કરી નાખ્યું હતું, જેના પરિણામે કુણાલે પોતાની આંખો ગુમાવી હતી.' આ નગરની ગણિકા કોસામાં થૂલભદ્ર આસક્ત હતા. સ્થૂલભદ્દ નવમા ણંદના મસ્ત્રી સગડાલના મોટા પુત્ર હતા. આચાર્ય સંભૂય(૪)છ, સુશ્ચિય(૨), મહાગિરિ, સુહત્યિ(૧)૧૯ અને પાલિત્તય આ નગર સાથે જોડાયેલા હતા. શ્રમણ્ય સ્વીકાર્યા પહેલાં આર્ય રખિય(૧) દસઉરથી અહીં વેદો ભણવા આવ્યા હતા. બાર વર્ષના લાંબા કરાળ દુકાળે ઊભી કરેલી મુશ્કેલીઓના કારણે ક્રમશઃ ભુલાવા માંડેલા અને બ્રાસ પામી રહેલા પવિત્ર આગમોને યાદ કરી સંગૃહીત કરવા અને વાચના તૈયાર કરવા શ્રમણોનું એક સમેલન આ નગરમાં બોલાવવામાં આવ્યું.૨ નવમા ણંદના Page #60 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રાજયકાળમાં આ સમેલન ભરાયું. શ્રેષ્ઠીઓ વસુભૂઈ(૨)૨૪, ધણ(૮)૨૫, સંદ(૨), જિણદાસ(૫)૨૭ અને ધમ્મસીહ(૪)૨૮ આ નગરના હતા. આ નગરના બ્રાહ્મણ હુયાસણ(૧)એ, તેની પત્ની જલણસિહાએ અને તેમના પુત્રો જલણ અને દહણે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. બ્રાહ્મણી કપિલા, ગણિકાઓ દેવદત્તા(૭) ૧, કોસા અને વિકાસાર આ નગરની હતી. કામશાસ્ત્રની વિદ્યા માટેનું કેન્દ્ર આ નગર હતું. મદુરા(૧)ના લોકો કરતાં આ નગરના લોકો વધારે દેખાવડા અને રૂપાળા ગણાતા.૩૪ રાયગિહથી આ નગર નવ યોજન દૂર આવેલું કહેવાતું. આ નગરના ચલણમાં ચાલતો રૂપક ઉત્તરાપહમાં ચલણમાં ચાલતા બે રૂપક બરાબર હતો. આ નગરનાં બીજાં નામો કુસુમપુર અને કુસુમણગર* હતાં. ૧. આવનિ.૧૨૭૯, આવયૂ.૨,પૃ.૧૭૯. કલ્પશા.પૃ.૧૯૪, ઉત્તરાશા પૃ.૧૦૫. ૨. ભગ.પર૯. ૧૭. ઉત્તરાશા.પૃ.૧૦૫. ૩. આવયૂ.૧.પૃ.૫૬૩. ૧૮. નિશીયૂ.૩.પૂ.૪૨૩. ૪.નિશીયૂ.૩.પૃ.૪૨૩, આવચૂ.૨.પૃ. ૧૯. આવનિ.૧૨૭૮. ૨૮૧,બુભા. ૨૯૨,ઍમ.પૃ.૮૮- ૨૦. આવયૂ.૧.પૃ.૫૫૪. ૮૯, વૃક્ષે ૭૦૪, સંતા.૭૦, ૨૧. આવચૂ.૧.પૃ.૪૦૧, ઉત્તરાક.પૃ.૩૭. વિશેષાકો. પૃ. ૨૭૫. ૨૨. આવયૂ.૨,પૃ.૧૮૭. ૫. બુભા. ૨૯૨, બૂમ.પૃ.૮૮-૮૯, ૨૩. ઉત્તરાક.પૃ.૩ વિશેષાકો. પૃ. ૨૭૫. ૨૪. આવનિ.૧૨૭૮, આવયૂ.૧.પૃ.૧૫૫. ૬. એજન, બૂલે.૯૧૭. ૨૫. આવચૂ.૧.પૃ.૩૯૫,કલ્પવિ.પૃ.૨૬૨. ( ૭બૃભા.૨૨૯૧-૯૩,૫૬૨૫,બૂલે. ૨૬. આવયૂ.૧.પૃ.૫૨૮. ૪૮૮,૬૫૦,નન્દિમ.પૃ.૧૬૨, ૨૭. એજન. જીતભા.૧૪૪૪. ૨૮. સંસ્તા.૭૦. ૮. આવયૂ.ર.પૃ. ૨૮૩. ૨૯. આવયૂ.૨.પૃ.૧૯૫, આવનિ.૧૨૯૪. ૯. આવયૂ.૧.પૃ.૧૩૨. ૩૦. વિશેષાકો,પૃ.૨૯૨ ૧૦. આવયૂ. ૧.પૃ.૫૪૦. ૩૧. એજન-પૃ. ૨૯૩. ૧૧. તીર્થો.૬૩૫થી. ૩૨. આવયૂ.૧.પૃ.૫૫૪. ૧૨.નિશીયૂ.૩.પૃ.૪૨૩,આવયૂ.૨,પૃ. ૩૩. સૂત્રશી.પૃ. ૧૧૧. ૨૮૧. ૩૪. આચાશી.પૃ.૯૭. ૧૩. સસ્તા.૭૩. ૩૫. સૂર્યમ.પૃ.૨૬૦. ૧૪.બુભા.૨૯૨, બૃ.૯૧૭, ૩૬. નિશીભા.૯૫૮, બૃભા.૩૮૯૧. વિશેષાકો. પૃ.૨૭૫-૭૬. ૩૭. તીર્થો.૬૨૪, નિશીયૂ.૨,પૃ.૯૫. ૧૫. આવયૂ.૧.પૂ.પપ૪. ૩૮, નિશીભા.૯૫૯, વિશેષા.૨૭૮૦. ૧૬.આવયૂ.૨,પૃ.૧૮૩,કલ્પવિ.પૃ.૨૫૨, I પાડલિસંડ (પાટલિખંડ) આ અને પાડલસંડ એક છે. " Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૩૨૩, આવક પૃ.૨૨૭, સ્થાઅ.પૃ.૫૦૮. - પાઢ મહાવીરના સમયના સોળ દેશોમાંનો એક દેશ.૧ ૧. ભગ.૫૫૪, લાઈ.પૃ.૩૧૮. પાઢી વિયાહપણત્તિના તેવીસમા શતકનો ચોથો ઉદ્દેશક(વર્ગ). તેને દસ અધ્યયનો ૧. ભગ. ૬૯૨. પાણશંભગ પાણભૂંભક) જંભગદેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.' ૧. ભગ.પ૩૩. પાણત (પ્રાણત) આ અને પાણય એક છે.' ૧. સ૧૯, ૨૦. ૧.પાણય (પ્રાણત) દસમું કમ્પ(૧) (સ્વર્ગીય ક્ષેત્ર). તેમાં નવસો યોજનની ઊંચાઈવાળા ચાર સો વાસસ્થાનો (આણય ક્ષેત્રના વાસસ્થાનો સહિત) છે. આ સ્વર્ગીય ક્ષેત્રમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય અનુક્રમે વીસ અને ઓગણીસ સાગરોપમ વર્ષનું છે. મહાવીરનો આત્મા આ કપ્પ (સ્વર્ગીય ક્ષેત્રોમાંથી ચ્યવી દેવાણંદા(૨)ની કૂખમાં આવ્યો હતો.' ૧.પ્રજ્ઞા.૫૩. ૩. સમ.૧૧૨. ૨. જબૂ.૧૧૮, સમ.૧૦૬, ભગ. | ૪, સમ.૧૯, ૨૦. ૪૦૪, ૫૨૦. ૫. કલ્પવિ.પૃ.૪૪. ૨. પાણય આણય કમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ ઓગણીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને ઓગણીસ હજાર વર્ષે એક વાર ભોજન લેવાની ઇચ્છા થાય છે અર્થાત ભૂખ લાગે છે.' ૧. સમ.૧૯. પાણવડ (પ્રાણવધ) વિયાહપત્તિના વીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.' ૧. ભગ.૬૬૨. પાણાઇવાય (પ્રાણાતિપાત) વિયાહપણત્તિના અઢારમા શતકનો ચોથો ઉદ્દેશક. ૧. ભગ.૫૧૬. પાણાઉ (પ્રાણાયુષ) બારમો પુલ્વ ગ્રન્થ, તે તેર અધ્યયનોમાં વિભક્ત હતો.' ૧. નન્દ.૫૭, સમ.૧૩,૧૪, ૧૪૭. પાણિણિ (પાણિનિ) જેમનાં સૂત્રો દસયાલિયચુણિમાં ઉદ્ધત કરવામાં આવ્યાં છે તે Page #62 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૫ વૈયાકરણ.૧ કહેવાય છે કે તેમણે પ્રાકૃતલક્ષણ નામનું પ્રાકૃત વ્યાકરણ રચ્યું હતું પણ તે હાલ અસ્તિત્વમાં નથી. ૧. દશચૂ.પૃ.૬૧-૬૪, ૧૩૩-૩૬, ૧૯૨-૯૩. ૨. પિંડનિમ.પૃ.૮,૧૩,૪૬, વ્યવમ.૧.પૃ.૫. પાયાવચ્ચ (પ્રાજાપત્ય) આ અને પયાવઇ(૫) એક છે. ૧. જમ્મૂ.૧૫૨. પારસ એક અણારિય (અનાર્ય) દેશ.૧ આચાર્ય કાલગ(૧) ત્યાં ગયા હતા અને છન્નુ રાજાઓ સાથે પાછા આવ્યા હતા. ગિરિણગરની કેટલીક સ્ત્રીઓને અપહરણ કરી આ દેશમાં લાવવામાં આવી હતી. તે સ્ત્રીઓ આ પારસ દેશમાં વેશ્યાઓ તરીકે જીવતી હતી. આ દેશની એકતા વર્તમાન ઇરાન (Persia) સાથે સ્થાપવામાં આવી છે. ૩ ૨. નિશીયૂ.૩.પૃ.૫૯. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન. ૪, શાતા.૧૮, ભગ.૩૮૦, ઔપ. ૩૩, નિશીયૂ.૨.પૃ.૪૭૦, વ્યવમ. ૩.પૃ.૧૨૨, ઉત્તરાશા.પૃ.૧૪૭. પારસકૂલ આ અને પારસ એક છે.૧ ૩. આવચૂ.૨, પૃ.૨૮૯. ૪. લાઈ. ૧. નિશીયૂ.૩.પૃ.૫૯, ઉત્તરાશા.પૃ.૧૪૭. ૧ પારસદીવ (પારસદ્વીપ) વેપાર કરવા વેપારીઓ જે દેશ જતા તે દેશ. આ દેશ અને પારસ એક છે. ૧. આવચૂ.૧.પૃ.૪૪૮. ૧. પારાસર (પારાશર) એક ઋષિ યા અજૈન સાધુ જે ઠંડુ (કાચું) પાણી, વનસ્પતિ, ફળ આદિનો ઉપયોગ કરવા છતાં મોક્ષ પામ્યા હતા.૧ ૧. સૂત્ર.૧.૩.૪૩, સૂત્રશી.પૃ.૯૫. ૨. પારાસર આ અને કિસિપારાસર એક છે.૧ ૧. ઉત્તરાશા.પૃ.૧૧૯. ૩. પારાસર વાસિદ્ઘ ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧, પારિહદગિરિ (પારિÇદગિરિ) જ્યાં આચાર્ય વઇ૨(૨)એ સલ્લેખના કરી હતી તે ડુંગર.. ૧. આચાચૂ.પૃ.૨૪૭. પારિહાસય (પારિહાસક) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.૨૫૯. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પાલવિયાહપત્તિના ત્રીજા શતકનો સાતમો ઉદ્દેશક. ૧. ભગ.૧૨૬. પાલઅ (પાલક, જુઓ પાલગ(૨).૧ ૧. તીર્થો.૬૨૦, આવનિ.૧૧૧૨, આવમ.પૃ.૧૮૪, આવયૂ.૨.૫.૧૮૯. પાલક જુઓ પાલગ(૧).૧ ૧. ઉત્તરાશા.પૃ.૧૧૫, પાલક્ક (પાલક, જુઓ પાલગ(૧).૧ ૧. જીતભા.૫૨૮. ૧. પાલગ (પાલક) કુંભકારકડ નગરના રાજા દંડગિના પુરોહિત. તે ક્રિયાવાદમાં માનતા ન હતા. જ્યારે તેમણે કેટલાક જૈન શ્રમણોનું અપમાન કર્યું ત્યારે ધાર્મિક વાદમાં સાવત્થીના રાજા ખંદા(૧)એ તેમને હરાવ્યા હતા. આના કારણે તે ખંદાના દુશ્મન બની ગયા. શ્રમણાવસ્થામાં મંદઅ કુંભકારકડ જ્યારે ગયા હતા ત્યારે તેમણે ખુદા અને તેમના પાંચ સો શિષ્યોને છળકપટ કરી ઘાણીએ ઘાલી પીલી નાખ્યા. ૧. નિશીયૂ.૪.પૂ.૧૨૭-૨૮, જીતભા.૫૨૮, વ્યવભા.૧૦.૫૮૯, ઉત્તરાયૂ.પૂ.૭૩, ઉત્તરાશા.પૃ.૧૧૫, સૂત્રશી.પૃ.૨૩૯. ૨.પાલગ અવંતી અથવા ઉજેણીના રાજા. જે રાત્રિએ મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ તેમનો રાજ્યાભિષેક થયો હતો. તેમણે ૬૦ વર્ષ રાજ કર્યું. તે પજ્જોઅના પુત્ર, ગોપાલાના ભાઈ તથા અવંતિવદ્વણ અને રકૃવદ્ધણના પિતા હતા. ૧. તીર્થો. ૬૨૦-૬૨૧. ૨. આવનિ.૧૨૮૨, આવચૂ.૨,પૃ.૧૮૯. ૩. પાલગ કહ(૧)નો પુત્ર જે અભવ્ય (સદા મોક્ષને માટે અયોગ્ય) જીવ હતો.' ૧. આવયૂ.૨,પૃ.૧૯, આવનિ.૧૧૧૨, નિશીયૂ.૧.૫.૧૦. જ. પાલગ સક્ક(૩)નું પ્રવાસ માટેનું વિમાન તેનો વિસ્તાર એક લાખ યોજનનો છે. ૧. સ્થા.૩૨૮, ૬૪૪, ભગ.પ૬૭. ૨. સમ ૧. પ. પાલગ પાલગ(૪)નો અર્થાત્ સક્ક(૩)ના પ્રવાસ માટેના વિમાનનો વ્યવસ્થાપક દેવ.૧ ૧. જબૂ.૧૧૫-૧૬, ૧૧૮, આવચૂ.૧.પૃ.૧૪૧, ૧૪૫. ૬. પાલગ સુમંગલા(૩)થી વિહાર કરી મહાવીર જે ગામ આવ્યા હતા તે ગામ. પ્રવાસ માટે નીકળતાં શેઠ વાઈલે તેમને જોયા હતા. તેમના મોઢાનું દર્શન તે અપશુકન માનતો હતો એટલે તેણે મહાવીર ઉપર પોતાની તલવારથી હુમલો કર્યો. પરંતુ સિદ્ધત્થ(૮) દેવ વચ્ચે પડ્યા અને શેઠનું માથું કાપી ધડથી જુદું કરી નાખ્યું.' Page #64 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૫૨૩, વિશેષા.૧૯૦૮, આવચૂ.૧.પૃ.૩૨૦, કલ્પજ.પૃ.૯૬. ૭. પાલગ કાલસોયરિયનો પુત્ર અને અભઅ(૧)નો મિત્ર.૧ જુઓ સુલસ. ૧. આવહ.પૃ.૬૮૧. પાલય (પાલક) જુઓ પાલગ(૬).૧ ૧. જમ્મૂ.૧૧૫, આવચૂ.૧.પૃ.૩૨૦. પાલાસઅ (પાલાશક) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલી વસાહત. આ સ્થાનના તેત્રીસ વેપારીઓ તપસ્યા કરી મૃત્યુ પામ્યા અને ચમર(૧)ના આધિપત્ય નીચેના તાયતીસગ (ત્રાયશ્રિંશક) દેવો તરીકે પુનર્જન્મ પામ્યા. ૧. ભગ.૪૦૪. પાલિત્ત (પાદલિપ્ત) રાજા મુરુંડ(૨)ના સમકાલીન આચાર્ય. જ્યારે બધા વૈદ્યો નિષ્ફળ ગયા ત્યારે પાલિત્તે મન્ત્રબળે રાજા મુરુડનું તીવ્ર શિરદર્દ મટાડ્યું.' તે શાસ્ત્રો અને વિદ્યાઓમાં નિષ્ણાત હતા અને આશ્ચર્યજનક કાર્યો પાર પાડતા કે કરતા. એક વાર તેમણે રાજાની બેનની પ્રતિમા બનાવી અને તેમાં યાંત્રિક કરામત ગોઠવી. તે પ્રતિમા ચાલતી, આંખો મટમટાવતી અને વીંજણો વીંઝતી. રાજા તો તે જોઈ આશ્ચર્યથી ચકિત થઈ ગયા. કહેવાય છે કે પાલિત્તે કાલજ્ઞાન' ગ્રંથની રચના કરી હતી અને જ્યોતિષકરણ્ડક ઉપર ટીકા લખી હતી. પ્રભાવકચરિત્રના ઉલ્લેખ પ્રમાણે આચાર્ય કોશલ નગરના ફુલ્લ શેઠ અને તેમની પત્ની પ્રતિમાદેવીના પુત્ર હતા.તેમનું મૂળ નામ નાગેન્દ્ર હતું. તેમણે આઠ વર્ષની ઉંમરે નાગહસ્તિના શિષ્ય-ભાઈ સંગમસિંહ પાસે દીક્ષા લઈ શ્રામણ્ય સ્વીકાર્યું હતું. મણ્ડનગણીએ તેમને ભણાવ્યા હતા અર્થાત્ તે તેમના વિદ્યાગુરુ હતા. દીક્ષાના દસ વર્ષ પછી તે આચાર્ય બન્યા. ૫ ૧. નિશીચૂ.૩.પૃ.૪૨૩, પિંડની.૪૯૮- |૩. બૃભા.૪૯૧૫, બૃસે.૧૩૧૬. ૯૯, જીતભા.૧૪૪૪. ૪. સૂર્યમ.પૃ.૭૩, જીવામ.પૃ.૧૨૨. ૨. આવચૂ.૧.પૃ.૫૫૪, નન્દિમ.પૃ. ૫. વ્યવમ.૨.પૃ.૯૧. ૬. જુઓ પ્રકરણ પાંચમું. ૪૭ ૧૬૨. પાલિત્તગ અથવા પાલિત્તય (પાદલિપ્તક) જુઓ પાલિત્ત. ૧. આવચૂ.૨.પૃ.૫૫૪, બૃભા.૪૯૧૫, પિંડનિ.૪૯૮. પાલિય (પાલિત) ચંપા નગરીના શેઠ. તે શ્રાવક હતા અને તેમને સમુદ્દપાલ નામનો પુત્ર હતો.૧ ૧. ઉત્તરા. ૨૧.૧, ઉત્તરાચૂ.પૃ.૨૬૧. પાવસમણિજ્જ (પાપશ્રમણીય) ઉત્તરજ્ઞયણનું સત્તરમું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પાવા(પાપા) ભંગી દેશની રાજધાની. તે પારસનાથ ટેકરીઓની બાજુના પ્રદેશમાં હોવું જોઈએ. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી પૃ.૧૨૩. ૨. શ્રભમ.પૃ.૩૭૫. ૨. પાવા મહાવીર આ સ્થળે નિર્વાણ પામ્યા હતા. મહાપઉમ(૧૦) પણ આ સ્થળે મોક્ષ પામશે, આ સ્થળ પાવામmઝિમાથી જુદું ગણાય છે. પાલિ સાહિત્યમાં ઉલ્લેખ છે કે નિર્ઝન્ય જ્ઞાતૃપુત્ર (અર્થાત્ મહાવીર) જે સ્થળે નિર્વાણ પામ્યા તે મલ્લોનું નગર હતું અને તે કસિનારા પાસે આવેલું હતું. તેની એકતા કુસિનગર પાસે આવેલ પદ્રઓન (Padraona) સાથે અથવા જે મલ્લોની રાજધાની હતી તે સેવાન (Sewan) નજીક આવેલા પપ્પૌર (Pappaur) સાથે સ્થાપવામાં આવી છે.' કેટલાક તેની એકતા કસિનારાથી દક્ષિણપૂર્વમાં દસ માઈલના અંતરે આવેલ સઠિયાન્વ ડીહ(Sathiyānva Djha) સાથે સ્થાપે છે. ૧. આવનિ.૩૦૭, વિશેષા.૧૧૦૨, | આ ગ્રંથો પાવાની એકતા વર્તમાન પાવાપુરી તીર્થો. પપપ. (દક્ષિણ બિહાર) સાથે સ્થાપે છે. ૨. તીર્થો.૧૧૦૬. ૫. “વૈશાલી, વિજયેન્દ્ર સૂરિકૃત બીજી આવૃત્તિ, ૩. ડિપા.પૃ.૧૯૩-૧૯૪. પૃ.૮૫-૮૭. ૪. જિઓડિ.પૃ. ૧૫૫, શ્રભમ.પૃ.૩૭૫. | પાવામઝિમા જે શહેરનો ઉલ્લેખ મઝિમ (૧), મજૂઝિમાણયરી અને મઝિમા પાવા તરીકે થયેલો છે તે શહેર. કેવલજ્ઞાન થયા પછી મહાવીર આ નગરમાં આવ્યા હતા અને આ નગરના મહાસેણવણ ઉદ્યાનમાં રહ્યા હતા. તે વખતે બ્રાહ્મણ સોમિલ(૨) મોટો યજ્ઞ કરતો હતો. મહાવીરનું બીજું સમોસરણ (સમવસરણ) અહીં ભરાયું. અહીં તેમણે મહાન ઉપદેશપ્રવચન આપ્યું તેથી તે ધમ્મવરચક્રવટ્ટિ (ધર્મવરચક્રવર્તિનુ)ની પ્રતિષ્ઠા પામ્યા. તેમણે અહીં ઇંદભૂઇ અને બીજા દસ બ્રાહ્મણોને દીક્ષા આપી અને તેમને ગણધર તરીકે નીમ્યા. મહાપઉમ(૧૦)નું પણ બીજું સમવસરણ અહીં જ ભરાશે. તે પણ અહીં દીક્ષા આપી અગિયાર ગણધરની નિમણુક કરશે. આ સ્થળની એકતા બિહારમાં આવેલા બિહારશરિફથી પૂર્વમાં સાત માઈલના અંતરે રહેલા વર્તમાન પાવાપુરી સાથે સ્થાપવામાં આવી છે. કલ્પસૂત્ર જણાવે છે કે આ સ્થળે રાજા હર્થીિવાલની રજુગસભામાં મહાવીરે પોતાનો છેલ્લો વર્ષાવાસ પસાર કર્યો અને આ સ્થળે જ તેમનું નિર્વાણ થયું. પરંતુ તિત્વોગાલી અનુસાર પાવા અને પાવા મજૂઝિમાં બે જુદાં સ્થળો છે. કલ્પસૂત્રચૂર્ણિ કહે છે કે મહાવીર આ સ્થળે મૃત્યુ પામ્યા હોઈ દેવોએ આ સ્થળનું નામ પાવા પાડ્યું. ઉત્તરકાલીન ટીકાકારો આપણને જણાવે છે કે પહેલાં આ સ્થળનું નામ અપાપા હતું Page #66 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પરંતુ આ સ્થળે મહાવીરનું મૃત્યુ થવાથી પછીથી તેનું નવું નામ પાપા(પાવા) પાડવામાં આવ્યું. ૧.આવચૂ.૧.પૃ.૩૨૨,૩૨૪, આનિ. | ૫. જિઓડિ.પૃ.૧૫૫, શ્રભમ.પૃ.૩૭૫. ૫૨૬, કલ્પવિ.પૃ.૧૭૧. ૨.એજન.આવિન.૫૪૧, વિશેષા. ૬. કલ્પ.૧૨૨-૧૨૩, ૧૪૭. ૭. જુઓ પાવા(૨). ૧૯૯૬. ૩.આનિ.૫૯૩, વિશેષા.૨૦૧૧. ૪. તીર્થો, ૧૦૯૩. ૮. કલ્પસૂ.પૃ.૧૦૩. ૯. કલ્પવિ.પૃ.૧૮૮. C ૧. પાસ (પાર્શ્વ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા તેવીસમા તિર્થંકર.' તેમના પૂર્વભવમાં તે સુદંસણ(૫) હતા. વાણા૨સી નગરના રાજા અસ્સસેણ અને તેમની રાણી વામાના તે પુત્ર હતા. તેમની ઉંચાઈ નવ રયણિ(રત્નિ) હતી.૪ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચોથે જ્યારે ચન્દ્ર વિસાહા નક્ષત્ર સાથે સંલગ્ન હતો ત્યારે તે પાણય સ્વર્ગમાંથી ચ્યવી વામાની કૂખમાં આવ્યા. તે વખતે તેમને ત્રણ જ્ઞાનો હતાં.૬ નવ મહિના અને સાડા સાત દિવસ પછી પોષ મહિનાના કૃષ્ણ પક્ષની દસમે જ્યારે ચન્દ્ર પુનઃ વિસાહા નક્ષત્ર સાથે સંલગ્ન હતો ત્યારે વામાએ સંપૂર્ણ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો,° જેનું નામ પાસ પાડવામાં આવ્યું. તેમનો વર્ણ નીલ હતો. તે ત્રીસ વર્ષ ગૃહસ્થ તરીકે જીવ્યા. ૧૦ પછી તે ત્રણસો ગૃહસ્થો સાથે શ્રમણાવસ્થામાં પ્રવેશ્યા.૧૧ આ પ્રસંગે તેમણે વિસાલા(૩) પાલખીનો ઉપયોગ કર્યો. તેમને પ્રથમ ભિક્ષા આપનાર ધણ(૩) હતા.૧૨ શરીર આદિની આસક્તિ છોડી, તેમનો કોઇ વિચાર કર્યા વિના પાસ આત્મધ્યાનમાં ત્યાસી(૮૩) દિવસ મગ્ન રહ્યા.૧૩ ચોરાશીમાં દિવસે તેમને કેવળજ્ઞાન થયું.૧૪ તેમનું પવિત્ર વૃક્ષ ધાતકી હતું.૧૫ પાસની આજ્ઞામાં શ્રમણોના આઠ ગણો, આઠ ગણધરો, સોળ હજાર શ્રમણો જેમના નાયક હતા આચાર્ય દિણ(૪), આડત્રીસ હજાર શ્રમણીઓ જેમની નાયિકા હતી પુષ્કચૂલા(૧), એક લાખ ચોસઠ હજાર શ્રાવકો જેમના નાયક હતા સુવ્વય(૬), ત્રણ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ જેમની નાયિકા હતી સુણંદા(પ), ચૌદ પુત્વનું જ્ઞાન ધરાવનાર ત્રણ સો પચાસ શ્રમણો, ઇત્યાદિ હતાં. એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે સમ્મેય પર્વતના શિખર ઉપર મોક્ષ પામ્યા.૧૭ મહાવીરના નિર્વાણના બસો પચાસ વર્ષ પહેલાં તેમનું નિર્વાણ થયું હતું. અને અરિઢણેમિના નિર્વાણના ૮૩૭૫૦ વર્ષ પછી (તેમનો જન્મ થયો હતો).૧૯ પાસ આમલકપ્પા, સાવથી, ચંપા, ણાગપુર, સાગેય, અરમ્બુરી, મહુરા(૧), રાયગિહ, કંપિલ્લપુર, કોસંબી, હત્થિણાઉર વગેરે સ્થળે ગયા હતા. ૨૦ ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જે ચાર વ્રતો(યામો) સ્વીકારે છે અને શ્રમણને વસ્ત્ર પહેરવાની છૂટ આપે છે તે પાપદિષ્ટ ધર્મ માટે જુઓ ઈદભૂઈ અને કેસિ(૧). ૨૧ કમઠ, ધરણ અને પદ્માવતી સાથેના પાસના સંબંધ માટે વાચકને કલ્પસૂત્ર ઉપરની સમયસુન્દરની ટીકા જોવા ભલામણ કરવામાં આવે છે. ૨૨ પાસના જીવનની અત્યંત મહત્ત્વની નીચે જણાવેલી ઘટનાઓ ચન્દ્ર જયારે વિસાહા નક્ષત્ર સાથે સંલગ્ન હતો ત્યારે બનેલી – (૧) સ્વર્ગમાંથી ઍવીને માતાની કૂખમાં પ્રવેશ, (૨) જન્મ, (૩) સંસારત્યાગ, (૪) કેવલજ્ઞાનપ્રાપ્તિ અને (૫) મોક્ષપ્રાપ્તિ. તેમના નામની બાબતમાં ટીકાકારો કહે છે કે તેમના જન્મ પહેલાં તેમની માતાએ કૃષ્ણ પક્ષમાં અંધારામાં કાળા નાગને સરકતો પોતાની શય્યા પાસે (પાસપાર્થ) જોયો હતો તે ઉપરથી તેમનું નામ પાસ પાડવામાં આવ્યું હતુ. સંસ્કૃત ટીકાકારો અનુસાર પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીને પાસ સાથે પરણાવવામાં આવી હતી.૨૫ જ્યારે જયારે મહાવીરે પાસનો ઉલ્લેખ કર્યો છે ત્યારે ત્યારે આદરદર્શક શબ્દોમાં કર્યો છે. તે તેમને “અરહા પુરુસાદાણીએ' (અર્થાત પૂજવા અને અનુસરવા યોગ્ય) કહે છે. અસંન્ને નો (લોકના અસંખ્યાત પ્રદેશો), માંતા શાર્તિક્રિયા (અનન્ત દિવસો અને રાત્રિઓ), સાસણ તો માલી તોપ (શાશ્વત અને અનાદિ લોક), ઈત્યાદિ જેવા પાસના ઘણા ઉપદેશો સાથે મહાવીર સંમત હતા એ મતલબના ઉલ્લેખો આપણને મળે છે. ૨૭ ૧. ન૮િ.ગાથા ૧૯, આવનિ.૩૭૧, ૨૯૯. વિશેષા.૧૭૫૯, તીર્થો.૩૩૪, ૧૧. કલ્પ.૧૫૭,સ્થા.૨૨૯,આવનિ. આવ.પૃ.૪, ૧૯, સમ.૨૪,૧૫૭, ૨૨૧-૨૩૨, ૨૯૯, તીર્થો. ૩૯૩. સ્થા.૪૧૧. ૧૨. સમ.૧૫૭. ૨. સમ.૧૫૭. ૧૩. કલ્પ.૧૫૮-૫૯. ૩. કલ્પ.૧૫૦, સમ.૧૫૭, આવનિ. ૧૪. એજન,૧૫૯, આવનિ.૨૫૨-૫૪. ૩૮૪-૮૯, તીર્થો. ૪૮૬. ૧૫. સમ.૧૫૭, તીર્થો,૪૦૭. ૪. સમ.૯, નિર.૩.૧, આવનિ.૩૮૦, ૧૬. કલ્પ. ૧૬૦-૧૬૬,નિર.૩.૧. સ્થા. સ્થા. ૬૯, તીર્થો.૩૬૪. પ૨૦, ૬૧૭, સમ.૮, ૧૬, ૩૮, ૫. કલ્પ.૧૫૦. ૧૦૫, ૧૦૯, ૧૧૩, ૧૧૫, ૧૨૬, ૬. એજન. ૧૫૧. આવયૂ.૧.પૃ.૧પ૯, તીર્થો.૪૫૫, ૭. એજન. ૧૫ર. ૪૬૨, આવનિ.૨૫૯, ૨૬૨,આવનિ ૮. એજન.૧૫૪. ૨૬૮ અનુસાર પાસને દસ ગણધરો ૯. આવનિ.૩૭૭, તીર્થો.૩૫૩. હતા. જુઓ સ્થાઅ.પૃ.૧૪,૪૩૦. ૧૦. સમ.૩૦, કલ્પ.૧૫૫, આવનિ. | ૧૭, કલ્પ.૧૬૮,સમ,૭૦,૧૦૦, આવનિ. Page #68 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ ૫૧ ૩૦૫. | ૨૩. કલ્પ.૧૪૯, સ્થા.૪૧૧. ૧૮. આવભા.૧૭. ૨૪. આવસિ.૧૦૯૮,કલ્પધ.૧૩૩, ૧૯. એજન.૧૬. કલ્પવિ.પૃ. ૨૦૪. ૨૦. જ્ઞાતા.૧૪૮-૧૫૮, નિર.૪.૧, ૨૫. કલ્પધ.પૃ.૧૩૩, કલ્પવિ.પૃ. ૨૦૪, આવયૂ.૨,પૃ.૨૦૨, આવનિ. કલ્પલ.પૃ.૧૧૨. ૨૩૪, ૨૬. ભગ.૨૨૬,૩૭૮,જ્ઞાતા.૧૪૮-૧૫૮ ૨૧. ઉત્તરા. અધ્યયન ૨૩, ભગ.૨૨૬. ૨૭. ભગ.૨૨૬,૩૭૮, ભગઅ.પૃ. ૨૬૮, ૩૭૮, ઉત્તરાયૂ.કૃ. ૨૬૫. ૪૫૫. ૨૨. કલ્પસ.પૃ. ૧૬૪-૬૫. ૨. પાસ (પાશ) આ અને માસ દેશ એક છે. ૧ ૧. પ્રજ્ઞા.૩૭. ૩. પાસ તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૩૧, ઋષિ (સંગ્રહણી) પાસણયા (પશ્યત્તા) પણવણાનું ત્રીસમું પદ(પ્રકરણ). ૧. પ્રજ્ઞા.ગાથા ૭, પ્રજ્ઞામ.પૃ.પર૯. પાસમિય (પાશમૃગ) જેનું ચૈત્ય સામેયનગરના ઉત્તરકુરુ(પ) ઉદ્યાનમાં આવેલું હતું તે જકુખ. ૧. વિપા.૩૪. પાણિ અથવા પાહુણિય (પ્રાળુણિક) અયાસી ગહમાંનો એક. ૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯, તેનું સંસ્કૃત રૂપ પ્રાધુનિક' લિપિદોષના કારણે છે. પિઈ અથવા પિઉ(પિતૃ) મઘા(૨) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ." ૧. જબૂ.૧૫૭, ૧૭૧, સૂર્ય.૪૬. પિઉદત (પિતૃદત્ત) સાવત્થીનો ગૃહસ્થ. તેની પત્નીનું નામ સિરિભદ્દા હતું.' ૧. આવનિ.૪૮૦, આવચૂ.૧,પૃ.૨૮૮, વિશેષા.૧૯૩૪, કલ્પધ.પૃ.૧૦૬, કલ્પવિ. પૃ.૧૬૫. પિઉસેણકાહ (પિતૃસેનકૃષ્ણ) હિરયાવલિયા(૧)નું નવમું અધ્યયન. ૧. નિર.૧.૧. ૧.પિઉસેણકહા (પિતૃસેનકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું નવમું અધ્યયન.* ૧. અત્ત. ૧૭. WWW.jainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. પિઉસેણકહા ચંપા નગરીના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેને મહાવીરે દીક્ષા આપી હતી. તે સોળ વર્ષનું શ્રમણ્ય પાળી ઉગ્ર તપસ્યા પછી મોક્ષ પામી. ૧. અત્ત.૨૫. પિંગ (પિ) જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે તે બ્રાહ્મણ ઋષિ. તે તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થઈ ગયા. ૧. ઋષિ.૩૨, ઋષિ(સંગ્રહણી). પિંગલ ( પિલ) આ અને પિંગલા(૨) એક છે." ૧. સ્થા.૯૦. ૧. પિંગલા (પિઝલક) મહાવીરના અનુયાયી શ્રમણ. તે સાવત્થી નગરના હતા. તેમણે લોકના સ્વરૂપ વિશે કેટલાક પ્રશ્નો અંદા(૨) પરિવ્રાજકને પૂછયા હતા પણ ખંદા ઉત્તર આપી શક્યા ન હતા. ૧. તેમને નિર્ગસ્થ તેમજ શ્રાવક કહેવામાં આવ્યા છે. ૨. ભગ.૯૦-૯૧. ૨. પિંગલઅ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જખૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. ૩. પિંગલા પોતાના જ સૂચનનો શિકાર બનનાર પરિવ્રાજક યા મુનિ. ૧. દશગૂ.પૃ.૫૩, સ્થાઅ.પૃ.૨૫૯. પિંગલા (પિગલા) ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૭૯. પિંગલાયણ ( પિલાયન) કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. પિંગાયણ (પિકાયન) મઘા નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. પિંડણિજુત્તિ (પિપ્પનિયુક્તિ) દેસવેયાલિયના પાંચમા અધ્યયન ઉપરની ગાથાબદ્ધ ટીકા. તેનો ઉલ્લેખ દસયાલિયચુણિ, ઉત્તરજથણપ્સિ વગેરેમાં આવે છે. મલયગિરિ પોતાની તેના ઉપરની ટીકામાં પોતાની ટીકા પહેલાં તેના ઉપર રચાયેલી વધુ પ્રાચીન કેટલીક સંસ્કૃત ટીકાઓનો ઉલ્લેખ કરે છે. ૧. પિંડનિમ.પૃ.૧. | નિશીયૂ.૨,પૃ.૨૪૯,૪,પૃ.૬૭, ૧૯૧, ૨. આચાચૂ..૨૦, ૨૬૨,૩૨૭,દશચૂ. | ૨૦૭, ૨૨૦. પૃ. ૬૭, ૧૧૨, ૧૭૮, ઉત્તરાયૂ. ૩. પિંડનિમ.પૃ.૧૭૯, પૃ. ૬૭. Page #70 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૩ પિંડેસણા (પિચ્છેષણા) (૧) દસયાલિયનું પાંચમું અધ્યયન તેમજ (૨) આયારંગના બીજા શ્રુતસ્કન્ધનું પહેલું અધ્યયન. ૧. દશનિ-પૃ.૧૬૧, દશગૂ.પૃ.૧૬૫, દશહ.પૃ.૧૯૦, પિંડનિમ.પૃ.૧. ૨. આચાશી.પૃ.૩૨૧, પિડનિમ.પૃ.૪. પિમ્બુર એક અણારિય (અનાર્ય) જાતિના લોકો જે સિંધુ(૧) નદીની પશ્ચિમે વસતા હતા. તેમને ભરહ(૧)ના સેનાપતિ સુસણ(૧)એ જીત્યા હતા.' ૧. જમ્મુ.પર. પિટ્ટચંપા (પૃષ્ઠચંપા) જ્યાં મહાવીરે પોતાનો ચોથો વર્ષાવાસ ગાળ્યો હતો તે સ્થાન. આ સ્થાનના રાજા સાલે મહાવીર પાસે દીક્ષા લઈ શ્રામણ્ય સ્વીકાર્યું હતું. તે ચંપાની પશ્ચિમે રાયગિહ તરફ જતા માર્ગ ઉપર આવેલું હતું. ૧. કલ્પ.૧૨૨, આવનિ.૪૭૯, વિશેષા. ૨. આવચૂ.૧.પૃ.૩૮૧, ઉત્તરાશા.પૃ.૩૨ ૧, ૧૯૩૩, કલ્પવિ.પૃ.૧૬૫, ૧૮૮, | ૩૨૩, ઉત્તરાક.પૃ.૨૧૫. કલ્પધ.પૃ.૧૨૧. ૩. શ્રભમ.પૃ.૩૭૭. પિટ્ટિચંપા (પૃષ્ઠચંપા) જુઓ પિચંપા.' ૧. આવયૂ.૧,પૃ.૩૮૧, આવહ.પૃ.૨૮૬, આવમ.પૃ.૨૭૯. ૧. પિટ્ટિમાઇઅ (પૃષ્ટિમાતૃક) અણુત્તરોવવાઈયદસાના ત્રીજા વર્ગનું સાતમું અધ્યયન. ૧. અનુત્ત.૩. ૨. પિટ્ટિમાઇઅ વાણિયગ્ગામની ભદ્દા(૯) સાર્થવાહીનો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સવટ્ટસિદ્ધ નામના સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ પામ્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.' ૧. અનુત્ત. ૬. પિટ્ટીચંપા (પૃષ્ઠીચંપા) જુઓ પિટ્ટચંપા.' ૧. આવનિ.૪૭૯, વિશેષા.૧૯૩૩, ઉત્તરાનિ.પૃ.૩૨૩. પિઢર (પિઠર) કંપિલ્લપુર નગરના રાજા. તે રાણી જસવઈ(૧)ના પતિ અને રાજકુમાર ગાગલિના પિતા હતા.' ૧. ઉત્તરાશા.પૃ.૩૨૩, ઉત્તરાક.પૃ.૨૧૫, આવયૂ.૧.પૃ.૩૮૧, આવહ.પૃ.૨૮૬. ૧.પિયંગુ (પ્રિયg) ચંપા નગરીના રાજા મિત્તપ્પભના મન્દી ધમ્મઘોસ(૩)ની પત્ની. તે તે જ નગરીના શેઠ ધણમિત્ત(૧)ના રૂપાળા પુત્ર સુજાત(૨) પ્રત્યે ખૂબ આકર્ષાઈ હતી. ૧. આવયૂ.૨,પૃ.૧૯૭, આવનિ.૧૨૯૭. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૨. પિયંગુ વજ્રમાણપુરના શેઠ ધણદેવ(૧)ની પત્ની અને અંજૂ(૪)ની માતા હતી. ૧. વિપા.૩૨. પિયકારિણી (પ્રિયકારિણી) તિત્શયર મહાવીરની માતા તિસલાનું બીજું નામ. ૧. આચા.૨.૧૭૭, ૬૫.૧૦૯. પિયગંથ (પ્રિયગ્રન્થ) આચાર્ય સક્રિય સુપ્પઽિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક. ૧. કલ્પ. (થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૧-૬૨, કલ્પ.પૃ.૧૬૯. પિયચંદ (પ્રિયચન્દ્ર) કણગપુરના રાજા, સુભદ્દા(૫)ના પતિ અને વેસમણ(૨)ના પિતા.૧ ૧. વિપા.૩૪. ૧. પિયĒસણ (પ્રિયદર્શન) ધાયઈસંડના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૭૪. ૨. પિયĒસણ પાચમું ગેવિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સ્થા. ૬૮૫. ૩. પિયĒસણ મંદર(૩) પર્વતનું બીજું નામ. ૧. સમ.૧૬. ૧ પિયર્દેસણા (પ્રિયદર્શના) મહાવીર અને તેમની પત્ની જસોયાની પુત્રી, જમાલિ(૧)ની પત્ની અને જસવઈ(૧)ની માતા. મહાવીરે તેને દીક્ષા આપી હતી.૪ તેનું બીજું નામ અણુજ્જા હતું. પહેલાં પોતાના પતિ તરફની આસક્તિના કારણે તેના સંઘભેદક મતોને તે સ્વીકારતી હતી પરંતુ પછીથી તે મહાવીરના સંઘમાં પુનઃ પ્રવેશી. એક વાર તેણે સાવથીમાં કુંભાર ઢંકના ઘરમાં વાસ કર્યો હતો. ૧. આવભા.૮૦,કલ્પ,૧૦૯, આચા. ૪. એજન.પૃ.૪૧૬. ૫. આયા.૨.૧૭૭. ૬. વિશેષા.૨૮૨૫, ૨૮૩૨. ૭. આવચૂ.૧.પૃ.૪૧૮. ૨.૧૭૭, આવચૂ.૧.પૃ.૨૪૫, ૪૧૬, ઉત્તરાક.પૃ.૧૦૧. ૨. આવચૂ.૧.પૃ.૪૧૬. ૩. એજન.પૃ.૨૪૫ પિયરિસણ (પ્રિયદર્શન) જુઓ પિયËસણ.૧ ૧. સ્થા. ૬૮૫. ૧. પિયમિત્ત (પ્રિયમિત્ર) મહાવીરનો પૂર્વભવ. અવરવિદેહ(૧) ક્ષેત્રમાં આવેલા મૂયા નગરના રાજા ધણંજય(૨) અને રાણી ધારિણી(૯)ના પુત્ર તે હતા. તે પોતાના સમયના ચક્કવિટ્ટ હતા. તેમણે પુટ્ટિલ(૧) પાસે દીક્ષા લીધી હતી.૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૫ ૧. આવચૂ.૧.પૃ.૨૩૫, આવન.૪૨૫, ૪૪૯-૪૫૦, આવમ.પૃ.૨૫૧-૫૨, વિશેષા. ૧૭૮૮, ૧૮૧૫, કલ્પવિ.પૃ.૪૧, ૪૪, કલ્પ.પૃ.૩૬, તીર્થો.૬૦૫. ૨. પિયમિત્ત છઠ્ઠા વાસુદેવ(૧) પુરિસપુંડરીઅનો પૂર્વભવ. તેમના ગુરુ હતા આચાર્ય ગંગદત્ત(૧). કાર્યદીમાં તેમણે નિદાન (તીવ્ર ઇચ્છા) કર્યું અને તેનું કારણ હતું તેમની પોતાની પત્નીમાં તેમની અત્યંત આસક્તિ.૧ ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૯. પિયસેણ (પ્રિયસેન) ઉઝિયઅ(૨)નો ઉત્તરભવ. તે ઇંદપુરની ગણિકાનો પુત્ર હતો. તેને બાળપણમાં નપુંસક યા વંધ્ય બનાવી દેવામાં આવેલો. ૧ ૧. વિપા.૧૪. પિયા (પ્રિયા) રાયગિહના શેઠ સુદંસણ(૧)ની પત્ની અને ભૂયા(૧)ની માતા. ૧ ૧. નિ૨.૪.૧, સ્થાઅ.પૃ.૫૧૨. પિસાય (પિશાચ) વાણમંતર દેવોનો એક વર્ગ. રયણપ્પભા(૨) નરકભૂમિના રયણ કાણ્ડના ઉપરના ભાગના સો યોજન અને નીચેના ભાગના સો યોજન છોડી તે કાણ્ડના બાકીના ભાગમાં તેઓ વસે છે. તેમના બે ઇન્દ્રો કાલ(૪) અને મહાકાલ(૯) છે.૨ ૧. પ્રજ્ઞા.૪૭-૪૮, પ્રશ્ન.૧૫ ૨. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. પિલ્લુંડ એક નગર. ચંપા નગરનો મહાવીરનો ઉપાસક શેઠ પાલિય વેપાર કરવા વહાણમાં ત્યાં ગયો હતો. ત્યાં તે શ્રષ્ઠીની પુત્રીને પરણ્યો અને પછી ઘરે પાછો આવ્યો. તેની એકતા ખારવેલના શિલાલેખમાં ઉલ્લેખ પામેલા પિથુડ અથવા પિથુડગ સાથે ક૨વામાં આવી છે, જે પિથુડ યા પિથુડગ નાગવતી નદીના પ્રવાહ તરફ ચિકકોલે (Chicakole) અને કલિંગપટમ્ (Kalingpatam)ના અંદરના ભાગમાં આવેલું છે. ૨ ૧. ઉત્તરા.૨૧.૨,૩ ૨. લાઇ.પૃ.૩૨૨. પીઇગમ (પ્રીતિગમ) મહાસુક્ક(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના યાત્રા માટેના પીઇમણ વિમાનના વ્યવસ્થાપક દેવ.૧ ૧. જમ્મૂ.૧૧૮, આવચૂ.૧.પૃ.૧૪૫. પીઇધમ્મિય (પ્રીતિધાર્મિક) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. પીઇવદ્ધણ (પ્રીતિવર્ધન) કાર્તિકમહિનાનું અસામાન્ય નામ.` ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩. પીઢ (પીઠ) પુંડરીગિણી(૧) નગરીના રાજા વઇરસેણ(૧)નો પુત્ર. તેનો મોટો ભાઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વઇરણાભ (ઉસભ(૧)નો પૂર્વભવ) આ ક્ષેત્રનો ચક્કરફિ હતો.' ૧. આવયૂ.૧.પૃ.૧૩૩, ૧૮૦, આવનિ.૧૭૬. પીઢર (પીઠર) જુઓ પિઢર.૧ ૧. આવયૂ.૧.પૃ.૩૮૧. પતિમણ (પ્રીતિમનસ) મહાસુક્ક(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રનું યાત્રા માટેનું વિમાન. પીઇંગમ તેનો વ્યવસ્થાપક દેવ છે. ૧. સ્થા.૬૪૪, જબૂ.૧૧૮. પંખ (પુખ) કંબુ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. ૧ પુંડ (પુષ્ઠ) કંબુ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. ૨. પુંડ સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં જે દેવો છે તે દેવોનો એક પ્રકાર.' ૧. ભગ.૧૬૭. ૩. પુંડ જેની રાજધાની સયદુવાર હતી તે જનપદ. કહ(૧)નો આત્મા અમમ(૨) તીર્થકર તરીકે અહીં જન્મ લેશે. એક સ્થાને કહેવામાં આવ્યું છે કે તે વેઢ (૨) પર્વતની તળેટીમાં આવેલું છે, જયારે બીજા સ્થાને એવો ઉલ્લેખ છે કે તે વિંઝગિરિની તળેટીમાં આવેલું છે. કદાચ આ તે જ પુણ્ય છે જેની એકતા તે પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે જેમાં સમાવિષ્ટ છે વર્તમાન સંતાલપરગણા અને બીરભૂમ જિલ્લાઓ તથા હઝારી બાગ જિલ્લાનો પૂર્વભાગ.૫ ૧. ભગ.૫૫૯, સ્થા.૬૯૩. | | ૪. ભગ.૫૫૯. ૨. અત્ત.૯. ૫. જિઓમ.પૃ.૧૦૯. ૩. તીર્થો.૧૦૧૭, સ્થા.૬૯૩. પુંડરિઅ (પુણ્ડરીક) જુઓ પુંડરીય(૪).૧ ૧. આવ.પૃ.૨૭, મર. ૬૩૭, આવહ.પૃ.૭૦૧. પુંડરિગિણી (પુણ્ડરીકિની) જુઓ પુંડરીગિણી." ૧. તીર્થો.૧૫૯, આવમ.પૃ.૧૫૯, આવયૂ.૧.પૂ.૧૮૦, વિશેષા.૧૫૯૦. પુંડરીઆ (પુણ્ડરિકા) રુયગ(૧) પર્વતના ઉત્તર ભાગમાં આવેલા શિખર સવરયણ(૨) ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી. ૧. જબૂ.૧૧૪, તીર્થો.૧૫૯, સ્થા. ૬૪૩. પુંડરીન (પુણ્ડરીક) જુઓ પુંડરીય(૫).૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૭. ૧. જીવા.૧૮૧. ૧. પુંડરીગિણી (પુણ્ડરીકિણી) મહાવિદેહના પુખલાવઈ (૧) પ્રદેશ (વિજય(૨૩))ની રાજધાની. તે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી છે. આ નગરની ઉત્તરપૂર્વમાં લિણિવણ ઉદ્યાન આવેલું છે. અહીં રાજા મહાપઉમ(૭) રાજ કરતા હતા. તેમને પઉમાવતી(૩) નામની રાણી હતી. તેમને બે પુત્રો હતાપુંડરીય(૪) અને કંડરીય(૧) તિર્થંકર જુગબાહુ(૨) આ નગરમાં આવ્યા હતા. રાજકુમાર વિજયકુમારે તેમને ભિક્ષા આપી હતી. ઉસહ(૧) તેમના એક પૂર્વભવમાં વરસેણ(૧)ના પુત્ર ચક્રવટિ વરણાભ તરીકે આ નગરમાં જન્મ્યા હતા. વઈરસેણ(૨) પણ અહીં રાજ કરતા હતા. ૧.જબૂ.૯૫, આવચૂ.૧.પૃ.૧૩૩, T૪. વિપા.૩૪. ૩૮૪. જ્ઞાતા.૧૪૧. ૫. આવયૂ.૧.પૃ.૧૮૦, કલ્પવિ.પૃ. ૨૪૦, ૨. જ્ઞાતા.૧૪૧, આવયૂ.૧.પૃ.૩૮૪. | આવહ.પૃ. ૧૧૭. ૩. જ્ઞાતા.૧૪૧, ઉત્તરાશા.પૃ.૩૨૬, | ૬. આવનિ.૧૭૫, વિશેષા.૧૫૯૦. આવયૂ.૧,પૃ.૩૮૪, ૫૦૧. ૭. આવચૂ.૧.પૂ.૧૭૨. ૨. પુંડરીગિણી આ અને પુંડરીઆ એક છે. ૧. તીર્થો. ૧૫૯. ૧. પુંડરીય (પુણ્ડરીક) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન (વિમાન) જે પઉમ(૩) સમાન છે.' ૧. સમ.૧૮. ૨. પુંડરીય સાએયના રાજા. પોતાના નાના ભાઈ કંડરીય(૨)ની પત્ની જસાભદાને વશ કરવા તેણે કંડરીયને મારી નાખ્યો, પરંતુ જસભદા છટકીને સાવત્થી ભાગી ગઈ અને શ્રમણી બની ગઈ. તે વખતે પુંડરીયનો મસ્ત્રી જયસંધ હતો.' ૧. આવયૂ.૨.પૃ.૧૯૧-૯૨, આવનિ.૧૨૮૩-૮૪. ૩. પુંડરીય(૧) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ઓગણીસમું અધ્યયન તેમજ(૨) સૂયગડનું સાતમું અધ્યયન. ૧. જ્ઞાતા.૫, આવયૂ.૧.પૃ.૩૮૪, સમ.૧૯. ૨. સમ.૨૩, વ્યવભા.૨.૧૫૯, વ્યવસ.૪.પૃ.૩૭, સ્થાઅ.પૃ.૨૫૬, સૂત્રચૂ.પૃ.૧૦૯. ૪. પુંડરીય જંબુદ્દીવમાં મહાવિદેહના પુકુખલાવઈ(૧)માં આવેલી પુંડરીગિણી(૧)નો રાજા પહાપઉમ(૭) અને તેમની રાણી પઉમાવતી(૧)નો પુત્ર. તે શ્રાવક બની ગયો જયારે તેનો નાનો ભાઈ કંડરીય(૧) શ્રમણ બન્યો. કંડરીય શ્રમણાચારના નિયમોનું પાલન ન કરી શક્યો અને ક્રમશઃ જગતના વિષયો પ્રતિ તેની આસક્તિ વધતી ચાલી, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એટલે પુંડરીયે રાજ કંડરીયને સોંપી દીધું અને તેના ભાઈ પાસેથી શ્રમણનાં ઉપકરણો લઈ પોતે શ્રમણ બની ગયો. શ્રમણજીવનમાં પુંડરીય ઘણા રોગોથી પીડાતા હતા પણ તે શ્રમણાચારના નિયમોના પાલનમાં અડગ અને ચુસ્ત રહ્યા. મૃત્યુ પછી તે સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. કાળક્રમે તે મોક્ષ પામશે.૧ ૧. જ્ઞાતા. ૧૪૧-૧૪૬, આચૂ.૧.પૃ.૩૮૪-૮૯, આવ.પૃ.૨૭, મર.૬૩૭, ઉત્તરાક. પૃ. ૨૧૬-૧૭, આચાયૂ.પૃ.૫૮, આચાશી.પૃ.૧૧૧. ૫. પુંડરીય પુક્ષ્મરવરદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૭૬, ૧૮૧, સ્થા.૭૬૪. ' ૬. પુંડરીય જ્યાં થાવચ્ચાયુત્તે સલ્લેખના કરી હતી તે પર્વત. તેની એકતા સેત્રુંજય સાથે સ્થાપવામાં આવી છે. ૧. શાતા.૫૫,૫૬, ૨. જ્ઞાતાઅ.પૃ.૧૧૧. ૭. પુંડરીય જંબુદ્દીવના સિહરિ(૧) પર્વત ઉપર આવેલું સરોવર. સુવર્ણકૂલા, રત્તા અને રત્તાવઈ નદીઓ અનુક્રમે તેની દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બાજુએથી નીકળે છે. સરોવરની લંબાઈ એક હજાર યોજન છે. તે લચ્છી(૧) દેવીનું વાસસ્થાન છે. અભિષેકવિધિ માટે દેવો તેનું પાણી લઈ જાય છે. 3 ૧.જમ્મૂ.૧૧૧, સ્થા.૧૯૭,૫૨૨, જીવામ.પૃ.૨૪૪. ૩. સમઅ.પૃ.૧૦૫. ૪. જીવા.૧૪૧. ૨.સમ.૧૧૩. ૮. પુંડરીય ખીરવર દ્વીપના અધિષ્ઠાતા બે દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૧. ૯. પુંડરીય જુઓ પોંડરીઅ. પુંડરીયગુમ્ન (પુણ્ડરીકગુલ્મ) સહસ્સારકલ્પનું એક વાસસ્થાન (વિમાન) જે પઉમ(૩) સમાન છે. ૧. સમ.૧૮. પુક્ષ્મરદંત (પુષ્કરદન્ત) ખીરવર દ્વીપના અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૧. પુક્ષ્મરદ્ધ (પુષ્કરાર્ધ) આ અને પુક્ષરવરદીવઢ એક છે. ૧. સૂર્ય.૨૯. પુક્ષ્મરવર (પુષ્કરવર) કાલોય સમુદ્રને ઘેરી વેળેલો વલયાકાર દ્વીપ. વલયના બધાં બિંદુઓએ તેની પહોળાઈ એકસરખી સોળ લાખ યોજન છે. તેનો પરિઘ ૧૯૨૮૯૮૯૪ યોજન છે. તેને ૧૪૪ સૂર્યો, ૧૪૪ ચન્દ્રો, ૪૦૩૨ નક્ષત્રો, ૧૨૬૭૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પ૯ ગ્રહો, અને ૯૬૪૪૪૦૦ કોટાકોટિ તારાઓ છે. તે વર્તુળાકાર માણસુન્નર પર્વતથી બે અર્ધા ભાગમાં વહેંચાઈ ગયો છે.' આ બે અર્ધા ભાગો અભિંતરપુખરદ્ધ અને બાહિરપુખરદ્ધ તરીકે જાણીતા છએ. તે પુફખરોથી (કમળોથી) ભરપૂર છે તેથી તેને પકુખરવર કહેવામાં આવે છે. પઉમ(ર) અને પુંડરીય(૫) તેના અધિષ્ઠાતા દેવો છે. ૨ પુખરવરના બે અર્ધા ભાગોમાંનો પ્રત્યેક ભાગ પહોળાઈમાં આઠ લાખ યોજન છે. અંદરની બાજુના અર્ધા ભાગનો પરિઘ ૧૪૨૩૦૨૪૯ યોજન છે. તેને અડધી સંખ્યાના સૂર્યો, ચન્દ્રો વગેરે છે.' પુફખરવર દ્વીપની પીઠિકા બે ગભૂતિ ઊંચી છે. દ્વીપના અંદરની બાજુના અર્ધા ભાગના પૂર્વ તરફના ખંડમાં ભરહ(૨), એરવય(૧) વગેરે ક્ષેત્રો આવેલાં છે. તેમાં કુડસામલિ અને પઉમનાં બે મોટાં વૃક્ષો આવેલાં છે. આ બે વૃક્ષો ગરુલ અને વેણુદેવનાં વાસસ્થાનો છે. આવાં જ ક્ષેત્રો અંદરની બાજુના અર્ધા ભાગના પશ્ચિમ તરફના ખંડમાં પણ આવેલાં છે. તેમાં કૂડસામલિ અને મહાપઉમનાં વૃક્ષો આવેલાં છે અને દેવો ગરુલ તથા વેણુદેવ છે. આમ ધાયઈસંડની જેમ પુફખરવર દ્વીપના અંદરની બાજુના અર્ધા ભાગમાં બે ભરહ, બે એરવય, વગેરે, બે મંદર(૩), બે મંદરચૂલિયા વગેરે છે. ૧.સૂર્ય ૧૦૦, જીવા.૧૭૬. દ્વીપના ૨. જીવા.૧૭૬, પરિઘ અંગેનો જે પાઠ સુરિયપત્તિમાં ૩િ. સ્થા.૬૩૨, સૂર્ય.૨૯, ૧૦૦, જીવા.૧૭૬, મળે છે તે ખોટો છે. જુઓ દેવે.૧૧૮- ' ભગ.૩૬૩, સમ.૭૨, દેવે.૧૨૧-૨૩. ૨૦, અનુછે.પૃ.૯૦, ભગ.૩૬૩. ૪. સ્થા.૯૩. પુખરવરદીવ (પુષ્કરવરદ્વીપ) જુઓ પુખરવર.' ૧. જીવા.૧૭૬, સૂર્ય.૧૦૧. પુફખરવરદીવઢ (પુષ્કરવરદ્વીપાર્ધ) પુખરવર દ્વીપનો આત્યંતર અર્ધો ભાગ. પુફખરવરદીવઢના પૂર્વ ખંડને અને પશ્ચિમ ખંડને પોતપોતનાં ક્ષેત્રો, ઉપક્ષેત્રો, પર્વતો નદીઓ વગેરે છે. ૧ ૧. સ્થા.૫૨૨, ૫૫૫, ૬૪૧, ૭૨૧, ૭૬૮. પુખરસારિયા (પુષ્કરસારિકા) અઢાર બંભી (૨) લિપિઓમાંની એક. તેનો ખરસાવિયા તરીકે પણ ઉલ્લેખ છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. સમ. ૧૮, પુખરોદ (પુષ્કરોદ) પુફખરવરદીવને ઘેરી રહેલો વલયાકાર સમુદ્ર. તેનો વિસ્તાર અને પરિઘ સંખ્યાત હજાર યોજન છે. તેના પાણીને રસોદય કહેવામાં આવે છે, તે શુદ્ધ, સ્વાથ્યવર્ધક, સ્ફટિક જેવું સ્વચ્છ છે. આ સમુદ્રને ઘેરીને વરુણવર દ્વીપ આવેલો Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬0 આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. તેને સંખ્યાત ચન્દ્રો અને કોટાકોટિ તારાઓ વગેરે છે.' ૧.સૂર્ય. ૧૦૧, જીવા.૧૮૦, સ્થા.૫૫૫, ૪. જીવા.૧૮૦, ૧૬૬,૧૪૧, વિશેષા. અનુછે.પૃ.૯૦. ૩૪૫. ભગવતીસૂત્ર (૩૬૩)માં પાઠ ૨. જીવા.૧૮૦,પ્રજ્ઞા.૧૬, પ્રજ્ઞામ.પૃ.૨૯. “પુફખર સમુદે છે. ૩. જીવા. ૧૮૦. ૧.પુખિલ (પુષ્કલ) કદાચ આ અને પક્કણ એક છે.' ૧. ભગ.૩૮૦. ૨. પુખલપુખલાવત્ત વિજય(૨૩)નો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૯૫. પુખલવટ્ટ" (પુષ્કરવર્તક) અથવા પુખલસંવટ્ટ (પુષ્કરસંવર્તક) એવું વાદળ કે જે એક વાર વરસે તો દસ હજાર વર્ષ સુધી પાક ઊગ્યા કરે. ઉસ્સપ્પિણી કાલચક્રના બીજા અરની શરૂઆતમાં આ વાદળ વરસે છે. ૨ ૧. સ્થા.૩૪૭, તીર્થો. ૯૮૦. ૨. ભગ.૨૧૪, જબૂ.૩૮, અનુછે.પૃ.૧૬૨. ૧. પુફખલાવઈ (પુષ્કલાવતી) મહાવિદેહના ઉપક્ષેત્ર પુત્રુવિદેહમાં આવેલો એક વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ.' તે ખીલવંત પર્વતની દક્ષિણે, સીઆ નદીની ઉત્તરે, એગસેલ(૨) પર્વતની પૂર્વે અને સીઆમુહ વનના ઉત્તર ભાગની પશ્ચિમે આવેલો છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ કચ્છ(૧) પ્રદેશની લંબાઈ જેટલી છે. તેની રાજધાની પુંડરીગિણી(૧) છે. પુફખલાવઈ(૩) દેવ આ પ્રદેશનો અધિષ્ઠાતા છે. તિર્થંકર વરસેણ (૧) અને ચક્રવટ્ટિવાઇરણાભ અહીં જન્મ્યા હતા.ચક્રવટ્ટિવાઇરસે(૨) પણ અહીંના હતા.પ ૧.જબૂ.૯૫, જ્ઞાતા. ૧૪૧, આવયૂ. [ ૩. જ .૯૫. ૧.પૃ.૧૩૩, સ્થા.૬૩૭. | ૪. આવયૂ.૧,પૃ.૧૩૩. ૨.જબૂ.૯૫, આવયૂ. ૧.પૃ.૩૮૪, ૫. આવયૂ. ૧.પૃ. ૧૭૨. - ૫૦૧, ઉત્તરાશા પૃ.૩૨૬. ૨. પુખલાવઈ પાંચ સો યોજનની ઊંચાઈવાળું એરસેલ(૨) પર્વતનું શિખર.' ૧. જખૂ.૯૫. ૩. પુખલાવઈ પુખલાવઈ(૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૯૫. પુખલાવતી જુઓ પુખલાવઈ. ૧. સ્થા.૬૩૭, આવચૂ.૧.પૃ.૧૭૨. ૧.પુફખલાવર (પુષ્કલાવર્તી શીલવંત(૧) પર્વતની દક્ષિણે, સીયા(૧) નદીની ઉત્તરે, Page #78 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬૧ પંકાવઈ(૬)ની પૂર્વે અને એગલ(૨)ની પશ્ચિમે મહાવિદેહમાં આવેલો પ્રદેશ. તે કચ્છ(૧) વિજય સમાન છે. તેનો અધિષ્ઠાતા દેવ પુખલ(૨) છે. આ પ્રદેશની રાજધાની ઓસહિ છે. ૧. જબૂ.૯૫, સ્થા.૬૩૭. ૨. પુખલાવત્ત પાંચ સો યોજનની ઊંચાઈવાળું એગસેલ(૨) પર્વતનું શિખર.' ૧.જબૂ.૯૫. પુચ્છાર (પુચ્છકાર) ચામર આદિ બનાવનારાઓનું ઔદ્યોગિક ધંધાદારી આર્ય મંડળ." ૧. પ્રજ્ઞા.૩૭. પુટ્ટસાલ (પોટ્ટશાલ) જુઓ પોટ્ટસાલ. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૧૬૮. ૧. પુઢિલ જે તિર્થીયર મહાવીરનો પૂર્વભવ હતો તે ચક્કવ િપિયમિ(૧)ને દીક્ષા આપનાર આચાર્ય. ૧. આવનિ.૪૫૦, વિશેષા, ૧૮૧૬, આવયૂ.૧.પૃ.૨૩૫, કલ્પવિ.પૃ.૪૪. ૨. પુલિ જે આચાર્ય પાસે રાજકુમાર ણંદણે - જે તિત્થર મહાવીરનો એક પૂર્વભવ હતો – દીક્ષા લીધી હતી તે આચાર્ય. ૧. આવનિ.૪૫૧, વિશેષા.૧૮૧૭, આવયૂ.૧,પૃ.૨૩૫. ૩. પુટિલ ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી તિર્થંકર સયંપભ(૩)નો પૂર્વભવ. તે મહાવીરના સંઘમાં શ્રમણ હતા. ૧. સમ.૧૫૯, સ્થા.૬૯૨, સ્થાઅ.પૂ.૪૫૬. પુષ્ટિલા જુઓ પોઢિલા. ૧. સૂત્રચૂ.પૃ.૨૮, ઋષિ.૧૦. ૧. પુફિલ (પ્રોષ્ઠિલ) અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું નવમું અધ્યયન. ૧. અનુત્ત.૩. ૨. પુલિ હસ્થિણાપુરની ભદ્દા(૧૦) સાર્થવાહીનો પુત્ર. તેણે મહાવીર પાસે શ્રામણ્ય સ્વીકાર્યું હતું અને મૃત્યુ પછી સવટ્ટસિદ્ધ સ્વર્ગમાં તે દેવ થયો હતો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. તે પોથ્રિલ(પ) તરીકે પણ જાણીતો હતો. ૧. અનુત્ત.. ૨. સ્થાઅ.પૃ.૪પ૬. ૧. પુઢવી (પૃથિવી) ઈસાણિંદના ચાર લોગપાલોમાંના દરેકને ચાર ચાર મુખ્ય પત્નીઓ છે જેમાંની એકનું આ નામ છે.' ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૧૩. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સ્ ૨. પુઢવી વિયાહપણત્તિના (૧) પહેલા શતકનો પાંચમો ઉદ્દેશક', (૨) છઠ્ઠા શતકનો આઠમો ઉદ્દેશક, (૩) બારમા શતકનો ત્રીજો ઉદ્દેશક, (૪)-(૫) તેરમા શતકનો પહેલો તેમજ ચોથો ઉદ્દેશક૪, (૬)-(૭) સત્તરમા શતકનો ઉદ્ઘો તેમજ સાતમો ઉદ્દેશક અને (૮) ઓગણીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧.ભગ.૩. ૨. એજન.૨૨૯. ૩. એજન.૪૩૭. ૩. પુઢવી જુઓ પુહઈ. ૧. સ્થા.૬૪૩. ૪. એજન.૪૭૦. ૫. એજન.૫૯૦. ૬. એજન.૬૪૮. પુઢવીવડેંસઅ (પૃથિવ્યવતંસક) રોહીડઅ નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં જક્ષ ધરણ(૫)નું ચૈત્ય આવેલું હતું. ૧ ૧. વિપા.૩૦. પુઢવીસિરી (પૃથ્વીશ્રી) ઇંદપુરની ગણિકા. તે અંજૂસિરી(૪)નો પૂર્વભવ હતી. ૧. વિપા.૩૨, સ્થાઅ.પૃ.૫૦૮. પુણણંદ (પૂર્ણનન્દ) આ અને પુણ્યણંદ એક છે.૧ ૧. આનિ.૩૨૮. ૧. પુણવ્વસુ (પુનર્વસુ) અઠ્ઠાવીસ ણક્ષત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અઇઇ છે. વાસિટ્ટ તેનું ગોત્રનામ છે. ૧. સ્થા.૨૦, જમ્મૂ.૧૫૫-૧૬૧, સૂર્ય.૩૯થી, ૫૦, સમ.૫. ૨. પુણવ્વસુ દસમા તિર્થંકર સીયલને પ્રથમ ભિક્ષા આપનારો રિટ્ટુપુર નગરનો ગૃહસ્થ.' ૧. સમ.૧૫૭, આનિ.૩૨૪, ૩૨૮, આવમ.પૃ.૨૨૭. ૩. પુણવ્વસુ આઠમા વાસુદેવ(૧) ણારાયણ (૧)નો પૂર્વભવ. તેના ગુરુ હતા આચાર્ય સમુદ(૨). તેણે મિહિલાપુરીમાં નિદાન (તીવ્ર ઇચ્છા, સંકલ્પ) કર્યું અને તેનું કારણ હતું બીજાઓની ચમત્કારી શક્તિ (૫૨ઇઢિ).૧ ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૫. ૧. પુણ્ણ (પૂર્ણ) પુલ્ફિયાનું પાંચમું અધ્યયન.૧ ૧. નિર.૩.૧. ૨. પુણ્ણ પખવાડિયાનો પાંચમો, દસમો તેમ જ પંદરમો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૯. Page #80 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. પુષ્ણ દક્ષિણના દીવકુમાર દેવોનો ઇન્દ્ર. તેને છ મુખ્ય પત્નીઓ છે, તેમનાં નામ અને ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓનાં નામ એકસરખાં છે. ૧. ભગ.૧૬૯. ૨. એજન.૪૦૬, સ્થા.૫૦૮. ૪. પુષ્ણ મહાવિદેહના કચ્છ(૧) પ્રદેશમાં આવેલા વેઢ(૧) પર્વતનું શિખર.૧ ૧. જખૂ. ૯૩, સ્થા.૬૮૯. પ.પુષ્ણ આ અને પુણભદ્ર એક છે. ૧. સ્થા.૬૮૯, જીવા.૧૮૨. પુણકલસ (પૂર્ણકલશ) તિર્થીયર મહાવીરના મુખને અપશુકનિયાળ માનતા બે ચોરો. તે બે ચોરોએ પોતાની તલવારથી મહાવીર ઉપર આક્રમણ કર્યું પણ સક્ક(૩)એ તેમને મારી નાખ્યા અને મહાવીરને બચાવ્યા. અનાર્ય લોકોના લાઢ દેશમાં આવેલા એક ગામ તરીકે પણ પુણકલસનો ઉલ્લેખ આવે છે. તે ગામના બે ચોરોએ મહાવીર ઉપર હુમલો કર્યો પણ સિદ્ધત્થ(૮) દેવ વચ્ચે આવ્યા અને તેમણે બે ચોરોને હણી નાખ્યા. ૧. આવનિ.૪૮૩, (દીપિકા) પૃ. ૧૦૦. ૨. આવ.૧પૃ.૨૯૦, કલ્પવિ.પૃ.૧૬૬, આવમ.પૃ.૨૮૧. પુણઘોસ (પૂર્ણઘોષ) એરવય(૧) ક્ષેત્રના દસમા ભાવી તિર્થંકર.તિત્વોગાલી તેમનો ઉલ્લેખ બીજા તિર્થંકર તરીકે અને દઢકેઉનો ઉલ્લેખ દસમા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૧૭-૧૧૧૮. પુણણંદ (પૂર્ણનન્ટ) આ અને સંદ(૪) એક છે.' ૧. સમ.૧૫૭. પુણપત્તિઆ (પૂર્ણપત્રિકા) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.પૂ. ૨૫૯, ૧. પુણભદ (પૂર્ણભદ્ર) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું અગિયારમું અધ્યયન.' ૧. અન્ત.૧૨. ૨.પુષ્ણભતિર્થીયર મહાવીર પાસે દીક્ષા લેનાર અને વિપુલ પર્વત ઉપર મોક્ષે જનાર વાણિયગામનો શેઠ.૧ ૧. અત્ત.૧૪. ૩. પુણભદ સંભૂઇવિજય(૪)ના શિષ્યોમાંનો એક શિષ્ય. ૧. કલ્પ.પૂ. ૨૫૬. ૪. પુણભદ્ર ચંપા નગરીની ઉત્તરપૂર્વમાં આવેલું ચૈત્ય. ત્યાં પાસ(૧) , મહાવીર અને સુહમ્મ(૧) તથા જંબુ(૧)આવ્યા હતા. તે તે જ નામના જખનું ચૈત્ય હતું.' Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.૫.૨, જ્ઞાતા.૭૯, ૯૧, ૧૦૫, ૩. જ્ઞાતા.૧૭૬, અત્ત.૧૭-૨૬, દશા.૯.૧. ૧૫૨, વિપા.૩૪. ૪. ઉપા.૨,નિર.૧.૧,પ્રશ્નઅ.પૃ.૧.જ્ઞાતા.૨. - ૨. જ્ઞાતા.૧૫૨. ૫. વિપા.૩૪. પ. પુણભદ્ર જખ દેવોના બે ઈન્દ્રોમાંનો એક.' જયારે તિત્થર મહાવીર ચાર મહિના ચંપા નગરીમાં હતા ત્યારે તે દરરોજ રાતે તેમની પૂજા કરતો હતો. તે લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. તે સયદુવારના મહાપઉમ(૯) અને (૧૦)ની સેનાનો નિર્વાહ કરશે. તેની મુખ્ય પત્નીઓ ચાર છે – પુણા(૧), ઉત્તમા(૨), તારયા અને બહુપુત્તિયા(૧).૫ ૧. ભગ.૧૬૯, કલ્પધ.પૃ.૧૧૦,પ્રજ્ઞા. | ૩. ભગ.૧૬૮. ૪૮, નિશીયૂ.૩.પૃ.૨૨૪. [૪. ભગ.૫૫૪, ૫૫૯, સ્થા. ૬૯૩. ૨.આવચૂ.૧.પૂ.૩૨૦. | ૫. ભગ ૪૦૬, Dા. ૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૬. પુણભદ્ર ભરહ(૨)માં આવેલા વેઢ(૨) પર્વતનું શિખર. તે સુવર્ણનું છે.' ૧. જબૂ.૧૨. ૭. પુણભદ મહાવિદેહમાં આવેલા માલવંત પર્વતનું શિખર.૧ ૧. જબૂ.૯૧, સ્થા.૬૮૯. ૮. પુષ્ણભદ્ર પુણભદ(૬) શિખરના અધિષ્ઠાતા દેવ.૧ ૧. જબૂ.૧૪. ૯. પુણભદ્ર સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલા પુણભદ(૧૦) સ્વર્ગીય વાસસ્થાનનો દેવ. તેણે તિર્થીયર મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારનાં નાટકો ભજવ્યાં હતાં. તેના પૂર્વભવમાં તે મણિવદયા નગરીમાં આ જ નામ ધરાવતો શેઠ હતો. તે શ્રમણ બન્યો હતો અને ગ્રામય પાળ્યું હતું. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.' ૧. નિર.૩.૫. ૧૦. પુણભદ સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. નિર.૩.૫. ૧૧. પુણભદ્ર ખોદોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૨. પુણભદફૂડ (પૂર્ણભદ્રકૂટ) આ અને પુણભદ(૬) એક છે. ૧. જબૂ.૧૨. પુણરખ (પૂર્ણરક્ષ) લોગપાલ વેસમણ(૯)ના આધિપત્યમાં રહેલો દેવ.' ૧. ભગ.૧૬૮. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પુણસણ (પૂર્ણસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું તેરમું અધ્યયન.' ૧. અનુત્ત.૨ ૨. પુણસણ રાયગિહ નગરના રાજા સેણિય(૧) અને તેની રાણી ધારિણી (૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષનું શ્રામણ્ય પાળી તે મૃત્યુ પામ્યો અને સવૅટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે પુનર્જન્મ પામ્યો. તે પછી તે એક વધુ ભવ કરી મોક્ષ પામશે. ૧. અનુત્ત.૨. ૧. પુણા (પૂર્ણા) જમુખ દેવોના ઇન્દ્ર પુણભદ(પ)ની ચાર રાણીઓમાંની એક રાણીનું નામ. માણિભદ્ર(૧)ની એક રાણીનું નામ પણ આ જ છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૨. પુણા ણાગપુરના શેઠની પુત્રી. તે પરણી ન હતી. તેણે તિર્થીયર પાસ(૧) પાસે શ્રામય સ્વીકાર્યું હતું અને તે શ્રમણી પુફચૂલા(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તે વાણમંતર (જકુખ) દેવોના ઈન્દ્રની રાણી બની છે અને પુણા(૧) એક જ છે. ૧. જ્ઞાતા.૧૫૩. ૩. પુણા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું નવમું અધ્યયન. ૧, જ્ઞાતા.૧૫૩. પુત્થી (પુસ્તી?) ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની." ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧. પુષ્ક (પુષ્પ) આ અને પુષ્કકેઉ(૧) એક છે.' ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જમ્મુશા.પૃ.૫૩૫, સ્થાઅ.પૃ.૭૯. ૨. પુષ્ક પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ વીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષે એક વાર ભૂખનો અનુભવ કરે છે.' ૧. સમ.૨૦. ૧. પુફા (પુષ્પક) એક સ્વર્ગીય વાસસ્થાન.સંભવતઃ આ અને પુફ(૨) એક છે.' ૧. આવયૂ.૨.પૃ. ૧૭૫. ૨. પુષ્કઅ ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઈન્દ્ર માટેનું યાત્રા કરવા માટેનું વિમાન.' ૧. સ્થા. ૬૪૪. ૩. પુષ્કઅ ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના યાત્રા માટેના વિમાન પુષ્કા(૨)નો વ્યવસ્થાપક દેવ.' Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૧૪૫. પુષ્ફકત (પુષ્યકાન્ત) મુફ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૨૦. ૧. પુષ્કકરંડા (પુષ્પકરંડક) હસ્થિસીસ નગરના ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં જફખ કયવણમલપિયનું ચૈત્ય આવેલું હતું.' ૧. વિપા.૩૩ ૨. પુષ્કકરંડા રાયગિહ નગરનું ઉદ્યાન, બે રાજકુમાર વિસ્મભૂતિ અને વિસાહણંદી વચ્ચે આ ઉદ્યાનમાં ઝઘડો થયો હતો.' ૧. આવયૂ.૨,પૃ.૨૩. પુષ્કકરંડગ (પુષ્પકરંડક) જુઓ પુફકરંડઅ.' ૧. આવયૂ.૧,પૃ.૨૩૦. ૧. પુષ્કકેઉ (પુષ્પકેતુ) અયાસી ગહમાંનો એક. તે પુષ્ક(૧) તરીકે પણ જાણીતો છે.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. પુફકેઉ પુફભદ્ર નગરનો રાજા.'તે પુષ્કલેણ પણ કહેવાતો. તેને પુફચૂલ(૧) નામનો પુત્ર અને પુષ્કચૂલા(૨) નામની પુત્રી રાણી પુષ્કવતી(૪)થી થયાં હતાં. તેણે બંને એકબીજા સાથે પરણાવ્યાં હતાં કારણ કે તે બે પરસ્પર પ્રેમ કરતાં હતાં. ૧. આવયૂ.૨,પૃ.૧૭૭. j૩. આવયૂ.૨.પૃ.૧૭૭, આવયૂ.૧.પૃ.૫૫૯, ૨. આવયૂ.૧.પૃ.૫૫૯,આવહ.પૃ.૪૨૯. બૃ.૪૧૧. ૩. ડુપ્લકેઉ એરવય(૧) ક્ષેત્રના સાતમા ભાવી તિર્થંકર.'તિત્વોગાલી આ સંદર્ભમાં મહાયસનો ઉલ્લેખ કરે છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો. ૧૧૧૮. પુષ્કકેતુ (પુષ્પકેતુ) જુઓ પુષ્કકે (૧).૧ ૧. સ્થા.૯૦. ૧. પુષ્કચૂલ (પુષ્પચૂલ) પુષ્કપુર નગરનો રાજા. તે પુપ્લકેઉ(૨) અને તેની રાણી પુષ્કવતી(૪)નો પુત્ર હતો. તે પોતાની સગીબેન પુષ્કચૂલા(૨)ને પરણ્યો હતો. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યો હતો. એક વાર તે ધ્યાનમાં હતા ત્યારે પુષ્કચૂલા(૨) ઉપર એક બદમાશ બળાત્કાર કરી રહ્યો હોય એવું દશ્ય ખડું કરી એક દેવે તેમને ક્ષુબ્ધ કરી ચલિત કરવા કોશિશ કરી હતી પરંતુ તે ક્ષુબ્ધ કે ચલિત થયા ન હતા.' ૧. બૃભા.૧૩૪૯-૧૩૫૧, પૃ.૪૧૧. ૨.પુફચૂલ ચંપા નગરીનો રાજા અને ચક્કટ્ટિ બંભદત્ત(૧)નો મિત્ર.' Page #84 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉત્તરાનિ.પૃ. ૩૭૭, ઉત્તરાક પૃ. ૨૫૪, ઉત્તરાશા પૃ.૩૭૭. ' ૧. પુફચૂલા (પુષ્પચૂલા) તેવીસમા તિર્થંકર પાસ(૧)ની મુખ્ય શિષ્યા.' ૧. જ્ઞાતા.૧૪૮,૧૫૮, તીર્થો.૪૬૨,સમ.૧૫૭, આવચૂ.૧,પૃ.૧૫૯, આવ.પૃ.૨૮. ૨. પુષ્કચૂલા પુફભદ્દ નગરના રાજા પુપ્લકે(૨) અને તેમની રાણી પુફવતી(૪)ની પુત્રી. તે પોતાના પિતાની સંમતિથી પોતાના સગા ભાઈ પુષ્કચૂલ(૧) સાથે પરણી હતી. તેની માતાને તે ગમ્યું નહિ અને તેણે સંસારનો ત્યાગ કર્યો. તે મૃત્યુ પછી દેવી તરીકે જન્મી. તેને તેની પુત્રીને બોધ કરવો હતો. તેણે તેની પુત્રીને સ્વપ્નોમાં નરક અને સ્વર્ગનાં દશ્યો દેખાડ્યા. પુફચૂલા ભય પામી. પછી તેના પિતાએ અન્યમતવાદીઓને સ્વર્ગ અને નરક કેવાં છે એ વર્ણવવા કહ્યું. પરંતુ તેઓ સાચી માહિતી આપી શક્યા નહિ. આચાર્ય અશ્નિકાપુત્તે સાચું વર્ણન કર્યું અને કેવાં કેવાં કૃત્યો કરવાથી નરકમાં અને સ્વર્ગમાં જન્મ લેવો પડે તે પણ જણાવ્યું. એટલે પછી પુફચૂલાએ તે આચાર્ય પાસે શ્રામસ્ય સ્વીકાર્યું– એક શરતે કે તે તેના પિતાના ઘરેથી ભિક્ષા લેશે. કાળક્રમે તેને કેવળજ્ઞાન થયું. એક વાર જ્યારે તે નાવમાં બેસી ગંગા નદી પાર કરી રહી હતી ત્યારે બીજાઓ સાથે તે પણ નદીમાં ડૂબી ગઈ. તે સ્થાન પયાગ તરીકે જાણીતું બન્યું. જુઓ પયાગ. ૧. બૃભા.૧૩૪૯-૫૧. આવયૂ.૨.પૃ.૩૬, સ્થાઅ.પૃ.૪૭૪, ૨. આવયૂ.૨,પૃ.૧૭૭-૭૮, ૧.પૃ. સંતા.પ૬, નદિમ.પૃ.૧૬૬. ૫૫૯, આવનિ.૧૧૯૧ (પ્રક્ષિપ્ત), ૩. પુષ્કચૂલા હસ્થિસીસના રાજા અદણસતુ(૨)ના પુત્ર રાજકુમાર સુબાહુ(૧)ની પત્ની. ૧.વિપ.૩૩. ૪. પુફચૂલા આ અને પુષ્કચૂલિયા એક છે.' ૧. નિર.૪.૧, નન્દિચૂ.પૃ.૬૦, નદિહ.પૃ.૭૩. પુષ્કચૂલિયા (પુષ્પચૂલિકા) અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. તે ઉવંગના વર્ગમાં આવે છે. તેમાં નીચે જણાવ્યા પ્રમાણે દસ અધ્યયનો છે. – (૧) સિરિ(૩), (૨) હિરી(૬), (૩) ધિતિ(૩), (૪) કિત્તિ, (૫) બુદ્ધિ(૧), (૬) લચ્છી(૩), (૭) ઇલાદેવી, () સુરાદેવી(૧), (૯) રસદેવી(૧) અને (૧૦) ગંધદેવી(૧). ૧. પાક્ષિ.પૂ.૪૫, નન્ટિ.૪૪, નચૂિ . ર. નિર.૧.૧. પૃ. ૬૦, નહિ .પૃ.૭૩, નદિમ. ૩. એજન.૪.૧. પૃ. ૨૦૮. પુષ્કજંગ (પૃષ્ણજન્મક) અંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૫૩૩. પુફઝય (પુષ્પધ્વજ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૦. ૧. પુષ્કૃદંત (પુષ્પદન્ત) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં જુગબાહુ(૩) હતા. તે સુવિહિ(૧) નામે પણ જાણીતા છે. કાગંદીના રાજા સુગ્રીવ(૨) તેમના પિતા હતા અને રાણી રામા(૩) તેમના માતા હતા. તેમની ઊંચાઈ એક સો ધનુષ હતી. તેમનો વર્ણ ચંદ્ર જેવો ચમકતો ધવલ હતો. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે અરુણપ્પભા પાલખીનો ઉપયોગ કર્યો. સેયપુર નગરમાં પુસ્સ(૨) ગૃહસ્થના ઘરે તેમણે પ્રથમ પારણું કર્યું.’ કાગંદી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ માલિ અથવા મલ્લિ હતું. વરાહ(૧) તેમનો પ્રથમ શિષ્ય હતો.''વારુણી(૧) તેમની પ્રથમ શિષ્યા હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૮૬ ગણો, ૮૬ ગણધરો, ૨,૦૦,૦૦૦ શ્રમણો અને ૩,૦૦,૦૦૦ શ્રમણીઓ હતાં."તે બે લાખ પૂર્વ વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પામ્યા.૧૫ ૧. આવ.પૃ.૪,નન્દિ.ગાથા ૧૮,વિશેષા. ૭. સમ. ૧૫૭, આવનિ.૨૨૫, તીર્થો. ૩૯૧. ૧૭૫૮,આવનિ.૧૦૯૧,તીર્થો. ૮. આવનિ.૩૨૪,૩૨૮, સમ.૧૫૭. ૪૭૨, કલ્પ.૧૯૬, સ્થા.૪૧૧. ૯. આવનિ. ૨૫૪, સમ.૧૫૭. ૨.સ.૧૫૭. ૧૦. સમ.૧૫૭, તીર્થો. ૪0૬. ૩. આવ.પૃ.૪,સમ.૭૫,૭૬, ૧૦૦, ૧૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૪૭. તીર્થો.૩૨૨. ૧૨. સમ.૧૫૭, તીર્થો. ૪૪૮,૪૫૮. ૪.સ.૧૫૭,આવનિ.૩૮૫,૩૮૮, ૧૩. સમ.૮૬. આવનિ.૨૬૬ પ્રમાણે આ તીર્થો.૪૭૨. સંખ્યા ૮૮ છે જ્યારે તીર્થો.૪૫૦ ૫.સમ.૧૦૦, આવનિ.૩૭૮, પ્રમાણે ૮૪ છે. તીર્થો.૩૬૨. ૧૪. આવનિ.૨૫૭, ૨૬૧. ૬. આવનિ.૩૭૬, તીર્થો ૩૪૨. ૧૫. એજન.૩૦૩, ૩૦૭. ૨. પુષ્કૃદંત ઈસાણિંદના ગજદળનો સેનાપતિ." ૧. સ્થા.૪૦૪, ૫૮૨. પુષ્કદર (પુષ્પદત્ત) ઉસુમાર(૩) નગરના શેઠ ઉસભદત્ત(૨) પાસેથી ભિક્ષા સ્વીકારનાર શ્રમણ. ૧, વિપા.૩૪. પુષ્કપભ (પુષ્પપ્રભ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુષ્કપુર (પુષ્પપુર) આ અને પુફભદ્ર નગર એક છે. ૧. બૃભા. ૧૩૪૯. પુષ્કફલજંગ (પુષ્પફલજૂલ્મક) જંગદેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર.' ૧. ભગ. પ૩૩. પુફભદ્ર (પુષ્પભદ્ર) ગંગા નદીના કિનારા ઉપર આવેલું નગર. આ પુષ્કપુર નામે પણ જાણીતું હતું. રાજા પુફકેઉ(૨) અને તેમની રાણી પુફવતી(૪) અહીં રાજ કરતાં હતાં.તેમને પુફચૂલ(૧) નામે પુત્ર અને પુષ્કચૂલા(૨) નામે પુત્રી હતી. પુષ્કકે પુષ્કસેણ નામે પણ જાણીતા હતા. આ નગરની એકતા પાટલિપુત્ર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. આવયૂ.૨,પૃ.૧૭૭,આવહ.પૃ. | ૩. આવયૂ.૧.પૃ.૫૫૯. ૪૨૯. ૪. લાઇ.પૃ.૩૨૪. ૨. બૃભા.૧૩૪૯-૫૧, બૃ.૪૧૧. | પુફમાલા (પુષ્પમાલા) અધોલોકની મુખ્ય દિસાકુમારી દેવી. ઠાણ અનુસાર તે ઊર્ધ્વલોકની દિશાકુમારી છે. ૨ ૧. જબૂ.૧૧૨. ૨. સ્થા. ૬૪૩. પુષ્કલેસ (પુષ્યલેશ્ય) પુફ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૦. પુષ્કવઈ (પુષ્પવતી) જુઓ પુફવતી.' ૧. બૃભા.૧૩૫૧, આવહ.પૃ.૪૨૯. પુષ્કવણ (પુષ્પવર્ણ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૦. ૧. પુષ્કવતી (પુષ્પવતી) વીસમા તિર્થંકર મુણિસુવ્યય(૧)ની મુખ્ય શિષ્યા.' ૧. સ.૧૫૭, તીર્થો. ૪૬૧. ૨. પુફવતી તુંગિયા નગરની ઉત્તરપશ્ચિમે આવેલું ચૈત્ય.' ૧. ભગ. ૧૦૭. ૩. પુષ્કવતી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ચોવીસમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. ૪. પુષ્કવતી પુષ્કપુર અથવા પુફભદ્ર નગરના રાજા પુફકેલ(૨) અથવા પુફસણની રાણી. તેણે સંસારનો ત્યાગ કર્યો અને મૃત્યુ પછી દેવી તરીકે જન્મી. તેણે તેની પુત્રી પુષ્ફચૂલા(૨)ને ડરાવીને સન્માર્ગે વાળવા અને બોધ પમાડવા માટે સ્વપ્નમાં નરક અને Page #87 -------------------------------------------------------------------------- ________________ '૭૦ સ્વર્ગનાં દશ્યો દેખાડ્યાં. ૧. બૃભા. ૧૩૫૧, સે.૪૧૧. ૨. આવચૂ.૧.પૃ.૫૫૯,૨.પૃ.૧૭૭-૭૮, નન્દ્રિય.પૃ.૧૬૬. ૫. પુવતી ણાગપુરના શેઠની પુત્રી. તેણે તિત્શયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. બાકી બધું પુણ્ણા(૨) જેવું છે. ૧. શાતા.૧૫૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. પુષ્પવતી કિંપુરિસ(૩) દેવોના ઇન્દ્ર સúરિસની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે ણાગપુરના શેઠની પુવતી(૫) નામની પુત્રી હતી. મહાપુરિસની એક મુખ્ય પત્નીનું નામ પણ પુપ્તવતી જ છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૧. પુસાલ (પુષ્પશાલ) વસંતપુર(૩)નો પ્રસિદ્ધ ગાયક. તે જ નગરના શેઠની પત્ની ભદ્દા(૪) તેના સંગીતમાં એટલી બધી તલ્લીન બની ગઈ હતી કે તે પોતાની જાતને સાવ ભૂલી ગઈ અને ઉપરના માળથી નીચે પડી મરી ગઈ.૧ ૧. આવહ.પૃ.૩૯૮, આચાશી.પૃ.૧૫૪, આવચૂ.૧.પૃ.૫૨૯-૩૦. ૨. પુસાલ ગોબ્બરગામ(૧)ના શેઠ.૧ ૧. આવચૂ.૧.પૃ.૪૬૯. ૩. પુપ્તસાલ જુઓ પુસાલપુત્ત. ૧. ઋષિ(સંગ્રહણી) ૧ પુષ્કસાલપુત્ત (પુષ્પશાલપુત્ર) અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.૧ ૧. ઋષિ.૫, ઋષિ(સંગ્રહણી). પુલ્ફસાલસુઅ (પુષ્પશાલસુત) ગોબ્બરગામ(૧)ના શેઠ પુસાલ(૨)નો પુત્ર.૧ તે નમ્ર, વિનયી અને પરોપકારી હતો. જ્યારે તિત્શયર મહાવીરે તેને રજોહરણથી પોતાની સેવા કરવાનું કહ્યું ત્યારે તેને બોધ થયો.૨ ૧. આવચૂ.૧.પૃ.૪૬૯. ૨. એજન, આવનિ.૮૪૭, આચારૢ.પૃ.૧૨૦, વિશેષાકો.પૃ.૭૮૭. પુષ્કસિંગ (પુષ્પશૃઙ્ગ) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન, ૧. સમ.૨૦. પુસિદ્ધ (સિટ્ટ) (પુષ્પસિદ્ધ(સૃષ્ટ)) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૨૦. Page #88 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુષ્કસેણ (પુષ્પસેન) પુષ્કકે (૨)નું બીજું નામ.' ૧. આવયૂ.૧.૫.૫૫૯, આવહ.પૃ.૪૨૯. પુઠ્ઠારામ (પુષ્પારામ) રાયગિહ નગરની બહાર આવેલું ઉદ્યાન. ૧. અન્ત.૧૩. પુષ્કાવર (પુષ્પાવર્તી પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨૦. પુષ્કાહાર (પુષ્પાહાર) ફૂલોનો જ આહાર લઈને આવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.' ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. પુફિયા (પુષ્યિકા) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.' તે ઉવંગનો ભાગ છે. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો છે. – (૧) ચંદ(ર), (૨) સૂર(૮), (૩) સુક્ક(પ), (૪) બહુપુત્તિયા(૬), (૫) પુણ(૧), (૬) માણિભદ્ર૩), (૭) દત્ત(૧૩), (2) સિવ(૪), (૯) બલ(૯) અને (૧૦) અણાઢિય(૩), ૧.પાક્ષિપૂ.૪૫,નદિ.૪૪,નદિધૂ. | ૨. નિર.૧.૧. પૃ.૬૦, નદિહ.પૃ.૭૩,નદિમ. . ૩. એજન.૩.૧. પૃ. ૨૦૦૭-૨૦૮. પુપુજ્જઅ (પુષ્પયુત) તિર્થીયર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. પુષ્કરર (પુષ્પોત્તર) એક સ્વર્ગીય વાસસ્થાન. મહાવીરનો આત્મા આ સ્વર્ગીય વાસસ્થાનમાંથી ચ્યવીને દેવાણંદા(ર)ની કૂખમાં આવ્યો હતો. તેનું બીજું નામ મહાવિજયે છે. ૨ ૧. આચા.૨.૧૭૬, કલ્પ. ૨, વિશેષા.૧૮૧૭. ૨. આવયૂ.૧,પૃ.૨૩૬, આચા.૨.૧૭૬. પુડુત્તરવહિંસગ (પુષ્પોત્તરાવતંસકજુઓ પુડુત્તરવડેસઅ.' ૧. સમ. ૨૦. પુડુત્તરવહેંસએ (પુષ્પોત્તરાવર્તસક) પુષ્ક(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૨૦, આવયૂ.૧.પૃ.૨૩૫. પુરંદર (પુરન્દર) જુઓ સક્ક(૩). ૧. ઉત્તરા.૧૧.૨૩. Page #89 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરંદરજસા (પુરન્દરયશા) રાજા જિયસતુ(૨૨)ની પુત્રી, મંદા(૧)ની બહેન અને રાજા ઠંડગિની પત્ની." તેને વસમા તિર્થંકર મુણિસુવ્યય(૧)એ દીક્ષા આપી હતી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૪-૧૫, નિશીયૂ.૪,પૃ.૧૨૭, બૃ.૯૧૫-૧૬, વ્યવભા.૧૦.૫૮૯, ઉત્તરાયૂ.પૃ.૭૩. ૨. બૂલે.પૃ.૯૧૫-૧૬, પુરાણ અન્યમતવાદીઓનું (અજૈનનું) શાસ્ત્ર.' ૧. નન્દિ.૪૨, અનુ.૪૧. પુરિમતાલ અથવા પુરિમયાલ (પુરિમતાલ) જે નગરની ઉત્તરપૂર્વમાં અમહદંસણ ઉદ્યાન આવેલું હતું તે નગર. તે ઉદ્યાનમાં અમોહદંસિ જખનું ચૈત્ય આવેલું હતું. જે લુટારાઓને છુપાવાનું સ્થાન હતું તે ભયંકર સાલા જંગલ આ નગરની ઉત્તરપૂર્વે આવેલું હતું. ત્યાં મલ્લિ(૧)નું પ્રાચીન મંદિર હતું. તિત્થર મહાવીર પુરિમતાલ નગરમાં આવ્યા હતા. ત્યારે ત્યાં તેમણે અગ્નિસણ(૨)ના પૂર્વભવની વાત કહી હતી. બુદ્ધિશાળી સમૃદ્ધ ઇંડાનો વેપારી ણિણય આ નગરનો હતો. પરિવ્રાજક અમ્મડ(૧)ના સાત શિષ્યો કંપિલ્લપુરથી આ નગર આવવા માટે નીકળ્યા હતા. પુરિમતાલ નગરની બહાર આવેલા સગડમુહ ઉદ્યાનમાં તિર્થીયર ઉસભ(૧)ને કેવલજ્ઞાન થયું હતું. આ નગર વિણીઆ નગરની સમીપ આવેલું હતું. આ નગરનું બીજુ નામ વિનીતાશાખાપુર હતું.ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રનો ઈન્દ્ર મહાવીરની પૂજાવંદના કરવા આ નગરમાં આવ્યો હતો, અને આ નગરના શેઠ વગૂરે પણ મહાવીરની અહીં વંદના કરી હતી. રાજા મહબ્બલ(૮) અહીં રાજ કરતા હતા.૧૧ વારાણસીના રાજા ધુમ્મરઇ(૧)એ આ નગરના રાજા ઉદિઓદિઅ ઉપર આક્રમણ કર્યું હતું.૧૨ શ્રેષ્ઠીપુત્ર ચિત્ત(૧) આ પુરિમતાલ નગરમાં જન્મ્યો હતો. તે અયોધ્યાનું ઉપનગર હતું.૧૪ ૧.વિપા.૧૫. ૮. આવનિ. ૨૪૩,આવયૂ.૧.પૃ. ૧૮૧, ૨. આવયૂ.૧,પૃ.૨૯૫. વિશેષા.૧૭૨૨, વહ.પૃ.૪૩૦. ૩.વિપા.૧૬, ૯. કલ્પવિ.પૃ.૨૪૦. ૪.એજન.૧૭. | ૧૦. આવનિ.૪૯૧,વિશેષા.૧૯૪૫,આવયૂ. ૫. એજન.૧૭, સ્થાઅ.પૃ.૫૦૭. ૧,પૃ.૨૯૫. ૬. ઔપ.૩૯. | ૧૧. વિપા.૧૫. ૭. કલ્પ.૨૧૨,જબૂ.૩૧,આવનિ. | ૧૨ વિપા.૧૭,આવયૂ.૧.પૃ.૫૫૯, નદિમ. ૨૫૪,૩૩૯,આવયૂ.૧,પૃ.૧૮૧, ૧૬૬. વિશેષા.૧૬૭૩,૧૭૧૯, બૂલે. [ ૧૩.ઉત્તરા, ૧૩.૨,ઉત્તરાયૂ.પૃ.૨૧૪,ઉત્તરાક. ૩૮૧,કલ્પશા.પૃ.૧૮૯, કલ્પવિ. પૃ.૨૫૪. પૃ. ૨૪૦. ૧૪. શ્રભમ.પૃ.૩૭૬ . Page #90 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરિયા (પુરિકા) બાર વર્ષના દુકાળ દરમ્યાન આચાર્ય વઈર(૨) જે નગરમાં આવ્યા હતા તે નગર. બૌદ્ધ રાજા અહીં રાજ કરતા હતા. જીવંત તીર્થંકરની મૂર્તિ અહીં હતી. પુરિયાની એકતા ઓરિસાના જગન્નાથપુરિ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવનિ ૭૭૩,૧૧૮૮,આવચૂ.૧.પૃ.૩૯૬. ૨. ઓઘનિદ્રો.પૃ.૫૯. ૩. લાઇ.પૃ.૩૨૫. પુરિવટ્ટ (પુરિવર્ત) સાડી પચીસ આરિય(આર્ય) દેશોમાંનો એક દેશ જેની રાજધાની માસપુરી હતી. આ અને વટ્ટ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. પુરિસ (પુરુષ) વિયાહપષ્ણત્તિના નવમા શતકનો ચોત્રીસમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૩૬૨. પુરિસપુંડરીઅ (પુરુષપુણ્ડરીક) વર્તમાન ઓસપ્રિણી કાલચક્રના ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા વાસુદેવ(૧). તે છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧)ના ભાઈ હતા. તે ચક્કપુરના રાજા મહસિવ અને તેમની રાણી લચ્છિમઈ(૧)ના પુત્ર હતા. તે તેમના પૂર્વભવમાં પિયમિત્ત(૨) હતા. તેમણે તેમના પડિસનુ બલિ(૩)ને હણ્યા હતા. તેમની ઊંચાઈ ૨૯ ધનુષ હતી. તે પાંસઠ હજાર વર્ષ જીવ્યા અને પછી મારીને છઠ્ઠા નરકમાં પડ્યા.' ૧. સ.૧૫૮, આવભા.૪૦-૪૧,આવનિ.૪૦૩-૪૧૩, તીર્થો પ૭૭, ૬૦-૬૧૫, સ્થા.૬૭૨. પુરિસપુર (પુરુષપુર) ગંધાર(૧) દેશની રાજધાની. ણગ્નઇ તેનો રાજા હતો. પાડલિ નગરના રાજા મુરુંડ(૨)એ આ નગરમાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. આ નગરમાં રક્તપટધારી બૌદ્ધ ભિક્ષુઓ વારંવાર આવતા જતા રહેતા. તેની એકતા પેશાવર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. આવયૂ.૨,પૃ.૨૦૮,ઉત્તરાયૂ.પૃ. | ૩. બૃ.૬૫૦ ૧૭૮, ઉત્તરાશા.પૃ.૩૦૪. ૪. જિઓડિ.પૃ.૧૬૨. ૨. બૃભા.૨૨૯૧, ૨૨૯૨. પુરિસવિજા (પુરુષવિદ્યા) જુઓ ખુડગનિયંઠિજ્જ.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. પુરિસસીહ (પુરુષસિંહ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના ભરહ(૨) ક્ષેત્રના નવ વાસુદેવો(૧)માંના પાંચમાં. તે સુદંસણ(૭)ના ભાઈ હતા. તે અસ્યપુરના રાજા સિવ(૬) અને તેમની રાણી અમ્મયાના પુત્ર હતા. ધમ્મ તિર્થંકર તેમના સમકાલીન હતા. પુરિસસીહ તેમના પૂર્વભવમાં ઈસિવાલ(૨) હતા. પુરિસસિંહની ઊંચાઈ ૪૫ ધનુષ હતી અને તે દસ લાખ વર્ષ જીવ્યા. તેમણે પોતાના પુડિસદુ ણિસુંભને હણ્યો Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતો. મરીને તે છઠ્ઠા નરકમાં પડ્યા. ૧. સ.૧૫૮,૧૩૩,આવભા.૪૦-૪૧, આવનિ.૪૦૩-૪૧૩, તીર્થો.૪૭૮,૫૭૭, ૬૦૨-૬૧૫, સ્થા.૬૭૨, ૭૩૫. ૧.પુરિસસેણ (પુરુષસેન) અણુત્તરોવવાયદસાના પહેલા વર્ગનું ચોથું અધ્યયન." ૧. અનુત્ત. ૧. ૨. પુરિસસણ રાયગિહના રાજા સેણિ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને તિલ્પયર મહાવીરે દીક્ષા આપી હતી. મરણ પછી તે અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (અર્થાત વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો. એક ભવ વધુ કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.' ૧. અનુત્ત.૧ ૩. પુરિસસણ અંતગડદસાના ચોથા વર્ગનું ચોથું અધ્યયન. ૧. અન્ત.૮. ૪. પુરિસસેણ બારવઈના રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તેણે તિર્થીયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી હતી અને સોળ વર્ષના શ્રમણજીવન પછી સેતુંજ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા હતા.' ૧. અત્ત.૮. પુરિસુત્તમ (પુરુષોત્તમ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોથા વાસુદેવ(૧). તે સુપ્રભ(૧)ના ભાઈ હતા. તે બારવઈના રાજા સોમ(૯) અને તેમની રાણી સીયા(૬)ના પુત્ર હતા. ચૌદમા તિર્થંકર અહંત તેમના સમકાલીન હતા. પુરિસુત્તમે તેમના પડિસદુ મહhઢવનો વધ કર્યો હતો. તેમની ઊંચાઈ પચાસ ધનુષ હતી. તે ૩૦ લાખ વર્ષ જીવ્યા હતા. તે તેમના પૂર્વભવમાં સમુદ્રદત્ત(૨) હતા.તે મૃત્યુ પછી છઠ્ઠા નરકમાં પડ્યા. ૧.સમ.૧પ૮,આવભા.૪૦-૪૧, | ૨. તીર્થો.૪૭૭. આવનિ.૪૦૩-૧૩, તીર્થો.૫૭૭, } ૩. સમ.૧૫૮, તીર્થો.૬૦૫. સ્થા.૬૦૨-૫, ૬૭૨, સમ. ૪. સ.૧૫૮, તીર્થો.૬૦૪. ૧૫૮ તેમના પિતા તરીકે રુદ(૫)નો | પ. આવનિ.૪૦૩,૪૦૫, સમ.૫૦. ઉલ્લેખ કરે છે. ૬. સમ.૧૫૮, તીર્થો. ૬૧૫, આવનિ.૪૧૩. પુલઅ (પુલક) રણપ્પભા(૨)ના પ્રથમ કાષ્ઠનો સાતમો ભાગ. તેનો વિસ્તાર એક હજાર યોજન છે. ૧. સ્થા.૭૭૮. પુલંદ અથવા પુલિંદ (પુલિન્દ્ર) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. તેની Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એકતા બુન્દેલખંડના પશ્ચિમ ભાગ અને સાગર જિલ્લો મળી બનતા પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪, ભગ.૩૮૦, શાતા.૧૮, જમ્મૂ.૪૩, ૨. જિઓડિ.પૃ.૧૬૧. પુર્વી (પૂર્વ) આ અને પુળ્વગય એક છે. ૧. સમ.૧૪, નન્દિ.૩૫, તીર્થો.૮૦૯, નન્દિમ પૃ.૨૪૦. યુવ્યંગ (પૂર્વાંગ) પખવાડિયાનો પહેલો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૮. યુવ્વગત (પૂર્વગત) જુઓ પુવ્વગય. ૧. સ્થા.૭૪૨, નન્દિચૂ.પૃ.૭૫. ૧ - યુવ્વગય (પૂર્વગત) દિઢિવાયનો ત્રીજો વિભાગ તે વિભાગના નીચે પ્રમાણે ચૌદ પવિભાગો હતા જે પુવો તરીકે જાણીતા હતા – (૧) ઉપ્પાય, (૨) અગ્ગાણીય, ૩) વીરિય,(૪) અસ્થિણત્થિપ્પવાય, (૫) ણાણપ્પવાય, (૬) સચ્ચપ્પવાય, (૭) બાયપ્પવાય, (૮) કમ્મપ્પવાય, (૯) પચ્ચક્ખાણપ્પવાય, (૧૦) વિજ્જાઅણુપ્પવાય, ૧૧) અવંઝપ્પવાય, (૧૨) પાણાઉ, (૧૩) કિરિયાવિસાલ અને (૧૪) બિંદુસાર. તે ચૌદનો સમુહ ચઉદ્દસપુર્વી તરીકે જાણીતો છે. મહાવીરે ભવિષ્ય ભાખ્યું હતું કે પુવ્વગય એક હજાર વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, પછી તેનો વિચ્છેદ થશે.૪ પરંતુ તિત્વોગાલીમાં ઉલ્લેખ છે કે તિત્શયર મહાવીરના નિર્વાણ પછી ૧૭૦ વર્ષ બાદ આ ચૌદ પૂર્વોનો વિચ્છેદ થશે.' અર્થાત્ થૂલભદ્દ છેલ્લા ચતુર્દશપૂર્વધારિન્ હશે. આ વિભાગ પ્રથમ (પુર્વી=પૂર્વ) યોજાયો હતો અને ત્યાર પછી આયાર વગેરે યોજાયા હતા તેથી તેને પુવ્વગય નામ અપાયું. પુળ્વગય એ દિઢિવાયનું બીજું નામ પણ છે. તે આગમગ્રન્થોનો મૂળ સ્રોત ગણાય છે અને તેથી કહેવાય છે કે ચૌદ પુર્વી પ્રથમ રચાયા અને ત્યાર પછી બીજા અંગ(૩) ગ્રન્થો ગણધરોએ રચ્યા. આ સંદર્ભમાં આપણને એવા ઉલ્લેખો મળે છે કે જે આગમગ્રન્થો તેમ જ આગમેતર ગ્રન્થ તથા તે ગ્રન્થોના પ્રકરણો કયા કયા પુળ્વો કે તેમના ભાગો ઉપર આધારિત છે તે નામો સાથે જણાવે છે. ૯ ૧૦ ૧.સમ.૧૪૭,નન્દિ.૫૭,નન્દિચૂ.પૃ. ૭૫, સ્થા.૨૬૨. ૨.સમ,૧૪. ૩. એજન. ૪.ભગ.૬૭૮, તીર્થો.૮૦૫. ઔપ.૩૩. ૫. તીર્થો.૬૯૭. ૬. નન્દ્રિમ.પૃ.૨૪૦. ૭. સ્થા.૭૪૨, હિકે.પૃ.૮. ૮. વિશેષા.૫૫૧-૫૨, બૃ.૧૪૫-૪૬. ૯. નન્દિયૂ.પૃ.પ૬,આનિ.૨૯૨-૯૩. બીજો Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મત એવો છે કે આચારાંગ પ્રથમ રચાયું | (૧૯૬૬), પૃ.૨૦-૨૨. અને પછી બીજા અંગો, જુઓ આચાનિ. ૧૦. જુઓ હિકે.પૃ.૮૭-૮૯ અને તે ૮,૯, આચાર્.પૃ.૩.તથા આગમ યુગ | પાનાંની ટિપ્પણીઓ. કા જૈન દર્શન, ૫. માલવણિયા, | પુલ્વફગુણી (પૂર્વફાલ્ગની) આ અને પુવાફગુણી એક છે.' ૧. જબૂ.૧૫૫, સ્થા.૧૧૦. પુવભદવયા (પૂર્વભાદ્રપદા) આ અને પુવાભદવયા એક છે.' ૧. જબૂ.૧૫૫. ૧. પુત્રવિદેહ (પૂર્વવિદેહ) જંબુદ્દીવમાં આવેલા મહાવિદેહના ચાર ઉપક્ષેત્રોમાંનું એક.' તે મંદર(૩) પર્વતની ઉત્તરે છે. સીયા નદી તેમાં થઈને વહે છે. પુખલાવઈ(૧) અને મંગલાવઈ(૧) વગેરે પ્રદેશો તેમાં આવેલા છે. તેવો જ પુવ્યવિદેહ ધાયઈસંડ તેમજ પુફખરવરદીવઢમાં છે. જુઓ મહાવિદેહ(૧). ૧. જબૂ.૮૫,સ્થા.૩૦૨,અનુ.૧૩૦. ૪. આવ....૧.પૃ.૧૩૩, ૧૭૨. ૨.સ્થા.૮૬, જબૂશા.પૃ.૩૨૨. ૫. આવયૂ.૧,પૃ. ૧૭૨. ૩. શાતા.૧૪૪, જીવામ-પૃ.૨૪૪. દિ. એજન. ૨. પુલ્વવિદેહ આ અને પુત્વવિદેહકૂડ એક છે.' ૧. જબૂ.૮૪, ૧૧૦. ૧. પુત્વવિદેહમૂડ (પૂર્વવિદેહફૂટ) શિસહ પર્વતનું શિખર.' ૧. જબૂ.૮૪. ૨.પુવૅવિદેહકૂડણીલવંત(૧) પર્વતનું શિખર.' ૧. જબૂ.૧૧૦. પુવાપોઢવયા (પૂર્વાપ્રોઇપદા) આ અને પૂવાભદ્વયા એક છે.' ૧. સૂર્ય.૩૬. પુવાફગુણી (પૂર્વાફાલ્ગની) અઠ્ઠાવીસ ણફખત(૧)માંનું એક. તેનું ગોત્રનામ ગોવત્સાયણ છે.' ૧. સ્થઆ.૯૦,૧૧૦, સમ. ૨,સૂર્ય૩૬,૫૦, જબૂ.૧૫૫થી, ૧૫૯. પુવાભદવયા (પૂર્વાભાદ્રપદા) અઠ્ઠાવીસ નક્ષત્રોમાંનું એક. અય તેનો અધિષ્ઠાતા દેવ છે અને જાઉકણ તેનું ગોત્રનામ છે.' ૧. સ્થા.૯૦, ૧૧૦, સમ.૨, સૂર્ય.૩૬,૫૦, જબૂ.૧૫પથી, ૧૫૯. પુલ્વાસાઢા (પૂર્વાષાઢા) અઠ્ઠાવીસ ણખા(૧)માંનું એક. આઉ(૧) તેનો અધિષ્ઠાતા દેવ છે અને વજૂઝિયાયણ તેનું ગોત્રનામ છે.' Page #94 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૯૦, સમ.૪, સૂર્ય. ૩૬,૫૦, જબૂ. ૧૫૫-૧૬૧. ૧. પુસ્સ (પુષ્ય) અઠ્ઠાવીસણખત્ત(૧)માંનું એક. વહસ્સઇ(૪) તેનો અધિષ્ઠાતા દેવ છે. ઓમક્ઝાયણ પુસ્સનું ગોત્રનામ છે.' ૧. સ્થા.૯૦, ૪૧૧, ૫૮૯, ૬૯૪, ૭૮૧, સમ.૩, ૧૦, જબૂ.૧૫૫-૧૬ ૧, દેવે. ૧૫૩, સૂર્ય.૩૬,૫૦, સૂત્રચૂ.૨૧. ૨.પુસ્લ નવમા તિર્થંકર પુષ્કૃદંતને સૌપ્રથમ ભિક્ષા આપનારો સેયપુરનો ગૃહસ્થ.' ૧. આવનિ. ૩૨૪, ૩૨૮, સમ. ૧૫૭, આવક. ૨૨૭. ૩. પુસ્સ જુઓ પૂસ. ૧. સૂર્ય.૪૬. પુસ્તદેવય (પુષ્યદેવત) એક અજૈન મતવાદનો ગ્રન્થ.' ૧. નદિ.૪૨. પુસ્મભૂતિ (પુષ્યભૂતિ) આ અને પૂસભૂતિ એક છે.' ૧. વ્યવભા.૨૦૪, વ્યવમ.૪,પૃ.૪૭, બુભા.૬૨૯૦. પુસ્મૃમિત્ત (પુષ્યમિત્ર, જુઓ પૂમિત્ત.' ૧. આચાર્.પૃ.૨. પુસ્માયણ (પુષ્પાયન) રેવતી(૪) નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. ૧. પુહઈ (પૃથિવી) સુપાસ(૧)ની માતા અને રાજા પઇટ્ટ(૧)ની પત્ની. ૧. તીર્થો.૪૭૦, સમ.૧૫૭, આવનિ.૩૮૫. ૨. પુહઈ ત્રીજા વાસુદેવ(૧) સયંભૂ(૧)ની માતા.' ૧. તીર્થો. ૬૦૩, આવનિ.૪૦૯, સમ. ૧૫૭. ૩. પુહઈ મહાવીરના પહેલા ત્રણ ગણધરોની માતા અને વસુભૂઇ(૧)ની પત્ની." ૧. આવનિ. ૬૪૯, વિશેષાકો.પૃ.૬૯૨. ૨. આવનિ. ૬૪૮. ૪. પુહઈ રાજા સાલવાહણની પત્ની. એક વાર તેણે પોતાના પતિનો વેશ પહેરી તેની જેમ કામ અને વર્તન કર્યું.' ૧. વ્યવસ.૮.પૃ.૩૬. પ. પુહઈ રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગના હિમવ શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.' ૧. જખૂ.૧૧૪, તીર્થો. ૧૫૭, સ્થા.૬૪૩. પુકવી (પૃથિવી) જુઓ પુહઈ.' Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. તીર્થો. ૧૫૭, વ્યવમ.૮ પૃ.૩૬ ,જબૂ.૧૧૪, વિશેષા.૨૫૧૦, સુમ. ૧૫૭, આવનિ. ૬૪૯. પૂતણા અથવા પૂયણા (પૂતના) બાળકોની હત્યા કરનારી કુખ્યાત વંતર દેવી. ૧. સૂત્ર.૧.૩.૪.૧૩, પ્રશ્ન.૧૫, પિંડનિભા.૪૧, પિંડનિમ.પૃ.૧૨૬, નિશીયૂ. ૩. પૃ. ૪૦૮. ૧. પૂરણ વયસોગા નગરીના રાજા મહબ્બલ(૨)ના છ મિત્રોમાંનો એક.' ૧. જ્ઞાતા.૬૪. ૨. પૂરણ અંતગડદસાના બીજા વર્ગનું સાતમું અધ્યયન.' ૧. અન્ત.૩. ૩. પૂરણ બારવઈના રાજા અંધગવહિ અને તેની રાણી ધારિણી(પ)નો પુત્ર. તેણે તિર્થીયર અરિzણેમિ પાસે દીક્ષા લીધી હતી. તે સોળ વર્ષનું શ્રામણ્ય પાળી સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧ ૧. અત્ત.૩. ૪. પૂરણ બેભેલ સંનિવેશના શેઠ. તે સંસાર ત્યાગી શ્રમણ બન્યા હતા. મૃત્યુ પછી તે ચમચંચામાં ચમર(૧) ઈન્દ્ર તરીકે જન્મ્યા હતા.' ૧. ભગ.૧૪૪. ૧. પૂસ (પુષ્ય) રેવઈ(૪) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૧૫૭,૧૭૧, સૂર્ય.૪૬. ૨. પૂર જુઓ પુસ્સ. ૧. સ્વતંત્ર નામો કે ઉપસર્ગો તરીકે પુસ અને પુસ્સનું સંસ્કૃત પુષ્ય અને પુષ્પ કરવામાં આવ્યું છે જેમાંથી પુષ્પ ખોટું જણાય છે. ૩.પૂસ એક હસ્તસામુદ્રિકજ્ઞ જેણે તિત્થર મહાવીરનાં પગલાંની છાપમાં ચક્રવટ્ટિનાં લક્ષણો જોઈને મહાવીર પાસેથી બક્ષિસ મળવાની આશાએ મહાવીરની સેવા કરવાનું વિચાર્યું. મહાવીરનાં પગલાંની છાપને અનુસરતો તે ધૃણાગ સંનિવેશ પહોંચ્યો અને તેણે જોયું તો મહાવીર તો સંસારત્યાગી કેવળ શ્રમણ હતા. તે નિરાશ થયો અને હસ્તસામુદ્રિક શાસ્ત્રની ખરાઈ અને ચોકસાઈ વિશે તેને શંકા થઈ. સક્ક(૩) તેની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમણે તેની શંકાનું નિવારણ કર્યું અને સમજાવ્યું કે ભગવાન મહાવીર ધર્મચક્રવર્તિનું છે. તેમણે હસ્તસામુદ્રિકજ્ઞને કેટલીક બક્ષિસો આપી અને પછી તે અંતર્ધાન થઈ ગયા. હસ્તસામુદ્રિકજ્ઞ પણ પછી જતો રહ્યો. ૧. આવનિ.૪૭૩. ૨. આવચૂ.૧.પૃ.૨૮૨. ૩. કલ્પવિ.પૃ.૧૫૯. Page #96 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. પૂસ વચ્છ(૫) ગોત્રના એક (ભાવી) આચાર્ય. તેમના મૃત્યુ પછી અર્થાત્ મહાવીરના નિર્વાણના ૨૦૫૦૦ વર્ષ પછી ઉત્તરઝયણનો વિચ્છેદ થશે.' ૧. તીર્થો.૮૨૬. પૂસગિરિ (પુષ્યગિરિ) આચાર્ય રહના શિષ્ય અને ફગુમિત્તના ગુરુ." ૧. કલ્પ.પૃ.૨૬૪. પૂસણંદી (પુષ્યનન્દી) રોહીડા નગરના રાજા કેસમણદત્ત અને તેમની રાણી સિરિદેવી(૪)નો પુત્ર તથા તે જ નગરના શેઠ દત્ત(૧)ની પુત્રી દેવદત્તા(૨)નો પતિ. ૧. વિપા.૩૦-૩૧, સ્થાઅ.પૃ.૫૦૮. પૂસભૂતિ (પુષ્યભૂતિ) આચાર્ય પુસમિત્ત(૨)ના ગુર. તે ધ્યાનમાં નિપુણ હતા. તેમણે સિંગવદ્ગણ નગરના રાજા મુંડિઅને પ્રબુદ્ધ કર્યો હતો. તે અને વસુભૂતિ(૩) એક છે. ૧. આવનિ.૧૩૧૨, વ્યવમ.૪.પૃ.૪૭,૫૦,બૃભા.૬૨૯૦, આવહ૭૨૨. ૨. આવયૂ.૨,પૃ.૨૧૦. પૂસમાણગ (પુષ્યમાણક) કેવળ ઠાણમાં ઉલિખિત ગ્રહ. કહેવામાં આવ્યું છે કે તેને ગણતરીમાં લેવો જોઈએ નહિ. ૧. સ્થા.૯૦. ૨. સ્થાઅ.પૂ.૭૮, ટિ.૧. ૧. પૂતમિત્ત (પુષ્યમિત્ર) મર્યવંસ પછી અને બલમિત્ત પહેલાં થયેલો રાજા.' ૧. તીર્થો. ૬૨૧. ૨. પૂમિત્ત પૂસભૂતિના શિષ્ય જે વસુભૂતિ નામે પણ જાણીતા હતા. પૂસભૂતિએ આદરેલા ઊંડા ધ્યાનનાં બાહ્ય ચિહ્નો સમજનાર એકમાત્ર તે જ હતા. ૧. આવનિ.૧૩૧૨, આવહ.પૃ.૭૨૨. ૨. આવયૂ.૨,પૃ.૨૧૦. ૩. પૂમિ મહાવીરનો પૂર્વભવ. તે ધૂણા(૨) સંનિવેશના હતા.' ૧. આવયૂ. ૧.પૃ. ૨૨૯, આવનિ.૪૪૨, કલ્પવિ.પૂ.૪૩, કલ્પધ.પૃ. ૩૭, વિશેષા. ૧૮૦૮. ૪. પૂમિત્ત જે આચાર્ય અન્ય સાત આચાર્યો સાથે વ્યાવહારિક આચારનિયમોના પાલનમાં માનતા હતા તે આચાર્ય. ૧ ૧. વ્યવભા.૩,૩૫૦. ૫. પૂમિત્ત આચાર્ય પખિય(૧)ને ત્રણ શિષ્યો હતા જેમનાં નામોના છેડે પૂસમિત્ત શબ્દ આવતો હતો. તે ત્રણ શિષ્યો હતા – ઘયપૂસમિત્ત, પોત્તપૂસમિત્ત અને દુમ્બલિયપૂસમિત. ૧. આવપૂ.૧.પૃ.૪૦૯, આવભા.૧૪૨, આચાચુ પૃ. ૨, વિશેષા.૩૦૧૦, નિશીભા. પ૬૦૭, સૂત્રચી.પૃ.૫, તીર્થો.૬૨૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮O આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૂસમિત્તિજ્જ (પુષ્યમિત્રીય) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક. ૧ ૧. કલ્પ.પૃ. ૨૫૯. પૂસસમાણગ (પુષ્યસમાનક) કેવળ ઠાણમાં આપવામાં આવેલી ગ્રહોની યાદીમાં તેનો સમાવેશ છે. ૧. સ્થા.૯૦. પૂસા (પુષ્યા) કંપિલ્લપુર નગરના શેઠ કુંડકોલિયની પત્ની." ૧. ઉપા.૩૫. ૧. પેઢાલ એક પરિવ્રાજક જેમને અનેક અલૌકિક વિદ્યાઓ સિદ્ધ હતી. તે એવી કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં હતા કે જેને તે આ વિદ્યાઓ આપી શકે. પોતાની અલૌકિક શક્તિથી તેમણે તેમનું વીર્ય સુજેદ્યા સાધ્વીની કૂખમાં મૂકી પુત્ર પેદા કર્યો. આ રીતે જન્મેલા બાળકનું નામ સચ્ચાં(૧) રાખવામાં આવ્યું. પેઢાલની હત્યા તેના વડે થઈ.' ૧. આવયૂ.૨.પૃ. ૧૭૪-૧૭૫, આચાર્.પૃ.૯૭, આચાશી.પૃ.૧૪૬, સ્થાઅ.પૃ.૪૫૭, નિશીયૂ.૩.પૃ.૨૭૭, આવહ.પૃ.૬૮૫. ૨. પેઢાલ દઢભૂમિની બહાર આવેલું ઉદ્યાન. તેમાં પોલાસ નામનું ચૈત્ય હતું. તિર્થીયર મહાવીર અહીં આવ્યા હતા.' ૧. આવપૂ.૧.પૃ.૩૦૧. પેઢાલગામ (પેઢાલગ્રામ) દઢભૂમિમાં આવેલું ગામ. તિર્થીયર મહાવીર આ ગામમાં આવ્યા હતા.' ૧. આવનિ.૪૯૮, વિશેષા.૧૯૫૩, કલ્પવિ.પૃ.૧૬૮, આવમ.પૃ.૨૮૮. આવચૂ. ૧. પૃ. ૩૦૧માં તેનો ઉલ્લેખ ઉઘાન તરીકે આવે છે. જુઓ પેઢાલ(૨). ૧. પેઢાલપુર (પઢાલપુત્ર) ભરત(૨) ક્ષેત્રના આઠમા ભાવી તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં સંદ(૮) હતા.' ૧. તીર્થો.૧૧૧૨, સમ.૧૫૯. ૨. પેઢાલપુત ઉદઅ(૩)નું બીજું નામ.૧ ૧. સ્થા.૬૯૨. ૩. પેઢાલપુર અણુતરોવવાઈયદસાના ત્રીજા વર્ગનું આઠમું અધ્યયન. ૧. અનુત્ત.૩. ૪. પેઢાલપુર વાણિયજ્ઞામની સાર્થવાહી ભદ્દા(૯)નો પુત્ર. તેણે તિત્થર મહાવીર પાસે શ્રમણ્યની દીક્ષા લીધી હતી અને તે મરીને સવટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો હતો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.' ૧. અનુત્ત.૬. Page #98 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૧ પેયકાઈય (પ્રેતકાયિક) લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર.૧ ૧. ભગ. ૧૬૬. પેયદેવકાઈ (પ્રેતદેવકાયિક) લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર. ૧. ભગ.૧૬૬ ૧. પેલ્લા(પ્રેરક) રાયગિહની સાર્થવાહી ભદ્દા(૭)નો પુત્ર. તેણે તિત્થર મહાવીર પાસે શ્રમણ્યની દીક્ષા લીધી હતી. મરીને તેનો જન્મ સવટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે થયો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. અનુત્ત.૬. ૨. પેલ્લા અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન.' ૧. અનુત્ત.૩. પોંડરીય (પુણ્ડરીક) પઉમ(૪) જેવું જ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૭. ૧. પોંડરીગિણી (પરીકિણી) સંદીસરવર દ્વીપમાં આવેલા દક્ષિણના અંજણગ(૧) પર્વતની ચાર દિશાઓમાંથી એક દિશામાં આવેલું સરોવર. તેની લંબાઈ એક લાખ યોજના છે અને પહોળાઈ પચાસ હજાર યોજન છે.તેની ઊંડાઈ એક હજાર યોજન છે.' ૧. સ્થા.૩૦૭. ૨.પોંડરીગિણી જુઓ પુંડરીગિણી, ૧. આવયૂ.૧,પૃ.૩૮૪. પોંડરીય (પુરી) જુઓ પુંડરીય.' ૧. સ્થા.૧૯૭, ૭૬૪, સમ.૧૯, જ્ઞાતા.૫૬, આવચૂ.૧.પૃ.૩૮૪, આવચૂ.૨પૃ.૧૯૧. પોંડવદ્ધણિયા (પુખ્તવર્ધનિક) ગોદાસગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૂ. ૨૫૬. પોક્કણ આ અને વોકાણ એક છે.' ૧. પ્રશ્ન-૪. પોખલપાલ (પુષ્કલપાલ) પુખલાવઈ(૧) પ્રદેશમાં (વિજયમાં) આવેલા પુંડરીગિણી(૧)ના ચક્કવષ્ટિવાઇરસણ(૨)નો પુત્ર.' ૧. આવયૂ.૧.પૃ.૧૭૯, આવમ.પૃ.૨૨૫. પોફખલાવઈ (પુષ્કલાવતી) જુઓ પુફખલાવઈ. ૧. આવયૂ.૧,પૃ.૧૩૩, ૩૮૪. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પોલિ (પુષ્કલિન્ તિત્શયર મહાવીરનો ઉપાસક (શ્રાવક) અને સંખ(૯)નો સાથી. તે સાવથી નગરીનો હતો.૧ ૧. ભગ.૪૩૭, સ્થાઅ.પૃ.૪૫૬. ૧. પોગલ (પુદ્ગલ) વિયાહપણત્તિના(૧) આઠમા શતકનો પહેલો ઉદ્દેશક,૧ (૨) બારમા શતકનો ચોથો ઉદ્દેશકર અને(૩) ચૌદમા શતકનો ચોથો ઉદ્દેશક.૩ ૧. ભગ.૩૦૯. ૨. ભગ.૪૩૭. ૩. ભગ,૫૦, ૨. પોગલ આલભિયા નગરના શેઠ જે તિત્યયર મહાવીરના શિષ્ય બન્યા હતા.૧ ૧. ભગ.૪૩૬. પોટ્ટ આ અને પોટ્ટસાલ એક છે.૧ ૧. આવચૂ.૧.પૃ.૪૨૪. પોટ્ટસાલ (પોટ્ટશાલ) આખા જંબૂદીવમાં પોતાને અજેય વિદ્વાન મનાવવાનો ઢોંગ કરતો પરિવ્રાજક, પોતાના વિશાળ જ્ઞાનથી પોતાનું પેટ ફાટી જ્ઞાન બહાર નીકળી ન જાય એટલા ખાતર જ્ઞાનને સાચવી રાખવા તે પોતાના પેટ ફરતો લોઢાનો પટ્ટો બાંધતો હતો. રોહગુત્ત(૧)એ તેને પડકાર આપ્યો અને હરાવ્યો. ૧. આનિ.૨૯૫૨-૫૫, આવચૂ.૧.પૃ.૪૨૪, બૃસે.૨૩૫, નિશીભા.૫૬૦૨, સ્થાઅ. પૃ.૪૧૩, ઉત્તરાશા.પૃ.૧૬૮, કલ્પવિ.પૃ.૨૫૮, ઉત્તરાક.પૃ.૧૦૮. ૧. પોટ્ટિલ ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી તિર્થંકર અને સુણંદ(૧)નો ભાવી જન્મ. ૧. તીર્થો.૧૧૧૨, સમ.૧૫૯. ૨. પોટ્ટિલ મહાવીરનો છઠ્ઠો પૂર્વભવ. તેણે એક કરોડ વર્ષનું શ્રામણ્ય પાળ્યું હતું.' તે અને પૂસમિત્ત(૩) એક જણાય છે. ૧. સમ ૧૩૪. ૩. પોટ્ટિલ તે દેવ જે તેના પૂર્વભવમાં મન્ત્રી તેયલિપુત્તની પત્ની પોટ્ટિલા હતો.૧ ૧. શાતા.૧૦૨. ૧ ૪. પોટ્ટિલ એક શ્રમણ અને સયંપભ(૩)નો પૂર્વભવ. તે મહાવીરના તીર્થમાં હતા. ૧. સમ.૧૫૯, સ્થા.૬૯૧. ૫. પોટ્ટિલ જુઓ પુઢિલ(૨).૧ ૧. સ્થા.૬૯૧. પોટ્ટિલ અણગાર આ અને પોટ્ટિલ(૪) એક છે. ૧ ૧. સમ.૧૫૯. પોટ્ટિલા તેયલિપુરના સોની કલાદ અને તેની પત્ની ભદ્દા (૧૮)ની રૂપવતી પુત્રી. Page #100 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૩ મસ્ત્રી તેયલિપુત્ત તેને પરણ્યો. વખત જતાં મન્સીનો તેના પ્રત્યેનો પ્રેમ ઓસરી ગયો. એટલે તેણે તેને દાનભિક્ષા આપવાના કામમાં નીમી. તે શ્રમણીઓના સંપર્કમાં આવી અને તેણે તેટલિપુત્તનું હૃદય જીતી લેવા માટે તે શ્રમણીઓને મન્ન કે ઔષધિનો ઉપયોગ શિખવવા વિનંતી કરી. પણ શ્રમણીઓએ તો ઊલટું તેને ધર્મોપદેશ આપ્યો. પછી તે ઉપાસિકા (શ્રાવિકા) થઈ ગઈ. સમય પસાર થતાં તે દીક્ષા લઈ શ્રમણી બની ગઈ અને મૃત્યુ પછી સ્વર્ગે ગઈ.' ૧. જ્ઞાતા.૯૬, ઋષિ.૧૦. ૪. એજન.૧૦૦, વિપાઅ.પૃ.૮૮,આવચૂ.૧ ૨. જ્ઞાતા.૯૮, સૂત્રચૂ.પૃ. ૨૮. પૃ.૪૯૯. ૩. જ્ઞાતા.૯૯. પોથ્રિલ આ અને પુષ્ટ્રિલ એક છે.' ૧. સ. ૧૫૯. પોટ્ટવઈ અથવા પોટ્ટવયા (પ્રોઇપદા) એક નક્ષત્ર.' ૧. સૂર્ય.૩૯, જબૂ.૧૬૧. પોકિલ આ અને પુલિ એક છે.' ૧. વિશેષા.૧૮૧૬, આવયૂ.૧.પૃ.૨૩૫. પોતણ (પોતન) જુઓ પોયણપુર.' ૧. બૃભા. ૬૧૯૮. પોતણપુર (પોતનપુર) જુઓ પોયણપુર.' ૧. આવયૂ.૧.પૃ.૪૫૬. પોત્તપૂમિત્ત (પોતપુષ્યમિત્ર) આચાર્ય રખિય(૧)ના શિષ્ય. તેમની પાસે એવી અલૌકિક શક્તિ હતી કે તે પોતાની ઇચ્છાથી જ ધારે તે વસ્ત્રો પેદા કરી શકતા હતા.' ૧. આવયૂ. ૧.પૃ.૪૦૯, આવભા.૧૪૨, આવહ.પૃ.૩૦૭-૩૦૮. પોત્તિય (પૌતિક) વસ્ત્રો પહેરતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.૨ ૧. ભગઅ.પુ.૫૧૯. ૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. પોમિલ (પૌમિલ) આચાર્ય વઈરસણ(૩)ના શિષ્ય. તે શ્રમણશાખા પોમિલાના જનક હતા.' ૧. કલ્પ.પૂ.૨૫૫. પોમિલા (પૌમિલા) પોમિલથી શરૂ થયેલી શ્રમણશાખા." ૧. કલ્પ.પૃ.૨૫૫. પોયણ (પોતન) જુઓ પોયણપુર. Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૮, વિશેષા.૧૭૮૮, આવનિ.૪૨૫. પોયણપુર (પોતનપુર) જે દસામાં પ્રથમ તેમજ પ્રથમ વાસદેવ(૧) હતા તે તિવિટ્ટ(૧) જ્યાં જન્મ્યા હતા તે નગર. તેમના પિતા રાજા પયાવાઇ(૧) હતા અને તેમની માતા રાણી મિયાવઈ (૨) હતી. ચોથા વાસુદેવ તેમના પૂર્વભવમાં નિદાન (તીવ્ર સંકલ્પ, ઇચ્છા) સાથે અહીં મૃત્યુ પામ્યા હતા. પોતાની રાણી ધારિણી(૨૯) સાથે રાજા સોમચંદ(૨) અહીં રાજ કરતા હતા. રાજા જિયસત્ત(૩૨)એ શ્રમણ તરીકે અન્યમતવાદીઓને વાદમાં અહીં હરાવ્યા હતા. આચાર્ય રત્નાકર પોતાના પાંચ સો શિષ્યો સાથે આ નગરમાં આવ્યા હતા. શ્રમણી પુફચૂલા(૨) પણ આ નગરમાં આવ્યા હતા. પોયણપુરની એકતા ગોદાવરી નદી ઉપર આવેલા પૈઠણ સાથે સ્થાપવામાં આવી છે પણ કેટલાક તેની એકતા અલ્હાબાદ પાસે આવેલા ઝુસી (Jhusi) સાથે સ્થાપે છે. ૧.વિશેષા.૧૭૮૮, આવનિ.૪૨૫, ૬. બૃભા.૬૧૯૮,બૃ.૧૬૩૭, વ્યવભા. સમ.૧૫૮. | ૪.૧૦૭. ૨. આવચૂ.૧.પૃ.૨૩૨. ૭. પિંડનિમ.પૃ.૭૫. ૩.વિશેષા.૧૮૧૩-૧૪, આવનિ.૪૪૭- ૮. સંતા.પ૬. ૪૮, કલ્પવિ.પૃ.૪૩. ૯. જિઓડિ.પૃ.૧૫૭,શ્રમ.પૃ.૩૭૭, લાઈ. ૪ તીર્થો.૬૦૮, સમ.૧૫૮. પૃ.૩૨૩. ૫. આવયૂ.૧.પૃ.૪૫૬. પોરિસીમંડલ (પૌરુષીમડુલ) રાત અને દિવસના પ્રહરોનું (પોરિસીઓનું = પૌરૂષીઓનું) વર્ણન કરતો ઉક્કાલિએ આગમગ્રW. તે હાલ અસ્તિત્વમાં નથી, નાશ પામ્યો છે. ૧.નન્ટિ.૪૪, નદિચૂ.પૃ.૫૮, નમિ .પૃ.૨૦૫, નિશીયૂ.૪,પૃ.૨૩૫. ૧. પોલાસ સેવિયા નગરની બહાર આવેલું ઉદ્યાન. આચાર્ય આસાઢ વિહાર કરી અહીં આવ્યા હતા અને આ ઉદ્યાનમાં તેમનું મૃત્યુ થયું હતું. કેટલીક ગેરસમજના કારણે તેમના શિષ્યોએ તેમના નામે ખોટા સિદ્ધાન્તની સ્થાપ્ના કરી સંઘભેદ(નિહ્નવ) કર્યો. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૂ.૧૬૦, સ્થાઅ.પૃ.૪૧૨, વિશેષા.૨૮૫૮, આવભા. ૧૩૦, નિશીભા.૫૫૯૯. ૨. પોલાસ પેઢાલગામમાં આવેલું ચૈત્ય. તિર્થંકર મહાવીર વિહાર કરતાં અહીં આવ્યા હતા, એક રાત ગાળી હતી અને મહાપડિયા ધારણ કરી હતી.' ૧. વિશેષા.૧૯૫૩, આવયૂ.૧.પૃ.૩૦૧, આવનિ.૪૯૪. પોલાસપુર જયાં તિત્થર મહાવીર આવ્યા હતા તે નગર. તે નગરમાં સહસંબવણ(૬) નામનું ઉદ્યાન હતું. રાજા જિયસત્ત(૯) ત્યાં રાજ કરતા હતા. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આજીવિય શ્રમણશાખાનો અર્થાતુ ગોસાલનો ઉપાસક સમૃદ્ધ કુંભાર સદ્દાલપુત્ત આ નગરનો હતો. પછીથી તેણે તિત્થર મહાવીરનો ધર્મ સ્વીકાર્યો હતો. રાજા વિજય(પ) અને તેની રાણી સિરી(૨)નો પુત્ર રાજકુમાર અઈમુત્ત(૧) આ નગરનો હતો. તેણે મહાવીર પાસે આ નગરના સિરિવણ(૨) ઉદ્યાનમાં શ્રમણજીવનની દીક્ષા લીધી હતી. આ નગરમાં શ્રમણ અઈમુત્ત(૨)એ દેવઈને કહ્યું હતું કે તે આઠ બાળકોને જન્મ દેશે. ૧.ઉપા.૩૯-૪૫, સ્થાઅ.પૃ.૫૦૯ | ૩. અત્ત.૬.આવયૂ.૧.પૃ.૩૫૭. ૨. અત્ત.૧૫, સ્થાઅ.પૃ.૫૧૦. પોલિંદી (પૌલિન્દી) અઢાર બંભી(૧) લિપિઓમાંની એક. ૧ ૧. સમ.૧૮. ફગુ ફિલ્જ) બીજા તિર્થંકર અજિયની પ્રથમ શિષ્યા.' ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૫૭. ફગુણી (ફાલ્ગની) તિર્થીયર મહાવીરના ઉપાસક(શ્રાવક) સાવOીના સાલિદીપિય(૨)ની પત્ની." ૧. ઉપા.પદ. ફગૃમિત્ત (ફલ્યુમિત્ર) પૂણગિરિના શિષ્ય અને આચાર્ય ધણગિરિ(૧)ના ગુરુ. તે ગોયમ(૨) ગોત્રના હતા. તિત્વોગાલીએ વીરનિર્વાણ સંવત ૧૫૦૦માં તેમના મૃત્યુનું ભવિષ્ય ભાખ્યું છે. ૨ ૧. કલ્પ(થરાવલી) ૭, કલ્પવિ.પૃ.૨૬૪. ૨. તીર્થો.૮૧૭. ફઝુરખિય (ફલ્યુરક્ષિત) દસપુરના બ્રાહ્મણ સોમદેવ(૩)નો પુત્ર અને આચાર્ય રખિય(૧)નો નાનોભાઈ. તેની માતાએ તેને રખિય પાસે એટલા માટે મોકલ્યો હતો કે તે રખિયને સાધુપણું છોડાવી ઘરે પાછા લાવે પરંતુ તે રખિયના ઉપદેશથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તે પોતે જ સાધુ-શ્રમણ) થઈ ગયો. ૧. આવયૂ.૧.પૂ.૪૦૧,૪૦૪, આવનિ.૭૭૬, વિશેષા. ૨૭૮૭, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૯૬-૯૭, સ્થા.૧૫૭, સ્થાઅ.પૃ.૧૨૯, ૨૭૬. ૧. ફગ્ગસિરી (ફલ્વશ્રી) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રની છેલ્લી શ્રમણી.' ૧. તીર્થો.૮૩૯. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ફગ્ગસિરી વર્તમાન ઓસપ્પિણી કાલચક્રની છેલ્લી ઉપાસિકાશ્રાવિકા). . ૧. મનિ.પૃ.૧૧૬ . ફરસુરામ (પરશુરામ) આ અને પરસુરામ એક છે.' ૧. ભક્ત.૧૫૩. ફલર્જભગ (ફલજૂન્મક) અંભગદેવોના દસ ભેદોમાંનો એક ભેદ. ૧. ભગ.૫૩૩. ફલહિમલ આ અને ફલિયમલ્લ એક છે. ૧. આવચૂ.૨.પૃ.૧૫-૧૫૩, ઉત્તરાયૂ.પૃ.૧૦૯, વ્યવભા.૧૦.૧૦. ૧. ફલાહાર ફળો ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ-૧ ૧. ભગ.૪૧૭, નિર.૩.૩. આચાર્.પૃ.૨૫૭. ૨. ફલાહાર હિમવંત પર્વત ઉપર તપશ્ચયા કરતા એક કાલ્પનિક ઋષિ.' ૧. બૃ. ૨૪૭. ફલિહ (સ્ફટિક) રણપ્રભા(૨) નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો પંદરમો ભાગ. તેનો વિસ્તાર એક હજાર યોજન છે. ૧. સ્થા.૭૭૮. ફલિહકૂડ (સ્ફટિકફૂટ) ગંધમાયણ પર્વતનું શિખર. તેનો અધિષ્ઠાતા દેવ ભોગણિકર ૧: જબૂ.૮૬, સ્થા.૫૯૦. ફલિયમલ્લ પ્રસિદ્ધ મલ્લ. પહેલાં તે ભરુઅચ્છ પાસેના દૂરલ્લવિએ ગામનો મજબૂત બાંધાવાળો ખેડૂત હતો. સોપારગના મચ્છિયમલ્લને હરાવવા માટે ઉજેણીનો અટ્ટણ મલ્લ તેને પોતાની સાથે લઈ ગયો. ૧ ૧. આવનિ.૧૨૭૪,આવચૂ. ૨.પૂ.૧૫૨-૫૩, ઉત્તરાશા.પૃ. ૧૯૨થી, વ્યવભા. ૧૦.૧૦. ઉત્તરાયૂ.પૃ.૧૦૯. ફલિહવડિસય (સ્ફટિકાવતંસક) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. ભગ.૧૭૨. ફાલઅંબાપુત્ત (ફાલામ્બડપુત્ર) અંતગડદસાનું દસમું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી. ૧. સ્થા.૭૫૫. ફાસ (સ્પર્શ) ઠાણમાં કાસ સાથે ઉલ્લેખાયેલો ગ્રહ.' સુરિયપણત્તિમાં તે બેને એક ગણવામાં આવેલ છે અને તે એકનું નામ કામફાસ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્ય.૧૦૭. ફાસુગ (પ્રાસુક) વિયાહપષ્ણત્તિના આઠમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧. ભગ.૩૦૯. ફૂડા (સ્ફટા) અકાય અને મહાકાય જે મહોર જંતર દેવોના ઇન્દ્રો છે તેમની દરેકની જે ચાર ચાર મુખ્ય પત્નીઓ છે તેમાંથી એક એકનું આ નામ છે. તેનો અપરાયા(૧૦) નામે પણ ઉલ્લેખ આવે છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ફેણમાલિણી (ફેનમાલિની) મંદર(૩) પર્વતની પશ્ચિમે અને સીયા નદીની ઉત્તરે વહેતી નદી. ૧. જબૂ.૧૦૨, સ્થા.૧૯૭, ૫૨૨. ૧૫૩. બઉસ (બકુશ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેના લોકો આ દેશમાંથી લાવવામાં આવેલી કન્યાઓ રાજાઓનાં અન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરતી. જુઓ પઉસ. ૧. પ્રશ્ન-૪, જ્ઞાતા.૧૮, જબૂ.૪૩. બંધ વિયાહપત્તિના (૧) આઠમા શતકનો નવમો ઉદ્દેશક તેમજ (૨) વીસમા શતકનો સાતમો ઉદ્દેશક. પષ્ણવણાનું (૩) ચોવીસમું પદ અર્થાત્ પ્રકરણ તેમજ(૪) છવ્વીસમું પદ અને (૫) બંભદસાનું પહેલું અધ્યયન. ૧.ભગ ૩૦૯. કમબંધ અને વેદબંધ કહેવામાં આવેલ ૨. એજન.૬૬૨. 1 છે. ૩. પ્રજ્ઞા.ગાથા.૬. તેમને અનુક્રમે | ૪. સ્થા.૭૫૫. બંધદસા (બન્ધદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક. તે હાલ અસ્તિત્વમાં નથી. તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો હતાં – (૧) બંધ, (૨) મોખ, (૩) દેવદ્ધિ, (૪) દસારમંડલ, (૫) આયરિયવિપ્પડિવત્તિ, (૬) ઉવજ્ઝાયલિપ્પડિવત્તિ, (૭) ભાવણા, (૮) વિમુત્તિ, (૯) સાત અને (૧૦) કમ. ૧. સ્થા.૭૫૫. ૨. એજન. બંધુમઈ (બધુમતી) જુઓ બંધુમતી(૩). ૧. આવમ.પૃ.૨૮૬. Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બંધુમતી તિર્થંકર મલિ૧)ની મુખ્ય શિષ્યા.' ૧. જ્ઞાતા.૭૮, સમ.૧૫૭, તીર્થો.૪૬૧. ૨. બંધુમતી રાયગિહના અજુણ(૧) માળીની પત્ની.' ૧. અત્ત.૧૩. ૩. બંધુમતી ગોમ્બરગામ(૧)ના ખેડૂત ગોસંખિની પત્ની." ૧. આવયૂ.૧.પૃ.૨૯૭, આવમ.પૃ.૨૮૬. બંધુય (બન્યુક) એક અણારિય(અનાર્ય) દેશ, કદાચ આ અને ચંચુય એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭. બંધુવતી આ અને બંધુમતી એક છે.' ૧. સ.૧૫૭. બંધુટિરી (બધુશ્રી) મહુરા(૧)ના રાજા સિરિદામની રાણી અને રાજકુમાર સંદિવર્ધાણ(૩)ની માતા.' ૧. વિપા.૨૬. ૧. બંભ (બ્રહ્મ) કંપિલ્લપુર નગરના રાજા, ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ના પિતા, રાણીઓ ઈદસિરી, ઈદજસા, ઈદુવસુ અને ચલણી(૨)ના પતિ તથા રાજાઓ કડા, કણેરુદત્ત,પુષ્કચૂલ(૨) અને દીહના મિત્ર.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭-૭૮, ઉત્તરાર્.પૃ.૨૧૪. ૨. બંભ ચક્રવટ્ટિ બંભદત્ત(૧)નો મહેલ.' ૧. ઉત્તરા.૧૩.૧૩. ૩. ખંભ રાત-દિવસનાં ત્રીસ મુહુરમાંનું એક.' ૧. જખૂ. ૧પર, સૂર્ય.૪૭, સમ.૩૦. ૪. બંભ બીજા વાસુદેવ(૧) દુવિટ્ટ (૨)ના પિતા તેમજ બીજા બલદેલ(૨) વિજય(૧૧)ના પણ પિતા. તે બારવઈના રાજા અને ઉમા(૧) તથા સુભદ્રા (૮)ના પતિ હતા. ૧. સ્થા.૬૭૨, સમ.૧૫૮, આવનિ.૪૦૯-૧૧, તીર્થો.૬૦૨-૩, ઉત્તરાક.પૃ.૩૪૯. પ. બંભ બંભલોઅન ઇન્દ્ર તેના સ્વર્ગીય વિમાનનું નામ નંદિઆવત્ત(૩) છે. ૧. પ્રજ્ઞા.૫૩. ૨. સ્થા.૬૪૪. ૬. બંભ લતઅનું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અગિયાર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૧. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. બંભ ઈસિપન્મારાનું બીજું નામ.' ૧. સમ.૧૨. ૮. બંભ આવસ્મયમાં જે દેવની સ્તુતિ કરવામાં આવી છે તે દેવ. ૧. આવ.પૃ.૧૯, ૯. બંભ આચાર્ય સુહસ્થિ(૧)ના બાર શિષ્યોમાંનો એક.' ૧. કલ્પ.પૃ.૨૫૭-૧૫૮ બંભર્કત (બ્રહ્મકાન્ત) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૧. બંભકપ્પ (બ્રહ્મકલ્પ) આ અને બંભલોઅ એક છે.' ૧. આચા.૨.૧૭૯, સમ.૧૧૦. બંભકૂડ (બ્રહ્મકૂટ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૧. બંભચારિ (બ્રહ્મચારિ) તિર્થીયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક. ૧ ૧. સ્થા.૬૧૭, સમ.૮. બંભર (બ્રહ્મચર્ય) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનાં અધ્યયનોનું સમૂહવાચક નામ.' ૧. સમ.૯,૫૧, સ્થા.૬૬૨, આચાનિ.૨૮૪, નિશીભા. ૧, સ્થાઅ.પૃ.૪૩૪ બંભચેરસમાહિઠાણ (બ્રહ્મચર્યસમાધિસ્થાન) ઉત્તરઝયણનું સોળમું અધ્યયન. તે કેવળ સમાહિઠાણ નામે પણ જાણીતું છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૩૮-૪૩,આવચૂ. ૨.પૂ.૧૧૩. ૨. સમ.૩૬ ,ઉત્તરાનિ.પૃ.૯. બંઝિય (બ્રહ્મધ્વજ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૧. બંભણગામ (બ્રાહ્મણગ્રામ) મહાવીર જે ગામ ગયા હતા તે ગામ. તે તે ગામ સુવણખલથી ગયા હતા. તે ગામમાં ણંદ(૫)એ મહાવીરને જયારે તેના ભાઈ ઉવણંદ(૨)એ ગોસાલને ભિક્ષા આપી હતી.' ૧. આવનિ.૪૭૬, વિશેષા.૧૯૩૦, આવચૂ.૧,પૃ.૨૮૩. બંભણાગામ (બ્રાહ્મણગ્રામ) જુઓ બંભણગામ. ૧. આવયૂ.૧,પૃ.૨૮૩. બંભથલ (બ્રહ્મસ્થલ) જ્યાં છઠ્ઠા તિર્થંકર પઉમખ્ખભે સૌપ્રથમ પારણું કર્યું હતું તે સ્થળ. અહીં ચક્કટ્ટિ બંભદત્ત(૧) આવ્યા હતા. તેની એકતા હસ્તિનાપુર સાથે સ્થાપવામાં આવી છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ * આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આનિ.૩૨૩, આવમ.પૃ.૨૨૭. ૨. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૩.લાઇ.પૃ.૨૭૧. ૧. બંભદત્ત (બ્રહ્મદત્ત) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના બારમા ચક્કવિટ્ટ. તે તેવીસમા તિર્થંકર પાસ(૧)ના પહેલાં અને બાવીસમા તિર્થંકર અરિટ્ટણેમિની પછી રાજ કરતા હતા. પંચાલ દેશની રાજધાની કંપિલ્લપુરના રાજા બંભ(૧) અને તેમની રાણી ચલણી(૨)ના તે પુત્ર હતા. તેમની ઊંચાઈ સાત ધનુષ હતી. તેમને અનેક રાણીઓ હતી પણ મુખ્ય રાણીઓ આ હતી – હરિએસા, ગોદત્તા, કણેરુદત્તા, કણેરુપઇગા, કુંજરસેણા, કણેરુસેણા, ઇસીવુઢિ અને કુરુમઈ(૧).× બંભદત્તના પૂર્વભવમાં જે તેના ભાઈ હતા તે શ્રમણ ચિત્ત(૧) કંપિલ્લપુર આવ્યા અને તેમણે બંભદત્તને પોતાના બન્નેના પૂર્વભવોની યાદ દેવડાવી અને વિષયભોગ છોડી શ્રામણ્ય સ્વીકારવા સલાહ આપી. પરંતુ બંભદત્તે તેમની સલાહ સ્વીકારી નહિ. સાત સો વર્ષનું આયુષ્ય ભોગવ્યા પછી મરીને તે સાતમા નરકમાં જન્મ્યા. ૧. આવિન.૩૭૫. તીર્થો.૫૬૦,૧૧૪૧, સ્થા.૨૩૬,૩૧૫, સમ.૧૫૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૭૯-૮૦, વિશેષા.૧૭૬૩, નિશીયૂ.૨.પૃ.૨૧,મર.૩૭૬. ૨. આનિ.૪૧૯, આવચૂ.૧.પૃ.૨૧૫, વિશેષા.૧૭૭૧. ૩. ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ઉત્તરા.૧૩.૧, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭, જીવા.૮૯, સમ.૧૫૮, આવિન.૩૯૮-૪૦૦. ૪. સ્થા.૫૬૩, આનિ.૩૯૩. ૫. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯. સમ.૧૫૮ અનુસાર, કુરુમઈ(૧) તેમની પટરાણી હતી. ૬. ઉત્તરા. અધ્યયન ૧૩, નિશીયૂ.૩.પૃ.૫૮, આચાચૂ.પૃ.૧૯,૭૪, ૧૨૧, ૧૯૭, ૩૮૧, આવચૂ.૧. પૃ.૩૬૬, ૪૪૬, ૨.પૃ.૭૯,૩૦૭, દશચૂ.પૃ.૧૦૫,૩૨૮, જીવા.૮૯, સ્થા.૧૧૨, ૫૬૩, વિશેષા.૧૭૭૬. ૯૦ ૧ ૨. બંભદત્ત અયોજ્ઞાનો ગૃહસ્થ. તેણે બીજા તિર્થંકર અજિયને સૌપ્રથમ ભિક્ષા આપી હતી.૨ ૧. આનિ.૩૨૩. ૨. સમ.૧૫૭, આનિ.૩૨૭. ૧ ૩. બંભદત્ત રાયગિહનો ગૃહસ્થ. તેણે વીસમા તિર્થંકર મુણિસુવ્વય(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. તેનો ઉલ્લેખ ઉસભસેણ(૨) નામે પણ થયો છે. ૧. આનિ.૩૨૫ ૨. આનિ,૩૨૯ ૩. સમ,૧૫૭. ૪. બંભદત્ત જે પોતાના નસીબ ઉપર જ વિશ્વાસ રાખતો હતો તે રાજકુમાર. ૧. દય.પૃ.૧૦૩-૧૦૪. બંભદત્તહિંડી (બ્રહ્મદત્તહિંડી) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ના જીવનચરિતને આલેખતો ગ્રન્થ.૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉત્તરારૢ.પૃ.૨૧૪, વ્યવમ.૪.પૃ.૪૭, બૃક્ષે.૧૬૬૦. બંભદત્તિહિંડી (બ્રહ્મદત્તીહિંડી) આ અને બ્રહ્મદત્તહિંડી એક છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૪. ખંભદીવ (બ્રહ્મઢીપ) અયલપુર પાસેનો તથા કણ્ડા(૬) અને બેણા(૨) વચ્ચેનો આભીર(૧) દેશમાં આવેલો પ્રદેશ.૧ ૧. આયૂ.૧.પૃ.૫૪૩, કલ્પવિ.પૃ.૨૬૩, પિંડનિમ.પૃ.૧૪૪. બંભદીવિયા (બ્રહ્મઢીપિકા) આચાર્ય સમિય દ્વારા શરૂ કરાયેલી શ્રમણશાખા. તેમણે બંભદીવના તાવસો(૪)નું ધર્મપરિવર્તન કરાવી તેમને પોતાના શિષ્યો બનાવી દીધા. તેથી તે જૂથની બંભદીવિયા શ્રમણશાખા બની. ૧. કલ્પ.પૃ.૨૬૨-૬૩, આવચૂ.૧.પૃ.૫૪૩, નન્દિ.૩૨, નન્દિમ.પૃ.૫૧, નિશીયૂ. ૩.પૃ.૪૨૬. બંભદીવા (બ્રહ્મટ્ટીપા) આ અને બંભદીવિયા એક છે. ૧. નિશીચૂ.૩.પૃ.૪૨૬. ખંભદીવ (બ્રહ્મદ્વીપ) જુઓ બંભદીવ. ૧ ૧. નિશીચૂ.૩.પૃ.૪૨૫, આવહ.પૃ.૪૧૩. બંભપ્પભ(બ્રહ્મપ્રભ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૧. બંભયારિ (બ્રહ્મચારિન્) જુઓ બંભચારિ. ૧. સમ.૮, સ્થા.૬૧૭. ખંભલિજ્જ (બ્રહ્મલિય) કોડિયગણ(૨)નાં ચાર કુળોમાંનું એક.૧ ૧ ૧. કલ્પ.પૃ.૨૬૦. બંભલેસ્સ (બ્રહ્મલેશ્ય) ખંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૧. ૧ ૯૧ ૧ ૧ ૩ બંભલોઅ અથવા બંભલોગ (બ્રહ્મલોક) જેના ઇન્દ્ર ખંભ(૫) છે તે સ્વર્ગીય ક્ષેત્ર યા ભૂમિ. તેમાં ચાર લાખ સ્વર્ગીય વાસસ્થાનો છે. તેમની ઊંચાઈ સાત સો યોજન છે. તેના ઇન્દ્રને સાઠ હજાર સામાનિક દેવો અને બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેવો છે.” તેમાં જન્મેલા દેવોનું જધન્ય આયુષ્ય સાત` સાગરોપમ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે. બધી સ્વર્ગભૂમિઓમાં આ સૌથી શ્રેષ્ઠ સ્વર્ગભૂમિ છે એમ માનવામાં આવે છે. લોગંતિય દેવો આ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલાં અચ્ચિ, રિટ્ઠ(૭) વગેરે વાસસ્થાનોમાં રહે છે. ખંભલોગ નીચેના છ કાણ્ડોમાં વિભક્ત છે w Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અરઅ(૨), વિરઅ(૨), હીરા, ણિમ્પલ, વિતિમિર અને વિશુદ્ધ. ૧.પ્રજ્ઞા.પ૩. ૬. સમ.૧૦, સ્થા.૭પ૭, ઔપ.૪૦, ભગ. ૨.જબૂ.૧૧૮,પ્રજ્ઞા.૫૩,સમઅ.પૃ. ૫૫૦. ૭૮. ૭. પ્રશ્ન. ૨૭, સ્થા. ૨૦૫. ૩. સમ. ૧૧૦. ૮. ભગ.૨૪૩, સ્થા.૬૨૩, આવયૂ.૧.પૃ. ૪. જબૂ.૧૧૮,પ્રજ્ઞા.પ૩. ૨૫૦. ૫. અનુ.૧૩૯. ૯. સ્થા.૫૧૬, સ્થાઅ.પૃ.૩૬૮. બંભલોગડિસગ (બ્રહ્મલોકાયતસક) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે.' ૧. સમ.૧૦. બંભવડિંસય (બ્રહ્માવતંસક) ઈસિપમ્ભારાનું બીજું નામ." ૧. સમ.૧૨. ખંભવણ (બ્રહ્મવર્ણ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૧. બંભસિંગ (બ્રહ્મણૂક) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૧. બિભસિટ્ટ (બ્રહ્મસૃષ્ટ) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧.સમ.૧૧. બંભણ (બ્રહ્મસેન) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. બંભણ (બ્રહ્મનું) જૈનધર્મને ન માનનારાઓના દેવ. જુઓ ઉમા(૩).૧ ૧. નિશીયૂ. ૧.પૃ.૧૦૪. ખંભાવત્ત (બ્રહ્માવત) બંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૧. ૧. બંભી (બ્રાહ્મી) તિર્થીયર ઉસભ(૧)ની તેમની પત્ની સુમંગલા(૧)થી જન્મેલી પુત્રી. તેની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. તેના પિતાએ તેને સૌપ્રથમ લેખનકલા શિખવી હતી અને તેથી લિપિનું નામ ગંભી(૩) પડ્યું. ઉસભ પાસે દીક્ષા લેનારી તે સૌપ્રથમ સ્ત્રી હતી. આ કારણે ત્રણ લાખ શ્રમણીઓના સમૂહની તે નાયિકા હતી." સુંદરી(૧) સાથે તેને ઉસભે બાહુબલિ પાસે બાહુબલિને સન્માર્ગ દેખાડવા મોકલી હતી. ચોરાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને તે મોક્ષ પામી હતી. Page #110 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.વિશેષા.૧૬૧૨-૧૩,આવચૂ.૧. પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૧,આવ. પૃ.૨૮. ૨.સ્થા.૪૩૫. ૩. આવભા.૧૩, વિશેષા.૧૬૩૩, વિશેષા.૧૭૨૪,કલ્પવિ.પૃ.૨૪૧,કલ્પધ. પૃ.૧૫૬. ૫. કલ્પ.૨૧૫,જમ્બુ.૩૧,આવચૂ.૧.પૃ. ૧૫૮. ૬. આવચૂ.૧.પૃ.૨૧૧ ૭. સમ.૮૪,બૃભા.૩૭૩૮,૬૨૦૧, નિશીભા.૧૭૧૬. -- આવચૂ.૧.પૃ.૧૫૬,ભગઅ.પૃ.૫. ૪.આનિ.૩૪૪,આવચૂ.૧.પૃ.૧૮૨, ૨. બંભી એક લિપિ' જેના નીચે જણાવેલા અઢાર પ્રકાર છે – (૧) બંભી, (૨) જવણાણિયા, (૩) દોસાપુરિયા, (૪) ખરોટ્ટી, (૫) પુક્ષ્મરસારિયા, (૬) ભોગવઇયા(૧), (૭) પહારાઇયા, (૮) અંતરિયા (ઉચ્ચત્તરિઆ), (૯) અક્ષરપુક્રિયા, (૧૦) વેણઇયા, (૧૧) ણિહઇયા, (૧૨) અંકલિવિ, (૧૩) ગણિયલિવિ, (૧૪) ગંધવલિવિ (ભૂયલિવિ), (૧૫) આર્યસલિવિ, (૧૬) માહેસરી, (૧૭) દામિલી અને (૧૮) પોલિંદી. પિતા ઉસભ(૧)એ પોતાની પુત્રી બંભી(૧)ને સૌપ્રથમ લેખનકલા શિખવી હતી એ કારણે લિપિ બંભી નામે જાણીતી થઈ. તે લિપિમાં છેતાલીસ માતૃકાક્ષરો અથવા માતૃકાપદો છે. ૧.ભગ.૨. ૪. સમ.૪૬, સમઅ.પૃ.૬૯. ૫. આવચૂ.૨.પૃ.૨૪૭. ૨. પ્રજ્ઞા.૩૭, સમ.૧૮. ૩. આવભા.૧૩, ભગઅ.પૃ.૫. બંભુત્તરવટિંસગ (બ્રહ્મોત્તરાવતંસક) ખંભ(૬) જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૧. બકુસ (બકુસ) આ અને બઉસ એક છે.૧ ૧. શાતા.૧૮. બદ્ધસુય (બદ્ધશ્રુત) દુવાલસંગનું બીજું નામ, ૧. આવિને.૧૦૨૭. ૧.પ્રશ્ન.૪,પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ.૧૨૩, શાતા.૧૮,જમ્બુ.૪૩,નિશીયૂ.૨. પૃ.૪૭૦,ઔપ.૩૩,આચાશી.પૃ. ૧ ખખ્ખર (બર્બર) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. ચક્કવિટ્ટ ભરહ(૧)એ આ દેશ જીત્યો હતો, તે સિંધુ(૧) નદીની પેલી બાજુએ આવેલો હતો. તેની એકતા સિંધુ નદીના મુખ પાસે આવેલા દરિયાકિનારાના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૩ ૯૩ ૩૭૭,ભગ.૧૪૩. ૨. આવચૂ.૧.પૃ.૧૯૧, જમ્મૂ.૧૨. ૩. ઇપા.પૃ.૬૨. બમ્હદેવયા (બ્રહ્મદેવતા) અભિઇ ણક્ષત્ત(૧) (નક્ષત્ર)નો અધિષ્ઠાતા દેવ.૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૧૫૭, ૧૭૧. બડુથલય (બ્રહ્મસ્થલ) આ અને બંભથલ એક છે.' ૧. આવમ.પૃ. ૨૨૭. બહા (બ્રહ્મ) બ્રહ્મદેવયા જુઓ. ૧. જબૂ.૧૫૭, ૧૭૧. બરદામ આ અને વરદામ એક છે. ૧. જબૂ.૪૫. ૧. બલ હત્થિણાપુરના શેઠ. તેમણે શ્રામય સ્વીકાર્યું હતું. તે મરીને દેવ તરીકે જન્મ્યા હતા.' ૧. નિર.૩.૯. ૨. બલ વીયસોગા નગરીના રાજા. તેમને એક હજાર રાણીઓ હતી. ધારિણી(૨૩) મુખ્ય રાણી હતી. બલ રાજાએ રાજ મહબ્બલ(૨) પુત્રને સોંપી શ્રામય સ્વીકાર્યું હતું. ૧. જ્ઞાતા.૬૪. ૩. બલ મહાપુરના રાજા, સુભદ્દા(૬)ના પતિ અને મહબ્બલ(૧૦)ના પિતા.' ૧. વિપા.૩૪. ૪. બલ હત્થિણાગપુરના રાજ, પભાવતી(૧)ના પતિ અને મહબ્બલ(૧)ના પિતા ' ૧. ભગ.૪૨૮-૪૩૨. પ. બલ મહાવીરના અગિયારમા ગણધર પભાસ(૧)ના પિતા.' ૧. આવનિ.૬૪૮. ૬. બલ એક બ્રાહ્મણ જેમનો બહુલ(૨) સાથે અભેદ કરાયો છે. મહાવીરને સૌપ્રથમ ભિક્ષા આપનાર તે હતા. જુઓ બહુલ (૨). ૧. આવયૂ.૧.પૃ.૨૭૦. ૭. બલ આ અને હરિએસ-બલ એક છે.૧ ૧. ઉત્તરાયૂ.પૃ. ૨૦૨. ૮. બલ એક ક્ષત્રિય પરિવ્રાજક ૧. ઔપ.૩૮. ૯. બલપુફિયાનું નવમું અધ્યયન. ૧. નિર.૩.૧. ૧૦. બલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' www.jainelibrary:org Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯૫ ૧. કલ્પ..૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૧૧.બલ સંદણવણ(૧)માં આવેલા બલવૂડનો અધિષ્ઠાતા દેવ." ૧. જખૂ. ૧૦૪. ૧૨.બલ એક જખ દેવ જે તેના પૂર્વભવમાં સર્પ હતો.' ૧. મર.પ૨૨. ૧૩.બલ બલદેવ(૨) નામનો સંક્ષેપ.' ૧. આવનિ.૪૦૨. બલવૂડ (બલકૂટ) મંદર(૩) પર્વતનું તે પર્વતની ઉત્તર-પૂર્વ ભાગે આવેલા ણંદણવણ(૧)માં આવેલું શિખર. તેની ઊંચાઈ એક હજાર યોજન છે. તેનો વિસ્તાર તળેટીની આગળ તેટલો જ છે. બલ(૧૧) તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. જબૂ.૧૦૪,સ્થા.૬૮૯. ૨. સમ.૧૧૩. ૩. જબૂ.૧૦૪. ૧. બલકોટ્ટ આ જ નામના હરિએસ સમાજનો મુખી, હરિએસબલનો પિતા, અને ગોરી(૩) તથા ગંધારી(૧)નો પતિ. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૫૪-૩૫૫, ઉત્તરાયૂ.પૃ. ૨૦૨. ૨. બલકોટ્ટ હરિએસ સમાજ કે કોમ.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૫૪-૫૫, ઉત્તરાયૂ.પૃ.૨૦૨. ૧. બલદેવ ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા અર્થાત્ છેલ્લા બલદેવ(૨).' તે વસુદેવ અને રોહિણી(૪)ના પુત્ર તથા વાસુદેવ(૨) કહ(૧)ના મોટાભાઈ હતા. તે ગોયમ(૨) ગોત્રના હતા.તે બલભદ(૬) નામે પણ જાણીતા હતા. તે બારવઈના રાજા હતા. તેને તેની પત્ની ધારિણી(૬)થી સુમુહ(૧), દુમુહ(૨) અને કૂવદારા પુત્રો હતા અને પત્ની રેવઈ(૩)થી સિસધ(૧) વગેરે પુત્રો હતા.૯ જરકુમાર તેનો બીજો ભાઈ હતો. કહના પાંચ મહાવીરોમાંનો એક બલદેવ હતો. સાગરચંદ(૧) બલદેવનો પૌત્ર હતો. બલદેવ ઉપશમથી ક્રોધને જીતી લેવા ટેવાયેલા હતા.૧૩ જ્યારે બારવઈ નગરી આગમાં લપેટાઈ ગઈ ત્યારે બલદેવ અને કહે પોતાની માતાઓ રોહિણી અને દેવઈને તેમ જ પિતા વસુદેવને આગમાંથી બચાવવા ખૂબ કોશિશ કરી પણ તેઓ સફળ ન થયા.૧૪ પંડુમહુરા જતાં માર્ગમાં જ્યારે બલદેવ કહને પાછળ મૂકીને પાણી લાવવા ગયા ત્યારે કોસંબવણમાં જરકુમાર વડે કણહ હણાયા.૧૫ પોતાના ભાઈના મૃત્યુથી શોકસંતપ્ત બલદેવે અરિકૃષ્ણમિના વિદ્યાધર શિષ્ય પાસે શ્રમણત્વ સ્વીકાર્યું. તેમણે તુંગિકાગિરિ ઉપર તપશ્ચર્યા કરી.૧૭ મૃત્યુ પછી તેમનો આત્મા બંભલોગના પદ્મોત્તર સ્વર્ગીય Page #113 -------------------------------------------------------------------------- ________________ આંગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વાસસ્થાનમાં દેવ થયો.૧૮ દેવ તરીકે તેમને ન૨કમાં યાતના ભોગવતા કહના આત્માનો ઉદ્ધાર કરવાની ઇચ્છા હતી પણ તે તે કરી શક્યા નહિ. હાથમાં શંખ, તલવાર, ચક્ર અને ગદા ધારણ કરી, પીતાંબર પહેરી અને ગરુડના ચિહ્નવાળો ધ્વજ પોતાના ઉપર ફરકતો રાખનાર દેવના રૂપમાં તેમણે પોતાની જાતને, કહની સલાહથી, લોકપ્રિય બનાવી.૧૯ તે ભરહ(૨) ક્ષેત્રમાં ચૌદમા ભાવી તિર્થંકર ણિક્કસાયરૂપે જન્મ ધારણ કરશે.૨૦ જુઓ રામ(૧). ૧. આવભા.૪૧, તીર્થો.૫૬૭, ૫૭૮, સમ.૧૫૮. ૯૬ ૮. અન્ન.૭. ૯. નિર.૫:૧., આવચૂ.૧.પૃ.૧૧૨. ૧૦. ઉત્તરાને.પૃ.૩૭. ૧૧. અન્ન.૧,નિર.૫.૧,શાતા.૫૨, ૧૧૭, આવચૂ.૧.પૃ.૩૫૫. ૧૨. આવયૂ.૧.પૃ.૧૧૨, મ.પૃ.પ૬. ૧૩. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧ ૮. ૧૪. ઉત્તરાને.પૃ.૩૯. ૧૫. અન્ન.૯, ઉત્તરાને પૃ.૪૦. ૧૬. ઉત્તરાને.પૃ.૪૩. ૧૭. એજન.પૃ.૪૩. ૧૮. એજન.પૃ.૪૪,સ્થા.૬૭૨, આવનિ. ૪૧૪, સમ.૧૫૮,તીર્થો.૬૧૬. ૧૯. ઉત્તરાને.પૃ.૪૪-૪૫. ૨૦. સમ.૧૫૯, સ્થા.૬૯૨. ૪ ૨. બલદેવ આ જાતિવાચક નામ છે. બલદેવ એ વાસુદેવ(૧)ના મોટાભાઈ હોય છે. તે બલ(૧૪) નામે પણ જાણીતા હોય છે. તે અર્ધ ભરહ(૨) ક્ષેત્રના રાજા હોય છે. તે હળ, મુશળ અને તી૨(કનક) ધારણ કરે છે. તેમનો વર્ણ શ્વેત હોય છે. તે ૧૦૮ શુભ લક્ષણો ધરાવે છે અને તેમનામાં અલૌકિક શક્તિઓ હોય છે. બલદેવો કદી નીચ કુળમાં જન્મ લેતા નથી.° તેમની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ ચારને દેખે છે. જંબુદ્દીવમાં ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ ત્રીસ બલદેવો થાય છે. ભરહ(૨) તેમ જ એરવય(૧) ક્ષેત્રોમાં દરેક કાલચક્રમાં નવ બલદેવો થાય છે અને તે પણ દુસ્લમસુસમા અરમાં.॰ તેઓએ પોતાના પૂર્વભવમાં કોઈ નિદાન (તીવ્ર ઇચ્છા કે સંકલ્પ) કર્યું હોતું નથી. સામાન્ય રીતે તેઓ મોક્ષ પામે છે.૧૧ તેઓ લીલા રંગના વસ્ત્રો પહેરે છે.૧૨ વર્તમાન ઓસપ્પિણીમાં ભરહ ક્ષેત્રમાં જન્મેલા નવ બલદેવો – ૧. અયલ(૬), ૨. વિજય(૧૧), ૩. ભદ્દ(૧૩), ૪. સુપ્પભ(૧), ૫. સુદંસણ(૭), ૬. આણંદ(૧), ૭. ણંદણ(૧), ૮. પઉમ(૬) અને ૯. રામ(૧).૧૩ આ નવમાંથી ૨. આનિ.૪૧૧,સમ.૧૫૮,સ્થા. ૬૭૨, તીર્થો.૬૦૨, ઉત્તરાને. પૃ.૩૭, ઉત્તરાક. પૃ.૬૨, ઉત્તરા. ૨૨.૧. ૩. આનિ.૪૧૦,તીર્થો.૬૦૪, સમ. ૧૫૮,ઉત્તરાક.પૃ.૬૨,ઉત્ત૨ા.૨૨.૨ ૪. અન્ન.૯,ઉત્તરાને.પૃ.૩૭,સમ.૧૫૮. મ૨.૪૯૭,જીવામ પૃ.૧૩૦, સૂત્રશી. પૃ.૧૧. ૫. આવિને.૪૧૧. ૬. મ૨.૪૯૭. ૭. તેનું જન્મસ્થાન મહુરા(૧)-આનિ. ૪૦૮. Page #114 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રામ સિવાય બાકીના બધા ગોયમ(૨) ગોત્રના હતા, જ્યારે એકલા રામ કાસવ(૧) ગોત્રના હતા. ભારતના નવ ભાવી બલદેવોનાં નામ નીચે પ્રમાણે છે – જયંત(૬), વિજય(૧૨), ભદ(૨), સુપ્રભ(૩), સુદંસણ(૨), પઉમ(૫) અને સંકરિસણ.૧૫ તિત્વોગાલી કહ(૮), જયંત અને જિયને પ્રથમ ત્રણ ભાવી બલદેવો તરીકે ઉલ્લેખે છે. ૧. સમ.૧૫૯,ભગ. ૨૦૩,પ્રશ્ન.૧૫. જબૂ.૩૬, ૪૦. દશા.૬-૧, જીવામ.પૃ.૨૮૦. ૧૧. આવનિ.૪૧૪, ૪૧૬, વિશેષા. ૨. આવનિ.૪૦૨. ૧૭૮૨-૮૩. ૩. પ્રશ્ન. ૧૫. ૧૨. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅપૃ.૭૭, વિશેષા. ૪. પ્રશ્ન.૧૫, સમઅ.પૃ.૧૫૭. ૧૭૬૪. ૫. આવનિ.૪૦૨. ૧૩. સમ.૧પ૯, વિશેષા.૧૭૬૬, આવભા. ૬.પ્રશ્ન.૧૫, નિશીયૂ.૩.પૃ.૩૮૩, ૪૧, તીર્થો.પ૬૭. આવનિ.૭૦, વિશેષા.૭૮૩. ૧૪. આવનિ.૪૦૪. ૭. કલ્પ.૧૭-૧૮, વિશેષા.૧૮૭૬. ૧૫. સમ.૧૫૯. ૮. ભગ.૪૨૮. ૧૬. તીર્થો.૧૧૪૪. આપાઠદોષરહિત નથી. ૯. સ્થા.૮૯, જબૂ.૧૭૩. તેને આ પ્રમાણે સુધારી શકાય- કહ, ૧૦. સમ.૧૫૮, ૧૫૯,આવયૂ.૧.પૃ. | જય, વિજિમ, સુપ્પ ઇત્યાદિ. ૨૧૫,વિશેષા.૧૭૬૪,તીર્થો. ૬૦૪, | ૧. બલદેવઘર (બલદેવગૃહ) આવર ગામની નજીક આવેલું ચૈત્ય જ્યાં મહાવીર ધ્યાન કરવા માટે રોકાયા હતા. બલદેવ(૧)નું ચૈત્ય હશે એવું લાગે છે, તે દિવસોમાં તે પૂજાતા હશે. ૧. આવનિ.૪૮૧, આવયૂ.૧.પૃ.૨૮૯, કલ્પવિ.પૃ.૧૬૬. ૨. બલદેવઘર મદણા ગામની નજીક આવેલું ચૈત્ય જ્યાં મહાવીર ધ્યાન કરવા માટે રોકાયા હતા. જુઓ બલદેવધર(૧). ૧. આવયૂ.૧.૨૯૪, કલ્પવિ.પૃ.૧૬૭. ૧. બલભદ્ર (બલભદ્ર) સુગ્ગીવ(૪) નગરનો રાજા, મિયા(૨)નો પતિ અને બલસિરી(૩)નો પિતા. ૧. ઉત્તરા.૧૯.૧-૨, ઉત્તરાનિ.પૃ.૪૫૨. ૨. બલભદ્ર ચક્રવટ્ટિ ભરહ(૧) પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક મહાપુરુષ. તે મહાબલ(૧) નામે પણ જાણીતો હતો. તે અઇજસનો પુત્ર હતો. ૧. આવનિ.૩૬૩, વિશેષા.૧૭૫૦, આવચૂ.૧.પૃ.૨૧૪. ૨. સ્થા.૬૧૬. ૩. બલભદ્ર વીયસોગાના રાજા મહબ્બલ(૨) અને તેમની રાણી કમલસિરી(૧)નો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુત્ર. ૧. જ્ઞાતા.૬૪. ૪. બલભદ્ર રાયગિહમાં મુરિય રાજવંશનો રાજા. તે વીરનિર્વાણ સંવત ૨૧૪માં જીવિત હતો. તે શ્રમણોપાસક હતો અને જેમણે અવતનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો તે આચાર્ય આસાઢ(૧)ના શિષ્યોને તેણે પાઠ ભણાવ્યો હતો.' ૧. આવભા.૧૩૦, આવયૂ.૧.પૃ.૪૨૧, નિશીભા.૫૫૯૯, ઉત્તરાનિ અને ઉત્તરાશા. પૃ.૧૬૦-૧૬૨, વિશેષા.૨૮૫૭, ૨૮૮૪-૮૮, ઉત્તરાક પૃ.૧૦૬, સ્થાઅ.પૃ.૪૧૨. ૫. બલભદ્ર પાંચ સો ચોરની ટોળીનો સરદાર.' જુઓ કવિલ(૪). ૧. ઉત્તરાશા.પૃ.૨૮૮, ઉત્તરાનિ.પૃ.૨૮૬. ૬. બલભઃ આ અને બલદેવ(૧) એક છે. ૧. મર.૪૯૭. ૭. બલભદ્ર ભરહ(૨) ક્ષેત્રના સાતમા ભાવી વાસુદેવ(૧). ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. બલભાણ (બલભાનુ) ઉજેણીના બલમિત્ત અને ભાણમિત્તની બેન ભાણસિરીનો પુત્ર. આચાર્ય કાલગ(૨)એ તેને દીક્ષા આપી હતી.' ૧. નિશીયૂ.૩.પૃ.૧૩૧, કલ્પધ.પૃ.૧૩૧. ૧. બલમિત્ત બલમિત્ર) ઉજેણી નગરનો રાજા. ભાણુમિત્ત(૨) તેનો નાનો ભાઈ હતો અને ભાણસિરી તેની બેન હતી. કેટલાક તેને કાલગ(૨)ની બેનનો પુત્ર ગણે છે જ્યારે કેટલાક તેને કાલગ(૨)ની બેનનો ભાઈ ગણે છે.' ૧. નિશીયૂ.૩.પૃ.૧૩૧, કલ્પચૂ.પૃ.૮૯, દશાચૂ.પૃ.૫૫, કલ્પ.પૃ.૧૩૧, તીર્થો.૬૨૨. ૨. બલમિત્ત તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર એક રાજકુમાર.' ૧. જ્ઞાતા.૭૭. બલમે (બલમિત્ર) આ અને બલમિત્ત એક છે.' ૧. દશા.પૃ.૫૫. બલવ ત્રીસ મુહુરમાંનું એક પલંબ(૩) તેનું બીજું નામ સમવાયમાં મળે છે.” ૧. જખૂ. ૧૫ર, સૂર્ય,૪૭. ૨. સમ.૩૦. બલવરિઅ (બલવીર્ય) આ અને બલવરિય એક છે.' ૧. આવનિ. ૩૬૩, વિશેષા.૧૭૫૦, આવમ.પૃ.૨૩૬. બલવરિય તેવીરિયનું બીજું નામ. તે બલભદ(૨)નો પુત્ર હતો.' ૧. વિશેષા.૧૭૫૦, આવનિ. ૩૬૩, આવયૂ.૧,પૃ.૨૧૪, સ્થા.૬૧૬. Page #116 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બલસિરી (બલશ્રી) વીરપુરના રાજકુમાર સુજાઅની મુખ્ય પત્ની.' ૧. વિપા.૩૪. ૨. બસિરી અંતરંજિયા નગરનો રાજા. વીર નિર્વાણ સંવત ૫૪૪માં બલિસી રાજાની રાજસભામાં સિરિગુત્ત આચાર્યના શિષ્ય રોહગુત્ત(૧)ને પોટ્ટસાલ સાથે વાદ થયો હતો.૧ ૧. આચૂ.૧.પૃ.૪૨૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૬૮, વિશેષા.૨૯૫૨, આવભા. ૧૩૬, નિશીભા. ૫૬૦૨, કલ્પવિ.પૃ.૨૫૮. ૩. બસિરી સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્દ(૧) અને તેની રાણી મિયા(૨)નો પુત્ર. તે મિયાપુત્ત(૩) નામે પણ જાણીતો હતો. તે સંસારનો ત્યાગ કરી મોક્ષ પામ્યો હતો. ૧. ઉત્તરા.૧૯.૧-૨. ૨. ઉત્તરા.અધ્યયન ૧૯મું. બલાયાલોઅ (બલાકાલોક) સિંધુ(૧) નદીની પેલે પાર આવેલો એક અણારિય (અનાર્ય) દેશ. તેને ચક્રવટ્ટિ ભરહ(૧)એ જીત્યો હતો. બલાહકા અથવા બલાહગા (બલાહકા) આ અને બલાહયા એક છે. ૧. તીર્થો.૧૪૭, સ્થા.૬૪૨, જમ્મૂ.૧૧૩. ૧. જમ્બુ.૫૨, જમ્બુશા.પૃ.૨૨૦માં તેનો ઉલ્લેખ બલાવલોક તરીકે છે અને આચૂ. ૧. પૃ.૧૯૧માં વિલાયલોગ તરીકે છે. 22 ૧. બલાહયા (બલાહકા) મહાવિદેહમાં આવેલા વિજુષ્પભ(૧) પર્વતના સોવસ્થિયફૂડની અધિષ્ઠાત્રી દેવી. ૧. જમ્મૂ.૧૦૧. ૨. બલાહયા ગુંદણવણ(૧)માં આવેલા વઇર(૪) શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી. ૧. સમ. ૧૦૪, ૧૧૩. ૨. ૧ ૩. બલાહયા ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી.' આ અને બલાહયા(૨) એક છે. ૧. તીર્થો.૧૪૭-૧૪૮; સ્થાનાંગ ૬૪૩ તેને અધોલોક સાથે જોડે છે. ૧. બિલ (બિલન્) આ અને બાહુબલિ એક છે. ૧. આવમ.પૃ.૧૯૮, વિશેષા.૧૬૩૪. બલિવિયાહપણત્તિના સોળમા શતકનો નવમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૬૧. ૩. બલિ જમ્બુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા પડિસત્તુ. તેમને છઠ્ઠા વાસુદેવ(૧) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરિસપુંડરીયાએ હણ્યા હતા.' ૧. વિશેષા.૧૭૬૭, તીર્થો.૬૦૯, સમ.૧૫૮. ૪. બલિ ઉત્તર દિશાના અસુરકુમાર દેવોનો ઇન્દ્ર. તેનું બીજું નામ વઈરોયણ(૨) છે. તેના તાબામાં ૬0000 સામાનિક દેવો, ૨૪,000 આત્મરક્ષક દેવો, વગેરે છે. તેની રાજધાની બલિચંચા છે. તેને પાંચ રાણીઓ છે – સુભા(૧), ખિસુંભા, રંભા(૧), ણિરંભા અને મદણા(૧). તેને ચાર લોયપાલ છે.* ૧. જીવા.૧૧૯, જબૂ.૧૧૯, સ્થાઅ. ૩. જબૂ.૧૧૯, સમ.૬૦,આવયૂ.૧. પૃ.૧૦૦. સમ.૧૬,૧૭,૫૧,સમઅ. | પૃ.૧૪૬, ભગ.૪૦૪. પૃ. ૩૨. ૪. ભગ.૫૮૭. ૨. જીવા.૧૧૯, સમ.૬૦, જ્ઞાતા.૧૪૮, ૫. ભગ.૪૦૬. ભગ.૧૨૯, ૧૬૯, ૫૮૭. ૬. સ્થા.૨પ૬. બલિચંચા બલિ(૪)ની રાજધાની. ૧. ભગ.૧૩૫, ૪૦૬, ૫૮૭, જ્ઞાતા.૧૫૦, સમઅ.પૃ.૩૨. બલિસ્સહ બહુલા(૧)નો જોડિયો ભાઈ અને મહાગિરિનો શિષ્ય. તે કોસિઅ(૫). ગોત્રનો હતો. તે સાઈ(૩)નો ગુરુ હતો.' ૧. નદિમ.૪૯, નન્ટિયૂ.પૃ.૮, નદિ ગાથા ૨૬. બવ અગિયાર કિરણોમાંનું એક કરણ ૧ (કરણો એ દિવસના વિભાગો છે.) ૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. બહલ આ અને બહલી એક છે.' ૧. પ્રશ્ન.૪. બહલી અથવા બહલીય બહલીક) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. તિર્થીયર ઉસભ(૧) આ દેશ ગયા હતા. તે વખતે ત્યાં બાહુબલિ રાજ કરતા હતા અને તેની રાજધાની તકુખસિલા હતી. બહલીની એકતા ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા બેફટીઆ (વર્તમાન બલ્બ) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. આવનિ.૩૩૬, આવહ.પૃ. ૨૬૧. ૨. વિશેષા.૧૭૧૭,જ્ઞાતા.૧૮, જબ્બે. ૪. આવ....૧.પૂ.૧૬૦,૧૮૦, કલ્પવિ.પુ. ૪૩. . | ૨૩૫. ૩. વિશેષા.૧૭૧૬, આવયૂ.૧,પૃ.૧૬૨,૫. સ્ટજિઓ.પૃ.૯૪. બહસ્સઇ (બૃહસ્પતિ) અયાવીસ ગહમાંનો એક. ૧ એક જોઇસિય દેવ. જુઓ વહસ્સઇ(૨). ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.૭૮-૦૯. ૨. પ્રજ્ઞા.૫૦, આવયૂ.૧.પૃ. ૨૫૩. Page #118 -------------------------------------------------------------------------- ________________ · આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૧ બહસ્સઇચરિય (બૃહસ્પતિચરિત) બહસ્સઇ ગ્રહની ગતિ, વગેરેનું નિરૂપણ કરતો ગ્રન્થ.૧ ૧. સૂત્ર.૨.૨.૧૫, સૂત્રશી.પૃ.૩૧૯. બહસ્સઇદત્ત (બૃહસ્પતિદત્ત) જુઓ વહસ્સઇદત્ત.૧ ૧. વિપા.પૃ.૨૫. બહસ્સતિ (બૃહસ્પતિ) જુઓ બહસ્સઇ. ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦. બહુઉદગ (બહૂદક) પરિવ્રાજકોનો એક વર્ગ. તેઓ એક રાત ગામડામાં અને પાંચ રાત નગરમાં રહેતા.૨ ૧. ઔપ.૩૮ ૨. ઔપ.પૃ.૯૨. ૧ ૧. બહુપુત્તિય (બહુપુત્રિક) ણાગપુરનો એક વેપારી યા શેઠ. ૧. જ્ઞાતા.૧૫૩. ૧ ' ૨. બહુપુત્તિય વિસાલા(૨) નગરમાં આવેલું ચૈત્ય. મહાવીર તેમાં રોકાયા હતા. ૧. ભગ. ૬૧૭, બહુપુત્તિયસિરી (બહુપુત્રિકશ્રી) ણાગપુરના બહુપુત્તિય(૧)ની પત્ની.૧ ૧. શાતા.૧૫૩. ૧. બહુપુત્તિયા (બહુપુત્રિકા) જક્ષ્મ દેવોના ઇન્દ્ર પુણભદ્દ(૫)ની ચાર રાણીઓમાંની એક રાણી. તે પોતાના પૂર્વભવમાં ણાગપુરના વેપારી યા શેઠની પુત્રી હતી. જુઓ બહુપુત્તિયા(૫). ૨ ૧. ભગ.૪૦૬, શાતા.૧૫૩,સ્થા.૨૭૩. ૨. શાતા.૧૫૩. ૨. બહુપુત્તિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું દસમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. ૩. બહુપુત્તિયા સોહમ્મ(૧) દેવલોકની એક દેવી. તે તેના પૂર્વ ભવમાં ભદ્દ(૮) શેઠની પત્ની સુભદ્દા(૧) હતી. તે તેના પછીના જન્મમાં બ્રાહ્મણની પુત્રી સોમા(૨) થઈ. ૧. નિર.૩.૪. ૪. બહુપુત્તિયા દીહદસાનું સાતમું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. ૧ ૫. બહુપુત્તિયા ણાગપુરના બહુપુત્તિય(૧) શેઠ અને બહુપુત્તિયસરી શેઠાણીની પુત્રી. તેણે તિત્શયર પાસ(૧) પાસે દીક્ષી લીધી અને તે સાધ્વી પુષ્કચૂલા(૧)ની શિષ્યા બની. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મરણ પછી તે પુણભદ(પ)ની રાણી બની. જુઓ બહુપુતિયા(૧). ૧. જ્ઞાતા.૧૫૩. ૬. બહુપુરિયા પુફિયાનું ચોથું અધ્યયન.' ૧. નિર.૩.૧. બહુપત્તી (બહુપુત્રી) જુઓ બહુપુત્તિયા.' ૧. સ્થા.૭૫૫. બહુબીયર (બહુબીજક) વિયાહપણત્તિના બાવીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.' ૧. ભગ.૬૯૧. બહુભંગિય (બહુભગિક) દિઢિવાયના બીજા વિભાગનો ત્રીજો ઉપવિભાગ." ૧. ન૮િ.૫૬, સમ.૧૪૭. બહુરય (બહુરત) તિર્થીયર મહાવીરના સમયના પ્રથમ ણિહવ જમાલિ(૧)એ પ્રતિપાદિત કરેલો સિદ્ધાન્ત. તે સિદ્ધાન્ત અનુસાર એક કાર્ય કરવા માટે ઘણી ક્ષણો લાગે છે. એક ક્ષણમાં કાર્ય થતું નથી. બીજા શબ્દોમાં, જે કાર્ય અમુક ક્ષણે થયેલું ગણાય છે તેને ખરેખર તે એક જ ક્ષણે થયેલું ગણી શકાય નહિ. જયારે તે ઘણી ક્ષણો વીત્યા પછી થાય છે અર્થાત્ પૂર્ણ થાય છે ત્યારે તેને પૂરું થયેલું ગણાય. અથવા, આ મત ઘણાનો છે એટલે તેને આ નામથી ઓળખવામાં આવે છે. તિર્થીયર મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચૌદ વર્ષે સાવOીમાં આ સિદ્ધાન્ત અસ્તિત્વમાં આવ્યો. ૧. આવયૂ.૧.પૃ.૪૧૯, વિશેષા.૨૮૦૨, ઉત્તરાનિ.પૃ.૧પ૩, ઉત્તરાશા.પૃ. ૧૫૭, સ્થાઅ.પૃ.૪૧૧, ઔપ.૪૧. ૨. નિશીભા.૫૬૧૧, આવનિ.૦૭૯-૭૮૦, આવભા.૧૨૫. ૧. બહુરૂવા (બહુરૂપા) ણાગપુરના શેઠની પુત્રી. તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી અને તે પુષ્કચૂલા(૧) શ્રમણીની શિષ્યા બની. મૃત્યુ પછી તેણે ઇન્દ્ર સુરૂવ(૨)ની પત્ની તરીકે જન્મ લીધો.' ૧. જ્ઞાતા.૧૫૩. ૨. બહુરૂવા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું છઠ્ઠું અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૩. ૩. બહુરૂવા ભૂય(૨) દેવોના એક ઇન્દ્ર સુરૂવ(૨)ની ચાર પટરાણીઓમાંની એક.' પડિરૂવની રાણીનું પણ આ જ નામ છે. જુઓ બહુરૂવા(૧). ૧. ભગ.૪૦૬, જ્ઞાતા.૧૫૩, સ્થા.૨૭૩. ૨. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૧. બહુલ આચાર્ય મહાગિરિના બે મુખ્ય શિષ્યોમાંનો એક. તે બલિસ્સહનો જાડિયો ભાઈ હતો.' Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૩ ૧. નજિ.ગાથા ૨૫, નન્ટિયૂ.પૃ.૮, નદિમ.પૃ.૪૯. ૨. બહુલ કોલ્લાગ(૧) સન્નિવેશનો રહેવાસી, મહાવીરને સૌપ્રથમ ભિક્ષા તેણે આપી હતી. જુઓ બલ(૬). ૧. આવનિ.૩૨૫, ૩૨૯, ૪૬૨, વિશેષા.૧૯૧૨, સમ. ૧૫૭. ૩. બહુલ દિક્ટિવાયના બીજા વિભાગનો તેરમો ઉપવિભાગ.' ૧. ન૮િ.૫૬, સમ.૧૪૭. ૪. બહુલ કોલાગ(૨) સન્નિવેશનો રહેવાસી. મહાવીરને ચોથા માસખમણના પારણાના પ્રસંગે તેણે ભિક્ષા આપી હતી.' ૧. ભગ.૫૪૧, આવયૂ.૧,પૃ.૨૮૩, આવનિ.૪૭૫, વિશેષા.૧૯૨૯. બહુલા આલભિયા નગરના શેઠ ચુલ્લસયા(૨)ની પત્ની અને મહાવીરની ઉપાસિકા.૧ ૧. ઉપા.૩૪. ૧. બહુલિયા (બહુલિકા) સાહુલઢિ ગામના આણંદ(૧૩) શેઠની નોકરાણી.' ૧. આવચૂ.૧.પૃ.૩૦૦, આવમ.પૃ.૨૮૮. ૨. બહુલિયા જુઓ બહુલી." ૧. ઉત્તરાશા.પૃ.૧૪૮. બહુલી ઈદપુરના ચાર ગુલામ છોકરાઓમાંનો એક.૧ ૧. આવનિ.૧૨૮૭, ઉત્તરાશા.પૃ.૧૪૮. બહુવત્તવ (બહુવક્તવ્ય) પણવણાનું ત્રીજું પદ(પ્રકરણ). ૧. પ્રજ્ઞા.ગાથા ૪. બહુસચ્ચ (બહુસત્ય) ત્રીસ મહત્તમાંનું એક. આ અને સચ્ચ એક છે." ૧. જબૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય.૪૭. બહુસાલગ (બહુશાલક) મહાવીરે આ ગામની મુલાકાત લીધી હતી. આ ગામમાં સાલવણ નામનું ઉદ્યાન હતું. અહીં સાલા દેવીએ મહાવીરની પૂજા કરી હતી.' ૧. વિશેષા.૧૯૪૪, આવચૂ.૧,પૃ.૨૯૪, આવનિ.૪૯૦. બહુસાલય (બહુશાલક) માહણકુંડગામના પાદરમાં આવેલું ચૈત્ય. મહાવીર અહીં રોકાયા હતા. અહીં તેમણે ઘણી વ્યક્તિઓને દીક્ષા આપી હતી.' ૧. ભગ. ૩૮૦. બહુસુયપુસ્જ (બહુશ્રુતપૂજ્ય) ઉત્તરઝયણનું અગિયારમું અધ્યયન.' ૧. ઉત્તરાનિ.પૃ.૯, ઉત્તરાયૂ.પૃ.૧૯૪, સમ.૩૬. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બહુસુયપુજા (બહુશ્રુતપૂજા) જુઓ બહુસુયપુજ્જ.૧ ૧. સમ.૩૬. બહુસ્મ્રુતપુજ્જ (બહુશ્રુતપૂજ્ય) જુઓ બહુસુયપુજ્જ.૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૧૯૪. બાણારસી (વારાણસી) તિત્શયર પાસ(૧)નું જન્મસ્થાન. તેમના પિતા આસસેણ(૨) ત્યાં રાજ કરતા હતા. જુઓ વાણારસી. ૧ ૧. કલ્પ.૧૫૦, આવિન,૩૮૪. બાયાલિસસુમિણ (દ્વાચત્વારિશસ્વપ્ન) દોગિદ્ધિદસાનું પાંચમું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. બારમતી (દ્વા૨વતી) જુઓ બારવઈ. ૧. આચૂ.૨.પૃ.૨૦૨. ૧ બારવઈ અથવા બારવતી (દ્વા૨વતી) સુરઢ દેશની રાજધાની. તેની ઉત્તરપૂર્વમાં રેવતય પર્વત આવેલો હતો. તે નગર બાર યોજન લાંબું અને નવ યોજન પહોળું હતું. વેસમણ(૯)એ તેની સ્થાપના કરી હતી. તેનો કોટ સોનાનો હતો. જે છંદણવણ ઉદ્યાન નગરથી દૂર ન હતું તેમાં જક્ષ સુરપ્પિય(૧)નું ચૈત્ય હતું. કેટલાક આભીરો એ આ નગરને ભૂલથી દેવલોક માની લીધો હતો એવું કહેવાય છે. તે તેયાલગપટ્ટણ (વેરાવળ) સાથે દરિયાઈ માર્ગથી જોડાયેલું હતું.૪ બલદેવ(૨) વિજય(૧૧) બારવઈના હતા." વાસુદેવ(૨) કણ્ડ(૧) અહીં રાજ કરતા હતા.* અંધગવર્ણાિ, વસુદેવ, બલદેવ(૧) વગેરે આ નગરના રાજાઓ હતા. ઉપર નિર્દેશેલ વ્યક્તિઓનાં કુટુંબોની અનેક રાણીઓ અને રાજકુમારીઓએ તિત્શયર અરિઢણેમિ પાસે દીક્ષા લીધી હતી.૧૦ તિત્શયર અઢિણેમિએ પોતે પણ અહીં જ સંસારનો ત્યાગ કર્યો હતો॰તેમજ તેમણે પ્રથમ ભિક્ષા પણ અહીં જ ગ્રહણ કરી હતી.૧૨ સમુદ્દવિજય(૧)વગેરે જેવા દશાર્ણો અને અણંગસેણા વગેરે જેવી ગણિકાઓ આ નગરની હતી. ણારદ આ નગરમાં વારંવાર આવતા.૧૫ અરમિત્ત(૨)* અને થાવચ્ચાપુત્ત॰ જેવા શ્રેષ્ઠીઓ, વેયરણી(૧) અને ધણુમંતરિ(૨)૧૮ જેવા વૈદ્યરાજો તેમ જ વી૨૯ વણક૨ આ નગરના રહેવાસી હતા. આગથી આ નગરના નાશનું કારણ દીવાયણ(૩) બન્યો.૨૦ ગુજરાતમાં કાઠીઆવાડના વર્તમાન દ્વારકા સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.૨૧ ૧૪ ૧. પ્રજ્ઞા.૩૮,સૂત્રશી.પૃ.૧૨૩,બૃભા. ૩૨૬૩, બૃો.૯૧૩,ઉત્તરાનિ. પૃ.૪૦. ૫.૧, આવચૂ.૧.પૃ.૩૫૫,નન્ક્રિમ. પૃ.૬૦. ૨. જ્ઞાતા.૫૨,૧૧૭, અન્ન.૧,નિર. ૩. આચૂ.૧.પૃ.૪૭૫. ૪. નિશીયૂ.૧.પૃ.૬૯ અને ટિ. ૨. 9 Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ ૧૦૫ ૫. આવનિ.૪૦૮. ૧૨. આવનિ.૩૨૫. ૬. જ્ઞાતા.૫૨, ૧૧૭,અત્ત.૧,૯, ૧૩. પ્રશ્ન.૧૫,આવયૂ.૧.પૃ.૩૫૫ આવયૂ.૧,પૃ.૧૧૭,૩૫૫,૪૬૦, પૃ.૫૬, દશચૂપૃ.૪૧, ૪૮. આવયૂ.૨,પૃ.૧૬, ૧૯,નિર.૫.૧, ૧૪. આવયૂ.૧.પૃ.૩૫૫-૩પ૬. સ્થાઅ.પૃ.૪૩૩,૫૨૪,પ્રશ્નઅ.પૃ. ૧૫. આવયૂ.૧.પૃ.૧૧૨, આવયૂ.૨. ૮૭-૮૮, ઉત્તરાને.પૃ.૩૭ વિશેષાકો. પૃ.૧૯૪,પ્રહ્મજ્ઞા.પૃ.૮૭,પાક્ષિય. પૃ.૪૧૮,બૂમ.પૃ.૧૦૬, નન્દ્રિમ. પૃ.૬૭. પૃ.૧૬૧. ૧૬. આવનિ.૧૩૦૩, આવયૂ.૨,પૃ.૨૦૨. ૭. અન્ત.૧-૨. ૧૭. જ્ઞાતા.૫૩. ૮. અન્ત.૪, પ્રશ્ન.૧૫. ૧૮. આવનિ.૧૩૦૦, આવયૂ.૧.પૃ.૪૬૦. ૯. અત્ત.૭, નિર.૫.૧, વિશેષાકો. ૧૯. આવયૂ. ૨ પૃ. ૧૬. પૃ.૪૧૨. ૨૦. અન્ત.૯, ઉત્તરાને.પૃ.૩૯, સ્થાઅ.પૃ. ૧૦. અન્ત.૧-૮,૧૦, ઉત્તરાશા.પૃ.૧૧૯, ૨૫૫. ઉત્તરાયૂ.પૃ.૭૬. ૨૧. જિઓડિ.પૃ.૫૮-૫૯, અજિઓ. ૧૧.વિશેષા.૧૬૬૧, આવનિ.૨૨૯, પૃ.૧૦૭, ૨૨૪. કલ્પ.૧૭૩. બારસભિખુપડિમા (દ્વાદશભિક્ષુપ્રતિમાઆયારસાનું સાતમું અધ્યયન." ૧. સ્થા.૭૫૫. બાલવિયાહપણત્તિના પહેલા શતકનો આઠમો ઉદ્દેશક.' ૧. ભગ.૩. બાલચંદાણણ (બાલચન્દ્રાનન) એરવય(૧) ક્ષેત્રમાં થયેલા, ઉસહ(૧)ના સમકાલીન પ્રથમ તિર્થંકર. તે ચંદાણણ નામે પણ પ્રસિદ્ધ છે. ૧. તીર્થો.૩૧૪,૫૧૯. . સમ.૧૫૮. બાલવ અગિયાર કરણોમાંનું બીજું કરણ. આવતી ઉસ્સપ્પિણી તેનાથી શરૂ થશે. ૧. જબૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. ૨. એજન.૩૭. બાવત્તરિસવસુમિણ (દ્રાસપ્તતિસર્વસ્વપ્ન) દોચિદ્ધિદસાનું સાતમું અધ્યયન.' ૧. સ્થા.૭૫૫. બાહલ આ અને બહલ એક છે.' ૧. આવહ.પૃ.૨૬૧. બાહિરપુફખરદ્ધ (બાહ્યપુષ્કરાઈ) પુખરવર દ્વીપનો બહારની તરફનો અડધો ભાગ. વિગત માટે જુઓ પુફખરવર.' ૧. જીવા.૧૭૬. બાહુ પુવવિદેહમાં આવેલ પુફખલાવઈ(૧)ના ચક્કવષ્ટિ વરણાભનો ભાઈ અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વરસેણ(૧) તિર્થંકરનો પુત્ર. તેના પૂર્વ ભવોમાં તે ઉસહ(૧)નો મિત્ર અને પછી ભાઈ હતો. ત્યારબાદ તે ઉસહ(૧)ના સૌથી મોટા પુત્ર ચક્રવટ્ટિ ભરહ(૧) તરીકે જન્મ ધારણ કરે છે. જે બાહુનું બીજું નામ કણગણાભ હતું.' ૧.આવયૂ.૧,પૃ.૧૩૩, આવનિ.૧૭૬, | ૨. આવયૂ.૧,પૃ.૧૫૩. | વિશેષા.૧પ૯૧. ૩. એજન.પૂ.૧૮૦. બાહુઆ (બાહુક) એક અજૈન ઋષિ.' તે ઉકાળ્યા વિનાનું કાચું પાણી વાપરતા હતા છતાં મોક્ષ પામ્યા હતા. તે અરિટ્ટણેમિના તીર્થમાં થઈ ગયા. તેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. સૂત્ર.૧.૩.૪.૨. | ૩. ઋષિ.૧૪, ઋષિ (સંગ્રહણી) ૨. સૂત્રશી.પૃ.૯૫, સૂત્રભૂ..૧૨૦. બાહુપસિણ (બાહુપ્રશ્ન) પહાવાગરણદસાનું દસમું અધ્યયન. હવે તેનું અસ્તિત્વ નથી.' ૧. સ્થા.૭૫૫. બાહુબલિ (બાહુબલિન્) સુણંદા(૨)થી થયેલો તિર્થીયર ઉસહ(૧)નો બીજા ક્રમનો (અર્થાત બીજો) પુત્ર અને સુંદરી(૧)નો જોડિયો ભાઈ. તે બલિ(૧) નામે પણ પ્રસિદ્ધ હતો. જેની રાજધાની તકખસિલા હતી તે દેશ બહલીના રાજા તરીકે તે અભિષિક્ત થયો હતો. જ્યારે તેણે તેના મોટા ભાઈ ભરહ(૧)નું ચક્રવર્તીપણું યા આધિપત્ય ન સ્વીકાર્યું ત્યારે ભારતે તેના ઉપર આક્રમણ કર્યું. બાહુબલિએ ભરતને દ્વન્દ્ર યુદ્ધ કરવા સમજાવ્યો જેથી મોટા પ્રમાણમાં યુદ્ધમાં થતી હત્યાને ટાળી શકાય, ભરત સંમત થયો. શરૂ થયેલા દષ્ટિદ્વન્દ, વાદ્ધન્ડ, મલદ્ધન્દુ અને મુષ્ટિન્દ્રમાં બાહુબલિએ ભરહને હરાવ્યો. જેવો હારેલો ભારત દંડરત્નની મદદ લેવા તૈયાર થયો કે તરત જ બાહુબલિને, પોતે પોતાના ભાઈને તેમાં પણ મહાત કરવા સમર્થ હોવા છતાં, દુન્યવી વસ્તુઓની અસારતાનો વિચાર આવતાં પોતાનું રાજ ભરહને આપી દઈને તેમણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ ધારણ કર્યું. કાયોત્સર્ગ મુદ્રામાં તે ધ્યાનમાં મગ્ન થયા. આ જ દશામાં આખું એક વર્ષ રહ્યા. તેમના પગ ઉપર કીડીઓનો રાફડો થઈ ગયો. છતાં તેમને કેવળજ્ઞાન ન થયું. તેમની બે બહેનો ગંભી(૧) અને સુંદરીએ તેમને માનના કષાયને પોષવા સામે ચેતવ્યા.“તિર્થીયર સિહની હાજરીમાં પોતાના નાના ભાઈઓને વંદન ન કરવાની ભૂલ જે ક્ષણે સમજાઈ તે જ ક્ષણે તેમને કેવળજ્ઞાન થયું. જ્યારે બાહુબલિએ સંસારનો ત્યાગ કર્યો ત્યારે જ ભરતે સોમપ્પભ(૧)ની ઉપસ્થિતિમાં બાહુબલિના પુત્રને તખસિલાના રાજા તરીકે મુકુટ પહેરાવ્યો.૧૦ બાહુબલિની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. તેમનું આયુષ ચોરાસી લાખ પૂર્વ વર્ષોનું Page #124 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હતું. ૧૨ ૧. આવભા.૪. ૨. આનિ.૧૯૬,૧૬૩૪,કલ્પવિ.પૃ. ૨૩૬, ઓનિ.૫૩૫,નિશીયૂ.૩. પૃ.૫૮, સ્થાઅ.પૃ.૩૫૪,૩૫૮, ૫૧૬. ૩. આવભા.૪,તીર્થો.૨૮૩, કલ્પવિ.પૃ. ૨૩૧. ૪.વિશેષા.૧૬૩૪. ૬. આવચૂ.૧.પૃ.૧૬૦. ૭. આનિ.૩૪૯,આવભા.૩૨-૩૫,વિશેષા. ૧૭૨૦,આવચૂ.૧,પૃ. ૨૧૦-૨૧૧. ૮. આચાશી.પૃ.૧૩૩,આવચૂ.૨.પૃ. ૨૪૯. ૯. આનિ.૩૪૯,આવભા.૩૨-૩૫,વિશેષા. ૧૭૩૦,આવચૂ.૧.પૃ.૨૧૦-૨૧૧. ૧૦. આવચૂ.૧.પૃ.૨૧૦. ૧૧. સ્થા.૪૩૫. ૧૨. સમ.૮૪. ૫. વિશેષા.૧૭૧૪,આવચૂ.૧. પૃ.૧૮૦, કલ્પવિ.પૃ.૧૩૫. બાહુમુણિ (બાહુમુનિ) આ અને બાહુબલિ, એક વંદનીય પુરુષ, એક છે. ૧. આવ.પૃ.૨૭. ૧ ૧. .બિંદુસાર (બિન્દુસાર) ચૌદ પુત્વ ગ્રન્થોમાંનો છેલ્લો. તે લોકબિંદુસાર નામથી પણ જાણીતો છે. ૨ ૧૦૭ ૧. સમ.૧૪,વિશેષા.૧૧૩૧,નન્દિચૂ.પૃ.૪૯,જીતભા.૧. ૨. નન્દેિ.પૃ.૫૭. ૨. બિંદુસાર ચંદગુત્તનો પુત્ર, અસોગ(૧)નો પિતા અને કુણાલ(૧)નો પિતામહ, ૧. નિશીયૂ.૨.પૃ.૩૬૧, નિશીભા.૫૭૪૫, બૃભા.૨૯૪,૩૨૭૬, દશચૂ.પૃ.૮૧, કલ્પધ.પૃ.૧૬૪, અનુહ.પૃ.૧૦, વિશેષા.૮૬૫. બિજડિ (દ્વિજટિન) આ અને દુજિડ એક છે. ૧. સૂર્ય.૧૦૭, સ્થાઅ.પૃ.૭૯, જમ્બુશા.પૃ.૫૩૫. બિણ્ણા (બેન્ના) જુઓ બેણા.૧ ૧. પિંડનિ.૫૦૩, આવહ.પૃ.૬૭૧. બિણાગયડ (બેન્નાકતટ) જુઓ બિષ્ણાતડ.૧ ૧. ઉત્તરાશા.પૃ.૨૧૮. બિષ્ણાતડ અથવા બિÇાયડ (બેન્નાતટ) જે નગરે સેણિય(૧) એક વાર નાસી ગયો હતોતે નગર. મંડિઅ નામનો નામચીન ચોર આ નગરનો હતો. મૂલદેવ(૧) અહીં રાજ કરતો હતો.૪ તે નગર બેગ્ણા(૧) નદીના કિનારે આવેલું હતું.પ ૨ 3 ૧. આવચૂ.૧.પૃ.૪૮૫,નન્દિય.પૃ. ૧૫૨. ૩. ઉત્તરાયૂ.પૃ.૧૧૮. ૪. એજન, ઉત્તરાને.પૃ.૬૩. ૨. આવચૂ.૨.પૃ.૧૫૮,આવચૂ.૧.પૃ. ૫. અનુ.૧૩૦, પૃ.૫૪૬. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બિભીસણ (બિભીષણ) એક વાસુદેવ(૧). અવરવિદેહમાં આવેલા વીતિસોગા નગરના રાજા જિયસત્તુ(૩૫) અને તેની રાણી કેકયી(૨)નો પુત્ર. તે અયલ(૫) બલદેવ(૨)નો ભાઈ પણ હતો. ૧. આવચૂ.૧.પૃ.૧૭૭, આવમ.પૃ.૨૨૫. ૧. બિભેલગ (બિભેલક) બેભલ સન્નિવેશનો રહેવાસી. ૧. ભગ.૪૦૪. ૨. બિભેલગ જુઓ બિહેલગ.૧ ૧. વિશેષા,૧૯૪૧. બિડિ (દ્વિજટિન્) આ અને દુડિ એક છે. ૧. સૂર્યમ.પૃ.૨૯૫. બિલવાસિ (બિલવાસિન્) બિલમાં અર્થાત્ ગુફાઓમાં કે ખાડાઓમાં વસતા વાનપ્રસ્થોનો એક વર્ગ.૧ ૧. ઔપ.૩૮, નિર.૩.૩. બિલ્લલ (બિલ્વલ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા તેનો ચિલ્લલ તરીકે પણ ઉલ્લેખ છે. આ લહિયાની ભૂલ લાગે છે. ૨ ૧. પ્રશ્ન.૪. ૧ ૨. પ્રજ્ઞા.૩૭. બિહેલગ (બિભીતક) ગામાગ સન્નિવેશમાં આવેલું ઉઘાન. ત્યાં મહાવીર ગયા હતા. ત્યાં જખ્મે તેમની પૂજા કરી હતી. ૧. આનિ.૪૮૭, આવમ.પૃ.૨૮૭, વિશેષા.૧૯૪૧, કલ્પવિ.પૃ.૨૬૬. બીતીભય (વીતભય) જુઓ વીયભય. ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૫. ૧ બીયાહાર (બીજાહા૨) બીજો ઉપર જીવતા વાનપ્રસ્થ મુનિઓનો વર્ગ. ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔ૫.૩૮, આચાચૂ.પૃ.૨૫૭. બુક્કસ જુઓ બોક્કસ(૨).૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૯૬, ઉત્તરાશા.પૃ.૧૮૨, આનિ.૨૬. ૧. બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક. તે સુદ્ધોદણના પુત્ર હતા. ૧. આચાયૂં.પૃ.૮૨, સૂત્રચૂ.પૃ.૪૧૭,૪૨૯. ૨. બુદ્ધ આ અને બુહ(૨) એક છે.૧ ૧. સ્થા.૯૦. ૨. આવચૂ.૧.પૃ.૫૪૨. બુદ્ધવયણ (બુદ્ધવચન) એક વિધર્મી શાસ્ર. તેમાં બુદ્ધ(૧)નો ઉપદેશ સંગૃહીત છે. ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૦૯ ૧. નન્ટિ.૪૨. બુદ્ધસાસણ (બુદ્ધશાસન) એક વિધર્મી ઉપદેશ. તેની એકતા બુદ્ધવયણ સાથે સ્થાપવામાં આવી છે. ૧. અનુ.૪૧. ૧.બુદ્ધિપુષ્કચૂલા(૪)નું પાંચમું અધ્યયન.' ૧. નિર.૪.૧. ૨. બુદ્ધિ તિર્થીયર મહાવીર સમક્ષ નાટ્યપ્રયોગ કરનાર દેવી. તેના પૂર્વભવમાં તે શેઠની દીકરી હતી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી અને તે શ્રમણી પુફચૂલા(૧)ની શિષ્યા બની હતી. ૧. નિર.૪.૫, સ્થા.૧૯૭, ૧૨૨. ૩. બુદ્ધિ રુધ્ધિ પર્વતનું શિખર.' ૧. જખૂ. ૧૧૧, સ્થા. ૬૪૩. બુધ આ અને બુહ(૨) એક છે.' ૧. સૂર્ય.૧૦૭. ૧.બુહ(બુધ) લોગપાલ સોમ(૧)ના આધિપત્યમાં રહેલો એક જોઇસિય દેવ. તે અને બુહ(૨) એક લાગે છે. ૧. ભગ.૧૬૫. ૨. પ્રજ્ઞા.૫૦, આવચૂ.૧,પૃ.૨૫૩. ૨. બુહ અઠ્યાસી ગહોમાંનો એક.' ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જબૂશા.પ૩૪-૫૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫ ૨૯૬. બેણ (બેન્ન) જુઓ બેણા(૨).૧ ૧. જીતભા. ૧૪૬૧. ૧. બેણા (બેન્ના) જે નદીના કિનારા ઉપર બેણાયડ નગર આવેલું હતું તે નદી. બેન્નાની એકતા ગોદાવરી નદીને મળતી વેઈનગંગા સાથે સ્થાપવામાં આવી છે. ૧. અનુ.૧૩૦. ૨. જિઓડિ.પૃ. ૨૮. ૨. બેણા (બેન્ના અથવા વેન્ના) આભીર દેશમાં વહેતી નદી. બેણા અને કહા(૬) બંદીવની સીમાઓ બનાવતી હતી. આયલપુર તેની નજીક હતું. તે સારી રીતે જાણીતું છે કે ઈસ્વીસનની ત્રીજી શતાબ્દીમાં ઉત્તર કોંકણ આભીર રાજયનો ભાગ હતું. કૃષ્ણા નદી તે ભાગમાંથી નીકળે છે અને તેથી એષ્ણા એ કૃષ્ણાને મળતી વેવા અથવા વર્તમાન વેણ હોવી જોઈએ." Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. ૧૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧,પૃ.૫૪૩, જીતભા. [ ૩. પિંડનિમ.પૃ.૧૪૪, પિંડનિ.પૃ.૫૦૩. ૧૪૬૧, નિશીભા.૪૪૭૦, નિશીયૂ. ૪. સ્ટજિઓ.પૃ.૨૩,૩૧, ૯૧. ૩.પૂ.૪૨૫. ૫. એજનપૃ.૫૨, જિઓડિ.પૃ.૨૯, ૨. આવયૂ.૧.પૃ.૫૪૩,પિંડનિમ.પૃ. ૧૪૪, કલ્પવિ.પૃ.૬૩. બેણાતડ અથવા બેણાયડ (બેન્નાતટ) જુઓ બિષ્ણાતડ. ૧. આવપૂ.૧.પૃ.૪૮૫,૫૪૬,આવયૂ.૨,પૃ.૧૫૯, ઉત્તરાયૂ.પૃ.૧૧૮, અનુ.૧૩). બેભેલ વિંઝગિરિની તળેટીમાં આવેલ સંનિવેશ યા વસાહત. ગૃહસ્થ પુરણ(૪) આ સંનિવેશનો હતો. જુઓ વિભેલ. ૧. ભગ.૪૦૪, ૫૬૦. ૨. ભ ૧. બોક્કસ એક અણારિય(અનાર્ય) પ્રજા અને તેમનો દેશ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. • ૨. બોક્કસ નિષાદ પુરુષ અને અમ્બઠયા શૂદ્ર સ્ત્રીથી જન્મેલ સંકર પ્રજા. જુઓ બુક્કસ. ૧. સૂત્રચૂ.પૃ.૨૧૮, સૂત્રશી.પૃ.૧૭૭, ઉત્તરાર્..૯૬, ઉત્તરા.૩.૪. ૨. આચાનિ. ૨૬, આચાશી.પૃ.૯. બોટિક અથવા બોડિંગ અથવા બોડિયા (બોટિક) ણિહવ સિવભૂઇ(૧)એ વીરનિર્વાણ સંવત ૬૦૯માં રહવીરપુરમાં સ્થાપેલો એક સંપ્રદાય. તે શ્રમણોની નગ્નતામાં માને છે. જે કોડિણ(૨) અને કોટ્ટવીર આ સંપ્રદાયના હતા. ૧. આવયૂ.૧.પૃ.૪૨૭, ૫૮૬,આવભા. ૨. આવ.૧.પૃ.૪૨૮, ઓપનિ.૭૪૭, ૧૪પથી આગળ, વિશેષા.૩૦૫૩થી | ઓઘનિદ્રો,પૃ.૨૧૯, આચાર્.પૃ.૧૬૩, આગળ, ઉત્તરાનિ.(ભાષ્યગાથાઓ) | ૩૩૬, સૂત્રચૂ.પૂ.૧૧૩, ૨૭૩. અને ઉત્તરાશા.પૃ.૧૭૮થી આગળ, | ૩. આવભા.૧૪૮, નિશીભા.૫૬૨૦. પૃ.૩૧૧. બોલિંદી પોલિંદીનું પાઠાન્તર.' ૧. સ.૧૮. ભ ભંગી જેની રાજધાની પાવા(૧) હતી તે આરિય(આય) દેશ.' તેની એકતા પારસનાથ ટેકરીઓ પાસે આવેલ હજારીબાગ અને માનભૂમ જિલ્લાઓ સાથે સ્થાપવામાં આવી Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૧ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. શ્રભમ.પૃ.૩૭૯. ભંડવેયાલિય (ભાવૈચારિક) અનાજ કરિયાણાના વેપારીઓનું ધંધાદારી આરિય મંડળ યા જૂથ.' ૧. પ્રજ્ઞા.૩૭. ભંડાર (ભાણ્ડકાર) વાસણો બનાવનારાઓનું ઔદ્યોગિક આરિય(આર્ય) મંડળ યા જૂથ. ૧. પ્રજ્ઞા.૩૭. મંડિરવડૅસિય (ભષ્ઠિરાવતંસક) જુઓ ભંડીરવડેસિઅ.' ૧. આવયૂ.૧.પૃ.૫૩૦. ભંડીર જેમાં જખ સુદંસણ(૨૦)નું ચૈત્ય આવેલું હતું તે મહુરા(૧)માં આવેલું ઉદ્યાન. મહાવીર ત્યાં આવ્યા હતા. જુઓ ભંડીરવડેસિઅ. ૧. વિપા.૨૬, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૫. ભંડીરવડ (ભઠ્ઠીરવટ) જુઓ ભંડીરવડેસિઅ.' ૧. આવહ.પૃ.૩૯૮. ભંડીરવડેસિઅ (ભથ્વીરાવાંસક) મહુરા(૧)માં આવેલું ભંડીર ઉદ્યાનગત ચૈત્ય. તે જખ સુદંસણ(૨૦)નું ચૈત્ય હતું. ત્યાં લોકો જાત્રા કરવા જતા. ૧.આવયૂ.૧.પૃ.૫૩૦, કલ્પવિ.પૃ. | ૩. વિપા.૨૬. ૧૬૩, આવહ.પૃ.૩૯૮. | ૪. આવચૂ.૧,પૃ.૨૮૧, ૫૩૦. ૨.બુશે.૧૪૮૯. ભંભસાર સેણિઅ(૧) રાજાનું બીજું નામ. ૧. ઔપ.૯, ઔપઅ.પૃ.૧૪, દશા.૧૦.૧, દશાચૂ.પૂ.૯૦, આવ.૨પૃ.૧૫૮, સ્થા. પૃ.૬૯૩, આવહ.પૃ.૬૭૧. ભંભિસાર આ અને ભંભસાર એક છે.' ૧. આવહ.પૃ.૬૭૧. ભંભીય નીતિશાસ્ત્ર ઉપરનો ગ્રન્થ.૧ ૧. વ્યવભા.૩.પૃ.૧૩૨. ભફખરાબ (ભાસ્કરાભ) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧. ભગવાઈ (ભગવતી) વિયાહપત્તિને આ વિશેષણ લગાવવામાં આવતું હતું, જેમ કેટલીક વાર આયાર અને સૂયગૂડને લગાવવામાં આવતું હતું. આ વિશેષણ આદરપૂજયભાવ દર્શાવે છે. ઉત્તરકાળે આ વિશેષણ જ વિયાહપત્તિનું નામ બની ગયું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગઅ.પૃ.૨. ૨. આચાનિ.૧, આચાશી પૃ.૩, સૂત્રનિ.૧, સૂત્રશી.પૃ.૧. ૩. આવ....૧.પૃ.૪૩૮, દેશચૂ-.૭. ભગવતી આ અને ભગવાઈ એક છે. ૧. સ્થા.૪૧૦, આવયૂ.૧.પૃ.૪૩૮, દશગૂ.પૃ.૭. ભગાલિ અંતગડદસાનું સાતમું અધ્યયન.'હવે તે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા.૭૫૫. ભગ્નઈ (ભગ્નજિતુ) એક ક્ષત્રિય પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. ૧. ઔપ.૩૮. ભગવેસ (ભાર્ગવેશ) ભરણી નક્ષત્રનું ગોત્રનામ." ૧. સૂર્ય.પ૦, જખૂ.૧૫૯. ભટ્ટા આ અને અચંકારિયભટ્ટા એક છે.' ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦. ભડગ (ભટક) એક મિલિફખુ (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' આ અને જેની એકતા સિયાલકોટ આજુબાજુના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે તે પુરાણોલ્લિખિત ભદ્રક કે મદ્રક કદાચ એક છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭. ૨. સ્ટજિઓ.પૃ.૨૪ ટિ.૨. ભત્તપરિણા (ભક્તપરિજ્ઞા) અન્નત્યાગવિષયક આગમગ્રન્થ.તે ૧૭૨ ગાથાઓનો બનેલો છે. તે વીરભદ્ર૨)નો ચેલો કહેવાય છે. જુઓ પUણગ. ૧. આતુ.૮, દશહ.પૃ.૨૭, પાક્ષિય.પૂ.૬૫, મર. ૬૬૨. ૨. ભક્ત.૧૭૨. ૩. એજન.૧૭૧. ૧. ભદ્ર (ભદ્ર) રાજકુમાર મહાકાલ(૧)નો પુત્ર અને રાજા સેણિય(૧)નો પૌત્ર. તેણે શ્રમણત્વ સ્વીકાર્યું અને ચાર વર્ષ શ્રમણત્વનું પાલન કરી કરીને સર્ણકુમાર(૧) નામના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ લીધો.૧ ૧. નિર.૨.૩. ૨. ભદ્દ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું હોય છે.' ૧. સમ.૧૬ ૩. ભદ્ જેમની આજ્ઞામાં પાંચ સો શ્રમણીઓ હતી તે આચાર્ય.' ૧. મનિ.પૃ.૧૬૦. ૪. ભદ્ર આર્ય સિવભૂઈ(૨)ના શિષ્ય અને સ્થવિર ખત્ત(૨)ના ગુરુ." Page #130 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ (થેરાવલિ). ૭, કલ્પવિ.પૃ.૨૬૪. ૫. ભદ્દ આર્ય કાલગ(૪)ના શિષ્ય અને સ્થવિર વુદ્ઘના ગુરુ.૧ ૧. કલ્પ(થેરાવલિ).૭, કલ્પવિ.પૃ.૨૬૫. ૬. ભદ્દ સાવત્થીના રાજા જિયસત્ત(૨૨)નો પુત્ર. તેણે શ્રમણત્વ સ્વીકાર્યું હતું. કાંટાળા ઘાસના સ્પર્શથી થતી પીડા તેમણે શાન્તચિત્તે સહન કરી હતી.૧ ૧. ઉત્તરાનિ, અને ઉત્તરાશા.પૃ.૧૨૨, ઉત્તરાચૂ.પૃ.૭૯, ઉત્તરાક.પૃ.૭૦, ૭. ભદ્દ આ અને થૂલભદ્દ એક છે. ૧. મ૨.૫૦૨, ૮. ભદ્દ જે સુભદ્દા(૧)નો પતિ હતો તે વાણારસીનો શેઠ.૧ ૧. નિર.૩.૪, સ્થાય.પૃ.૫૧૩. ૯. ભદ્દ પખવાડિયાની બીજ, સાતમ અને બારસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૯. ૧૦. ભદ્દ કપ્પવšિસિયાનું ત્રીજું અધ્યયન.૧ ૧. નિર.૨.૧. ૧૧. ભદ્દ આ અને ભાવી વાસુદેવ(૧) બલભદ્દ(૭) એક છે. ૧. તીર્થો.૧૧૪૩, સમ.૧૫૯. ૧૨. ભદ્દ ભરહ(૨) ક્ષેત્રના ભાવી ત્રીજા બલદેવ(૪).૧ ૧. સમ.૧૫૯. ૧૩. ભદ્દ ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા વાસુદેવ(૧) સયંભૂના ભાઈ અને ત્રીજા બલદેવ(૨). તે બારવઈના રાજા સોમ(૯) અને તેમની રાણી સુષ્પભા(૩)ના પુત્ર હતા. તે પોતાના પૂર્વભવમાં સાગરદત્ત(૪) હતા. તેમની ઊંચાઈ ૬૦ ધનુષ હતી. તે ૬૫ લાખ વર્ષના આયુષ્યવાળા હતા. તે મરીને મોક્ષે ગયા. તિલોયપણત્તિ અનુસાર ત્રીજા બલદેવ સુધમ્મ છે. ૧ ૧. સમ.૧૫૮, સ્થા.૬૭૨, આવનિ.૪૦૩-૪૧૪, તીર્થો.૫૭૭,૬૦૨-૬૧૬, વિશેષા. ૧૭૬૬. ૨. ૪.૫૧૭. ૧૪. ભદ્દ નવ ગેવિજ્જગ સ્વર્ગીય વાસસ્થાનોમાંનું પ્રથમ. ૧. સ્થા.૬૮૫. ભદ્દકણગા (ભદ્રકન્યકા) અસગડાનું બીજું નામ. ૧. ઉત્તરાયૂ.પૃ.૮૫, ઉત્તરાશા.પૃ.૧૩૦. ભદ્દગમહિસી (ભદ્રકમહિષી) એક સ્ત્રી જે રાણી જણાય છે. ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. મ૨.૫૨૩. ભદ્દગુત્ત (ભદ્દગુપ્ત) જે આચાર્યે ઉજ્જૈણીમાં આર્ય વઇ૨(૨)ને દિઢિવાય ભણાવ્યો હતો તે આચાર્ય. પછી વઇર પાસેથી આર્ય રખિય(૧) તે ભણ્યા. પરંતુ વઇરે તેમને નવ પુડ્વો પૂરા અને દસમું પુળ્વ અધૂરું ભણાવ્યું હતું. ૩ ૧. કેવળ દસ પૂર્વે જ જે તે સમયે અસ્તિત્વમાં હતાં. ૧૧૪ ૨. આવચૂ.૧.પૃ.૩૯૪, આવનિ.૭૭૭, વિશેષા.૨૭૮૮. ૩. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૯૬-૯૭, આવચૂ.૧.પૃ.૪૦૩. ભદ્દગુત્તિઅ (ભદ્રગુપ્તિક) ઉડુવાડિયગણની ત્રણ શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. ૧. ભદ્દજસ (ભદ્રયશસ્) તિત્શયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.૧ સમવાયાંગમાં તેમનું નામ કેવળ જસ(૨) આવે છે. ૧. સ્થા.૬૧૭. ૨. ભદ્દજસ આચાર્ય સુહત્યિ(૧)ના બાર શિષ્યોમાંના એક.` ઉડુવાડિયગણની પરંપરા તેમનાથી શરૂ થઈ. તે ભારદ્દાય(૪) ગોત્રના હતા.૨ ૧. કલ્પ.પૃ.૨૫૮. ૨. એજન.પૃ.૨૫૯. ૧ ૧. ભદ્દણંદી (ભદ્રનન્દી) વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું બીજું પ્રકરણ. ૧. વિપા.૩૩. ૨. ભદ્દગંદી ઉસભપુર(૨)ના રાજા ધણાવહ(૨) અને તેમની રાણી સરસઈ(૧)નો પુત્ર. તે પાંચ સો રાજકુમારીઓને પરણ્યો હતો, તેમાં સિરીદેવી(૧૧) મુખ્ય હતી. તે પોતાના પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા પુંડરીગિણી નગરનો રહેવાસી હતો. ત્યાં તેણે તિર્થંકર જુગબાહુ(૨)ને ભિક્ષા આપી હતી જેના પરિણામે તે રાજકુમાર ભદ્દણંદીનો જન્મ પામ્યો. તે મહાવિદેહમાં એક ભવ વધુ કરીને મોક્ષ પામશે.૧ ૧. વિપા.૩૪. ૩. ભદ્દણંદી વિવાગસૂયના બીજા શ્રુતસ્કન્ધનું આઠમું પ્રકરણ.૧ ૧. વિપા.૩૩. ૪. ભદ્દણંદી સુઘોસ(૫) નગરના રાજા અજ્જુણ(૩) અને તેની રાણી તત્તવતીનો પુત્ર. તેના લગ્ન પાંચ સો રાજકુમારીઓ સાથે થયાં હતાં. સિરીદેવી(૧૨) તેની મુખ્ય પત્ની હતી. તે તેના પૂર્વભવમાં મહાઘોસ નગરનો શેઠ ધમ્મઘોસ(૯) હતો. ત્યાં તેણે ધમ્મસીહ(૧) શ્રમણને ભિક્ષા આપી હતી અને તેના પરિણામે તેને રાજકુમાર ભદ્દગંદીનો જન્મ મળ્યો. તેણે તિત્યયર મહાવીર પાસે દીક્ષા લીધી. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. Page #132 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિપા.૩૪. ૧ ૧. ભદ્દબાહુ (ભદ્રબાહુ) આચાર્ય જસભદ્દ(૨)ના બે મુખ્ય શિષ્યોમાંના એક શિષ્ય. તે પાઈણ ગોત્રના હતા. જે ચાર શિષ્યોને તેમણે રાયગિહમાં દીક્ષા આપી હતી તે તેમના ચાર શિષ્યો રાયગિહ પાસે આવેલા વેભારગિરિ પર્વતની ગુફામાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ભદ્દબાહુ ણેપાલમાં મહાપાણ(મહાપ્રાણ) ધ્યાનમાં લાગેલા હતા ત્યારે જસભદ્દના પ્રથમ મુખ્ય શિષ્ય સંભૂઇવિજય(૪)ના એક શિષ્ય થૂલભદ્દ તેમની પાસે દિટિવાય ભણવા માટે ણેપાલ ગયા હતા. પરંતુ ભદ્દબાહુએ તેમને (દિઢિવાયના મહત્ત્વના ભાગરૂપ) ચૌદ પુર્વી ભણાવ્યા કિન્તુ છેલ્લા ચાર પુત્વનો અર્થ કોઈક કારણસર ન ભણાવ્યો. વળી, ભદ્દબાહુએ તેમને છેલ્લા ચાર પુર્વા બીજા કોઈને ભણાવવાની મના કરી.૪ દસા, કપ્પ(૨) અને વવહારનું કર્તૃત્વ ભદ્દબાહુનું મનાયું છે. તેમના પછી અનવસ્થાપ્ય અને પારાગ્નિક પ્રાયશ્ચિત્તનો લોપ થયો. સિદ્ધસેણ ક્ષમાશ્રમણે તેમના કેટલાક ઉપદેશો સમજાવ્યા છે. તેઓ તેમની પાછળ તેમના ચાર શિષ્યોને મૂકતા ગયા – ગોદાસ, અગ્નિદત્ત, જિÇદત્ત અને સોમદત્ત. જુઓ સ્થૂલભદ્દ અને દિઢિવાય. ૫ પરંપરા તેમને છિન્નુત્તિઓના પણ કર્તા માને છે પરંતુ પ્રાપ્ત પુરાવાઓ તેને સિદ્ધ કરતા નથી. એ શક્ય છે કે હાલ મળતી ણિજ્જુતિઓમાં કેટલાક ભાગો એવા હોય જેમના કર્તા આ ભદ્દબાહુ હોય.૧૦ જુઓ ભદ્દબાહુ(૨). ૧. નન્દિ.ગાથા ૨૪, કલ્પ(થેરાવલિ). ૬, દશાચૂ.પૃ.૫,નન્દિમ.પૃ.૪૯. કલ્પવિ.પૃ.૨૫૧. પીઠિકા, કૈલાશચન્દ્ર શાસ્ત્રી.પૃ. ૩૪૨-૪૬. ૪. આચૂ.૨.પૃ.૧૮૭, તીર્થો.૭૧૪થી આગળ, વ્યવભા.૬.૨૫૭. ૫. દશાનિ.૧,વ્યવભા.૧૦.૬૦૩. ૨. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૯, ઉત્તરાયૂ.પૃ.૫૬. ૬. જીતભા.૨૫૮૬-૮૭, વ્યવભા.૪.૧૩૭થી ૩.દિગમ્બર પરંપરા અનુસાર બાર વર્ષના પડેલા દુકાળ દરમ્યાન સંઘ સાથે ભદ્રબાહુ દક્ષિણમાં સ્થળાન્તર કરીને ગયા. તેમણે સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યને દીક્ષા આપી અને તે બન્ને શ્રવણ બેલગોલામાં સમાધિમરણ પામ્યા. જુઓ જૈન સાહિત્ય કા ઇતિહાસ, પૂર્વ આગળ. ૧૧૫ ૭. નિશીચૂ.૪.પૃ.૧૨૧, આવચૂ.૨.પૃ.૨૩૩. ૮. કલ્પ.પૃ.૨૫૫. ૯. બૃક્ષે.વોલ્યૂમ ૬ (ગ્રન્થકારોનો પરિચય) પૃ.૩,૮,૧૫,૨૦. ૧૦. એજન. (આમુખ).પૃ.૫. ૧ ૨. ભદ્દબાહુ ણિજુત્તિ (નિર્યુક્તિ) પ્રકારની ટીકાઓના કર્તા. આ ભદ્દબાહુ ભદ્દબાહુ(૧)થી ભિન્ન છે એ વસ્તુ નીચેની બાબતો ઉપરથી પુરવાર થાય છે (૧) દસાસુયમ્બંધ ઉપરની નિર્યુક્તિમાં તે સૌ પ્રથમ ભદબાહુ(૧)ને વંદન કરે છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને તેમને પાઈણ ગોત્રના કહી તેમનું છેલ્લા શ્રુતકેવલી તરીકે અને દસા, કપ્પ(૨) અને વવહારના કર્તા તરીકે વર્ણન કરે છે. " (૨) આવસ્મય ઉપરની નિયુક્તિમાં તે ભબાહુ(૧) પછી ઘણા સમયે થયેલા આચાર્ય વર(૨)ની સ્તુતિ કરે છે. (૩) ઉત્તરસૂઝયણ ઉપરની નિયુક્તિમાં તે ભદ્રબાહુના ચાર શિષ્યોની કથાનો ઉલ્લેખ કરે છે. આ કથાને ભદ્રબાહ(૧)ની મનાય અને નહિ કે ભદ્રબાહુ(૨)ની , કારણ કે કોઈપણ લેખક પોતાની જ કૃતિમાં પોતાને ત્રીજા પુરુષ તરીકે ઉલ્લેખવાનું યોગ્ય ગણે નહિ. (૪) નિયુક્તિઓમાં પ્રાપ્ત સામગ્રીનું પૃથક્કરણ દર્શાવે છે કે તેમની અંદર આવતું કેટલાક ણિહવોનું વર્ણન ભદ્રબાહુ(૧)એ કર્યું હોય તે અશક્ય છે કારણ કે ભબાહુ(૧) તો તેમનાથી ઘણા સમય પહેલાં થઈ ગયા હતા. આ ભબાહુ(૨) અને વરાહમિહિરને પટ્ટાણ નગરમાં દીક્ષા આપવામાં આવી હતી. કહેવાય છે કે આ ભદબાહુએ આવસ્મય, દસકાલિય, ઉત્તરઝયણ, આયાર, સૂયગડ, દસા, કપ્પ(૨), વવહાર, સૂરિયાણત્તિ અને ઇસિભાસિય(૧) ઉપર સિક્યુત્તિઓ રચી છે. ૬ ૧.નિશીયૂ.૧,પૃ.૩૮,૭૬,૧૫૧,૨.પૃ. ગુજરાતી પ્રસ્તાવના. ૩૦૭,૩.પૃ.૨૬૮,૩૩૪,૪૧૧, ૩. આવનિ.૭૬૫. ૫૦૩,૫૩૦, ૫૬૮, ઓપનિદ્રો, પૃ. | ૪. ઉત્તરાનિ.પૃ.૮૯. ૧,૩, પિંડનિમ.પૃ.૧,૧૧૭, ૧૭૯, ૩ ૫. કલ્પવિ.પૃ.૨૫૧, કલ્પ.પૂ.૧૬૩, સૂર્યમ.પૃ.૧.આચાશી.પૃ.૪, ૮૪. | ઉત્તરાક.પૃ.૨૨૯. ૨.દશાનિ.૧.વળી જુઓ બૃહકલ્પસૂત્ર | ૬. આવનિ.૮૫-૮૬, વિશેષા. ૧૦૭૯ ભાગ ૪, મુનિશ્રી પુણ્યવિજયજીની | ૧૦૮૦. ભદ્રબાહુસ્સામિ (ભદ્રબાહુસ્વામિનું) આ અને ભદ્રબાહુ એક છે.' ૧. આવયૂ.૨પૃ.૧૮૭. ભદ્રસાલવણ (ભદ્રશાલવન) મંદર(૩) પર્વતની તળેટીમાં આવેલું વન. તે સોમણસ(પ), વિજુષ્પહા(૧), ગંધમાયણ અને માલવંત એ ચાર વખાર પર્વતો અને સીઆ(૧) તથા સીઆ(૧) બે નદીઓથી આઠ ભાગમાં વિભક્ત છે. તે મંદર પર્વતની પૂર્વમાં તેમ જ પશ્ચિમમાં બાવીસ હજાર યોજન વિસ્તરેલું છે. તે મંદર પર્વતની દક્ષિણમાં તેમ જ ઉત્તરમાં બસો પચાસ યોજન વિસ્તરેલું છે. તે વનમાં સિદ્ધાયતનો આવેલાં છે. મંદર પર્વતથી પચાસ પચાસ યોજનાના અંતરે ઉત્તરપૂર્વમાં, દક્ષિણપૂર્વમાં, દક્ષિણ પશ્ચિમમાં અને ઉત્તરપશ્ચિમમાં ક્રમશઃ પઉમા(૮), પહેમપ્રભા, કુમુદા(૧) Page #134 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧૭ અને કુમુદપ્પભા; ઉપ્પલગુમ્મા, ણલિણા, ઉપ્પલા(પ) અને ઉપ્પલુજ્જલા; ભિંગા, ભિગણિભા, અંજણા(૧) અને અંજણપ્પભા; સિરિકતા(૫), સિરિચંદા, સિરિમહિઆ અને સિરિણિલયા નામની પુષ્કરણીઓ આવેલી છે. તે વનમાં આઠ દિસાહત્યિફૂડ છે. ૧. જીવા.૧૪૧, સ્થા.૩૦૨, જીવામ.પૃ.૨૪૪, પ્રશ્નઅ.પૃ.૧૩૫, સૂત્રશી.પૃ.૧૪૭. ૨. જમ્મૂ.૧૦૩. ૧. ભદ્દસેણ (ભદ્રસેન) ધરણ(૧)ના પાયદળનો સેનાપતિ. તે રુદ્દસેણ નામે પણ ઓળખાતો હતો. ૧. જમ્મૂ.૧૧૯, સ્થા.૪૦૪. ૨. ભદ્દસેણ વાણારસીનો શેઠ. તે ણંદા(૪)નો પતિ અને સિરિદેવી(૬)નો પિતા હતો. તે જુણસેટ્ટિ તરીકે જાણીતો હતો. ૧. આવચૂ.૨.પૃ.૨૦૨, આનિ.૧૩૦૨. ૧. ભદ્દા (ભદ્રા) તગરા નગરના શેઠ દત્ત(૫)ની પત્ની અને અરહણઅ(૨)ની માતા.૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૦, ઉત્તરાયૂ.પૃ.૫૮. ૨. ભદ્દા પોયણપુરના રાજા પયાવઇ(૧) રિવુપડિસત્તુની પ્રથમ પત્ની અને બલદેવ(૨) અયલ(૬)ની માતા.૧ દખિણાવહમાં મહેસરી નગરીની સ્થાપના આ ભદાએ કરી હતી.૨ ૧. આવચૂ.૧.પૃ.૨૩૨, સમ.૧૫૮, તીર્થો. ૫૬૯, ૬૦૪. ૨. આવચૂ.૧.પૃ.૨૩૨. ૩. ભદ્દા છત્તગ્ગા નગરના રાજા જિયસત્તુ(૩૪)ની રાણી અને રાજકુમાર ણંદણ(૬)ની માતા. ૧. આવચૂ.૧.પૃ.૨૩૫, કલ્પવિ.પૃ.૪૪. ૪. ભદ્દા વસંતપુર(૩)નો જે શેઠ ધન કમાવા માટે પરદેશ ગયો હતો તેની પત્ની. તે પુફસાલ(૧)ના સંગીતમાં એટલી તો લીન થઈ ગઈ હતી કે તે પોતે (કલ્પનામાં દેખેલા) પોતાના પતિને મળવા માટે દોડી અને ઉપરના માળેથી પડીને મૃત્યુ પામી. ૧. આવ.૧.પૃ.૫૨૯-૫૩૦, આચાશી.પૃ.૧૫૪. ૫. ભદ્દા રાયગિહના શેઠ ધણાવહ(૩)ની પત્ની અને કતપુષ્ણની માતા. ૧ ૧. આવચૂ.૧.પૃ.૪૬૭. ૬. ભદ્દા કાગંદીના ધર્ણા(૫) અને સુણક્ષત્ત(૨)ની માતા.૧ ૧. અનુત્ત.૩,૬, સ્થાઅ.પૃ.૫૧૦. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૭. ભદ્દા રાયગિહના ઇસિદાસ(૨) અને પેલ્લઅ(૧)ની માતા.૧ ૧. અનુત્ત.૬. ૮. ભદ્દા સાએયના રામપુત્ત(૨) અને ચંદિમા(૨)ની માતા. ૧. અનુત્ત.૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. ભદ્દા વાણિયગામના પેઢાલપુત્ત(૪) અને પિમિાઇઅ(૨)ની માતા.૧ ૧. અનુત્ત.૬. ૧૦. ભદ્દા હત્થિણાપુરના પુટ્ટિલ(૨)ની માતા. ૧. અનુત્ત.૬, સ્થાઅ.પૃ.૪૫૬. ૧ ૧૧. ભદ્દા સા ંજણી નગ૨ના શેઠ સુભદ્દ(૨)ની પત્ની. તે સગડ(૨)ની માતા હતી. ૧. વિપા.૨૧, સ્થાન પૃ.૫૦૭. ૧૨. ભદ્દા વિજયપુરના રાજા વાસવદત્તના પુત્ર રાજકુમાર સુવાસવ(૨)ની પટરાણી.૧ ૧. વિપા.૩૪. ૧૩. ભદ્દા રાયગિહના શેઠ ધણ(૧)ની પત્ની અને સુંસુમા(૨) અને તેના પાંચ ભાઈઓની માતા.૧ ૧. જ્ઞાતા.૧૩૬, ઉત્તરાક,પૃ.૪૫૬. ૧૪. ભદ્દા ચંપાના શેઠ જિણદત્ત(૨)ની પત્ની અને સાગર(૪)ની માતા.૧ ૧. શાતા.૧૧૦. ૧૫. ભદ્દા ચંપાના શેઠ સાગરદત્ત(૨)ની પત્ની અને સુહુમાલિયાની માતા. ૧ ૧. શાતા.૧૦૯. 1 ૧૬. ભદ્દા રાયગિહના શેઠ ધણ(૧૦)ની પત્ની અને દેવદિણની માતા. તેને પુત્રપ્રાપ્તિ માટે નાગદેવ, ભૂતદેવ, યક્ષદેવ વગેરેની મૂર્તિઓની પૂજા કરવી પડતી હતી. ર ૧. શાતા.૩૩,૩૭. ૨. એજન.૩૬. ૧૭. ભદ્દા રાયગિહના શેઠ ધણ(૬)ની પત્ની, તેને ચાર પુત્રો હતા. ૧. શાતા.૬૩. ૧૮. ભદ્દા તૈયલિપુરના સોની કલાદની પત્ની અને પોટ્ટિલાની માતા. ૧. શાતા.૯૬. ૧૯. ભદ્દા તૈયલિપુરના મંત્રી તેયલિ(૩)ની પત્ની. તેયલિપુત્ત તેમનો પુત્ર હતો. ૧. શાતા.૧૦૩. Page #136 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦. ભદ્દા વાણારસીના શેઠ ચલણીપિયાની માતા. ૧. ઉપા.૨૮. ૨૧. ભદ્દા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી હતી. ૧ ૧. અન્ત.૧૬. ૨૨. ભદ્દા ચિત્તસેણઅની પુત્રી અને ચક્કવવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯. ૨૩. ભદ્દા વાણારસીના રાજા કોસલિય(૧)ની પુત્રી. રાજાએ તેને પોતાના પુરોહિત (રુદ્રદેવ) સાથે પરણાવી હતી. તેને શ્રમણ હરિએસબલ માટે ઘણો આદર હતો. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૩, ઉત્તરાશા.પૃ.૩૫૬, ઉત્તરાક.પૃ.૨૩૬-૩૭. ૨. ઉત્ત૨ા.૧૨. ૨૦-૨૫. ૨૪. ભદ્દા દ્વિતીય ચક્કટ્ટિ સગરની મુખ્ય પત્ની. ૧. સમ.૧૫૮. ૧૧૯ ૨૫. ભદ્દા રાજા સમુવિજય(૨)ની પત્ની અને ચક્ક@ મઘવા(૧)ની માતા.૧ ૧. સમ.૧૫૮, આનિ.૩૯૮-૪૦૦. ૧ ૨૬. ભદ્દા પુરિમતાલના શેઠ વગ્નુરની પત્ની. મલ્લિ(૧)ના પુરાણા મંદિર નજીક વસતા વ્યન્તર દેવની કૃપાથી તેને પુત્રપ્રાપ્તિ થઈ હતી. પછી તેણે પોતે કરેલી પ્રતિજ્ઞા મુજબ તે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.૨ ૧. આવચૂ.૧.પૃ.૨૯૪. ૨. એજન.પૃ.૨૯૫. ૨૭. ભદ્દા (૧) સયદુવારઅના રાજા સંમુઇ(૧)ની પત્ની. તેના પુત્ર મહાપઉમ(૯) તરીકે ગોસાલ જન્મ લેશે. (આ) સંમુઇ(૨)ની પત્ની અને મહાપઉમ(૧૦)ની માતાનું નામ પણ ભદ્દા જ છે.૨ ૧. ભગ.૫૫૯, તીર્થો.૧૦૧૭-૨૧. ૨. સ્થા.૬૯૩. ૨૮. ભદ્દા મંખલિની પત્ની અને ગોસાલની માતા. તે સુભદ્દા(૧૦) નામે પણ જાણીતી હતી.૧ ૧. ભગ.૫૪૦, આવચૂ.૧.પૃ.૨૮૨, આવનિ.૪૭૪, સ્થાઅ.પૃ.૫૨૨. ૨૯. ભદ્દા અસગડાનું બીજું નામ.૧ ૧. ઉત્તરાક.પૃ.૭૭. ૩૦. ભદ્દા પખવાડિયાની બીજ, સાતમ અને બારસના દિવસો.૧ આ અને ભદ્દ(૯) એક છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ગણિ. ૯-૧૦. ૩૧. ભદ્દા અંતગડદસાના સાતમા વર્ગનું નવમું અધ્યયન.૧ ૧. અત્ત.૧૬. ૩૨. ભદ્દા ણંદીસરવર દ્વીપમાં આવેલા દક્ષિણ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી એક પુષ્કરિણી. તે એક હજાર યોજન લાંબી, પચાસ હજાર યોજન પહોળી અને એક હજાર યોજન ઊંડી છે.૧ ૧. સ્થા.૩૦૭. ૩૩. ભદ્દા પશ્ચિમ રુયગ(૧) પર્વતના સુદંસણ(૧૮) શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી. ૧ ૧. જમ્બુ.૧૧૪, તીર્થો.૧૫૭, સ્થા. ૬૪૩. ૩૪. ભદ્દા ધણ(૨) શેઠની પત્ની અને ભટ્ટાની માતા.૧ ૧. નિશીચૂ.૩.પૃ.૧૫૦. ૩૫. ભદ્દા ઉજ્જૈણીની સાર્થવાહી. અવંતિસુકુમાલ તેનો પુત્ર હતો. ભદ્દાએ આચાર્ય સુહત્યિ(૧) પાસે દીક્ષા લીધી હતી. ૧. આવચૂ.૨.પૃ.૧૫૭. ૩૬. ભદ્દા ચંપાના શેઠ કામદેવ(૨)ની પત્ની.૧ ૧. ઉપા.૧૮. ૩૭. ભદ્દા જિણપાલિય અને જિણરકૃખિયની માતા. ૧. જ્ઞાતા.૭૯. ૧ ભદિન (ભદ્રિક) જુઓ ભદિયા. ૧. વિશેષા.૧૯૩૭. ભદ્દિજ્જિયા (ભદ્રીયિકા અથવા ભદ્રીયા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક.૧ ૧. કલ્પવિ.પૃ.૨૫૯. ભદ્દિયા (ભદ્રિકા) તે નગર જ્યાં મહાવીરે બે ચોમાસાં કર્યાં હતાં. તેની એકતા કેટલાક વર્તમાન મોંઘીર સાથે સ્થાપે છે જ્યારે કેટલાક ભાગલપુરની દક્ષિણમાં આઠ માઈલના અંતરે આવેલ ભદરિયા સાથે સ્થાપે છે. ૧. આનિ.૪૮૩, ૪૮૮, વિશેષા.૧૯૩૭, ૧૯૪૨, કલ્પ.૧૨૨, આવચૂ.૧.પૃ.૨૯૩, કલ્પવિ.પૃ.૧૬૭, ૨. લાઇ.પૃ.૨૭૨, શ્રભમ.પૃ.૩૭૮. Page #138 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભદિયાયરિઅ (ભદ્રિકાચાર્ય) એક આચાર્ય જે કદાચ ભદ્દબાહુ(૨) જ હોય. ૧ ૧. દશચૂ.પૃ.૪. ભદિલપુર એક આરિય (આર્ય) દેશ મલય(૧)ની રાજધાની. તેની ઉત્તરપૂર્વમાં સિરિવણ(૧) ઉદ્યાન હતું. અહીં રાજા જિયસત્તુ(૧૦) રાજ્ય કરતો હતો. તે તિત્થયર સીયલનું જન્મસ્થાન હતું. તિત્થય૨ અરિટ્ટણેમિ અહીં આવ્યા હતા. શેઠ ણાગ(૫)નો પુત્ર અણીયજસ અહીંનો હતો. તેની એકતા હજારીબાગ જિલ્લામાં આવેલા હંટરગંજથી લગભગ છ માઈલના અંતરે આવેલ ભદિઆ(Bhadia) સાથે સ્થાપવામાં આવી છે.પ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨.અન્ન.૪. તીર્થો. ૪૯૮. ૪. અન્ન.૪, ૬, આચૂ.૧.પૃ.૩૫૭. ૫. લાઇ.પૃ.૨૭૨. ૧૨૧ ૩.આવનિ.૩૮૩, સ્થાઅ.પૃ.૩૦૮, દિલા મહાવીરના પાંચમા ગણધર સુહમ્મ(૧)ની માતા અને કોલ્લાગ(૨) સન્નિવેશના બ્રાહ્મણ ધમ્મિલ(૧)ની પત્ની. ૧ ૧. આનિ.૬૪૪, ૬૪૮-૪૯, વિશેષા.૨૫૧૦, કલ્પવિ.પૃ.૨૪૯, કલ્પે.પૃ.૧૬૨. ભદુત્તરવર્ડિંસગ (ભદ્રોત્ત૨ાવતંસક) ભદ્દ(૨)ના જેવું જ મહાસુક્ક(૨)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૬. ભમર (ભ્રમર) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. પુરાણોમાં પણ ભ્રમરોનો ઉલ્લેખ છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૨. સ્ટજિઓ.પૃ.૬૨. ભયંતમિત્ત (ભદત્તમિત્ર) એક બૌદ્ધ ભિક્ષુ જેમને કુણાલ(૨)સમેત, ભરુચ્છમાં વાદસભામાં વાદમાં આચાર્ય જિણદેવ(૪)એ હરાવ્યા હતા. ૧. આવચૂ.૨.પૃ.૨૦૧, આનિ.૧૨૯૯. ૧. ભયાલિ ભરહ(૨) ક્ષેત્રમાં થવાના ઓગણીસમા ભાવી તિર્થંકર સંવર(૨)નો પૂર્વભવ.૧ ૧. સમ.૧૫૯. ૨. ભયાલિ અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા અને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયેલા એક અજૈન ઋષિ.૧ ૧. ઋષિ.૧૩, ઋષિ (સંગ્રહણી). ભરણી અચાવીસ ણત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ જમ(૩) છે. તેનું Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગોત્રનામ ભગ્ગવેસ છે. ૧. જબૂ. ૧૫૫-૫૬, ૧૬૨, ૧૬૫, સૂર્ય.૩૬, ૯૩, દેવ.૯૭, સમ.૩. - ૨. જખૂ. ૧૫૭. ૩. સૂર્ય,૫૦, જબૂ.૧૫૯. ભરધ (ભરત) આ અને ભરહ(૨) એક છે.' ૧. સૂત્રચૂ.પૂ.૧૯. ૧. ભરહ (ભારત) ભરહ૨) ક્ષેત્રના પ્રથમ ચક્રવટ્ટિ. તેમની રાજધાની વિણીયા હતી. તે સુમંગલા(૧) રાણીથી થયેલો તિર્થીયર ઉસભ(૧)નો પ્રથમ પુત્ર અર્થાત્ સૌથી મોટો પુત્ર હતો. ભારત અને ગંભી(૧) બે જોડિયા ભાઈ-બેન હતા.૫ સુંદરી(૧) તેની બીજી બેન હતી જે ઉસભની, સુણંદા(૨)થી જન્મેલી, પુત્રી હતી. સુંદરી અને બાહુબલિ બે જોડિયા ભાઈ-બેન હતા. ભારતને બીજા પોતાની જ માતાથી જન્મેલા (સહોદર) અઠ્ઠાણુ ભાઈઓ હતા. ભરહની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. ૭૭ લાખ પૂર્વ વર્ષો પૂરા કર્યા પછી તે વિણીયાના રાજા થયા હતા. તે સ્વયં અભિષિક્ત રાજા કહેવાતા.૧૧ જયારે ઉસહને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ભારત ચક્કરયણના સ્વામી બન્યા.૧૩ ભરહે માગહતિર્થી, વરદામતિત્વ, પભાસતિત્વ, વેડૂઢ(૧) પર્વત ઉપરના બધા પ્રદેશો અને ભરત ક્ષેત્રના ઉત્તરના બધા ભાગો પોતાના આધિપત્યમાં કરી લીધા.૧૪ તેણે ઉસભFડ(૨)ની શિલા ઉપર લેખ કોતરાવ્યો કે “હું ભરહપ્રથમ ચક્રવર્તી રાજા છું.'૧૫ ભરહે ણમિ(૩) અને વિણમિ પાસેથી ભેટરૂપે સુભદા(૯)ને મેળવી હતી જે ભારતની મુખ્ય પત્ની બની. તે નવ નિધિ, ચૌદ રત્નો અને બીજી ઘણી અમૂલ્ય ચીજોનો સ્વામી બન્યો. તેને ચોસઠ હજાર રાણીઓ હતી, તેમનામાં મુખ્ય રાણી હતી સુભદા.૧૮ બાહુબલિએ ભરહનું આધિપત્ય સ્વીકાર્યું નહિ એટલે ભરહે બાહુબલિ ઉપર આક્રમણ કર્યું. પાંચ વન્દ્રોમાં બાહુબલિએ ભરહને હરાવ્યો. પછી બાહુબલિએ સ્વેચ્છાએ પોતાનું રાજ્ય ભરતને આપી દીધું. આ રીતે ભરત ભરહ ક્ષેત્રનો ઘોષિત ચક્રવર્તી રાજા બન્યો અને તેણે સાઠ હજાર વર્ષ ચાલેલા યુદ્ધને (વિજયયાત્રા)ને સમાપ્ત કર્યું. તેના ઉસભાસણ(૧) આદિ પાંચ સો પુત્રોએ તેમ જ સાત સો પૌત્રોએ સંસારનો ત્યાગ કરી તિર્થીયર ઉસહની આજ્ઞામાં રહી શ્રમણત્વનું પાલન કર્યું. ૨૨ ભરહે છ લાખ પૂર્વ વર્ષ રાજય કર્યું. તેણે અને કેટલીક બીજી વ્યક્તિઓએ આરિવેદો (આર્યવેદો) રચ્યા. પોતાના સજ્જાખંડમાં ભરહને કેવલજ્ઞાન થતાંની સાથે જ તેણે સંસારનો ત્યાગ કરી દીધો.૨૫ એક લાખ પૂર્વ વર્ષ પછી તે અટ્ટાવય પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમનું કુલ આયુષ્ય ચાર્યાસી લાખ પૂર્વ વર્ષ હતું. જ્યાં સિહનું નિર્વાણ થયું હતું ત્યાં અઠ્ઠાવય પર્વત ઉપર ભરહે ચૈત્ય નિર્માણ કર્યું. ભરત પોતાના પૂર્વભવમાં કણગણાભ હતા. ૨૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨૩ ૧.સમ.૧૫૮, સ્થા.૭૧૮, તીર્થો.૨૯૪, | ૧.પૂ.૧૮૬થી આગળ, આવહ. ૫૫૯, આવનિ.૩૭૪, આવ,પૃ.૨૭, પૃ.૩૪૮. આવયૂ.૧.પૃ.૧૮૦, દશહ.પૃ.૪૮. ૧૫. જબૂ.૬૩. ૨. જખૂ.૪૨, સ્થાઅ.પૃ.૪૭૯. ૧૬. જબૂ.૬૪, સમ.૧૫૮. ૩. આવનિ. ૧૯૬,૩૯૯, કલ્પવિ.પૃ. ] | ૧૭. જબૂ.૬૧,૬૬,૬૮,૬૯, તીર્થો. ૨૩૬, સમ.૧૫૮. ૩૦૧, બૃભા.૪૨૧૮. ૪. સમ.૧૫૮, આવભા.૪, કલ્પવિ.પૃ. | ૧૮. જખૂ.૬૭,જબૂશા.પૃ. ૨૬૮, ૨૩૧. તીર્થો.૨૮૩, વિશેષા.૧૬૧૨, સમ,૧૫૮. આવનિ.૩૯૮, ૩૯૯. ૧૯. વિશેષા.૧૭૩૧,આવનિ.૩૪૯, ૫. આવનિ. ૧૯૬, આવભા.૪, કલ્પવિ. આવભા.૩૨-૩૩. પૃ. ૨૩૧. ૨૦. વિશેષા.૧૭૩૫, આવભા.૩૬. ૬. આવનિ.૧૯૬, આવભા.૪, તીર્થો. ૨૧. આવયૂ.પૂ.૪૪. ૨૮૩, ૧૬૧૩. ૨૨. વિશેષા.૧૭૨૫, આવયૂ.૧.પૃ.૧૮૨, ૭. આવનિ.૧૯૭, તીર્થો.૨૮૪, વિશેષા. કલ્પવિ.પૃ.૨૪૧, આવનિ.૩૪૫. ૧૬૧૪. ૨૩. સ્થા.૫૧૯, સમ.૧૨૯, સમ.૮૩, ૮. સમ.૧૦૮, સ્થા.૪૩૫, આવનિ. વિશેષા.૧૭૫૩, પિંડનિ.૪૭૯, ૩૯૨. જબૂ.૭૦. ૯સમ.૭૭, જબૂ.૭૦. ૨૪. આવયૂ.૧.પૃ. ૨૧૫. ૧૦. આવચૂ.૧.પૃ.૧૬૦,કલ્પવિ.પૃ. ૨૫. જબૂ.૭૦, આવનિ.૪૩૭, આવયૂ.૧. ૨૩૫. પૃ. ૨૨૭. ૧૧. વ્યવભા.૫.૧૦૫,બૃભા.૬૩૮૨. ૨૬. જબૂ.૭૦, સમ.૮૪,વૃભા.૬૮૨, નિશીભા.૨૪૯૮. બૃ.૨૦૪, ભગઅ.પૃ.૫૮૬. ૧૨.વિશેષા.૧૭૨૨. ૨૭. સમ.૮૪, આવનિ.૩૯૫. ૧૩. જબૂ.૪૩,આવચૂ.૧.પૃ.૧૮૧. | ૨૮. આવયૂ. ૧.પૃ.૨૨૩. ૧૪. જબૂ.૪૫, ૪૯, ૫૦-૬૨,આવયૂ. | ૨૯. એજન-પૃ.૧૮૦. ૨. ભરહ આ ક્ષેત્ર અને ભારહવાસ એક છે.' ૧. ભગ. ૬૭૫, સમ.૫૪, સ્થા. ૮૬, પર૨, આવનિ,૩૪, જીતભા. ૪૩૪, તીર્થો.૯, ૫૬૫, આવચૂ. ૧.પૃ.૪૧, અનુહ.પૃ.૧૦. ૩. ભરહ જેને અત્યંત બુદ્ધિશાળી રોહગ નામનો પુત્ર હતો તે નટ. ૧. આવનિ.૯૩૫, નદિમ.પૃ.૧૪૫, આવૂચ.૧.પૃ.૫૪૫. ૪. ભરત નાટ્યશાસ્ત્ર ઉપરનો ગ્રન્થ જે ભરતનાટ્યશાસ્ત્ર નામે પ્રસિદ્ધ છે.' ૧. અનુચૂ.પૃ.૪૫, અનુયે.પૃ.૧૩૦. ૫. ભરચુલહિમવંત પર્વતનું એક શિખર." ૧. જખૂ.૭૫. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. ભરહ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં જન્મ લેવાના છે તે ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦)નો એક શિષ્ય.૧ ૧. સ્થા.૬૨૫. ૭. ભરત બુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં જન્મ લેવાના છે તે ભાવી પ્રથમ ચક્રવટ્ટિ. ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૨૪. ૮. ભરત ભારહવાસના અધિષ્ઠાતા દેવ. ૧. જબૂ.૭૧. ભરહગ (ભરતક) જુઓ ભરહ(૩).' ૧. આવયૂ.૧.પૃ.૫૪૫. ભરહખેર (ભરતક્ષેત્ર) આ અને ભારહવાસ એક છે.' ૧. નિશીયૂ.૧.પૂ.૧૦૫. ભરહવાસ (ભરતવર્ષ) જુઓ ભારહવાસ.' ૧. જીવા.૧૪૧, જબૂ.૧૦,૨૧,૩૫, સૂત્રચૂ.પૃ.૬૫, આવહ.પૃ.૩૪૨, બૃભા. ૬૪૪૮. ભરખેસર (ભરતેશ્વર) આ અને ભરહ(૧) એક છે. ૧. આવ.પૃ.૨૭. ભરુ એક મિલિખુ (અનાર્ય) દેશ અને તેની પ્રજા.'આ અને ગુરુ કદાચ એક છે. ૧. પ્રજ્ઞા.૩૭. ભરુઅચ્છ અથવા ભરુકચ્છ અથવા ભરુચ્છ (ભૃગુકચ્છ) એક નગર જયાં જમીનમાર્ગ અને દરિયાઈ માર્ગે બન્ને રીતે જવાતું હતું. તે નગરમાં કોરંટગ ઉદ્યાન હતું. નગરની ઉત્તરમાં ભૂતકલાગ નામનું તળાવ હતું. આ નગરના રાજા Pહવાહણ ઉપર સાલિવાહણે આક્રમણ કર્યું હતું. કવિ વરભૂતિ આ નગરના હતા. પ્રસિદ્ધ મલ્લ ફલિયમલ્લ આ નગર પાસે આવેલા એક ગામનો હતો. કોંડલમેંઢ દેવની પૂજા કરવા માટે લોકો બહારથી આ નગરમાં ભેગા થતા.“સાધ્વીઓ અને તણિઓ૦ (બૌદ્ધ ભિક્ષુઓ) આ નગરમાં જોવા મળતા હતા. આચાર્ય જિણદેવ(૪)એ બે સચ્ચણિઅને પોતાના ધર્મનો અંગીકાર કરાવ્યો હતો.૧૧ સાધુઓ, પ્રવાસીઓ૩ વગેરે આ નગરથી ઉજેણી તરફ પ્રયાણ કરતા દેખાતા હતા. બીજો એક માર્ગ આ નગરથી દખિણાપહ તરફ પણ જતો હતો. ૧૫ ભરુઅચ્છની એકતા ગુજરાત રાજયમાં આવેલા વર્તમાન ભરૂચ સાથે સ્થાપવામાં આવી છે." Page #142 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૨૫ ૧. આચાચૂ.પૃ.૨૮૨, પ્રજ્ઞામ પૃ.૪૮, | ૮. બુશે.૮૮૩. વ્યવસ.૩.પૃ.૧૨૭, જીવામ.પૃ.૪૦, ૯. નિશીયૂ.ર.પૃ.૪૩૯, બૃભા. ૨૦૫૪. ૨૭૯. ૧૦. આવયૂ.૧.પૃ.૫૪૨. ૨. વ્યવમ.૩.પૃ.૧૩૭. ૧૧. આવનિ.૧૨૯૯, આવયૂ.૨.૫.૨૦૧. ૩. બૃભા. ૪૨૨૨. ૧૨. આવનિ.૧૩૧૧, આવયૂ.૨પૃ.૨૦૦. ૪. આવચૂ. ૨.પૃ. ૨૦૦. ૧૩. વૃક્ષ. ૧૧૪૫. ૫.આવયૂ.૧.પૃ.૧૦૯, બૃભા.૧૭૧, ૧૪. આવયૂ.૨પૃ.૧૬૦. બૂમ.પૃ. ૫૨. ૧૫. નિશીયૂ.૨.પૃ.૪૧૫. ૬. વ્યવભા.૩.૫૮. ૧૬. જિઓડિ.પૃ.૩૨. ૭. ઉત્તરાશા.પૃ.૧૯૨. ભવ સોહમ્મ(૨)નું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. તે દેવો પખવાડિયામાં એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે અર્થાત્ ભોજનની ઇચ્છા થાય છે.' ૧. સમ.૧. ભવણ (ભવન) વિયાહપણત્તિના ઓગણીસમા શતકનો સાતમો ઉદ્દેશક 1 ૧. ભગ૯૪૮. ભવણવઇ (ભવનપતિ) આ અને ભવણવાસિ એક છે.' ૧. આચા. ૨.૧૭૬, જખૂ. ૧૨૩, દેવે.૧૯૪, આવહ.પૃ. ૬૦૧, આવચૂ. ૧.પૃ.૧૪૬. ભવણવાસિ (ભવનવાસિ) દેવોના ચાર મુખ્ય વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવોને દસ ઉપવર્ગોના જૂથોમાં વહેંચી દીધા છે – અસુરકુમાર, રાગકુમાર સુવણકુમાર, વિજુકમાર, અગ્નિકુમાર, દીવકુમાર, ઉદહિકુમાર, દિસાકુમાર, વાઉકુમાર અને ચણિયકુમાર. દરેક ઉપવર્ગને બે ઇન્દ્રો છે – એક ઈન્દ્ર દક્ષિણનો અને બીજો ઇન્દ્ર ઉત્તરનો. તે ઉપવર્ગોના ક્રમશઃ બે બે ઇન્દ્રો નીચે પ્રમાણે છે – ચમર(૧) અને વઈરોઅણ(૨) અથવા બલિ(૪), ધરણ(૧) અને ભૂયાણંદ(૧), વેણુદેવ અને વેણુદાલિ, હરિકંત અને હરિસ્સહ, અગિસિહ અને અગ્નિમાણવ, પુણ(૩) અને વસિટ્ટ(૩), જલકંત(૧) અને જલપ્પભ(૧), અમિયગઈ અને અણિયવાહણ, વેલંભ(૧) અને ભિંજણ(૩), અને ઘોસ(૧) અને મહાઘોસ(૪). ભવણવાસિ દેવોને રહેવા માટે સાત કરોડ બેતાલીસ લાખ ભવનો છે. આ ભવનો રયણપ્રભા(૨)નો ઉપરનો એક હજાર યોજનનો વિસ્તાર અને નીચેનો એક હજાર યોજનનો વિસ્તાર છોડીને રણપ્પભાના બાકીના વિસ્તારમાં આવેલાં છે. પ્રત્યેક ઇન્દ્રનું આયુષ્ય એકસરખું નથી. પ્રત્યેક ઇન્દ્રને તેની રાણીઓ, લોગપાલો, સામાનિક દેવો વગેરે છે. ભવણવાસિ દેવોની બીજી ઘણી લાક્ષણિકતાઓ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભવણવાસિ દેવોનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય એક લાખ સાગરોપમ વર્ષથી કંઈક વધારે છે. તેમની ઊંચાઈ સાત રત્તિ છે. તેમને તેમનાં પોતાનાં સુખો યા આનંદપ્રમોદો છે. તેઓ જિનોના (તીર્થંકરોના) જન્મકલ્યાણક વખતે અને સ્નાત્રવિધિ વખતે ઉપસ્થિત રહે છે અને તેમને વંદન કરે છે. તેમને ગુઝગ પણ કહેવામાં આવે છે.૧૧ ૧૦ ૧. પ્રજ્ઞા.૩૮,અનુ.૧૨૨, ભગમ.પૃ. ૫. દેવે. ૪૫, જ્ઞાતા.૧૫૧ ૨૯, પ્રશ્નઅ.પૃ.૯૫, જીવા.૧૧૪૧૧૫, ઉત્તરા.૩૬.૨૦૪, સ્થા. ૨૫૭. ૧૨૬ ૬. દેવે. ૪૩-૬૫, જીવા.૧૧૮-૧૨૦, જમ્મૂ.૧૧૯, પ્રજ્ઞા.૪૬,૧૦૫, ૧૧૨, અનુ.૧૩૩,૧૩૯,૧૪૨, ભગ.૧૬૯,૬૨૬, ૬૨૯. ૭. પ્રજ્ઞા.૯૫, ઉત્તરા.૩૬.૨૧૭, સ્થા. ૭૫૭, ભગ.૧૫. ૮. દેવે. ૧૯૪. ૯. સૂર્ય.૧૦૬. ૧૦. ઔ૫.૨૩, આચા.૨.૧૭૬, ૧૭૯, જમ્મૂ. ૧૧૨,૧૧૯,૧૨૩, આવચૂ.૧.પૃ.૧૪૬. ૧૧. દશચૂ.પૃ.૩૧૨,દશહ.પૃ.૨૪૯. ભવિઅ (ભવ્ય) (અ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.૧ તેમજ (આ) અઢારમા શતકનો નવમો ઉદ્દેશક.૨ ૧. ભગ.૨૨૯. \ ૨.દેવે. ૧૪-૧૯, સ્થા.૯૪. ૩.પ્રજ્ઞા.૪૬, જીવા.૧૧૬, સમ.૧૫૦, દેવે. ૨૬. પ્રજ્ઞા.૪૬ અને સમ. ૧૪૯ના ઉલ્લેખ પ્રમાણે છેલ્લા છ ઉપવર્ગોમાંથી પ્રત્યેક ઉપવર્ગને બોતેર લાખ ભવનો છે. દેવે.૪૧ મુજબ સંખ્યા છોતેર લાખ છે. ૪.દેવે. ૨૮-૩૦. ૨. એજન.૬૧૬. ભસન (ભસક) વાણારસીના રાજા જિયસત્તુ(૧)નો પુત્ર અને જરાકુમારનો પૌત્ર. તેને એક ભાઈ સસઅ(૨) નામે હતો અને એક બેન સુકુમાલિયા(૨) નામે હતી. તે બધાંએ શ્રમણત્વ સ્વીકાર્યું હતું. ૨ ૧. બૃસે.માં (૧૩૯૭) વાણા૨સીના બદલે વણવાસી છે. ભાગવું (ભાગવત) અજૈન શાસ્ત્ર. ૧. નન્દ્રિ.૪૨. ૨. નિશીયૂ.૨.પૃ.૪૧૭, ભા.૫૨૫૪-૫૫, બૃક્ષે.૧૩૯૭-૯૮, ગચ્છાવા.પૃ.૨૬. ભાગવત એક અજૈન સંપ્રદાય અને તેનો અનુયાયી,૧ ૧. આચાચૂ.પૃ.૯૭, આવચૂ.૧.પૃ.૫૪૮, દશચૂ.પૃ.૧૯૦, નિશીયૂ.૨.પૃ.૪૧૬, નન્દિમ. પૃ.૧૫૨, સૂત્રશી.પૃ.૧૫૪, બૃસે.૮૮૬, આચાશી.પૃ.૧૪૬, ૧૮૫. ૧. ભાણુ (ભાનુ) પંદરમા તિર્થંકર ધમ્મ(૩)ના પિતા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો. ૪૭૮. Page #144 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ભાણુ ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક પુત્ર.૧ ૧. કલ્પવિ.પૃ.૨૩૭. ૧. ભાણુમિત્ત (ભાનુમિત્ર) તિર્થંકર મલ્લિ(૧) પાસે દીક્ષા લેનાર રાજકુમાર. ૧. શાતા.૭૭. ૨. ભાણુમિત્તે ઉજ્જૈણીના રાજા બલમિત્ત(૧)નો નાનો ભાઈ. તેમણે આચાર્ય કાલગ(૨)ને નગરની બહાર કાઢી મૂક્યા હતા કારણ કે કાલગે બલભાણુને દીક્ષા આપી હતી. ૧. દશાચૂ.પૃ.૫૫, કલ્પચૂ.પૃ.૮૯, તીર્થો. ૬૨૨, નિશીયૂ.૩.પૃ.૧૩૧. ભાણુસિરી (ભાનુશ્રી) ઉજ્જૈણીના બલમિત્ત(૧) અને ભાણુમિત્ત(૨)ની બેન અને બલભાણુની માતા.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૧૩૧. ૧. ભારદાજ (ભારદ્વાજ) ગોસાલે જેના મૃત શરીરમાં પ્રવેશીને પાંચમો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો તે વ્યક્તિ.૧ ૧. ભગ.૫૫૦, ૨. ભારદ્દાય મિસિર નક્ષત્રનું ગોત્રનામ.૧ ૧. સૂર્ય,૫૦, જમ્મૂ.૧૫૯. ૧૨૭ ૩. ભારદાય સેયવિયાનો બ્રાહ્મણ. તે મહાવીરનો પૂર્વભવ હતો. ૧. વિશેષા.૧૮૦૯, આવચૂ.૧.પૃ.૨૩૦, કલ્પવિ.પૃ.૪૩. ૪. ભારદ્દાય ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ મહાવીરના ચોથા ગણધર વિયત્ત(૧) અને આચાર્ય મહાસમણ આ શાખાના હતા. ૧. સ્થા.૫૫૧. ૨. આવનિ.૬૫૦, વિશેષા.૨૫૧૧. ૩. તીર્થો.૮૧૮. ભારહવાસ (ભારતવર્ષ) જંબુદ્દીવમાં આવેલા સાત ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર. તે ભરહ(૨) અને ભારહ(૧) નામે પણ જાણીતું છે. તે ચુલ્લહિમવંત પર્વતની દક્ષિણે અને ક્રમશઃ પૂર્વ લવણ સમુદ્ર, ઉત્તર લવણ સમુદ્ર અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે, ઉત્તરે અને પશ્ચિમે આવેલ છે. ઉત્તરમાં તેનો આકાર પર્યક જેવો છે જ્યારે દક્ષિણમાં ધનુપૃષ્ઠ જેવો છે. તેનો વિસ્તાર આખા જમ્બુદ્દીવનો જ છે. તેનો વિષ્કમ્ભ (પહોળાઈ) ૫૨૬યોજન છે. તેની જીવાનું માપ ૧૪૪૭૧ યોજન છે. તેની મધ્યમાં આવેલો વૈયઢ(૨) પર્વત તેને દાહિણઢભરહ અને ઉત્તરઢભરહ એમ બે ભાગમાં વહેંચે છે. પછી ગંગા અને સિંધુ(૧) નદીઓથી તે છ ભાગમાં (ત્રણ ભાગ ઉત્ત૨ના અને ત્રણ ભાગ દક્ષિણના) વહેંચાઈ જાય છે. ભારહવાસમાં ઓસપ્પિણી અને ઉસ્સપ્પિણી એમ બે કાલચક્રો છે અને પ્રત્યેક કાલચક્રને છ અર છે. દરેક કાલચક્રમાં ભારહવાસમાં 3 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચોપ્પન મહાપુરુષો જન્મ લે છે. તે આ પ્રમાણે છે–ચોવીસ તિર્થંકર, બાર ચક્રવટ્ટિ, નવ બલદેવ, અને નવ વાસુદેવ. નવ વાસુદેવ નવ પડિસત્તને (પડિવાસુદેવને) હણે છે. ભારહવાસમાં દરેક કાલચક્રમાં કુલગરો પણ જન્મ લે છે. વર્તમાન ઓસટિપ્પણીમાં ભારહવાસમાં થયેલા પહેલા ચક્રવટ્ટિ ભરહ(૧) છે, તેમની રાજધાની વિણીયા હતી.૧૦ ભારહવાસનાં ઉલ્લેખાયેલાં પ્રસિદ્ધ નગરો છે – રાયગિહ૧, તામલિત્તિ, ચંપા વગેરે. તેમાં માગહતિત્વ, વરદામતિત્વ અને પભાસતિત્વ આ ત્રણ પવિત્ર તીર્થસ્થાનો છે. તેના અધિષ્ઠાતા દેવ ભરત (૮)ના નામ ઉપરથી તેનું નામ ભારહવાસ પાડવામાં આવ્યું છે. ૧૫ તે કમ્મભૂમિ છે. કુલ આવી પાંચ કમ્મભૂમિઓ છે.૧૦ –એક જંબુદ્દીવમાં, બે ધાયઈસંડમાં અને બે પુફખરવરદીવડૂઢમાં. ૧. જબૂ.૧૦,૧૨૫,સ્થા.૧૯૭,૫૨૨, | ૧૦. જખૂ.૪૧થી આગળ. ઉત્તરા.૧૮.૩૪, વિશેષા.૧૭૧૫, | ૧૧. આચાશી.પૃ.૭૫. ભગ.૬૭૫, સમ.પ૪, તીર્થો. ૯. ૧૨. ભગ.૧૩૪. ૨.જબૂ.૧૦. ૧૩. નિશીયૂ.૩.પૃ.૧૩૯, નિર.૧.૧. ૩.જબૂ.૧૦. ૧૪. જબૂ.૧૨૫, જીવા.૧૪૧. ૪. સમ. ૧૪. ૧૫. જબૂ.૭૧. ૫. જબૂ.૧૦. ૧૬. ભગ.૬૭૫, ઓઘનિ.૫૨૬-૨૭, ૬.જબૂ.૧૮, તીર્થો.૯. તીર્થો.૨૩-૨૪. ૭. સમ.૫૪, સ્થા.૬૭૨. ૧૭. ભગ.૬૭૫, તીર્થો.૩૧૩, આચાર્.. ૮. સ્થા.૬૭૨. ૧૫૩, આચાશી.પૃ.૧૭૮, પ્રજ્ઞામ. ૯. સ્થા.૫૫૬,૭૬૭,સમ.૧૫૭, પૃ.૪૭, જીવામ.પૃ.૩૯. ૧૫૯, જબૂ.૨૮. ૧. ભારિયા (ભાર્યા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું બારણું અધ્યયન. - ૧. જ્ઞાતા.૧૫૩. ૨. ભારિયા ણાગપુરના શેઠની પુત્રી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષી લીધી અને શ્રમણી પુષ્કચૂલા(૧)ની શિષ્યા બની. મરણ પછી તેણે જખ દેવોના ઇન્દ્રની ચાર રાણીઓમાંની એક રાણી તરીકે જન્મ લીધો. બીજા ગ્રન્થોમાં તેને તારગા કહેવામાં આવી છે. ૧. જ્ઞાતા.૧૫૩. ૨. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ભાવ અયાસી ગહમાંનો એક.' જુઓ ભાવકેલ. ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, જબૂશા પૃ.૫૩૫. ભાવકેઉ કે ભાવકેતુ (ભાવકેતુ) અઠ્યાવીસ ગહમાંનો એક. ૧ જંબુદ્દીવાણત્તિ અને સૂરિયાણત્તિ ભાવ અને કેઉ એમ બે જુદા ગ્રહો તરીકે ઉલ્લેખ કરે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨૯ ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જબૂશા .૫૩૫. ૧. ભાવણા (ભાવના) બંધદયાનું સાતમું અધ્યયન.૧ ૧. સ્થા.૭પપ. ૨. ભાવણા આયારના બીજાશ્રુતસ્કન્ધની ત્રીજી ચૂલા (પરિશિષ્ટ).૧ ૧. આચાનિ.પૃ.૩૨૦ ગાથા. ૧૬. ભાવિઅ (ભાવિત) મહાસુક્ક(૧)નું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયામાં એક વાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૧૭. ભાવિઅપ્પા (ભાવિતાત્મનું) દિવસ અને રાતના ત્રીસ મુહુરમાંનું એક. ૧. સમ.૩૦, જબૂ.૧૫ર, સૂર્ય.૪૭. ભાસ (ભાસ્મનુ) અમ્રાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮-૭૯. ભાસરાસિ (ભસ્મરાશિ) અમ્રાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જખૂશા.પૃ.૫૩૪-પ૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ. પૃ. ૭૮-૭૯. ભાસા (ભાષા) પણવણાનું અગિયારમું પદ (પ્રકરણ) તેમજ વિયાહપત્તિના તેરમા શતકનો સાતમો ઉદેશક ૨ ૧. પ્રજ્ઞા.ગાથા.૫, ભગ.૧૧૪, ભગઅ.પૃ.૧૪૨. ૨. ભગ.૪૭૦. ભાસાવિચય અથવા ભાસાવિયય (ભાષાવિચય) દિક્ટિવાયનું બીજું નામ. ૧. સ્થા.૭૪૨. ભાસુર એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, તેઓ સાત પખવાડિયામાં એક વાર શ્વાસ લે છે અને તેમને સાત હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૭. ભિલે (ગુ) એક અજૈન ઋષિ. જુઓ ભિગુ. ૧. ઔપ.૩૮, ઔપઅ.પૂ.૯૨. ભિઉચ્ચ (ભૃગુપત્ય અથવા ભાર્ગવ) ભૃગુના અનુયાયી પરિવ્રાજકોનો વર્ગ. ૧. ઔપ,૩૮, ઔપ.પૃ.૯૨. Page #147 -------------------------------------------------------------------------- ________________ ' ૧૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભિગણિભા (ભૂનિભા) મંદર(૩) પર્વતની દક્ષિણ પશ્ચિમે આવેલું સરોવર.૧ ૧. જબૂ.૧૦૩. ભિગપ્પા (ભુપ્રભા) જંબૂવૃક્ષની દક્ષિણ પશ્ચિમે આવેલું સરોવર.' ૧. જબૂ.૯૦. ભિંગા (ભૂરા) અંદર(૩) પર્વતની દક્ષિણપશ્ચિમે આવેલું સરોવર.' ૧. જબૂ.૯૦. ભિંભિસાર (બિંબિસાર) આ અને ભંભસાર એક છે.' ૧. સ્થા. ૬૯૩, આવયૂ.૨,પૃ.૧૫૮. ભિકુંડી ચક્કટ્ટિ બંભદત્ત(૧)નો સમકાલીન રાજા.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. ભિખાંડ (ભિક્ષપ્ત) કેવળ ભિક્ષા ઉપર જ જીવતા પરિવ્રાજકોનો વર્ગ. તેમને બૌદ્ધ કહેવામાં આવતા હતા. ૧. અનુ. ૨૦,અનુયે પૃ. ૨૫. ૨. અનુછે.પૃ. ૨૫. ભિગુ (ભૃગુ) રાજા ઉસુગાર(૧)નો પુરોહિત. તેને પુત્ર ન હતો. એક વાર કેટલાક શ્રમણોએ ભવિષ્ય ભાખ્યું કે તેને બે પુત્રો થશે જે સંસારનો ત્યાગ કરશે. પોતાના ભાવી પુત્રો અને શ્રમણો વચ્ચેનો સંપર્ક ટાળવા તે સીમા ઉપર આવેલા અને સંપર્કોથી રહિત વિખૂટા ગામમાં સ્થળાંતર કરી ગયો. વખત જતાં તેની પત્ની સા(૨) જે વસિટ્ટ ગોત્રની હતી તેણે બે પુત્રોને જન્મ આપ્યો. માતાપિતાની સાવચેતી છતાં એક વાર તે બન્ને પુત્રો કેટલાક શ્રમણોને મળ્યા અને સંસારનો ત્યાગ કરી દીધો. તેમની સાથે તેમના માતાપિતાએ તેમ જ રાજા અને તેની રાણી કમલાદેવી (૧)એ પણ દીક્ષા લીધી. પછી બધાં જ મોક્ષ પામ્યા. પૂર્વભવમાં તે છ જણા શ્રમણ બન્યા હતા અને સાથે રહેતા હતા. ૧. ઉત્તરા.૧૪.૩, ઉત્તરાનિ.પૃ.૩૯૪, | ૪. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૧. ઉત્તરાયૂ.પૃ.૨૨૦. ૫. ઉત્તરા.૧૪.૩, ઉત્તરાયૂ.પૃ.૨૨૦-૨૨૧. ૨. ઉત્તરા.પૃ.૨૨૧, ઉત્તરાનિ.પૃ. | ૬ઉત્તરાનિ.૩૯૪, ઉત્તરાચે.પૃ.૨૨૧, ૩૯૪. ઉત્તરા. ૧૪.૫૪. ૩. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાશા.પૃ. | ૭. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૦. ૩૯૫. ભિત્તિલ પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ વીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને વીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' Page #148 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૧ ૧. સમ.૨૦. ભિલ્લ એક અણારિય (અનાર્ય) જાતિ. વિંધ્ય, સાતપુડા અને અજંતાના ડુંગરોમાં વસતી આર્યો પૂર્વેની ભીલ જાતિ છે. જાતિઓના મોટા જૂથોમાંનું ભીલોનું મુખ્ય જૂથ હતું. મેવાડ, માલવા, ખાનદેશ અને ગુજરાતમાં આજ વહેંચાયેલા દેશના મોટા ભાગ ઉપર એક વખત ભીલોનું આધિપત્ય હતું. ૧. સૂત્રશી પૃ.૧૨૩. ૨. લાઈ. પૃ.૩૫૯. ૧. ભિસગ (ભીખક) ઓગણીસમા તિર્થંકર મલિ(૧)ના મુખ્ય શિષ્ય. સમવાય અનુસાર મલ્લિના પ્રથમ શિષ્ય ઈદ(૩) હતા. ૧. તીર્થો.૪૫૩. ૨. સમ. ૧૫૭. ૨. ભિસગ (ભિસક) આ અને ભસઅ એક છે." ૧. બૃ.૧૩૯૭, ટિ.૧. ૧. ભીમ ભરહ(૨)માં જન્મવાનો બલભદ(૭)નો ભાવી સાતમો પડિયg." ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૬. ૨. ભીમ હત્થિણાઉરનો ફૂટગ્રહ (પ્રાણીઓને ફંદામાં ફસાવી પકડનાર). પોતાની ગર્ભવતી પત્ની ઉપ્પલાનો દોહદ તેણે તેને વિવિધ પ્રાણીઓનું માંસ ખાવા માટે પૂરું પાડીને પૂરો કર્યો હતો. ઉપ્પલાએ પછી ગોત્તાસ(૨)ને જન્મ આપ્યો હતો.' ૧. વિપા.૧૦-૧૧, સ્થાઅ.પૃ.૫૦૭. ૩. ભીમ દક્ષિણના રમુખસ દેવોનો ઇન્દ્ર. તેને ચાર રાણીઓ છે – પઉમા(૬), પઉમાવતી(૭), કણગા અને રણપ્રભા(૧). ૧.પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬. ૪. ભીમ જુઓ ભીમસેન(૧).૧ ૧. મર.૪૬૧, નિશીયૂ.૧.પૃ.૪૩, ૧૦૫. ૧. ભીમસેન હત્થિણાકરના પંડુરાયનો પુત્ર અને જુહિકિલ્લ, અજુણ(૨) વગેરેનો ભાઈ. તેણે સંસારનો ત્યાગ કરી, આચાર્ય સુફિય(૪)ની આજ્ઞામાં રહી શ્રમણત્વનું પાલન કર્યું. તેણે ચૌદ પુત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે સખ્તજ પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૧. જ્ઞાતા.૧૧૭, નિશીયૂ.૧.પૂ.૪૩, I ૩. જ્ઞાતા.૧૩૦,મર.૪પ૯ પ્રમાણે તેને - ૧૦૫, વિશેષાકો પૃ.૬૭૭. | અગિયાર અંગ(૩)નું જ્ઞાન હતું. ૨.મર.૪૫૮. | ૪. જ્ઞાતા.૧૩૦, મર.૪૬૧. ૨. ભીમસેન અતીત ઓસપ્પિણીના અથવા અતીત ઉસ્સપ્પિણીના દસ ક્લયરમાંના છઠ્ઠા ક્લયર. જુઓ ક્લયર. ૧. સ.૧૫૭. ૨. સ્થા. ૭૬૭. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભીમા વસંતપુર(૩)ની સીમા ઉપર આવેલી એક પલ્લી(ગામ). તેના રહેવાસીઓ ભિલ હતા, તેઓ વસંતપુરના પ્રદેશમાં ચોરી અને લૂંટ કરી ત્રાસ ફેલાવતા હતા.' * ૧. પિંડનિમ.પૃ.૪% ભીમાસુરુક્ક અથવા ભીમાસુરુત્ત (ભીમાસુરોક્ત) એક અજૈન લૌકિક ગ્રન્થકૃતિ (જેના કર્તા હતા ભીમાસુર).૧ ૧. ન૮િ.૪૨, અનુ.૪૧, વ્યવભા.૩.પૃ.૧૩૨, સૂચૂ.પૃ.૨૦૮. ભુઅવર (ભુજવર) એક વલયાકાર દ્વીપ, ૧. સ્થાઅ.પૃ.૧૬૭. ભુયંગ (ભુજ) ણાગપુરનો એક શેઠ. તેની પત્ની ભુયંગસિરી હતી અને તેમની પુત્રી હતી ભુયંગા.' ૧. શાતા.૧૫૩. ભુયંગવાઈ અથવા ભુયંગવતી(ભુજવતી) મહોરગ દેવોના ઇન્દ્ર અકાયની ચાર પટરાણીઓમાંની એક.' તેના પૂર્વભવમાં તે એક શેઠની પુત્રી હતી. મહાકાયની એક રાણીનું નામ પણ આ જ છે. ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩.ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ભુયંગસિરી (ભુજfશ્રી) ણાગપુરના ભુયંગ શેઠની પત્ની અને ભુયંગાની માતા. ૧. જ્ઞાતા.૧૫૩. ભયંગા (ભુજના) મહોરગ દેવોના ઇન્દ્રની ચાર પટરાણીઓમાંની એક. તે પોતાના પૂર્વભવમાં ભાગપુરના શેઠ ભુયંગ અને તેમની પત્ની ભયંગસિરીની પુત્રી હતી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી અને શ્રમણી પુષ્ફચૂલા(૧)ની શિષ્યા બની હતી. ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ભુગ (ભુજગ) જુઓ ભુયંગ.' ૧. જ્ઞાતા.૧૫૩. ભગવાઈ (જગપતિ) વાણમંતર દેવોના જે આઠ ભેદો છે તેમાંનો એક. તે અને મહોરગ એક છે. ૧. પ્રજ્ઞા.૪૭, ઔપ.૨૪. ભગવતી (ભુજગવતી) જુઓ ભુયંગવતી." ૧. જ્ઞાતા.૧૫૩. ભગવર (ભુજગવર) રુયગ(૨) ખંડ પછી આવેલા અસંખ્ય સમુદ્રો અને દીપોની પેલે Page #150 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૩ પાર આવેલો દ્વીપ, ૧. અનુછે.પૃ.૯૧. ભયગા (ભુજગા) જુઓ ભુયંગા." ૧. સ્થા. ૨૭૩, જ્ઞાતા.૧૫૩. ભૂઇલ (ભૂતિલ) તોસલિ(૧) ગામમાં એક દેવના ત્રાસમાંથી મહાવીરને બચાવનાર જાદુગર. ૧ ૧. આવનિ.૫૧૦, આવચૂ.૧.પૃ.૩૧૨, આવમ.પૃ.૨૯૨. ભૂતગુહ જુઓ ભૂયગુહ.' ૧. આવયૂ.૧,પૃ.૪૨૪. ભૂતગુહા મહુરા(૧) પાસે આવેલી ગુફા. તેમાં વાણમંતર દેવનું ચૈત્ય હતું. અહીં અજ્જરખિય(૧) આવ્યા હતા.' ૧. આવચૂ.૧.પૃ.૪૧૧. ભૂતતલા (ભૂતતડાગ) જુઓ ભરુઅચ્છ.' ૧. બૃભા.૪૨૨૨. ભૂતભદ્ર (ભૂતભદ્ર) ભૂય(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂતમહાભદ્ર (ભૂતમહાભ૬) ભૂય(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧ ૧. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂતમહાવર ભૂતો સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂતવર ભૂતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. સૂર્યમ.પૃ. ૨૮૫. ભૂતોદ ભૂય(૧) દ્વીપને ઘેરીને આવેલો સમુદ્ર. આ સમુદ્રને ઘેરીને વલયાકારે આવેલો દ્વીપ સયંભૂરમણ(૧) છે. આ સમુદ્રના અધિષ્ઠાતા બે દેવો ભૂતવર અને ભૂતમહાવર છે. ૧. સૂર્ય. ૧૦૩. ૨. સૂર્યમ.પૃ.૨૮૫. ભૂમહ જુઓ ભોમ. ૧. સમ.૩૦. ભૂમિવિયાહપણત્તિના વીસમા શતકનો આઠમો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૬૬ ૨. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભૂમિ(મી)તુંડક (ભૂમિતુણ્ડક) કાલિકેય સમાન દેશ.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૨. ૧. ભૂય (ભૂત) જક્ખોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તે બધી બાજુથી ભૂતોદ સમુદ્રથી ઘેરાયેલો છે. તેના બે અધિષ્ઠાતા દેવો ભૂતભદ્ર અને ભૂતમહાભદ્ છે. ૧. સૂર્ય.૧૦૩. ૨. સૂર્યમ.પૃ.૨૮૫. ૧ ૨. ભૂય વાણમંતર દેવોનો એક વર્ગ. સુરૂવ(૨) અને ડિરૂવ તેમના બે ઇન્દ્રો છે. જુઓ વાણમંતર. ૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ભૂયગિહ (ભૂતગૃહ) આ અને ભૂયગૃહ એક છે.૧ ૧. નિશીભા.૫૬૦૨, વિશેષા.૨૯૫૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભૂયગુહ (ભૂતગૃહ) અંતરંજિયા નગરમાં આવેલું ચૈત્ય. આચાર્ય સિરિત્રુત્ત ત્યાં ગયા હતા. તેમના શિષ્ય રોહગુત્ત(૧)એ તેરાસિય(૧) સિદ્ધાન્તનું અહીં પ્રતિપાદન કર્યું હતું. ર ૧. ભૂયણંદ (ભૂતનન્દ) જુઓ ભ્રયાણંદ. ૧. આનિ.૫૧૯. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૬૮, આવભા.૧૩૬, વિશેષા.૨૯૫૨, નિશીભા.૫૬૦૨. ૨. આવચૂ.૧.પૃ.૪૨૪, વિશેષા.૨૯૫૧, સ્થાઅ.પૃ.૪૧૩. ભૂયદિણ (ભૂતદિત્ર) ણાગજ્જણના શિષ્ય અને લોહિચ્ચ(૧)ના ગુરુ.૧ ૧. નન્દિ.ગાથા ૩૯, નન્દિમ.પૃ.૫૩, નચૂિ.પૃ.૧૦, નન્દ્રિહ.પૃ.૧૪. ૨. ભૂયદિ વાણારસીના ચાંડાલ સંભૂય(૨)નો પિતા.૧ ૧. ઉત્ત૨ા.૧૩.૨. ૧. ભૂયદિણા (ભૂતદિશા) થૂલભદ્દની સાત બેનોમાંની એક. તે બધી સંભૂઇવિજય(૪)ની શિષ્યાઓ હતી. ૧. આવચૂ.૨.પૃ.૧૮૩, તીર્થો.૭૫૪, કલ્પ.પૃ.૨૫૬, આવ.પૃ.૨૮. ૨. ભૂયદિણા અંતગડદસાના સાતમા વર્ગનું તેરમું અધ્યયન. ૧. અન્ત.૧૬. ૩. ભૂયદિણા રાયગિહના રાજા સેણિય(૧)ની પત્ની. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણત્વ પાળ્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧. અન્ત.૧૬. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભૂયલિવિ (ભૂતલિપિ) બંભી લિપિના અઢાર પ્રકારોમાંનો એક. તે ગંધવલિવિ તરીકે પણ જાણીતી છે. ૧.સ.૧૮, પ્રજ્ઞા.૩૭. ભૂયવહેંસા (ભૂતાવતંસા) રઇકરગ પર્વતની દક્ષિણ પશ્ચિમે આવેલું સ્થળ. ઇન્દ્ર સક્ક(૩)ની રાણી અચ્છરાની તે રાજધાની છે.' ૧. સ્થા.૩૦૭. ભૂયવાઅ (ભૂતવાદ) આ અને ભૂયવાય એક છે.' ૧. પ્રશ્ન. ૧૫. ભૂયવાય (ભૂતવાદિક) વાણમંતર દેવોનો એક વર્ગ જેમના બે ઇન્દ્રો ઈસર(૨) અને મહિસ્સર(૧) છે. ૧. પ્રજ્ઞા.૪૭, ૪૯, સ્થા.૯૪, પ્રશ્ન.૧૫. ભૂયવાદિય (ભૂતવાદિક) આ અને ભૂતવાઇય એક છે.' ૧. પ્રશ્ન.૧૫. ભૂયવાય (ભૂતવાદ) દિક્ટિવાયનું બીજું નામ." ૧. સ્થા.૭૪૨, વિશેષા.૫૫૫, બુભા.૭૪૪. ભૂયસિરી (ભૂતશ્રી) ચંપા નગરીના બ્રાહ્મણ સોમદત્ત(૨)ની પત્ની." ૧. જ્ઞાતા.૧૦૬. ૧. ભૂયા (ભૂતા) રાયગિહના શેઠ સુદંસણ(૧૨)ની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની મુખ્ય શિષ્યા શ્રમણી પુફચૂલા(૧)ની શિષ્યા બની." ૧. નિર.૪.૧.સ્થાઅ.પૃ.૫૧૨. ૨.ભૂયા થૂલભદ્રની સાત બેનોમાંની એક. તે બધી સંભૂઇવિજય(૪)ની શિષ્યા હતી.' ૧. આવયૂ.૨પૃ.૧૪૩, તીર્થો.૭પર, કલ્પ.પૃ.૨૫૬, આવ.પૃ.૨૮. ૩. ભૂયા રઈકરગ પર્વતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલું સ્થાન. તે સક્ક(૩)ની એક મુખ્ય પત્ની અમલા(૨)ની રાજધાની છે." ૧. સ્થા.૩૦૭. ૧.ભૂયાણંદ (ભૂતાનન્દ) ઉત્તરના ભાગકુમાર દેવોના ઈન્દ્ર. તેમને છ પટરાણીઓ છે – રૂયા, રૂકંસા(૨), સુરૂયા(૩), રૂયગાવતી(૨), રૂકંતા(૧) અને રૂયપ્રભા૨). ભૂયાણંદને ચાલીસ લાખ ભવનો છે. તે મહાવીરને વંદન કરવા વેસાલી ગયા હતા.' તેમને પાંચ સેનાપતિ હતા- દફખ, સુગ્ગીવ(પ), સુવિક્કમ, સેયકંઠ અને નંદુત્તર; તેમ જ બે મનોરંજન પ્રધાનો હતા–રાઈ અને માણસ ભૂયાણંદના ચાર લોગપાલોનાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નામ ધરણ(૧)ના લોગપાલોનાં નામ જેવા જ.” ૧. ભગ.૧૬૯, ૪૦૪. આવયૂ. ૧.પૃ. ૩૧૬. ૨. ભગ.૪૦૬, ૫. સ્થા.૪૦૪, ૫૮૨. ૩. સમ.૪૦. ૬. સ્થા.૨પ૬, ભગ.૧૬૯. ૪. વિશેષા.૧૯૭૪, આવનિ.૫૧૯, | ૨. ભૂયાણંદ કૃણિઅ રાજાના બે મુખ્ય હાથીઓમાંનો એક. તે તેના પૂર્વભવમાં અસુરકુમાર દેવ હતો. તે ભવિષ્યમાં મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. ૧. ભગ.૫૯૦, ૩૦૧. ભૂલિસ્સર (ભોલેશ્વર) આ જ નામના એક વાણમંતરનું (અથવા મહાદેવનું) આણંદપુર નગરમાં આવેલું મંદિર ૧. આવચૂ.૨,પૃ.૨૯૧. જુઓ ભોગીલાલ સાંડેસરાકૃત જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, - ૧૯૫૨, પૃ.૧૧૪. ભેંસગ (ભીષ્મક) કોડિણ(૬)નો રાજા. તેને રુધ્ધિ(૧) નામનો પુત્ર અને રપ્પિણી(૧) નામની પુત્રી હતી. ૧. જ્ઞાતા.૧૧૭, પ્રશ્નજ્ઞા.પૃ.૮૭. ભેગસુય (ભીખકસુત) કોડિણ(૬) નગરના રાજા ભેસગનો પુત્ર રુપિ(૧) અને આ એક જ છે. ૧ ૧. જ્ઞાતા.૧૧૭. ભોગ એક આરિય (આર્ય) કુળ." ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્ર.૨.૧૧, સૂત્રચૂ.પૃ.૨૧૮. ભોગંકર ફલિહકૂડનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જબૂ.૮૬. ભોગકરા અધોલોકની એક મુખ્ય દિસાકુમારી. બીજી સાત સાથે તે તિર્થંકરના જન્મોત્સવમાં ભાગ લે છે. ૧. જખૂ.૧૧૨, તીર્થો.૧૪૪, આવચૂ.૧.પૃ.૧૩૬, સ્થા.૬૪૩. ભોગકડ (ભોગકટ) આ અને ભોગપુર એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૮૫. ભોગપુર મહાવીર જયાં ગયા હતા તે નગરોમાંનું એક નગર. મહાવીર સુંસુમારપુરથી ભોગપુર ગયા હતા અને ભોગપુરથી સંદિગ્ગામ(૧) ગયા હતા. ભોગપુરમાં ક્ષત્રિય માહિંદ(૧) ખજુરીના તીક્ષ્ણ કાંટાથી મહાવીરને ત્રાસ આપવા ઇચ્છતો હતો પરંતુ દેવેન્દ્ર સર્ણકુમારે તેને અટકાવ્યો અને તેની પાછળ પડી તેને ભગાડી મૂક્યો. આ નગર Page #154 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૭ ઉજેણી સાથે જમીનમાર્ગે જોડાયેલું હતું. પાકિસાહિત્ય અનુસાર પાવાથી વેસાલી જતા માર્ગ ઉપર ભોગણગર આવેલું હતું. ૧.આવનિ.૫૧૯, આવપૂ.૧.પૃ.૩૧૬. | ૨. ઉત્તરાનિ.પૃ.૮૫, ઉત્તરાશા પૃ.૮૫. વિશેષા.૧૯૭૪. |૩. સ્ટજિઓ.પૃ.૨૦૬, લાઈ.પૃ.૨૭૪. ૧. ભોગમાલિણી (ભોગમાલિની) માલવંત(૧) પર્વતના રયય(૨) શિખરની અધિષ્ઠાત્રી દેવી.' ૧. જબૂ.૯૧. ૨. ભોગમાલિણી અધોલોકની એક પ્રધાન દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૨, તીર્થો.૧૪૪, આવયૂ.૧.પૃ.૧૩૬, સ્થા. ૬૪૩. ભોગરાય (ભોગરાજ) રાઈમઈના પિતા ઉગ્રસેણનો વંશ. ૧. દશ.૨.૮, ઉત્તરા.૨૨.૪૩, દશચૂ. પૃ.૮૮, ઉત્તરાશા પૃ.૪૯૫. ૧. ભોગવઇયા (ભોગવતિકા) બંભી(૨) લિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર.' ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. ૨. ભોગવઇયા રાયગિહના શેઠ ધણદેવ(૧)ની પત્ની.' ૧. જ્ઞાતા.૬૩. ૧. ભોગવઈ (ભોગવતી) પખવાડિયાની બીજ, સાતમ અને બારસની રાતો.' ૧. જબૂ.૧૫૨, સૂર્ય.૪૯. ૨. ભોગવઈ ભોગંકરા જેવી અધોલોકની એક મુખ્ય દિસાકુમારી.૧ ૧. જબૂ.૧૧૨, તીર્થો.૧૪૪, આવચૂ. ૧.પૃ.૧૩૬, સ્થા.૬૪૩. ભોગવતિયા (ભોગવતિકા) જુઓ ભોગવઈયા.૧ ૧. જ્ઞાતા.૬૩. ભોગવતા આ અને ભોગવઈયા(૧) એક છે.' ૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭. , ભોમ (ભૌમ) રાત-દિવસના ત્રીસ મુહુરમાંનું એક.' ભૂમહ તેનું બીજું નામ છે. ૧. જખૂ.૧૫૨, જમ્મુશા.પૃ.૪૯૩, સૂર્ય.૪૭,સૂર્યમ.પૃ.૧૪૭. ૨. સમ.૩૦. મઈ (મતિ) પંડુમહુરાના રાજા પંડુરોણની પુત્રી. જે સ્થળે તે મોક્ષ પામી હતી તે સ્થળને લવણ સમુદ્રના અધિષ્ઠાતા દેવે રોશનીથી ઝળહળતું કરી દીધું હતું અને તેથી તે સ્થળ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પભાસ(૫) નામે પ્રસિદ્ધ થયું.' ૧. આવયૂ.૨,પૃ.૧૯૭, આવનિ.૧૨૯૬. મઈપત્તિયા (મતિપત્રિકા) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.' ૧. કલ્પ.પૃ.૨૫૯. મઉંદ (મુકુન્દ) જુઓ મુગુંદમહ.' ૧. રાજ.૧૪૮. ૧. મકાઈ (મકાતિ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું પહેલું અધ્યયન.' ૧. અન્ત.૧૨. ૨. મંકાઈ રાયગિહનો એક શેઠ. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી. તે અગિયાર અંગ(૩) ગ્રન્થો ભણ્યો, તેણે સોળ વર્ષ શ્રમણત્વનું પાલન કર્યું અને તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો.૧ ૧. અન્ત.૧૨. ૧. મંખલિ ગોસાલના પિતા અને ભદા(૨૮)ના પતિ." ૧. ભગ.૫૪૦, આવયૂ.૧,પૃ.૨૮૨, આવનિ.૪૭૪, વિશેષા.૧૯૨૮. ૨. મંખલિ જુઓ મખલિપુત્ત(૨).૧ ૧. ઋષિ (સંગ્રહણી). ૧. મંખલિપુત્ત (મખલિપુત્ર) મખલિ(૧)ના પુત્ર ગોસાલનું બીજું નામ." ૧. ભગ.પ૩૬, સંસ્તા.૮૮. ૨. મખલિપુર પયબુદ્ધ તરીકે જેમને સ્વીકારાયેલ તે, અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ. ૧. ઋષિ.૧૧, ઋષિ(સંગ્રહણી) મંગલાં પાંચમા તિર્થંકર સુમઇ(૭)ની માતા. કોસલપુરના રાજા મેહ(૫) તેના પતિ હતા.' ૧. સ.૧૫૭, આવનિ.૩૮૨-૮૭, નદિમ.પૃ.૧૫૮, તીર્થો.૪૬૮. ૧. મંગલાવાઈ (માલાવતી) માયંજણ પર્વતની પશ્ચિમે આવેલો પ્રદેશ. તે મહાવિદેહમાં આવેલો છે. તેની રાજધાની રણસંચયા(૧) છે.' ૧. જબૂ.૯૬. ૨. મંગલાવઈ મહાવિદેહમાં આવેલા સોમણ(૫) પર્વતનું શિખર. તે પાંચ સો યોજન ઊંચું છે.' ૧. જખૂ.૯૭, સ્થા.૫૯૦. Page #156 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩૯ ૩. મંગલાવઈ મંગલાવઈ(૨) શિખરની અધિષ્ઠાત્રી દેવી.' ૧. જબૂ.૯૮. ૪. મંગલાવઈ દસણપુરના રાજા દસણભદ(૧)ની રાણી.' ૧. આવયૂ.૧.પૃ.૪૭૯. પ. મંગલાવઈ વઈરસણ(૧)ની પત્ની અને વઇરણાભની માતા ધારિણી(૮)નું બીજું નામ. ૧. આવચૂ.૧પૃ.૧૮૦. મંગલાવતી જુઓ મંગલાવઈ.' ૧. સ્થા.૫૯૦, આવચૂ.૧.પૃ.૧૭૨,૧૮૦,૪૭૯. ૧. મંગલાવર (માલાવી) મહાવિદેહમાં આવેલા લિણમૂડ પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે.' ૧. જબૂ.૯૫. ૨. મંગલાવત્ત મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો પ્રદેશ. તે ખીલવંત(૧) પર્વતની દક્ષિણે, સીયા(૧) નદીની ઉત્તરે, ણલિશડ પર્વતની પૂર્વે અને પંકાવઈ(૧) તળાવની પશ્ચિમે આવેલો છે. તેના અધિષ્ઠાતા દેવનું નામ પણ મંગલાવત્ત(૩) જ છે. તેની રાજધાની મંજૂસા છે.' ૧. જબૂ.૯૫, સ્થા.૬૩૭. ૩. મંગલાવત્ત મંગલાવત્ત(૨)નો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૫. ૪. મંગલાવત્ત બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને તેમને દસ હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧૦. મંગુ એક વિદ્વાન આચાર્ય.' ભોજનના લોભના કારણે મહુરા(૧)માં મરણ પછી તે જદ્ધ થયા.દ્રભાચાર્ય અંગે તેમનો મત જુદો હતો. તેમના ગુરુ સમુદ(૧) હતા અને તેમના શિષ્ય Íદિલ હતા.૪ ૧.નન્ડિ.ગાથા.૨૯. | ૩. આવચૂ.૧.પૃ.૫૮૫, બૂમ.પૃ.૧૪૪, ૨. નિશીભા.૩૨૦૦, નિશીયૂ.પૃ. | વ્યવભા.૬.૨૩૯થી આગળ. ૧૨૫-૨૬,૩.પૃ.૫૦, ગચ્છાવા. | ૪. ન.િ૨૮, ૨૯. પૃ.૩૧. મંજુઘોસા (મજુઘોષા) દિસાકુમાર દેવોના તેમજ ઉત્તરના વાણમંતર દેવોના ઘંટનું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નામ.૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬. મંજુસ્સરા (મજુસ્વરા) અગ્નિકુમાર દેવોના તેમજ દક્ષિણના વાણમંતર દેવોના ઘંટનું નામ.૧ ૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬. મંજૂસા (મજૂષા) મંગલાવત્ત(૨)ની રાજધાની. ૧. જમ્મૂ.૯૫. મંડ મંડિય(૨)નું બીજું નામ.૧ ૧ ૧. આનિ.૬૪૫. મંડલપવેસ અથવા મંડલપ્પવેસ (મણ્ડલપ્રવેશ) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી. ૧. પાક્ષિ પૃ.૪૩, નન્દ્રિ.૪૪, નન્દિચૂ.પૃ.૫૮, નન્દિમ.પૃ.૭૧. મંડિલ (મંડિલેન્) કોચ્છ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧. મંડવ (માણ્ડવ્ય) મૂળનાં સાત ગોત્રોમાંનું એક. તેની સાત શાખાઓ આ પ્રમાણે છે - મંડવ, અરિટ્ટ(૧), સમુત, તેલ, એલાવચ્ચ, કંડિલ્લ અને ખારાયણ.૧ ૧. સ્થા.૫૫૧. મંડળ્વાયણ (માણ્ડવ્યાયન) અસ્સેસા નક્ષત્રનું ગોત્રનામ.૧ ૧. સૂર્ય.૫૦, જમ્મૂ.૧૫૯. મંડિકુંચ્છિ (મણ્ડિકુક્ષિ) આ અને મંડિયકુચ્છિ એક છે. ૧. ઉત્તરા.૨૦.૨ ૧. મંડિત અથવા મંડિય (મણ્ડિત) બેગ્ણાયડનો નામચીન લૂંટારો. તે વણકર હોવાનો ઢોંગ કરી ત્યાં રહેતો હતો. કોઈ પોલિસ અધિકારીને તેના ઉપર શંકા સુધ્ધાં થઈ ન હતી. પરંતુ ઘણા વખત પછી વેશપલટો કરી નગરચર્યાનું નિરીક્ષણ કરવા નીકળેલા રાજા મૂલદેવ(૧)એ પોતે જ તેનું છૂપું સ્થાન શોધી કાઢ્યું. રાજાએ મંડિયની બેન સાથે લગ્ન કર્યું અને પછી ધીમે ધીમે રાજાએ મંડિયનું લૂટેલું ધન તેની પાસેથી મેળવી લીધું. છેવટે રાજાએ તેને મૃત્યુદંડ દીધો. ૧ ૧. ઉત્તરાયૂ.પૃ.૧૧૮, ઉત્તરાશા.પૃ.૧૧૮, ઉત્તરાને.પૃ.૯૫. ૨. મંડિય તિત્શયર મહાવીરના છઠ્ઠા ગણધર. તે વાસિટ્ટ ગોત્રના ધણદેવ(૩) અને વિજયદેવાના પુત્ર હતા. તે મોરિય(૩) સંનિવેશના હતા. તેમના નાના ભાઈનું નામ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧. ભગ.૫૫૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૧ હતું મોરિયપુર(૧). તેમણે પાવામજુઝિમામાં મહાવીર સાથેની ચર્ચા પછી પોતાના ૩૫૦ શિષ્યો સાથે મહાવીર પાસે દીક્ષા લઈ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. તે સમયે તેમની ઉંમર ત્રેપન વર્ષની હતી. ચૌદ વર્ષ પછી તેમને કેવલજ્ઞાન થયું અને ત્યાસી વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. જ્યારે તે મોક્ષ પામ્યા ત્યારે મહાવીર જીવિત હતા. તેમણે મહાવીર સાથે કેટલીક દાર્શનિક સમસ્યાઓ ચર્ચા હતી. જુઓ મંડિયપુત્ત. ૧. આવનિ.પ૯૫,કલ્પ.પૃ.૨૪૭,નન્દિ.| પૃ.૨૪૭, વિશેષા.૨૨૮૧, ૨૨૯૨, ગાથા.૨૧, વિશેષા.૨૦૩૧. ૨૩૦૯, ૨૩૨૪, ૨૪૫૬. ૨. આવનિ.૬૪૫-૬૫૦. | ૫. આવનિ.દપ૧-૬૫૫, સમ. ૩૦, ૮૩. ૩. આવનિ.૬૪૫. ૬. આવનિ.૬૫૯,આવયૂ.૧.પૃ.૩૩૭-૩૩૯. ૪. આવનિ.૫૯૩,૯૧૬-૯૨૨,કલ્પવિ.|૭. ભગ.૧૫૦-૧૫૪. મંડિયકચ્છિ (મણ્ડિતકુક્ષિ) રાયગિહનગરની બહાર આવેલું ચૈત્ય. ગોસાલે પોતાનો પ્રથમ પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ) અહીં કર્યો હતો. ગોસાલે ઉદાયિ(૧)ના શરીરને છોડીને એણેજ્જગ(૧)ના મૃત શરીરમાં પ્રવેશ કર્યો હતો. આ ચૈત્ય રાજા સેણિઅ(૧) આવ્યા હતા. ૨. ઉત્તરા. ૨૦.૨. મંડિયપુર (મણ્ડિતપુત્ર) મંડિય(૨)નું બીજું નામ. ૧. સમ.૩૦, ભગ.૧૫૦, ૧૫૪. મંડુ (મડુક) સેલગપુરના રાજા સેલગ(૩)નો પુત્ર. તેની માતા હતી પઉમાવતી(૪).૧ ૧. જ્ઞાતા.૫૫. મંડુક્ક (માડૂક્ય) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું તેરમું અધ્યયન.૧ ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. મંડુક્કલિય (મહૂકિક) ભિક્ષા માટે નીકળેલ જેમણે ચાલતાં ચાલતાં દેડકાને કચરી નાખવા છતાં તે પાપનું પ્રાયશ્ચિત કર્યું ન હતું તે આચાર્ય.' ૧. આવપૂ.૧.પૃ.૫૬૧. મંઢિયગામ (મેઢેિકગ્રામ) જુઓ મેંઢિયગામ.' ૧. આવનિ.૫૨૦, આવચૂ.૧.પૃ.૩૧૬ ૧. મંદર (મદર) તેરમા તિર્થંકર વિમલ(૧)નો પ્રથમ શિષ્ય. ૧. સ.૧૫૭, તીર્થો.૪૫૦. ૨. મંદર દીહરસાનું સાતમું અધ્યયન.' ૧. સ્થા.૭૫૫. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. મંદર એક અગ્રગણ્ય વિશિષ્ટ પર્વત. તે જંબુદ્દીવના કેન્દ્રમાં આવેલો છે. તે ઉત્તરકુરુની દક્ષિણે, દેવગુરુની ઉત્તરે, અવરવિદેહની પૂર્વે અને પુત્વવિદેહની પશ્ચિમે આવેલ છે. તેની ઊંચાઈ નવ્વાણું હજાર યોજન છે અને ઊંડાઈ એક હજાર યોજના છે. જમીનની નીચે તળિયે યા પાયામાં તેની પહોળાઈ અને તેનો ઘેર અનુક્રમે ૧૦૦૯૦૧૧ અને ૩૧૯૧૦૧ યોજન છે. તે જમીનની સપાટીએ (અર્થાત જમીનની ઉપર સમથળ સપાટીએ તળેટીએ) તેની પહોળાઈ અને તેનો ઘેર ક્રમશ: ૧OOOO યોજના અને ૩૧૬૨૩ યોજન છે. મધ્યભાગે તેની પહોળાઈ અને તેનો ઘેર ક્રમશઃ ૧૦૦૦ યોજન અને ૩૧૬૨ યોજનથી કંઈક અધિક છે. તેની ટોચનું તળ ૧૦૦ યોજન પહોળું છે જ્યારે તેની ઉપર આવેલા કેન્દ્રીય શિખરનું તળ બાર યોજન પહોળું છે. ૨ આખા પર્વતનો આકાર ગાયના પૂંછડા જેવો છે. તે જમીનની સપાટીએ (તળેટીએ) પઉમવરવેઈયા કહેવાતા ઉચ્ચપ્રદેશથી અને વનથી ઘેરાયેલો છે. પર્વતની ઉપર ઉપરની બાજુએ બીજા ચાર વન આવેલાં છે. તેમનાં નામ છે ભાલવણ, છૂંદણવણ(૧), સોમણસવણ અને પંડગવણ. પર્વત ઉપર અનેક સિદ્ધાયતનો, શિખરો, તળાવો આવેલાં છે. તેની લંબરૂપ ત્રણ કોટિઓ (વિભાગો) છે. તે કોટિઓ જુદા જુદા દ્રવ્યોની બનેલી છે. તેમનું માપ ક્રમશઃ એક હજાર યોજન, ત્રેસઠ હજાર યોજન અને છત્રીસ હજાર યોજન છે. ૧૫ પહેલી કોટિ માટી, પથ્થર, હીરા અને કાંકરાની બનેલી છે. બીજી કોટિ અંક અને સ્ફટિક રત્નો, સુવર્ણ અને રજતની બનેલી છે અને ત્રીજી કોટિ રક્તવર્ણ કુંદનની બનેલી છે. તેને મંદર કહેવામાં આવે છે કારણ કે તેના અધિષ્ઠાતા દેવનું નામ મંદર છે. આ પર્વતનાં સોળ નામો છે – (૧) મંદર, (૨) મેરુ, (૩) મહોરમ(૨), (૪) સુદંસણ(૧૫), (૫) સયંપભ(૪), (૬) ગિરિરાય, (૭) રયણોચ્ચય, (૮) સિલોચ્ચય, (૯) લોગમઝ, (૧૦) લોગણાભિ, (૧૧) અચ્છ(૧), (૧૨) સૂરિઆવત્ત, (૧૩) સૂરિઆવરણ, (૧૪) ઉત્તમ, (૧૫) દિસાદિ અને (૧૬) વહેંસઅ. તેને કેટલાંક વધુ નામ પણ છે જેવાં કે – પિયદંસણ(૩), ઉત્તર(૩), ૧૯ ધરણિખીલ, ધરણિસિંગ, પટ્વનિંદ, પવ્યયરાય,૨૦ કણગગિરિ વગેરે. મંદરના પશ્ચિમ છેડાથી ગોથુભ પર્વતના પશ્ચિમ તેમજ પૂર્વ છેડાઓ સુધીનું તથા ગોયમ(૫) દ્વીપના પશ્ચિમ છેડા સુધીનું અંતર ક્રમશઃ ૯૭૦૦૦, ૯૮૦૦૦ અને ૬૯૦૦૦ યોજનનું છે. ૨ મંદર પર્વતથી ૧૧૨ ૧ યોજનાના લઘુતમ અંતરે જો ઇસ દેવો પરિભ્રમણ કરે છે. ૩ મંદર પર્વતથી સૂરમંડલોનું અત્યંત નજીકનું અને અત્યંત દૂરનું અંતર ક્રમશઃ ૪૪૮૨૦ અને ૪૫૩૩૦ યોજન છે. ૨૪ દેવેન્દ્રો નવજાત જિનોને (તિર્થંકરોને) મંદર પર્વત ઉપર લાવે છે અને સ્નાત્રવિધિ કરે છે. ૨૫ બીજા કેટલાક Page #160 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૩ વલયાકાર દ્વીપોમાં આ મંદિર પર્વત જેવા મંદર પર્વતો છે પરંતુ તેમની ઊંચાઈ કેવળ ચોરાસી યોજન જ છે. ૧. જખૂ.૧૦૩, સ્થા.૫૫૫. પ્રમાણે પ્રથમ બે કોટિ ક્રમશઃ એકસઠ અને ર. ઉત્તરા.૧૧.૨૯, સ્થા.૨૦૫, આડત્રીસ હજાર યોજન છે. ૩. જબૂ.૧૦૩, જ્ઞાતા.૬૪, ૧૬. જખૂ. ૧૦૮. ૪. જબૂ.૧૦૩, સમ. ૯૯. ૧૭. જબૂ.૧૦૯. ૫.જબૂ.૧૦૩, સ્થા.૮૬. ૧૮. જબૂ.૧૦૯, સમ.૧૬, સૂર્ય.૨૬. ૬. જબૂ.૧૦૩, જીવા.૧૪૭, સ્થા. ૧૯. સમ.૧૬. ૯૧૭. ૨૦. સૂર્ય,૨૬, ૭. જબૂ.૧૦૩. ૨૧. ઔપઅ.પૂ.૬૮. ૮. જબૂ.૧૦૩, સમ.૧૦,૪૫,૧૨૩, | ૨૨. સમ.૬૮,૬૯,૯૭,૯૮. વળી જુઓ સ્થા.૭૧૯. સમ.૫૫,૬૭,૮૭,૮૮,૯૨. ૯. સમ.૩૧. ૨૩.જબૂ.૧૬૪, સમ. ૧૧, સૂર્ય,૯૨, દેવે. ૧૦. જબૂ.૧૦૩. ૧૩૬-૩૭. ૧૧. સ્થા.૭૧૯. ૨૪. જબૂ.૧૩૧. ૧૨. સમ.૧૨ ૨૫.જબૂ.૧૧-૧૧૯,આવભા.૬૫, વિશેષા. ૧૩. જબૂ.૧૦૩, જીવા.૧૪૧. - ૧૮૬૦. ૧૪. જબૂ.૧૦૩, આચાશી.પૃ.૪૧૮. | ૨૬. સમ.૮૪. ૧૫. જબૂ.૧૦૮. સમ.૬૧ અને ૩૮ | ૪. મંદર પશ્ચિમ રુયગ(૧) પર્વતનું એક શિખર. પ્રધાન દિસાકુમારી પઉમાવઈ(૧૬) તેના ઉપર વસે છે.' ૧. સ્થા.૬૪૩. ૫. મંદર મંદર(૩) પર્વતનું એક શિખર. તે ણંદણવણ(૧)માં આવેલું છે. તેની અધિષ્ઠાત્રી દેવીનું તેમ જ તે દેવીની રાજધાનીનું નામ મેહવઈ છે.' ૧. જખૂ. ૧૦૪, સ્થા.૬૮૯. ૬. અંદર આ અને મંદિર સંનિવેશ એક છે. ૧. આવનિ.૪૪૩, કલ્પધ.પૃ.૩૮. મંદરકૂડ મન્દરકૂટ) આ અને મંદર(૫) એક છે.' ૧. જખૂ.૧૦૪. મંદરચૂલિઆ (મન્દરચૂલિકા) મંદર(૩)નું કેન્દ્રવર્તી શિખર. તે વર્તુળાકાર પંડગવણના કેન્દ્રમાં આવેલુ છે. તેની ઊંચાઈ ચાલીસ યોજન છે. તળિયે તેની પહોળાઈ બાર યોજન છે, મધ્યમાં તેની પહોળાઈ આઠયોજન છે અને ઉપરના ભાગે તેની પહોળાઈ ચાર યોજન છે. તેવી જ રીતે તેનો ઘેર તળિયે, સાડત્રીસ યોજન, મધ્યમાં પચીસ યોજના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને ઉપરના ભાગે બાર યોજન છે. તે ત્રણ બિંદુઓએ કંઈક વધારે છે. શિખરનો આકા૨ ગાયના પૂંછડા જેવો છે. આખું શિખર વૈડૂર્ય રત્નોનું બનેલું છે. શિખરના અગ્ર ભાગે સિદ્ધાયતન છે. ૧. જમ્મૂ.૧૦૬,આવચૂ.૧.પૃ.૧૪૪. ૨. જમ્મૂ.૧૦૬, સમ,૪૦. ૧. મંદિર જ્યાં મહાવીર પોતાના પૂર્વભવમાં અગ્નિભૂઇ(૨) બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા તે સંનિવેશ.૧ ૧. વિશેષા.૧૮૦૯, આવનિ.૪૪૩, આવચૂ.૧.પૃ.૨૨૯, કલ્પવિ.પૃ.૪૩. ૨. મંદિર જ્યાં તિત્યયર સંતિએ પ્રથમ ભિક્ષા લીધી હતી તે સ્થળ.૧ ૧. આવિન.૩૨૪. મગધ જુઓ મગહ.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૫૨૩, આવહ.પૃ.૨૬૧. મગધા આ અને મગહ એક છે.૧ ૩. જમ્મૂ.૧૦૬, સ્થા.૩૦૨, ૬૪૦. ૪. જમ્મૂ.૧૦૬. ૧. આવચૂ.૨.પૃ.૨૮૦. મગર (મકર) રાહુ(૧)નું બીજું નામ.' ૧. ભગ.૪૫૩, સૂર્ય.૧૦૫. મસર (ભૃશિરસ્) અઠ્યાવીસ ણક્ષત(૧)માંનું એક. ભારદ્દાય(૨) તેનું ગોત્રનામ છે. તેનો અધિષ્ઠાતા દેવ સોમ(૫) છે.૧ ૧. સૂર્ય.૩૬, ૫૦, સ્થા.૯૦,૧૭૦,૨૨૭,૫૮૯,૬૯૪,૭૮૧, સમ.૩,૧૦, જમ્મૂ. ૧૫૫-૧૫૮. 3 F મગહ (મગધ) સોળ જનપદોમાંનું એક.૧ સાડી પચીસ આરિય (આર્ય) દેશોમાંનો એક દેશ. તેની રાજધાની રાયગિહ હતી. ભરહ(૨) ક્ષેત્રમાં તે આરિય પ્રદેશની પૂર્વ સીમા રચતો હતો.૪ શ્રમણોને તેની પેલે પાર જવાની અનુજ્ઞા ન હતી." તે મગહ દેશ તિત્શયર મહાવીર ગયા હતા. મોટા દુકાળના અન્તે આગમ ગ્રન્થોને વ્યવસ્થિત કરી બચાવી લેવા તેમની વાચના માટે શ્રમણોએ આ દેશના પાડલિપુત્ત નગરમાં એકઠા થઈ સભા કરી હતી. કુસન્થલ, ગોબરગામ અને શંદિગ્ધામ(૧)૧૧ મગહ દેશમાં આવેલાં હતા. પ્રવાહીને માપવાનાં એકમો હતાં- ચાઉબ્નાઇયા, અટ્ઠભાઇયા, સોલસભાઇયા અને ચઉસક્રિયા. અનાજને માપવાના એકમો હતાં – આઢય, અહ્વાઢય, પત્થય, અદ્ભુપત્થય, કુલવ અને અદ્ધકુલવ.૧૨ મગહના લોકો સામેની વ્યક્તિ ચેષ્ટાઓના સંકેતો દ્વારા શું કહેવા માગે છે એ વસ્તુ સમજી જવામાં નિષ્ણાત હતા એમ કહેવાય છે.૧૩ ૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.ભગ,૫૫૪. ૨. ઉત્તરા.૨૦.૨,૧૦, નિશીયૂ.૧.પૃ. ૧૭. ૩. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, ભા. ૩૨૬૩, વિશેષા.૧૬૬૬, આનિ. ૨૩૪, અનુ.૧૩૦, ૪. ઉત્તરાયૂ.પૃ.૨૨૦, આવચૂ.૨.પૃ. ૫.બુ.૧.૫૧,બૃભા.૩૨૬૩, ક્ષે. ૨૮૦. એક.૧ કલ્પવિ.પૃ.૧૬૭, નિશીયૂ.૩.પૃ.૫૨૩. ૭. આવચૂ.૨.પૃ.૧૮૭. ૮. તીર્થો.૭૧૯ અને આગળ. ૯. નિ,પૃ.૮૭, ૧૦. આનિ.૪૯૪,૬૪૪,આવચૂ.૧.પૃ. ૨૯૭,પિંડનિ.૧૯૯,વિશેષા.૧૯૪૨, ૧૯૪૮, ૨૬૦૫. ૧૪૫ ૯૧૩. ૬. આનિ.૪૮૮, આવચૂ.૧.પૃ.૨૯૩, મગસિરિ (મગધશ્રી) રાયગહના રાજા જરાસંધની બે મુખ્ય ગણિકાઓમાંની એક. ૧. આવચૂ.૨.પૃ.૨૦૯, આનિ ૧૩૦૯. મગહસુંદરી(મગધસુન્દરી) રાયગિહના રાજા જરાસંધની બે મુખ્ય ગણિકાઓમાંની ૧૧. જીતભા૮૨૬. ૧૨. રાજ.૧૮૭, રાજમ.પૃ.૩૨૬. ૧૩. ઉત્તરાયૂ.પૃ.૪૩, વ્યવભા.૧૦.૯૩. ૧. આવચૂ.૨.પૃ.૨૦૯, આનિ.૧૩૦૯. ૧. મગહસેણા (મગધસેના) એક પ્રેમકથા. ધર્મોપદેશમાં એક દૃષ્ટાન્ત તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧. નિશીયૂ.૨.પૃ.૪૧૫. ૨. વ્યવભા.૫,૧૭. ૨. મગહસેણા જરાસંધના શાસનકાળમાં રાયગિહ નગરની એક વેશ્યા. સૂઝબુદ્ધિવાળા એક શેઠ તરફનું તેનું આકર્ષણ તદ્દન નિષ્ફળ પુરવાર થયું. ૧. આચાચૂ.પૃ.૮૬, આચાશી.પૃ.૧૩૯. ૧ મગહા (મગધા) આ અને મગહ એક છે.૧ ૧. ભગ.૫૫૪, આનિ.૪૮૮,૬૪૪,મનિ.૮૭,‰ભા.૩૨૬૨,બૃક્ષ.૯૧૩, આવચૂ.૧.પૃ.૨૯૩. મગહાપુર (મગધાપુર) મગહ દેશની રાજધાની. આ રાયગિહનું બીજું નામ છે. ૧. ઉત્તરાનિ.પૃ.૩૨૧, ઉત્તરાશા.પૃ.૩૨૨. મગ્ગ (માર્ગ) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું અગિયારમું અધ્યયન. ૧. સમ.૧૯,૨૩, સૂત્રનિ.૨૭. ૧ મગ્ગર (મદ્ગર) એક આનારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. તેનું બીજું નામ મહુર(૧)૨ જણાય છે કારણ કે પછ્હાવાગરણમાં મગરના સ્થાને તેનો ઉલ્લેખ થયો છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા.૩૭. ૨. પ્રશ્ન.૪. મઘવ (મઘવનુ) જુઓ મઘવા.' ૧. ઉત્તરા.૧૮.૩૬. ૧. મઘવા (મઘવનું) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના ત્રીજા ચક્કટ્ટિ.' સાવત્થીના રાજા સમુદ્રવિજય(૨) અને તેમની રાણી ભદ્દા(૨૫)ના તે પુત્ર હતા. તે તિર્થીયર સંતિની પહેલાં પણ તિર્થીયર ધમ્મની પછી થયા હતા. સુરંદા(૩) તેમની મુખ્ય પત્ની હતી. મૃત્યુ પછી તે સરંકમાર(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં જન્મ્યા છે." ૧.સ.૧૫૮,ઉત્તરા.૧૮.૩૬, તીર્થો. | વિશેષા.૧૭૬૨, ૧૭૬૯, તીર્થો. ૫૬૧. ૫૫૯, આવનિ.૩૭૪. ૪. સમ.૧૫૮. ૨. આવનિ.૩૮૨, ૩૯૮-૯૯,૪૦૧. [ ૫. આવનિ.૪૦૧. ૩. આવનિ.૪૧૭, આવયૂ.૧.પૃ.૨૧૫,T ૨. મઘવા આઠમા તિર્થંકર ચંદuહ(૧)નો સમકાલીન રાજા.' ૧. તીર્થો. ૪૭૧. ૩. મઘવા સક્ક(૩)નું બીજું નામ." ૧ ભગ.૧૪૪. ૧. મછઠ્ઠી નરકભૂમિ તમાનું ગોત્રનામ.' ૧. સ્થા.૫૪૬, જીવા.૬૭. ૨. મઘા અયાવીસ ણખત્ત(૧)માંનું એક. પિઉ તેનો અધિષ્ઠાતા દેવ છે. પિંગાયણ તેનું ગોત્રનામ છે.' ૧. જબૂ.૧૫૫થી આગળ, ૧૫૯,૧૭૧, સૂર્ય,૩૬,૪૬,૫૦, સ્થા.૯૦, ૫૧૭, ૫૮૯, ૬૫૬, સમ.૭-૮. ૧. મચ્છ (મસ્ય) સાડી પચીસ આરિય (આર્ય) દેશોમાંનો એક વદરાડ તેની રાજધાની હતી. તેમાં અલવર, જયપુર, ભરતપુરનો પ્રદેશ સમાવેશ પામે છે અને તેની રાજધાની વઈરાડની એકતા જયપુર જિલ્લામાં આવેલા વર્તમાન બૈરાત (Bairat) સાથે સ્થાપવામાં આવી છે. આ ૧. સૂત્રશી.પૃ.૧૨૩. પ્રજ્ઞા.૩૭માં છપાયેલો ‘વચ્છ' શબ્દ ખોટો છે કેમ કે વચ્છની રાજધાની તો કોસંબી હતી. ૨. સ્ટજિઓ.પૂ.૧૦૫. ૨. મચ્છ રાહુ(૧)નું બીજું નામ.' ૧. ભગ. ૪૫૩, સૂર્ય. ૧૦૫. મલ્શિયમલ્લ (માસ્મિકમલ્લ) સોપારગ નગરનો મલ્લ. તે ઉજ્જૈણી નગરના મલ્લ Page #164 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૪૭ અટ્ટણનો હરીફ હતો.તેને ફલિહમલે હરાવ્યો હતો.' ૧. આવયૂ. ૨.પૃ. ૧૫૨, ૧૫૩, વ્યવભા.૧૦.૧૦, આવનિ.૧૨૭૪, ઉત્તરાશા. પૃ. ૧૯૨થી. મઝદેસ (મધ્યદેશ) શ્રમણોનો અત્યંત માનીતો દેશ.' આ દેશમાં સાત કુલગર જન્મ લે છે. કેવલજ્ઞાનપ્રાપ્ત ચક્રવટ્ટિ ભરહ(૧) આ દેશમાંથી પસાર થઈને અટ્ટાવય પહોંચે છે અને ત્યાં મોક્ષ પ્રાપ્ત કરે છે. ભદ્રબાહ(૧)ના સમયમાં મોટો દુકાળ આ દેશમાં પડ્યો હતો. દુપ્પસહનો જીવ સ્વર્ગમાંથી આ દેશમાં અવતરશે. કેટલાક આ દેશને આર્યક્ષેત્ર કહે છે જ્યારે કેટલાક તેને કોસલદેશ કહે છે. ૧. બૃભા.૩૨૫૭, વૃક્ષ.૯૧૧. ૨. તીર્થો.૧૦૦૫. ૩. જખૂ.૭૦. ૪. તીર્થો.૭૧૬. ૫. એજન.૮૩૧. ૬. બૃ.૯૧૧. ૭.જબૂશા પૃ.૨૮૦ મઝમિયા (માધ્યમિકા) જ્યાં રાજા મેહરહ(૨) રાજ કરતો હતો તે નગર.' તેની એકતા રાજસ્થાનમાં ચિત્તોડ પાસે આવેલ નગરી નામના સ્થળ સાથે સ્થાપવામાં આવી છે. ૧. વિપા.૩૪. ૨. જિઓડિ.પૃ.૧૧૬. મજઝિમઉવરિગેલિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૨૭ અને ૨૮ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેલિજ્જગ. ૧. સમ. ૨૭-૨૮. મજુઝિમગવિજ્જ મધ્યનો ગેલિજ્જ થર. તેના ત્રણ ભાગ છે – મજુઝિમહિટ્ટિમ, મજૂઝિમમઝિમ અને મજઝિમઉવરિમ. ૧. સ્થા.૨૩૨. ૨. ઉત્તરા.૩૯.૨૧૨, સ્થા.૨૩૨. મઝિમ મજૂઝિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૨૬ અને ૨૭ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેવિક્તગ. ૧. સમ.૨૬-૨૭. મજૂઝિમહિમિગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૨૫ અને ૨૬ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેલિજ્જગ. ૧. સમ.૨૫-૨૬. મઝિમહેટ્રિમર્ગવિજ્જગ આ અને મજુઝિમહિઢિમગવિજ્જગ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૮, સ્થા.૨૩૨, સમ.૨૫. ૧. મજૂઝિયા (મધ્યમા) જે રાતે તિત્થર મહાવીરને કેવલજ્ઞાન થયું તે જ રાતે મહાવીર જંભિયગામથી જ્યાં ગયા હતા તે નગર. કહેવાય છે કે તે જંભિયગામથી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બાર યોજનાના અંતરે આવેલું હતું. અહીં મહાવીરનું બીજું સમોસરણ (ધર્મોપદેશસભા) ભરાયું હતું અને તેમાં મહાવીરે ધર્મોપદેશ આપ્યો હતો. આ અને પાવામજૂઝિમા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૩૨૪. ૨. મઝિમા આચાર્ય પિયગંથથી શરૂ થયેલી શાખા. આ અને મઝિમિલ્લા એક છે. આ શાખા કોલિયગણ(૨)ની ચાર શાખાઓમાંની એક છે.' ૧. કલ્પ.પૃ.૨૬૧-૨૬૧. મજૂઝિમાણયરી (મધ્યમાનગરી) આ અને મજૂઝિમા(૧) એક છે. ૧ 1. આવચૂ.૧.પૃ.૩૨૪. મઝિમાપાવા (મધ્યમાપાપા) જે નગરમાં સિદ્ધત્થ(૫) શેઠે ખરઅ(૧) વૈદ્ય પાસે તિર્થીયર મહાવીરના કાનોમાં મારવામાં આવેલા વાંસના ખીલાઓને બહાર કઢાવી નાખ્યા હતા તે નગર. આ અને પાવામજુઝિમા એક છે. ૧. આવનિ.પ૨૬, આવયૂ.૧.પૃ.૩૨૨, વિશેષા.૧૯૮૧, કલ્પવિ.પૃ.૧૭૧ મજુઝિમિલ્લા (મધ્યમિકાઓ જુઓ મજુઝિમા(૨).૧ ૧. કલ્પ.પૃ. ૨૬૦-૨૬૧. મણગ (મનક) રાયગિહના સેક્સંભવ બ્રાહ્મણનો પુત્ર. તેના પિતા સંસાર છોડી આચાર્ય પભવના શિષ્ય બન્યા તે પછી તેનો જન્મ થયો હતો. આઠ વર્ષની ઉંમરે મણગ પોતે પણ સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. જેનું આયુષ્ય છ મહિના જ બાકી રહ્યું હતું તે મણગના કલ્યણાર્થે સેક્સંભવ આચાર્યે દસયાલિય આગમગ્રન્થની રચના કરી. ૧ ૧. દશમૂ.પૃ.૬-૭, દશન.પૃ.૧૦, મનિ.પૃ.૧૧૬, દશહ.પૃ.૨૮૪, આવ.પૃ.૨૭. મણિકંચણ (મણિકચન) રુધ્ધિ પર્વતનું શિખર.' ૧. જબૂ.૧૧૧, સ્થા.૫૨૨, ૬૪૩. મણિચૂડ ગંધાર(૩) દેશમાં આવેલા રયણાવહનો વિદ્યાધર રાજા. તેણે પોતાની રાણી કમલાવઈ(૨)થી થયેલા પુત્ર મણિપ્રભ(૨)ને રાજ આપી સંસારનો ત્યાગ કર્યો હતો. ૧. ઉત્તરાને.પૃ.૧૩૮. મણિણાઅ અથવા મણિણાગ (મણિનાગ) રાયગિહ પાસે આવેલું જખનું ચૈત્ય.' ૧. આવભા.૧૩૪, નિશીભા.૫૬૦૧, આવચૂ. ૧.પૃ.૪૨૪, સ્થાઅ.પૃ.૪૧૩, ઉત્તરાશા. પૃ.૧૫૭, વિશેષા. ૨૨૫૦, ૨૯૨૫. Page #166 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મણિદત્ત જેનું ચૈત્ય રોહીડઅના મેહવણ ઉદ્યાનમાં આવેલું હતું તે જક્ષ. ૧. નિર.૫.૧. મણિપુર જે નગરમાં ગૃહસ્થ ણાગદત્ત(૪) વસતો હતો તે નગર.૧ તેની એકતા ઓરિસ્સામાં આવેલા ચિલ્કા (Chilka) સરોવરના મુખ પર આવેલા દરિયાઈ બંદર મણિકપત્તન સાથે સ્થાપવામાં આવી છે.ર ૧. વિપા.૩૪ ૨. જિઓડિ.પૃ.૧૨૬. ૧૪૯ ૧. મણિપ્પભ (મણિપ્રભ) ઉજ્જૈણીના રાજા પાલઅ(૨)નો પૌત્ર અને રાજકુમાર રજ્જવદ્ધણનો પુત્ર. તેના પૂરા જીવન માટે જુઓ અજિયસેણ(૨). ૧. આવચૂ.૨.પૃ.૧૮૯-૧૯૦, આનિ.૧૨૮૨, ઉત્તરાક.પૃ.૭૪, મ૨.૪૭૪. ૨. મણિપ્પભ રયણાવહના રાજા મણિચૂડ અને તેની રાણી કમલાવઈ(૨)નો પુત્ર. તે જુગબાહુ(૪)ની પત્ની મયણરેહાના રૂપથી મોહિત થયો હતો. પરંતુ જે શ્રમણ બની ગયા હતા તે તેના પિતાએ તેને બોધ આપ્યો અને પરિણામે તે તેને બેન ગણવા લાગ્યો.૧ ૧. ઉત્તરાને પૃ.૧૩૮. મણિભદ્દ (મણિભદ્ર) આચાર્ય સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૬. મણિરહ (મણિરથ) અવંતી દેશના સુદંસણપુરનો રાજા. તેણે પોતાના નાના ભાઈ જુગબાહુ(૪)ની રૂપાળી પત્ની મયણરેહાને પોતાની કરવા માટે જુગબાહુનો વધ કરી નાખ્યો. તે મરીને નરકમાં ગયો.૧ ૧. ઉત્તરાને.પૃ.૧૩૬. મણિવઇયા (મણિમતિકા) જ્યાં શેઠ પુણભદ્દ(૯) વસતા હતા તે નગર. કદાચ આ અને મણિવયા એક છે. ૧. નિર.૩.૫. મણિવયા (મણિમયા) જે નગરમાં શ્રમણ સંભૂય(૩)ને રાજા મિત્ત(૫)એ ભિક્ષા આપી હતી તે નગર.૧ જુઓ મણિવઇયા. ૧. વિપા.૩૪. મણુ (મનુ) સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. તે પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજા૨ વર્ષે એક વાર ભૂખ લાગે છે.૧ ૧. સમ.૧. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મણુઅ (મનુજ) એક જક્ખ.૧ ૧. આવ.પૃ.૧૯. મણુપુળ્વગ (મનુપૂર્વક) કાલિકેય જેવો દેશ. ૧. આવચૂ.૧.પૃ.૧૬૨. ૧ મણુઅલોઅ (મનુજલોક) આ અને મણુસ્સખેત્ત એક છે. ૧. આવહ.પૃ.૩૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩ મણુસ્સખેત્ત (મનુષ્યક્ષેત્ર) તે ક્ષેત્ર જ્યાં ત્રણ પ્રકારના મનુષ્યો વસે છે. તે ત્રણ પ્રકાર આ છે – કમ્મભૂમગ, અકમ્મભૂમગ અને અંતરદીવગ. આ ક્ષેત્રની બહાર ક્યાંય પણ મનુષ્યનું અસ્તિત્વ ન હોવાથી તેને મણુસ્સખેત્ત કહેવામાં આવે છે. તેમાં અઢી દ્વીપો આવેલા છે – જંબુદ્દીવ, ધાતકીખંડ અને પુક્ષ્મરન્દ્વદીવ. તેને સમયખેત્ત પણ કહેવામાં આવે છે. તેમાં બે સમુદ્ર છે – લવણ અને કાલોય. તેની પહોળાઈ (વ્યાસ) પિસ્તાળીસ લાખ યોજન છે જ્યારે તેનો પરિઘ ૧,૪૨,૩૦,૨૪૦ યોજન છે. આ પરિઘ તે મણુસ્સખેત્તની બહા૨ની તરફની સીમારેખા છે અને તે બરાબર અભિતરપુÐરદ્વદીવની બહારની તરફની સીમારેખાને બંધ બેસી જાય છે. અભિતરપુક્ષ્મરન્દ્વ દ્વીપને બાહિરપુક્ષ્મરદ્ધથી જુદો પાડે છે માણુસુત્તર પર્વત.૫ મણુસ્સખેત્તમાં ૧૩૨ સૂર્ય, ૧૩૨ ચન્દ્ર, ૧૧૬૧૬ ગ્રહ, ૩૬૯૬ નક્ષત્ર અને ૮૮૪૦૭૦૦ કોટાકોટિ તારા છે. તેમાં પાંચ ભરહ(૨) ક્ષેત્રો, વગેરે છે. તેવી જ રીતે તેમાં પાંચ મંદર(૩) પર્વતો, વગેરે છે.૭ ૧.જીવા.૧૭૭, જીવામ.પૃ.૩૩૫. ૨.ભગ.૧૧૭, સ્થા.૧૪૮. ૩.સ્થા.૧૧૧, જીવા.૧૭૭. ૪.સમ.૪૫. ૫. જીવા.૧૭૬. ૬. જીવા.૧૭૭, સૂર્ય.૧૦૦, દેવે. ૧૪૭. ૭. સ્થા.૪૩૪, વળી જુઓ સ્થા.૩૯, ૬૯, ૭૬૪. ૧. મણોરમ (મનોરમ) મહાઘોસ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૦, ૨. મણોરમ મંદર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક નામ. ૧. સમ.૧૬, જમ્મૂ.૧૦૯. ૩. મણોરમ સહસ્સાર સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના વિમાનનો વ્યવસ્થાપક દેવ.૧ ૧. જમ્મૂ.૧૧૮. ૪. મણોરમ રુયગ(૨) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક દેવ.૧ ૧. જીવા.૧૮૫. ૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. મણોરમ વીરપુરમાં આવેલું ઉદ્યાન.૧ ૧. વિપા.૩૪. ૧. મણોરમા (મનોરમા) એક સદ્ગુણી સ્ત્રી. ૧. આવ.પૃ.૨૮. ૨. મણોરમા સક્ક(૩)ની એક પટરાણી અંજૂ(૩)ની રાજધાની. તે રઇકરગ પર્વત ઉપર આવેલ છે.૧ ૧. સ્થા.૩૦૭. ૩. મણોરમા મલ્લિ(૧)ના સંસારત્યાગના પ્રસંગ ઉપર મલ્લિએ ઉપયોગમાં લીધેલી પાલખી.૧ ૧. સમ,૧૫૭. ૧. મણોરહ (મનોરથ) ણાલંદામાં આવેલું ઉદ્યાન. ૧ ૧. સૂત્રનિ.૨૦૪, સૂત્રશી.પૃ.૪૦૭. ૨. મણોરહ પખવાડિયાનો ત્રીજનો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮. મણોસિલ અથવા મણોસિલય (મનઃશિલક) ચાર વેલંધરણાગરાય દેવોમાંનો એક. તેનું વાસસ્થાન લવણ સમુદ્રમાં આવેલા દગસીમ પર્વત ઉપર છે. ૧. સ્થા. ૩૦૫, જીવા.૧૫૯, સ્થાઅ પૃ.૨૨૯. મણોસિલા અથવા મણોસિલિયા (મનઃશિલા) મણોસિલય દેવની રાજધાની. તે દગસીમ પર્વત ઉપર આવેલી છે.૧ ૧. જીવા.૧૫૯. મણોહરા (મનોહરા) સંસારત્યાગના પ્રસંગે તિર્થંકર મુણિસુવ્વય(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી.૧ ૧. સમ.૧૫૭. મણોહરી (મનોહરી) જિયસત્તુ(૩૫)ની બે રાણીઓમાંની એક. પોતે પોતાના દીકરા બલદેવ(૨) અયલ(૫)ને બોધ પમાડશે એવી શરતે તેને સંસારનો ત્યાગ કરી શ્રમણી બનવાની રજા આપવામાં આવી હતી. મૃત્યુ પછી લંતગ સ્વર્ગીય ક્ષેત્રમાં તે દેવોનો ઇન્દ્ર બની. અયલના ભાઈ વાસુદેવ બિભીસણના મરણપ્રસંગે તેણે તેનું વચન પાળ્યું હતું. ૧ ૧. આવચૂ.૧.પૃ.૧૭૬-૧૭૭. ૧૫૧ મતિ જુઓ મઇ.૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ. ૧૨૯૬, આવયૂ.૨,પૃ.૧૯૭. મત્તલાવચ્છવઈ અને રમ્મા(૪) પ્રદેશો વચ્ચે વહેતી નદી." તે મંદર(૩) પર્વતની પૂર્વમાં અને સીયા નદીની દક્ષિણમાં આવેલી છે. જે ૧. જબૂ.૯૬, સ્થા. પ૨૨. ૨. સ્થા. ૧૯૭. મતિયાવઈ (કૃત્તિકાવતી) આરિય(આર્ય) દેશ દમણની રાજધાની. દસણ એટલે દશાર્ણ જે પૂર્વ માલવા છે. તેની રાજધાની વિદિશા હતી જે ભિલ્સા પાસે આવેલું વર્તમાન બેસનગર છે. તે અને મત્તિયાવઈ એક છે કે નહિ એ વાત જ્ઞાત નથી. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. સ્ટજિઓ પૃ.૧૫૧. મથુરા જુઓ મહુરા.૧ ૧. આવનિ.૪૭૧, આવયૂ.૧,પૃ.૫૩૦, આવચૂ.૨ પૃ.૧૫૫. મથુરાકોટ્ટઇલ્લગ (મથુરાકોટૅલ્લિક) ઉદાઇમારગનો ઢોંગ કરતી વ્યક્તિ જેનો આશય કળવો મુશ્કેલ હતો.' ૧. આવયૂ. ૨ પૃ. ૨૯. ૧. મદણા (મદના) અસુરકુમાર દેવોના બે ઇન્દ્રોમાંના એક ઇન્દ્ર બલિ(૪)ની પાંચ પટરાણીઓમાંની એક. ૧ તે તેના પૂર્વભવમાં સાવત્થીના એક શેઠની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૪૦૩. ૨. જ્ઞાતા. ૧પ૦. ૨. મદણા સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્ર સક્ક(૩)ના સોમ(૧), જમ(૨) વરણ(૧) અને વેસમણ(૯) એ ચાર લોગપાલમાંથી દરેકને આ નામવાળી એક એક પટરાણી છે. ૧ ૧. ભગ. ૪૦૬, સ્થા.ર૭૩. ૩. મદણા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું પાંચમું અધ્યયન.૧ ૧. જ્ઞાતા.૧૫૦. મદણ (મર્દન) એક ગામ. તિર્થીયર મહાવીર તે ગામ ગયા હતા અને ત્યાં બલદેવઘર(૨)માં ધ્યાન કર્યું હતું. ૧ ૧. આવનિ. ૪૮૯, આવયૂ. ૧.પૃ.૨૯૪, કલ્પવિ.પૃ. ૧૬૭, વિશેષા . ૧૯૪૩. મદણા (મર્દના) જુઓ મદણ.' ૧. આવમ પૃ. ૨૮૩, આવહ પૃ. ૨ ૧૦. મદુઅ (મક) તિર્થીયર મહાવીરનો શ્રાવક ભક્ત અને રાયગિહનો રહેવાસી.' તેણે મહાવીરના કેટલાક ઉપદેશો અંગે કાલોદાયિને જે શંકાઓ હતી તેમને દુર કરી દીધી હતી. Page #170 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૩ ૧. ભગ.૬૩૪. મધુરા (મથુરા) જુઓ મહુરા." ૧. આવચૂ. ૨.પૃ. ૩૬, નદિચૂ.પૃ.૮, બૃભા.૬૨૯૨. મધુરાયણ (મધુરાજનું) પયબુદ્ધ તરીકે સ્વીકારાયેલા એક અજૈન ઋષિ જે અરિક્ણેમિના તીર્થમાં થઈ ગયા.' ૧. ઋષિ. ૧૫, ઋષિ(સંગ્રહણી). મમ્મણ રાયગિહનો લોભી શેઠ. તે બહુ ધનવાન હતો. સુવર્ણ અને રત્નોનો બનેલો એક બળદ તેની પાસે હતો. રાજા સેણિય(૧) પણ તેટલો કીમતી બીજો બળદ મેળવી શક્યો ન હતો. ૧ ૧. આવ.૧.પૃ.૩૭૧, ૧૪૩, વિશેષા.૨૫૯૦, ૩૬૧૩, આવનિ.૯૨૯, સૂત્રશી. પૃ. ૧૯૪, આચા.પૃ.૮૬, સૂત્રચૂ.પૃ.૨૩૭. મયંગ (માતા) જુઓ માતંગ.૧ ૧. ઋષિ (સંગ્રહણી). મયંગતીર (મૃતગનાતીર) ગંગાના તીર ઉપર આવેલું સ્થળ જયાં ચિત્ત(૧) અને સંભૂય(૨) તેમના પૂર્વભવમાં હંસ તરીકે જન્મ્યા હતા. ૧ ચાંડાલ બલ(૭) પણ અહીં હરિએસ(૧) કોમમાં જન્મ્યા હતા. ૧. ઉત્તરા.૧૩.૬, ઉત્તરાશા.પૃ.૩૮૩, આવયૂ.૧.પૃ.૫૧૬. ૨. ઉત્તરાયૂ.પૃ. ૨૦૨, ઉત્તરાશા.પૃ.૫૩૪. મયંગતીરદ્હ (મૃતગનાતીરદ્રહ) વાણારસીની ઉત્તરપૂર્વે ગંગા નદીમાં આવેલો ઊંડો ધરો. ૧. જ્ઞાતા.૫૧, જ્ઞાતાઅ.પૃ.૯૮. મયગંગા (મૃતગબા) જુઓ મયંગતી.' ૧. ઉત્તરાશા .પૃ. ૩૫૪. મયણમંજરી (મદનમજ્જરી) કંપિલ્લપુરના રાજા દુમુહની પુત્રી તેને ઉજ્જણીના રાજા પજ્જોય સાથે પરણાવવામાં આવી હતી. ૧. ઉત્તરાને પૃ.૧૩૫. મયણરેહા (મદનરેખા) એક સગુણી સ્ત્રી. જ્યારે તેના પતિ જુગબાહુ(૪)ને તેના જ મોટા ભાઈ મણિરહે મારી નાખ્યો ત્યારે તે ગર્ભવતી હોવા છતાં પોતાના શીલનું રક્ષણ કરવા માટે જંગલમાં ભાગી ગઈ. જંગલમાં તેણે પુત્રને જન્મ આપ્યો પણ તે પુત્ર જંગલમાં ખોવાઈ ગયો. વિદ્યાધર મણિપ્પભ(૨)એ મયણરાનું અપહરણ કર્યું પણ ૧૨. " Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પછીથી તે તેને બેન ગણવા લાગ્યો. મયણરેહાએ મિહિલામાં સંસારનો ત્યાગ કર્યો. - ૧. આવ.પૃ. ૨૮. ૨. ઉત્તરાને..૧૩-૧૪૦. મયણા (મદના) જુઓ મદણા. ૧. સ્થા. ૨૭૩. ૧. મયાલિ અંતગડદસાના ચોથા વર્ગનું બીજું અધ્યયન." ૧. અન્ત.૮. ૨. મયાલિ રાજા વસુદેવ અને તેની રાણી ધારિણી(૪)નો પુત્ર. તેના જીવનપ્રસંગો જાલિ(૨)ના જીવનપ્રસંગો જેવા જ છે.' ૧. અન્ત.૮. ૩. મયાલિ અણુત્તરોવવાઈયદસાના પ્રથમ વર્ગનું બીજું અધ્યયન.૧ ૧. અનુત્ત.૧. ૪. મયાલિ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તે મહાવીરનો શિષ્ય થયો. સોળ વર્ષનું શ્રામણ્ય પાળ્યા પછી તે મરીને જયંત અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.' ૧. અનુત્ત. ૧. મયૂરંક (મથુરાક) એક રાજા ૧ ૧. નિશીભા.૪૩૧૬. મરણવિભત્તિ (મરણવિભક્તિ) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ. “ તેનું વિષયવસ્તુ છે મરણ. તે ગાથાબદ્ધ છે. તેમાં કુલ ૬૬૩ ગાથાઓ છે. તેનું બીજું નામ મરણ માહિ છે. પહેલાં આ નામનો જુદો જ ગ્રન્થ હતો. ૧. પાક્ષિ પૃ.૪૩, ન૮િ.૪૪, નિશીયૂ.પૃ.૨૯૮. ૨. નન્ટિયૂ.પૃ.૫૮, નન્દિહ.પૃ.૭૧, નદિમ.પૃ. ૨૦૫, પાક્ષિય.પૃ.૬૪. ૩. મર.૬૬૩. ૪. મર.૬૬૧. મરણવિસોહિ (મરણવિશોધિ) મરણની વિષયવસ્તુ ધરાવતો આગમગ્રન્થ. હાલ તેનું અસ્તિત્વ નથી. ૧. મર.૬૬ ૧. મરણસમાહિ (મરણસમાધિ) મરણવિભત્તિનું બીજું નામ.' તેને સંલેહણાસુય નામ પણ અપાયું છે. તેનો વિષય આઠેક ગ્રન્થોમાંથી લેવામાં આવ્યો છે. તે ગ્રન્થો આ છે - મરણવિભત્તિ, મરણવિસહિ, મરણસમાધિ, સંલેહણાસુય, ભત્તપરિણા, આઉરપચ્ચકખાણ, મહાપચ્ચકખાણ, આરાહણપUણ. પહેલાં આ નામનો જુદો જ Page #172 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગ્રન્થ હતો. જુઓ પઇણગ. ૧.મર.૬૬૩. ૨. એજન.૬૬૦થી આગળ. ૧ 3 મરટ્ટ અથવા મરહટ્ટ (મહારાષ્ટ્ર) એક મિલિમ્બુ દેશ જેને રાજા સંપઇએ શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવી તેને તેવો ઘોષિત કર્યો હતો. આ દેશમાં ણીલકંબલો બહુ જ મોંઘી હતી. આ દેશમાં મઘની દુકાનને તેના ઉપર ફરકાવવામાં આવતી ધજા ઉપરથી જાણી શકાતી હતી." સાયવાહણ રાજાના શાસનકાળમાં ‘સમણપૂયા’ નામનો ઉત્સવ આ દેશમાં શરૂ થયો.” આ પ્રદેશના લોકો વાચાળ ન હતા (અવોગિલ્લ). મરહઢની એકતા ઉપરના ભાગની ગોદાવરીના પાણીથી પોષાતા મરાઠા દેશ સાથે સ્થાપવામાં આવી છે. તે ગોદાવરી અને કૃષ્ણાની વચ્ચે આવેલો પ્રદેશ હતો. ૧.પ્રશ્ન.૪. 9 ૨. બૃક્ષે.૩૮૪, આવચૂ.પૃ.૨૩૩. ૩. બૃસે.૯૨૧,૧૬૭૦,દશચૂ.પૃ. ૨૫૦.વ્યવભા.૩.૩૪૫. ૩. એજન.૬૬૧-૬૬૩. ૪. એજન.૬૬૧. ૫. એન.૯૮૫. ૬. નિશીચૂ.૩.પૃ.૧૩૧. ૭. વ્યવભા.૭.૧૨૬. ૮. જિઓડિ.પૃ.૧૧૮. ૪. બૃક્ષ.૧૦૭૪. રિઇ (મરીચિ) જુઓ મરીઇ. ૧. આનિ.૩૪૭, આવભા.૩૬(દિપીકા)પૃ.૭૫, આવચૂ.૧.પૃ.૪૮૫. ૧ 3 મરીઇ (મરીચિ) ચકકવિટ્ટ ભરહ(૧) અને તેની પત્ની વમ્મા(૨)નો પુત્ર, તિત્થયર ઉસહ(૧)નો પૌત્ર, અને તિત્યયર મહાવીરનો પૂર્વભવ. તેના શરીરમાંથી કિરણો જેવો પ્રકાશ નીકળતો હોવાથી તેનું નામ મરીઇ (મરીચિ) પાડવામાં આવ્યું હતું. તેણે તિત્ફયર ઉસભ પાસે દીક્ષા લીધી, અગિયાર અંગ(૩) આગમગ્રન્થો ભણ્યો, પરંતુ તે ચુસ્તપણે સમ્યગ્માર્ગનું પાલન કરી શક્યો નહિ અને એક પાખંડી જેવું જીવન જીવ્યો. તિત્શયર ઉસભે ભવિષ્ય ભાખ્યું હતું કે ભવિષ્યમાં મરીઇ વાસુદેવ(૧) તિવિદ્ય તરીકે, ચક્કવટ્ટિ પિયમિત્ત(૧) તરીકે અને છેલ્લે તિત્ફયર મહાવીર તરીકે જન્મ લેશે. તેણે રાજકુમાર કવિલ(૩)ને દીક્ષા આપી હતી જે તેનો એકમાત્ર શિષ્ય હતો." મૃત્યુ પછી તે બંભ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યો. તે પછી તેણે કોલ્લાગ(૨) સંનિવેશમાં બ્રાહ્મણ કેસિય(૧) તરીકે જન્મ ધારણ કર્યો, ઇત્યાદિ ઇત્યાદિ. ૧. આનિ.૧૪૮-૪૯,૩૧૩,આવવ્યૂ. ૧.પૃ.૧૨૮, વિશેષા.૧૫૬૧-૬૨, આચાચૂ.પૃ.૩૭૪,કલ્પવિ.પૃ.૧૯, કલ્પ૧.પૃ.૩૬, આવહ.પૃ.૧૪૯. ૨. આવચૂ.૧.પૃ.૧૮૨. ૩. આવિન.૩૪૪થી, આવચૂ.૧.પૃ. ૨૧૧,આવભા.૩૬-૩૭,વિશેષા. ૧૭૨૪થી. ૧૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ - ૪. આવનિ.૪૨૩-૨૪, ૪૩૨થી, ૫, આવયૂ.૧.પૃ.૨૨૮, આવનિ.૪૩૮થી. આવયૂ. ૧.પૃ. ૨૨ ૧,વિશેષા. ૬. આવયૂ.૧.પૃ. ૨૨૯. ૧૭૮૬, કલ્પવિ.પૃ.૪૧. મરીચિ જુઓ મરીછે.' ૧. આચાયૂ.પૃ. ૩૭૪. મરુ આ અને મરુય એક છે. ૧ ૧. બૃ. ૭૫૯. મરુઅ (મરુક) જુઓ મરુય.' ૧. આવહ પૃ.૪૮૬. મરુંડ (મુરુગ્ડ) પાડલિપુત્તનો એક રાજા.' ૧. બૃભા. ૨૨૯૧-૯૩, નદિમ.પૃ.૧૬૨. મરુગ (મુરુક) જુઓ મરુય.' ૧. પ્રશ્ન.૪. ૧. મરુદેવ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ઓગણીસમા તિર્થંકર.' તિર્થંકર મલ્લિ(૧) તેમના સમકાલીન હતા. તિત્વોગાલી મરુદેવના સ્થાને મરુદેવી(૨)નો ઉલ્લેખ કરે છે. ૨ ૧. સમ. ૧૫૯. ૨. તીર્થો. ૩૩૧-૩૩૨. ૨. મરુદેવ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ (૨) ક્ષેત્રમાં થયેલા સાત કુલગરમાંના છઠ્ઠા અથવા પંદર કુલગરમાં તેરમા. આ કુલગરનો દંડ કરવાનો પ્રકાર યા પદ્ધતિ ‘ધિક્કાર' હતી. તેમની પત્ની સિરિકતા(૩) હતી. તેમની ઊંચાઈ ૫૫૦ ધનુષ હતી." ૧. સમ. ૧૫૭, સ્થા. ૫ પદ ,જબૂ.૨૮, | 3. જમ્મુ અનુસાર. વિશેષા.૧પ૬૮, ૧૫૭૧, આવનિ. 1 ૪. ખૂ. ૨૯, કલ્પવિ.પૃ. ૨૩૨, કલ્પધ.પૃ. ૧૫૫,૧૫૮, તીર્થો. 90. ૧૪૯. ૨. સમ. અને સ્થા. અનુસાર. પ. આવનિ. ૧૫૬, ૧૫૯. ૧. મરુદેવા આ અને મરુદેવી એક છે. ૧. કલ્પ. ૨૦૬, જખૂ.30, વિશેષા.૧૫૭૨,૪૧,આવનિ. ૩૪૪, આવયૂ. પૃ. ૪૮૮, ઉત્તરાચે.પૃ.૧૦૮, કલ્પધ.પૃ.૧૫૭. ૨. મરુદેવા અંતગડદસાના સાતમા વર્ગનું આઠમું અધ્યયન. ૧. અન્ત. ૧૬, ૩. મરુદેવા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તિર્થીયર મહાવીરે તેને દીક્ષા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આપી હતી. વીસ વર્ષ શ્રામાણ્ય પાળ્યા પછી તે મોક્ષ પામી. ૧. અત્ત. ૧૬. ૧. મરુદેવી કુલકર ણાભિની પત્ની અને તિર્થીયર ઉસભ(૧)ની માતા.૧ તિર્થીયર ઉસભે તીર્થની સ્થાપના કરી તે પહેલાં પોતાના પૌત્ર ભરહ(૧) સાથે ઉસભને મળવા માટે હાથી ઉપર બેસીને જતી મરુદેવીને કેવળજ્ઞાન થયું અને તે મોક્ષ પામી. જે જન્મમાં તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તે જ જન્મમાં તે મોક્ષ પામી. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં સૌપ્રથમ મોક્ષે જનાર મરુદેવી હતી." ૧. સ. ૧૫૭, સ્થા. ૨૩૫,૫૫૬,તીર્થો. | ૩. આવચૂ.૧પૃ.૧૮૧, ૨,પૃ.૨ ૧૨, વિશેષા. ૭૯,૪૬૫,જબૂ. ૩૦, કલ્પ.૨૦૬, | ૧૫૭૯, ૧૭૨૫, આવનિ,૩૪૪, કલ્પવિ. આવનિ. ૧પ૯, ૧૬૬, ૧૭૦,વિશેષા.| પૃ.૨૪૦, કલ્પ.પૃ.૧૫૭. ૧૫૭૨,૧૫૮૪, ૧૬૪૬, ૩૮૪૦. | ૪. આવચૂ..પૃ.૪૮૮. ૨. નન્દિમ.પૃ.૧૩૦,ઉત્તરાશા .પૃ. ૬૭૮, ૫. એજન.પૃ. ૧૮૧. પ્રજ્ઞાહ.પૃ. ૧૦. ૨. મરુદેવી વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ઓગણીસમાં તિસ્થયર.૧ જુઓ મરુદેવ(૧). ૧. તીર્થો.૩૩૦. મરુય (મરુત) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. ૧વીઇભયથી ઉજેણીના માર્ગમાં આ દેશ આવતો હતો. આ દેશમાં પાણીની તંગી હતી. આ દેશ અત્યંત રેતાળ હતો અને મુસાફરોને માર્ગદર્શન માટે જમીનમાં લાકડાના ખૂટાઓ ખોડેલા હતા. મર્યની એકતા રાજપુતાનામાં (રાજસ્થાનમાં) આવેલા મારવાડ પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.' ૧.પ્રજ્ઞા. ૩૭, પ્રશ્ન. ૪, બુક્ષે ૭૫૯. | ૩. સૂત્રશી.પૃ.૧૯૬. ૨. આવ.૧.પૂ. ૪૦,આવહ પૃ. | ૪. જિઓડિ.પૂ.૧૨૭, સ્ટજિ.પૃ. ૧૨, ૨૬. ૪૮૬. મર્યવંસ (મૌર્યવંશ) નંદ (૧) રાજાઓ પછી રાજ કરનારો વંશ. આ વંશના રાજકાળથી ધીમે ધીમે ક્રમશઃ ચૌદ પુત્ર ગ્રન્થનો વિચ્છેદ થતો ગયો.' ૧. તીર્થો દ૨૧, ૮૦૪. ૧. મલય એક આરિય(આર્ય) દેશ અને તેની પ્રજા. તેની રાજધાની હતી ભદ્દિલપુર.૧ મલયની એકતા બિહારમાં પટનાની દક્ષિણે અને ગયાની દક્ષિણ પશ્ચિમે આવેલા પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી પૃ.૧૨ ૩, ભગ.૫૫૪, અનુ.પૃ.૧૫. ૨. શ્રભમ.પૃ. ૩૮૧. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ર આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. મલય એક અણારિય (અનાર્ય) જાતિ અને તેના વસવાટનો પ્રદેશ. જે જાતિએ પોતાનું સંગઠન પાણિનિના સમયથી સમુદ્રગુપ્તના સમય સુધી જાળવી રાખ્યું હતું તે મલ્લઇ, મલ્લોઇ કે મલ્લિ જાતિ જ કદાચ આ મલય જાતિ હોય. પછી તે પંજાબમાં મુલતાન જિલ્લામાં સ્થિર થઈ. ઉત્તરકાળે દક્ષિણ તરફ સ્થળાંતર કરી ગઈ અને પોતાનું રાજ્ય કંડારી કાઢ્યું જે માલય કે માલવ તરીકે જાણીતું થયું. જુદા જુદા સમયે આ એક જ જાતિએ બે જુદા જુદા પ્રદેશમાં વસવાટ કર્યો હોવાના કારણે મલય અને માલય બે ભિન્ન જાતિઓના લોકો હતા એવો ભ્રમ થયો લાગે છે. મલય પંજાબમાં આવેલા તે નામના પ્રદેશનો નિર્દેશ કરતો જણાય છે અને માલય કે માલવ મધ્ય ભારતમાં આવેલા માલવા માટે છે. એ સંભવ છે કે આ મલય પ્રયાગની પૂર્વે અને બિહારના શાહબાદ જિલ્લાની પશ્ચિમે વસતા પુરાણોલ્લિખિત મંલદ (Maladas) હોય.૩ ૨. ટ્રાઈ.પૃ.૬૦-૬૧, જિઓમ.પૃ.૧૦૮. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૩. સ્ટજિઓ.પૃ.૨૮,૩૩, જુઓ ટ્રાઈ.પૃ.૩૯૭. ૩. મલય એક ગામ જયાં મહાવીર ગયા હતા.૧ ૧. આનિ.૫૦૯, આવચૂ.૧.પૃ.૩૧૧, વિશેષા.૧૯૬૪. ૧. મલયવઈ (મલયવતી) કંપિલ્લ(૩)ની પુત્રી અને ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની. ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૨. મલયવઈ એક કથા જેને ધર્મકથા, લોકોત્તરકથા અને આખ્યામિકા એમ વિવિધરૂપે વર્ણવવામાં આવી છે. ૧. વ્યવભા.૫,૧૭. ૨. નિશીયૂ.૨.પૃ.૪૧૫. ૧ ૩. બૃસે.૭૨૨. મલ્લ (માલ્ય) આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ એકવીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એકવીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૨૧. મલ્લઇ (મકિન્) એક કુળ. આ કુળના નવ ગણ રાજ્યોના રાજાઓએ નવ લેચ્છઇ રાજાઓ અને કાસી તથા કોસલ(૧) સાથે મળીને મહાસિલાકંટઅના યુદ્ધમાં કૂજ઼િઅ રાજા સામે ચેડગના પક્ષમાં લડવા માટે એક સંઘની રચના કરી હતી. નિત્શયર મહાવીરના નિર્વાણ પ્રસંગ ઉપર પાવામઝિમામાં આ નવ મલ્લઇ રાજાઓ પણ ઉપસ્થિત હતા. ૧. ભગ. ૩૦૦, નિર.૧.૧, ઔપઅ.પૃ.૫૮, રાજમ.પૃ.૨૮૫, રાજ.૩૭. ૨. કલ્પ. ૧૨૮. ટીકાકારો આ નવ મલ્લકીઓને કાશી દેશના ગણે છે અને લેચ્છઇઓને કોસલ દેશના ગણે છે. આ બ્રાન્ત પરંપરા છે. જુઓ આવચૂ.૨.પૃ.૧૭૩. Page #176 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫૯ મલ્લદિણ (મલ્લદત્ત) તિર્થંકર મલ્લિ(૧)નો નાનો ભાઈ. એક વાર તેણે ચિત્રકારોને તેમની સુંદર કલાકૃતિઓથી પોતાની ચિત્રશાળાને શણગારવા કહ્યું. એક ચિત્રકારને એવી કુદરતી બક્ષિસ હતી કે કોઈ પણ વ્યક્તિના શરીરના કેવળ એક ભાગને જોઈને તે આખી વ્યક્તિના શરીરનું નિખશિખ ચિત્ર દોરી શકતો હતો. તેના જોવામાં મલ્લિના પગનો અંગૂઠા આવ્યો. તે ઉપરથી તેણે સંપૂર્ણ મલ્લિનું સુંદર ચિત્ર દોર્યું. પોતાની બેનનું ચિત્ર ત્યાં જોઈને મલ્લદિણ અત્યંત ક્રોધે ભરાયો. તેણે તે ચિત્રકારનો હાથનો અંગૂઠો કાપી નાખ્યો અને તેને દેશનિકાલ કર્યો. પછી તે ચિત્રકાર હત્થિણાઉરના રાજા અદીણસત્તુ(૧)ના શરણે ગયો અને તેણે રાજાને મલ્લિનું ચિત્ર દેખાડ્યું. તે મલ્લિના મોહક રૂપથી એટલો બધો આકર્ષાયો કે તેણે પરણવા માટે મલ્લિના હાથની માગણી કરી.૧ ૧. શાતા.૭૩, સ્થાઅ.પૃ.૪૦૨. મલ્લદિણઅ (મલ્લદત્તક) જુઓ મલ્લદિણ.૧ ૧. શાતા.૭૩. મલ્લમંડિય (મલ્લમણ્ડિત) અંગમંદિરમાં ગોસાલે કરેલો ત્રીજો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ.)૧ ૧. ભગ.૫૫૦. મલ્લરામ ગોસાલનો બીજો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ). ૧. ભગ.૫૫૦. મલ્લિ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ઓગણીસમા તિર્થંકર.' તે એરવય(૧)માં થયેલા મરુદેવ(૧)ના સમકાલીન હતા. પોતાના પૂર્વભવમાં મલ્લિ મહાવિદેહમાં આવેલા વીયસોગા નગરના મહબ્બલ(૨) રાજા હતા અને ત્યાર પછી તે જયંત(૪) નામના સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ થયેલા. હવે તે માર્ગશીર્ષ મહિનાના શુક્લપક્ષની અગિયારસના દિવસે મિહિલાના રાજા કુંભ(૪) અને તેમની રાણી ૫ભાવઈ(૪)ની પુત્રી મલ્લિ તરીકે જન્મ્યા હતા. પુત્રી પેટમાં હતી ત્યારે પભાવઈને પુષ્પમાળા પહેરવાનો અને પુષ્પશય્યા ઉપર સૂવાનો દોહદ થયો હતો એટલે પછી પુત્રીનું નામ મલ્લિ પાડવામાં આવ્યું." મલ્લિની ઊંચાઈ ૨૫ ધનુષ હતી અને તેનો વર્ણ નીલ હતો. મલ્લિને એક નાનો ભાઈ હતો, તેનું નામ મલ્લદિણ. તે અને પરિવ્રાજિકા ચોક્ખા મલ્લિના મોહક રૂપના સમાચાર ફેલાવવામાં આડકતરી રીતે નિમિત્ત બન્યા. સાએય, ચંપા, સાવથી, વાણારસી, હત્થિણાઉર અને કંપિલ્લના રાજાઓ ક્રમશઃ પડિબુદ્ધિ, ચંદચ્છાય, રુપ્પિ(૩), સંખ(૭), અદીણસત્તુ અને જિયસત્તુ(૨) પોતપોતાના માટે પરણવા મલ્લિનો હાથ 9 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ માગવા આ જે આવ્યા હતા તે બધા મલ્લિના પૂર્વભવના મિત્રો તેમજ શ્રમણસાથીઓ હતા. જ્યારે તેમની માંગણી સ્વીકારવામાં ન આવી ત્યારે તે બધાએ રાજા કુંભ ઉપર આક્રમણ કર્યું. કુંભ દુમનના બળવાન દળોનો સામનો ન કરી શક્યો. તે વખતે તે બધા આક્રમણ કરનાર રાજાઓને સમ્યફ માર્ગ દર્શાવવા માટે મલ્લિએ એક યુક્તિ વિચારી. અસોગવણિયા(૧) ઉદ્યાનમાં, મોહણઘરમાં, જ્યાં મલ્લિની પોતાની સુવર્ણની પ્રતિમા મૂકવામાં આવી હતી તેમાં, લગ્ન માટેના ઉમેદવાર રાજાઓને નિમન્નવામાં આવ્યા. તે રાજાઓ પ્રતિમાને સાચી મલ્લિ માની બેઠા અને તેના રૂપથી મોહિત થઈ ગયા. સાચી મલ્લિએ ત્યાં આવીને પ્રતિમાના મસ્તક ઉપરનું ઢાંકણ જેવું ખોલ્યું કે તરત જ માથું ફાડી નાખે એવી દુર્ગધ બહાર નીકળી અને રાજાઓ ત્યાંથી દૂર ભાગી ગયા. પછી મલ્લિએ શરીરની અશુચિતા ઉપર તેમને ધર્મબોધ આપ્યો. તે રાજાઓ બોધ પામ્યા અને તે બધાએ સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. મલ્લિએ ત્રણ સો પુરુષો સાથે પઉસ મહિનાના શુક્લ પક્ષની અગિયારસે સહસંબવણ(૪) ઉદ્યાનમાં શ્રામયનો સ્વીકાર કર્યો. તે પ્રસંગે તેણે મોરમ(૩) પાલખીનો ઉપયોગ કર્યો. રાજકુમારો સંદ(૧૩), ણંદમિત્ત(૨), સુમિત્ત(૪), બલમિત્ત(૨), ભાણમિત્ત(૧), અમરવઇ, અમરફેણ અને મહાસણ(૯) મલ્લિને અનુસર્યા. વિસ્મતેણ(૩) મલ્લિને ભિક્ષા આપનાર સૌપ્રથમ માણસ હતા. તે જ દિવસે મલ્લિને કેવળજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ અશોક હતું." ઉપર જેમનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે છે રાજાઓ મલ્લિના શિષ્યો બન્યા. ૧૨ ઇંદ (૩) મલ્લિનો પ્રથમ શ્રાવક ઉપાસક હતો અને બંધુમઈ (૧) મલ્લિની પ્રથમ શ્રાવિકા (ઉપાસિકા) હતી. મલ્લિને અઠ્યાવીસ ગણો હતા અને ભિસગ વગેરે અઠ્ઠયાવીસ ગણધરો હતા. મલ્લિને ચાલીસ હજાર શ્રમણો, પંચાવન હજાર શ્રમણીઓ, ૧,૮૪,૦૦૦ શ્રાવકો અને ૩, ૬૫,૦૦૦ શ્રાવિકાઓ હતી. મલ્લિની આજ્ઞામાં છ સો શ્રમણો ચૌદ પૂર્વના જ્ઞાતા હતા, બે હજાર શ્રમણો અવધિજ્ઞાની હતા, બત્રીસ સો શ્રમણો કેવલજ્ઞાની હતા, પાંત્રીસ સો શ્રમણો વિક્રિયાની લબ્ધિ ધરાવતા હતા, આઠ સો શ્રમણો મન:પર્યાયજ્ઞાની હતા, ચૌદ સો શ્રમણો વાદી હતા અને બસો શ્રમણો અણત્તરોવવાઈય સ્વર્ગીય વાસસ્થાનને (વિમાનને) પામનારા હતા. મલ્લિએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ચોથે સમેયસેલ ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમનું કુલ આયુષ્ય પંચાવન હજાર વર્ષનું હતું જેમાં કેવળ ૧૦૦ વર્ષ જ રાજકુમારી તરીકે જીવ્યા હતા.). આ વર્તમાન ઓસપ્પિણીમાં એક સ્ત્રીનું તિર્થંકર બનવું એ એક આશ્ચર્ય છે. ૧૫ મલ્લિના નિર્વાણ પછી ૬૫,૮૪,૯૮૦ વર્ષે આગમવાચના થઈ. * અરવય(૧)માં થયેલા મરુદેવી(૨) મલ્લિના સમકાલીન Page #178 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૩ હતાં. જુઓ મલ્લિજિણાયયણ. ૧. સમ. ૧૫૭,વિશેષા. ૧૭૫૯, ક્ષે. ૭૫૮,૧૩૩૧,નન્દિ.ગાથા ૧૯, આવ.પૃ.૪, સ્થાઅ.પૃ.૫૨૪, આનિ. ૩૭૧, તીર્થો.૩૩૧. ૨.તીર્થો.૩૩૧-૩૩૨. ૩. જ્ઞાતા. ૬૪-૭૮, સમવાયાંગ(૧૫૭) અનુસા૨ ણંદણ(૮) મલ્લિનો પૂર્વભવ હતો. ૪. કલ્પવિ.પૃ.૩૮,સમ.૧૫૭,આનિ. ૩૮૬થી, તીર્થો.૪૮૨. ૫. આનિ.૧૦૯૬. ૬. સમ.૨૫,૫૫,આનિ.૩૭૭,૩૮૦. તીર્થો.૩૫૩,૩૬૪. ૭. આવચૂ.૧.૫.૮૯. ૮. આચાચૂ.પૃ.૧૩,આચાશી.પૃ.૨૧. ૯. સ્થા. ૨૨૯,આવનિ.૨૨૧,૨૨૨, ૨૨૪,૨૨૬,૨૨૮,૨૩૨,૩૨૯, વિશેષા. ૧૬૫૭,૧૬૬૦,૧૬૬૪,૧૬૭૫,સમ. ૧૫૭, તીર્થો.૩૯૩. ૧૦. શાતા.૭૭. ૧૧. સમ.૧૫૭, તીર્થો.૪૦૭. ૧૨.સ્થા.૫૬૪. ૧૩. સમ.૧૫૭,જ્ઞાતા. ૭૮,તીર્થો. ૪૬૧. ૧૪. જ્ઞાતા.૬૪-૭૮,સમ.૫૫,૧૫૭,આવિન ૨૫૯,૨૬૯,૨૭૨-૩૦૫, તીર્થો.૪૫૩, ૪૬૨. સમ.૫૯, ૫૯૦૦ અવધિજ્ઞાની કહે છે અને સમ.૫૭, ૫૭૦૦ મનઃપર્યાયજ્ઞાનીનો નિર્દેશ કરે છે. ૧૫. સ્થા.૭૭૭, કલ્પવિ.પૃ.૧૯. ૧૬. કલ્પ. ૧૮૬. ૧૭. તીર્થો.૫૩૨, ૫૪૦. ૨. મલ્લિ ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન. ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, સ્થા.પૃ.૪૦૧. ૧૬૧ ૩.‘મલ્લિ વીસમા તિત્શયર મુણિસુવ્વય(૧)ના એક ગણધર. તે કુંભ(૩) નામે પણ જાણીતા હતા. ૨ ૧. તીર્થો.૪૫૩. ૨. સમ.૧૫૭. મલ્લિજિણાયયણ (મલ્લિજિનાયતન) તિર્થંકર મલ્લિ(૧)ની પ્રતિમા ધરાવતું ચૈત્ય. તે પુરિમતાલ નગરના સગડમુહ ઉદ્યાનમાં આવેલું હતું. ભદ્દા(૨૬)એ તેનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.૧ ૧. આનિ.૪૯૧, આવચૂ.૧.પૃ.૨૯૫, વિશેષા.૧૯૪૫. મલ્લિણાય (મલ્લિજ્ઞાત) આ અને મલ્લિ(૨) એક છે. ૧. આવચૂ.૧.પૃ.૧૫૧. મસારગલ્લ રયણપ્પભા નરકભૂમિના પ્રથમ કાણ્ડનો પાંચમો ભાગ. તે એક હજા યોજન સુધી વિસ્તરેલો છે. ૧. સ્થા. ૭૭૮. મહકપ્પસુય (મહાકલ્પશ્રુત) જુઓ મહાકપ્પસુય. ૧. વ્યવભા.૪, ૩૯૧. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાકાલી મહાકાલી) એક દેવી.' ૧. આવ.પૃ.૧૮. ૧. મહચંદ (મહાચન્દ્ર) સોગંધિયા નગરીના રાજા અપડિહય અને રાણી સુકણાનો પુત્ર. તે અરહદત્તાનો પતિ અને જિણદાસ(૭)નો પિતા હતો.' ૧. વિપા.૩૪. ૨. મહચંદ સાહંજણી નગરનો રાજા. તેનો મત્રી સુસણ(૨) હતો.' ૧. વિપા.૨૧. ૩. મહચંદ વિવારસુયના બીજા શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.' ૧. વિપા.૩૩. ૪. મહચંદ ચંપાના રાજા દત્ત(૧૧) અને રાણી રત્તવઈ(૩)નો પુત્ર. તેને પાંચસો પત્નીઓ હતી પણ મુખ્ય હતી સિરિકંતા(૪). તે તેના પૂર્વભવમાં તિગિંછી નગરનો રાજા જિયસત્ત(૧૨) હતો જેણે શ્રમણ ધમ્મવરિય(૧)ને ભિક્ષા આપી હતી.' ૧. વિપા.૩૪. ૫. મહચંદ એરવય(૧) ક્ષેત્રના આઠમા ભાવી તિર્થીયર." તિત્વોગાલી તેમને અગિયારમા ભાવી તિર્થીયર તરીકે ઉલ્લેખ છે. ૧. સમ.૧પ૯. ૨. તીર્થો.૧૧૧૯. મહચંદ (મહાચન્દ્ર) જુઓ મહચંદ. ૧. વિપા. ૩૩. મહજખ (મહાયક્ષ) એક જખ દેવ.' ૧. આવ.પૃ. ૧૯. મહજાલા (મહાજવાલા) એક દેવી.૧ ૧. આવ.પૃ. ૧૯. મહઝયણ (મહાધ્યયન) સુયગડના બીજા શ્રુતસ્કન્ધનાં સાત અધ્યયનો મહયણો તરીકે પ્રસિદ્ધ છે.' ૧. સ્થા.૫૪૫, પાક્ષિ પૃ.૩૧, વ્યવભા.૪.૧૫૮, આવપૂ.૧,પૃ.૧૨૬. મહદુમ (મહામ) બલિ(૪)ના પાયદળનો સેનાપતિ." ૧. સ્થા.૪૮૪. મહપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન) જુઓ મહાપચ્ચકખાણ.' ૧. મર.દદ ૨. મહપીઢ (મહાપીઠ) પુત્રવિદેહના પુખલાવઈ(૧) પ્રદેશના નગરપુંડરીગિણી(૧)ના Page #180 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬૩ રાજા વાઇરસણ(૧)નો પુત્ર. તિર્થીયર ઉસભ(૧)ના પૂર્વભવ વઈરણાભનો તે ભાઈ હતો.' ૧. આવયૂ.૧,પૃ.૧૩૩, આવનિ. ૧૭૬, વિશેષા.૧૫૯૧. મહપ્પભ (મહાપ્રભ) જુઓ મહાપભ(૨).' ૧. જીવા.૧૮૨. મહબાહુ (મહાબાહુ) જુઓ મહાબાહુ.' ૧. આવનિ.૧૨૯૧. ૧. મહબ્બલ (મહાબલ) હન્થિયાણપુરના રાજા બલ(૪) અને રાણી પભાવઈ(૧)નો પુત્ર. વાણિઅગામના સુદંસણ(૧૩) શેઠનો તે પૂર્વભવ હતો. તેનાં લગ્ન આઠ રાજકુમારીઓ સાથે થયાં હતાં. તિર્થીયર વિમલની પરંપરાના આચાર્ય ધમ્મઘોસ(૫) પાસે તેણે દીક્ષા લીધી, ચૌદ પુત્ર ભણી તેમનું જ્ઞાન મેળવ્યું, બાર વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને મરીને બંભ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ લીધો. તે પછી તેનો જન્મ સુદંસણ શેઠ તરીકે થયો.૧ ૧. ભગ.૪૨૯-૪૩૨, ઉત્તરા.૧૮.૫૧, જ્ઞાતા.૬૬, અનુત્ત.૩, અન્ત. ૧,૪, ૧૫, વિપા. ૩૩, આવચૂ.૧.પૃ. ૨૫૧,૩૬૯, ઉત્તરાક.પૃ. ૩૫૦, અનુત્તઅ.પૂ.૩, જ્ઞાતાઅ. પૃ. ૧૨૭, ૧૨૯. ૨. મહબ્બલ તિવૈયર મલ્લિ(૧)નો પૂર્વભવ. વયસોગા નગરના રાજા બલ(૨) અને રાણી ધારિણી(૨૩)નો તે પુત્ર હતો. તેને પાંચ સો પત્નીઓ હતી પણ કમલસિરી(૧) મુખ્ય હતી. તેણે પોતાના મિત્રો અયલ(૨), ધરણ(૩), પૂરણ(૧), વસુ(૧), વેસમણ(૩) અને અભિચંદ(૪) સાથે સંસારનો ત્યાગ કર્યો. તેમણે એકસરખું તપ કરવા નિશ્ચય કર્યો. મહબ્બલે તપનો વિષય છૂપાવી સાથી તપસ્વીઓથી ચડિયાતા થવા કોશિશ કરી. આ જાતની માયા આચરવાના કારણે તેણે તીર્થંકરનામગોત્રકર્મ સાથે સાથે સ્ત્રીનામગોત્રકર્મ પણ બાંધ્યું. આ રીતે તિર્થંકર મલ્લિનો જન્મ સ્ત્રીરૂપમાં થયો. ૧. જ્ઞાતા. ૪-૬૫, સ્થાઅ.પૃ.૪૦૧. ૩. મહબ્બલ ઉસભ(૧)નો પૂર્વભવ. ગંધસદ્ધિ નગરના રાજા અઇબલ(૩)નો પુત્ર અને રાજા સયબલનો પૌત્ર. સયંબુદ્ધ(૨) તેનો મિત્ર તેમજ મન્ત્રી હતી. મૃત્યુ પછી તે લલિયંગ દેવ તરીકે જન્મ્યો. ૧ ૧. આવયૂ. ૧.પૃ. ૧૬૫, ૧૭૧, ૧૭૯,આવનિ.૧૭૧થી, વિશેષા.૧૫૮૬, આવહ. પૃ. ૧૧૬, આવમ.પૃ.૧૫૮. ૪. મહબ્બલ ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી વાસુદેવ(૧). Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૪ આગમગત પ્રાકૃત વિશેષ નામનો કોશ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૫. મહબ્બલ એરવય(૧) ક્ષેત્રના તેવીસમા ભાવી તિર્થંકર.૧ તિત્વોગાલી આ સંદર્ભમાં સકોસલનો ઉલ્લેખ કરે છે. ૧. સમ. ૧૫૯. ૨. તીર્થો. ૧૧૨૧. ૬. મહબ્બલ આ અને મહાબલ(૧) એક છે. ૧ ૧. સ્થા.૬૧૬ . ૭. મહબ્બલ સામેઅને રાજા . તેની પાસે બે કલાકારો હતા – વિમલ(૫) અને પભાસ(૨).૧ ૧. આવયૂ. ૨.પૂ.૧૯૪, આવનિ.૧૨૯૨. ૮. મહબ્બલ પુરિમતાલ નગરનો રાજા. તેણે છળકપટથી અભગ્નસણ(૨)ને ગિરફતાર કરી ક્રૂર રીતે મારી નાખ્યો હતો.' ૧. વિપા.૧પથી આગળ. ૯. મહબ્બલ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન.' ૧. વિપા.૩૩. ૧૦. મહબ્બલ મહાપુરના રાજા બલ(૩) અને રાણી સુભદ્દા(દ)નો પુત્ર. રત્તવઈ(૪) વગેરે તેની પત્નીઓ હતી. તેણે તિવૈયર મહાવીર પાસે દીક્ષા લીધી. તે પોતાના પૂર્વભવમાં મણિપુરનો શેઠ ણાગદત્ત(૪) હતો.' ૧. વિપા. ૩૪ ૧૧. મહબ્બલ રોહીડગ નગરનો રાજા, રાણી પઉમાવઈ (૩)નો પતિ અને રાજકુમાર વિરંગય(ર)નો પિતા.૧ ૧. નિર.૫.૧. ૧. મહમરુયા (મહામરુતા) અંતગડદયાના સાતમા વર્ગનું સાતમું અધ્યયન.' ૧. અત્ત. ૧૬. ૨. મહમરુયા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લઈ મોક્ષે ગઈ.' ૧. અન્ત. ૧૬. મહમાણસિઆ મહામાનસિકા) એક દેવી. ૧ ૧. આવ.પૃ. ૧૯. ૧. મથા (મહતી) અંતગડદસાના સાતમા વર્ગનું પાંચમું અધ્યયન. ૧ ૧, અન્ત, ૧૬ . Page #182 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬૫ ૨. મહયા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે તિત્ફયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી હતી.૧ ૧. અા.૧૬. 1 ૧. મહલ્લિયાવિમાણપવિભત્તિ (મહતી-વિમાનપ્રવિભક્તિ) સંખેવિતદસાનું બીજું અધ્યયન. તેના પ્રથમ ભાગમાં એકતાલીસ, બીજા ભાગમાં બેતાલીસ, ત્રીજા ભાગમાં તેતાલીસ, ચોથા ભાગમાં ચુંમાળીસ અને પાંચમા ભાગમાં પિસ્તાળીસ અધ્યયનો હતાં. તે હાલ અસ્તિત્વમાં નથી. ૧. સ્થા. ૭૫૫,પાક્ષિ પૃ. ૪૫. ૨. સમ.૪૧-૪૫. ર ૨. મહલ્લિયા-વિમાણપવિત્તિ એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.૧ શ્રમણજીવનના અગિયાર વર્ષ પૂરા કરનાર સાધુને જ તે ભણવાનો અધિકાર છે. આ ગ્રન્થ મહલ્લિયા-વિમાણપવિભૂત્તિ(૧)થી જુદો જણાતો નથી. આ ગ્રન્થનું અત્યારે અસ્તિત્વ નથી. ૧. પાક્ષિ.પૃ.૪૫,નન્દિ.૪૪, વ્યવ.૧૦.૨૫. ૨. વ્યવભા.૧૨.પૃ.૧૦૮. મહસિવ (મહાશિવ) વર્તમાન કાલચક્રના વાસુદેવ(૧) પુરિસપુંડરીઅ અને બલદેવ(૨) આણંદ(૧)ના પિતા. તે મહાસીહ નામે પણ જાણીતા છે. ૧. સમ.૧૫૮,આવવન.૪૦૮,તીર્થો ૬૦૨-૩. ૨. સ્થા.૬૭૨. ૧. મહસેણ (મહાસેન) ઉદાયણ(૧)ના આધિપત્ય નીચે જે દસ રાજાઓ હતા તેમાંનો એક.૧ આ રાજા અને પજ્જોય એક છે. ૧. ભગ.૪૯૧, કલ્પધ.પૃ.૧૯૯. ૧ ૨. મહસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. મહસેણ બારવઈના ૫૬૦૦૦ સૈનિકોનો નાયક. ૧. જ્ઞાતા.૫૨,૧૧૭, અન્ન.૧, આવચૂ.૧.પૃ. ૩૫૬. ૪. મહસેણ આઠમા તિર્થંકર ચંદપ્પહ(૧)ના પિતા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૧, આનિ ૨૫૧. ૫. મહસેણ એરવય(૧) ક્ષેત્રના ચૌદમા ભાવી તિર્થંકર.૧ ૧. સમ ૧૫૯. ૬. મહસેણ સુપઇટ્ટ(૬) નગરનો રાજા, રાણી ધારિણી(૨૪)નો પતિ અને રાજકુમાર સીહસેણ(૧)નો પિતા.૧ ૧. વિપા.૩૦. Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. મહલેણ અણુત્તરોવવાયદસાના બીજા શ્રુતસ્કન્ધનું બીજું અધ્યયન.' . ૧. અનુત્ત.૨. ૮. મહસણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ધારિણી (૧)નો પુત્ર. તેણે તિત્થર મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને પછી મરીને અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોમાંના (વિમાનોમાંના) એકમાં દેવ તરીકે જન્મ લીધો. ત્યાંથી તે મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.' ૧. અનુત્ત.૨. ૯. મહલેણ તિર્થંકર મલ્લિ(૧) પાસે દીક્ષા લેનાર એક રાજકુમાર.' ૧. જ્ઞાતા.૭૭. મહસેણવણ (મહાસેનવન) પાવામજઝિયામાં આવેલું ઉદ્યાન જયાં મહાવીર કેવલજ્ઞાન થયા પછી તરત જ ગયા હતા અને તેમણે ધર્મોપદેશ પણ ત્યાં આપ્યો હતો.' ૧. આવનિ.૫૪૦, આવયૂ.૧.પૂ.૩૨૪, ૩૭૦, વિશેષા. ૧૫૫૩-૫૪, ૨૫૭૯, ૨૫૮૫, તીર્થો. ૧૦૯૨. મહસ્સવ (મહાશ્રવ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧ ૧. ભગ. ૨૨૯. મહા (મઘા) જુઓ મઘા(૨).૧ ૧. સૂર્ય.૪૧. મહાઓઘસ્સરા અથવા મહાઓહસ્સરા (મહૌદસ્વરા) ઇન્દ્ર બલિની સભામાં આવેલો ઘંટ. ૧. જખૂ.૧૧૯, આવયૂ.૧.પૃ.૧૪૬. મહાકંદ (મહાક્રન્દ) આ અને મહામંદિય એક છે.* ૧. સ્થા.૯૪. મહામંદિય (મહાક્રદિત) વાણમંતર દેવોનો એક વર્ગ 'હસ્સ અને હસ્રરઈ એ બે તેમના ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૭, પ્રશ્ન. ૧૫. ૨. સ્થા.૯૪. ૧. મહાકચ્છ તિર્થીયર ઉસભ(૧)ના પુત્ર અને વિણમિના પિતા. પોતાના ભાઈ કચ્છ(૨) સાથે તિર્થીયર ઉસભની આજ્ઞામાં તેમણે કેટલોક સમય શ્રમણ્ય પાળ્યું પણ પછી તે પરિવ્રાજક બની ગયા. ૧ ૧. આવપૂ.૧.પૃ. ૧૬૦-૬૧, કલ્પધ પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૭. ૨. મહાકચ્છ મહાવિદેહમાં આવેલો પ્રદેશ. તે ખીલવંત પર્વતની દક્ષિણે, સીયા Page #184 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬ ૭ નદીની ઉત્તરે, પમ્પકૂડ(૧) પર્વતની પશ્ચિમે અને ગાહાવઈ નદીની પૂર્વે આવેલો છે. તેની રાજધાની રિટ્ટા(૩) છે. ૧. જખૂ.૯૫, સ્થા.૬૩૭. ૩. મહાકચ્છ મહાવિદેહમાં આવેલા મહાકચ્છ પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૯૫. ૪. મહાકચ્છ મહાવિદેહમાં આવેલા પર્વત પમ્પકૂડ(૧)નું શિખર." ૧. જમ્મુ.૯૫. ૧. મહાકચ્છિા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું સત્તાવીસમું અધ્યયન, ૧ . ૧, જ્ઞાતા.૧૫ 3, ૨. મહાકચ્છા ણાગપુરના એક શેઠની પુત્રી. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. મૃત્યુ પછી તે વાણમંતર મહોરગ દેવોના ઇન્દ્ર અતિકાયની રાણી બની. મહાકાયની રાણીનું પણ આ જ નામ છે.' ૧. જ્ઞાતા.૧૫૩, ભગ.૪0૬, સ્થા. ૨૭૩. ૧. મહાક૭ (મહાકૃષ્ણ) હિરયાવલિયા(૧)નું છઠું અધ્યયન.' ૧. નિર.૧.૧. ૨. મહાકણહ રાયગિહના રાજા સેણિઅ(૧)નો પુત્ર. તેનું વર્ણન કાલ(૧)ના વર્ણન જેવું જ છે. ૧ ૧. નિર.૧.૧, ૧. મહાકહા (મહાકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું છઠું અધ્યયન." ૧. અત્ત.૧ ૩. ૨. મહાકહા સેણિઅ(૧) રાજાની પત્ની. ચંપા નગરીમાં તિર્થીયર મહાવીરે તેને દીક્ષા આપી હતી. તેર વર્ષનું શ્રમણજીવન પાળી તે મોક્ષે ગઈ હતી. ૧. અત્ત. ૨૨ ૨. એજન. ૨૬, મહાકપ્નસુત અથવા મહાકપ્પસર (મહાકલ્પસૂત્ર) આ અને મહાકપ્પસુય એક છે. ૧ ૧. નન્ટિયુ.પૃ. ૭૦, નિશી. ૨ પૃ. ૨૩૮, નિશીયૂ.૪,પૃ.૯૬, ૨૨૪. ૧. મહાકપ સુય (મહાકલ્પવ્રુત) છેયસુત્તમાં સમાવેશ પામેલો એક કાલિઆ આગમગ્રન્થ.' આજે તે અસ્તિત્વમાં નથી. બધા ટીકાકારોએ તેને એક છેયસુત્ત કમ્પ(૧)થી અર્થાત્ જેની બૃહત્કલ્પસૂત્ર નામથી પ્રસિદ્ધિ છે તે ગ્રન્થથી જુદો વધારાનો ગ્રન્થ ગણી ગણતરીમાં લીધો છે. આ બાબતે ચૂર્ણિકારે કોઈ ખાસ વાત કહી નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૭૭૮, વિશેષા.૨૭૯૫, નિશીભા.૫૫૭૨, ૬૧૯૦, વ્યવભા.૪.૩૯૧, નિશીયૂ. ૨.પૃ. ૨૩૮,૪,પૃ.૯૬, ૨૨૪. ૨. મહાકપ્પસુય એક અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ. આ ગ્રન્થ પણ આજે અસ્તિત્વમાં નથી. આ ગ્રન્થ મહાકપ્રસુય(૧)થી જુદો ગણાવો જોઈએ કારણ કે આ ગ્રન્થ ઉક્કાલિએ છે જ્યારે બીજો કાલિઅ છે. અથવા તો બન્ને ગ્રન્થને એક જ ગણવા જોઈએ કારણ કે કેટલાક આ ગ્રન્થને પણ કાલિઅ ગણે છે જ્યારે કેટલાક તેને ઉક્કાલિઆ ગણે છે. ૧. નન્ટિ.૪૪, પાક્ષિ પૃ.૪૩, નદિચૂ.પૃ.૭૮. મહાકાય મહોરગ દેવોના બે ઇન્દ્રોમાંનો એક ૧ તેને ત્રણ રાણીઓ છે – ભુયંગવતી, મહાકચ્છિા(૨) અને ફુડા. ૧. ભગ. ૧૬૯. ૨. એજન.૪૦૬. ૧. મહાકાલણિરાયવલિયાનું ત્રીજું અધ્યયન. ૧. નિર.૧.૧ ૨. મહાકાલ રાયગિહના રાજા સેણિઅ(૧)નો પુત્ર. તેનું વર્ણન કાલ(૧)ના વર્ણન જેવું છે. ૧ ૧. નિર.૧.૧. ૩. મહાકાલ શ્રમણ અવંતિસુકુમાલની સ્મૃતિમાં તેમના પુત્ર ઉજ્જૈણીમાં બંધાવેલું મંદિર ૧ ૧. આવયૂ. ૨.પૃ.૧પ૭. ૪. મહાકાલ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને અઢાર હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે. ૧ ૧. એમ. ૧૮. ૫. મહાકાલ ચક્રવટ્ટિની નવનિધિમાંની એક નિધિ. ૧ ૧. તીર્થો. ૩૦૩. ૬. મહાકાલ તમતમપ્રભા નામની સાતમી નરકમાં આવેલાં પાંચ મહા ભયંકર વાસસ્થાનોમાંનું એક.૧ ૧. જીવા.૮૯. ૭. મહાકાલ કાલોએ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧ ૧. જીવા,૧ ૦૫. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આગમગત પ્રાકૃત વિશેષનામોને કોશ ૮. મહાકાલ વેલંબ(૧) અને ભિંજણ(૩) વાઉકુમાર દેવોના બે ઈન્દ્રમાંથી દરેક ઇન્દ્રના આધિપત્ય નીચેના લોગપાલનું નામ." ૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૯. મહાકાલ પિસાય દેવોના બે ઇન્દ્રોમાંનો એક.' તેને કમલા(૧), કમલપ્પભા(૧), ઉપ્પલા(૪) અને સુદંસણા(૪) રાણીઓ છે. જુઓ કાલ(૪). ૧. ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬, જ્ઞાતા.૧૫૪. ૧૦. મહાકાલ કેઉઅ(ર)નો અધિષ્ઠાતા દેવ. ૧. સ્થા. ૩૦૫. ૧૧. મહાકાલ અઠ્ઠયાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્મુશા.પુ.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫-૯૬, સ્થા.૭૮-૭૯. ૧૨. મહાકાલ સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચે રહેલો એક દેવ, ૧ તે દેવોના પરમાહમ્પિય વર્ગનો છે. ૧. ભગ.૧૬૬, સૂત્રપૂ.પૃ.૧૫૪. ૨. સમ.૧૫. ૧. મહાકાલી અંતગડદસાના આઠમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧ ૧.અત્ત. ૧૭. ૨. મહાકાલી સેણિઅ(૧) રાજાની પત્ની. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે દસ વર્ષ શ્રમણ્ય પાળી મોક્ષે ગઈ હતી.' ૧. અત્ત. ૧૯, ૨૬. મહાકાસવ (મહાકાશ્યપ) પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયેલ એક અજૈન ઋષિ, તે અરિટ્ટસેમિના તીર્થમાં થઈ ગયા. ૧ ૧. ઋષિ.૯, ઋષિ. (સંગ્રહણી). મહાકિહા (મહાકૃષ્ણા) રત્તા(૧) નદીને મળતી નદી. ૧ ૧. સ્થા.૪૭૦. * મહાકુમુદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે. ૧ - ૧, સમ, ૧છે. મહાગહ (મહાગ્રહ) મહાગણનો અર્થ ગ્રહ છે. અયાસ ગ્રહો છે. મહાગહનું બીજું નામ ગહ છે. ૧. ભગ. ૪૮૬ . Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાગિરિ આચાર્ય સ્થૂલભદ્રના મુખ્ય શિષ્ય. તે એલાવચ્ચ ગોત્રના હતા. તેમને આઠ શિષ્ય હતા.' આ આઠમાં નિણહવ આસમિત્તના ગુરુ કોડિણ હતા તેમજ નિવ ગંગના ગુરુ ધણગુત્ત પણ હતા. મહાગિરિ કોસંબી અને ઉર્જાણી ગયા હતા. થૂલભદ્રના બીજા શિષ્ય સુહસ્થિ(૧)ને કાર્યભાર સોંપીને તે જિનકલ્પી બની ગયા. તે એલકચ્છ (દસણપુર) નજીક આવેલા ગય... પર્વત ઉપર મરણ પામ્યા. જુઓ ગિરિ. ૧.નન્દિ.ગાથા ૨૫, કલ્પ(થરાવલી). 1 સ્થાએ પૃ.૪૧૨-૧૩. દ-૭, આવનિ.૧૨૭૮, નન્દ્રિમ. | ૩. નિશીભા. પ૭૪૪. પૃ.૪૯. ૪. આવયૂ. ૨ પૃ.૧પ૭. ૨. આવભા.૧૩૨-૩૪, વિશેષા. ૫. આવયૂ. ૨,પૃ.૧૫૫, નિશીયૂ. ૨.પૃ. ૨૮૯૦, ૨૯૨૫,નિશીભા.પ૬૦૦- | ૩૬૧-૬૨, બૃભા. ૩૨૮૧. ૧, ઉત્તરાનિ. અને ઉત્તરાશા .પૃ. | ૬. આવયૂ. ૨,પૃ.૧પ૭. ૧૬૨-૬૩, આવયૂ.૧.પૃ.૪૨૩, | ૧. મહાઘોસ (મહાઘોષ) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને દસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧૦. ૨.મહાઘોસ એક સ્વર્ગીય વાસસ્થાન(વિમાન) જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે સાગરોપમ વર્ષનું છે, તેઓ છ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને છ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન સયંભૂ(૪) જેવું જ છે.' ૧. સમ.દ. ૩. મહાઘોસ જે નગરના ધમ્મઘોસ(૯) શેઠ હતા તે નગર.' ૧. વિપા.૩૪. ૪. મહાઘોસ ઉત્તરનાચણિયકુમાર દેવોનો ઇન્દ્ર. તેને છ રાણીઓ છે જેમનાં નામ અને ભૂયાણંદ(૧)ની રાણીઓનાં નામ એકસરખાં છે. જુઓ ઘોસ(૧). ૧. સ્થા.૯૪, જ્ઞાતા.૧૫ર, ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૫. મહાઘોસ સક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેનો એક દેવ તે પરમાહગ્નેિય દેવ છે. ૧. ભગ. ૧દદ , સૂત્રચૂ.પૃ.૧૪૪. ૨. સમ.૧૫. ૬. મહાઘોસ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થઈ ગયેલા સાતમા કુલગર. જુઓ કુલગર. ૧. સમ.૧પ૭, સ્થા.૫૫૬ . Page #188 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૧ ૭. મહાઘોસ એરવય(૧) ક્ષેત્રના અગિયારમા ભાવી તિર્થીયર. ૧. સમ.૧પ૯. મહાઘોસા (મહાઘોષા) ઈસાણ, માહિંદ, સંતગ, સહસ્સાર અને અગ્ટય સ્વર્ગીય ક્ષેત્રો(કલ્પો)ના ઇન્દ્રોની સભાનો ઘંટ. ૧. જખૂ. ૧૧૮, આવયૂ.૧.પૃ.૧૪૪. મહાચંદ (મહાચો જુઓ મહચંદ(પ).' ૧. તીર્થો.૧૧૧૯, સમ. ૧૫૯. ૧. મહાસ (મહાયશ) ચક્રવટ્ટિ ભારહ (૧) પછી મોક્ષે જનાર આઠ મહાપુરુષોમાંનો એક 'તે આઈચ્ચજસ(૧)નો પુત્ર અને અઈબલ(૨)નો પિતા હતો. ૧. સ્થા. દ૧૬, ૨. વિશેષા.૧૭૫૦, આવનિ. ૩૬૩, સ્થાઅ પૃ.૧૮૫. ૨. મહાસ જંબુદ્દીવના એરવ (૧) ક્ષેત્રના ચોથા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ સાતમા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૮. મહાણઈ (મહાનદી) જંબુદ્દીવ અને પુખરડૂઢદીવ સુધીના બીજા દ્વીપોની મોટી નદીઓ. રોહિઆ, રોહિઅંસા, હરિકતા, હરિ, સીઓઆ, ગંગા અને સિંધુ(૧) આવી નદીઓ છે જે મંદર(૩) પર્વતની દક્ષિણમાં છે જયારે સીઆ, ણારીકંતા, હરકતા, રુપ્પકૂલા, સુવર્ણકૂલા, રત્તા અને રત્તાવઈ મંદર(૩) પર્વતની ઉત્તરમાં છે. બીજી મોટી નદીઓ આ પ્રમાણે છે – ગંગાને મળતી જઉણા, સરઊ, આદી, કોસી અને મહી; સિંધુ(૧)ને મળતી સત૬, વિભાસા, વિતસ્થા, એરાવઈ અને ચંદભાગ; રત્તાને મળતી કિહા, મહાકિહા, ણીલા, મહાણીલા અને મહાતીરા; અને રત્તવઈને મળતી ઈંદા, ઇંદસેરા, સુસણા, વારિસેણા અને મહાભોયા. શ્રમણો અને શ્રમણીઓને એક મહિનામાં એકથી વધુ વાર ગંગા, જરૂણા, સરઊ, એરાવઈ, કોસિયા અને મહી જેવી મોટી નદીઓ પાર કરવાનો નિષેધ છે. નીચેની આપત્તિઓ વખતે તેમને આ નિષેધનું પાલન બંધનકર્તા નથી – (રાજા કે દુશ્મનનો) ત્રાસ, દુકાળ, (કોઈ વડે) નદીમાં ફંગોળાવું, પૂર અને અણારિયળની હેરાનગતિ). ૧. સ્થા. ૮૮. | ૫. સ્થા.૪૧ર નિશી. ૧૨.૪૨,નિશીયૂ. ૨. સ્થા. ૧૯૭. ૩.પૃ. ૩૬૪. 3. સ્થા.૮૮, ૧૯૭, ૬. બૃ.૧૪૮૭, બૃભા.પદ૨૦. ૪. સ્થા. ૪૭૦, ૭૧૭. | ૭. સ્થા.૪૧૨. ૧. મહાસંદિઆવત્ત (મહાનન્દાવર્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે, તેઓ સોળ પખવાડિયે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ એક વાર શ્વાસ લે છે અને તેમને સોળ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૧૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. મહાણંદિઆવત્ત થણિયકુમાર દેવોના ઘોસ(૧) અને મહાઘોસ(૪)એ બે ઇન્દ્રોમાંથી દરેક ઇન્દ્રનો એક એક લોગપાલ. ૧ ૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬. મહાણલિણ (મહાનલિન) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન (વિમાન) જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે અને તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને સત્તર હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે. ૧. સમ.૧૭. મહાણિયુંઠિજ્જ (મહાનિર્પ્રન્થીય) આ અને ણિમંડિજ્જ એક છે. ૧ ૧. ઉત્તરા.૨૦. મહાણિરય (મહાનરક) અત્યંત ભયંકર નારકીય વાસસ્થાન. રયણપ્પભા(૧) નરકભૂમિમાં આવાં છ વાસસ્થાન છે – લોલ, લોલુઅ, ઉદઢ, ણદડ્જ, જરય અને પજ્જરય. પંકપ્પભા નરકભૂમિમાં નીચે જણાવેલાં મહાણિરયો છે – આર, વાર, માર, રોર, રોય(૧) અને ખાડખડ,' તમતમપ્પભા નરકભૂમિમાં આવાં પાંચ અણુત્તરમહાણિય છે. તેઓ છે – કાલ(૯), મહાકાલ(૬), રોરુ(૨), મહારોનુય અને અપ્પતિટ્ટાણ.ર ૧. સ્થા.૫૧૫. ૨. એજન.૪૫૧. મહાણિસીહ (મહાનિશીથ) એક અંગબાહિર કાલિબ આગમગ્રન્થ. ગચ્છાયારની રચનામાં તેનો આધાર લેવામાં આવ્યો છે. મહાણિસીહમાં છ અધ્યયનો અને બે ચૂલિકાઓ (પરિશિષ્ટો) છે. પ્રથમ અધ્યયનને સલ્લુદ્ધરણ કહેવામાં આવે છે. તેમાં પાયારૂપી શલ્યની નિંદા અને આલોચના કરવાની દૃષ્ટિએ અઢાર પાપસ્થાનકો બતાવવામાં આવ્યાં છે અને શ્રમણોને માયા, મિથ્યાત્વ વગેરેથી બચવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજા અધ્યયનનું નામ કમ્મવિવાગવાગરણ છે. તેમાં કર્મવિપાકનું વિવેચન છે અને સાથે સાથે પાપોની આલોચના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ બે અધ્યયનો સામાન્ય સાધુ પણ ભણી શકે છે – તેમને ભણવાની અનુજ્ઞા છે, જ્યારે બાકીનાં અધ્યયનો ભણવાની અનુજ્ઞા બધા સાધુઓને નથી અર્થાત્ આ અધ્યયનો બધા સાધુઓ માટે નથી.પ ત્રીજા અને ચોથા અધ્યયનોમાં કુશીલ સાધુઓના ખરાબ આચારનું નિરૂપણ કરી કુશીલ સાધુઓની સંગતિ ન કરવાનો ઉપદેશ છે. વળી, તે બે અધ્યયનોમાં મંત્ર-તંત્ર, નમસ્કારમંત્ર (પંચમંગલ), ઉપધાન, Page #190 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૩ અનુકંપા અને જિનપૂજાનું વિવેચન છે. તૃતીય અધ્યયનમાં એ વાતનો ઉલ્લેખ છે કે ઉધઈએ ખાધેલા પ્રસ્તુત ગ્રન્થનો ઉદ્ધાર અને સંશોધન હરિભદ્દે કર્યું હતું. સિદ્ધસણ, વઢવાઇ, જખસેણ, દેવગુત્ત(૨), જસદ્ધણ, રવિગુત્ત, ગેમિચંદ વગેરે આચાર્યોએ તેને માન્ય કર્યું હતું અને તેમને આ ગ્રન્થ પ્રત્યે ઘણો આદર હતો. અહીં એમ પણ બતાવવામાં આવ્યું છે કે વરસામિએ પંચમંગલને મૂલસૂટમાં દાખલ કર્યું અને નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિનો ઉદ્ધાર કર્યો. “સાધુઓના કુશીલને તિરસ્કારથી જોવામાં આવેલ છે અને નિંદ્ય ગણવામાં આવેલ છે. અહીં સુમઈ (૬) અને ણાઇલ(૩)ના કથાનકનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. સવણીયસાર નામનું પાંચમું અધ્યયન ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનું નિરૂપણ કરે છે, તથા યાત્રા, મંદિરરક્ષા અને મંદિરનિર્ણોદ્ધારની ચર્ચા કરે છે અને ગચ્છના સ્વરૂપનું વિવેચન પણ કરે છે. સાધુ સિરિષ્પભ(૧) ક%િના શાસન દરમ્યાન જન્મ લેશે એવી ભવિષ્યવાણીની નોંધ પણ આ અધ્યયન લે છે. આ અધ્યયનના આધારે ગચ્છાયારની રચના કરવામાં આવી છે. છઠ્ઠા અધ્યયનનું નામ ગીયવૈવિહાર છે. તેમાં પ્રાયશ્ચિત્તના દસ અને આલોચનાના ચાર ભેદોનું વ્યાખ્યાન છે. તેમાં આચાર્ય ભદના એક ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હોવાનો ઉલ્લેખ છે. વળી, તેમાં સંદિરોણ(૧), લખણા (૪) વગેરેનાં દૃષ્ટાન્તો છે.ચૂલિકાઓમાં સુજ્જસિરી, સુસઢ વગેરેની કથાઓ છે. આ ચૂલિકાઓમાં સતીપ્રથાનો તથા રાજા પુરાહીન હોય ત્યારે કન્યાને રાજગાદી પર બેસાડવાનો ઉલ્લેખ છે. ૧. નદિ. ૪૪. દ , એજન.૫૧. ૨. ગચ્છા.૧૩પ. ૭. એજન. પર-૬૮. ૩. મનિ.૧૮. ૮. અંજન, ૭૦-૭૧. ૪. એજન. ૪૮. ૯. એજન.૧૭૬ . ૫. એજન. ૪૯. | ૧૦. એન. ૨૪૨. મહાણીલા (મહારનીલા) રત્તા નદીને મળનારી નદી.' ૧. સ્થા. ૪૭૦. મહાતવસ્સિ (મહાતપસ્વિનું) તિર્થીયર મહાવીરનું એક નામ.૧ ૧. આવયૂ.૧,પૃ. ૩૨૨. મહાતવોવતીર (મહાતપોપનીર) ભાર ગિરિની તળેટીમાં રાયગિહ નજીક આવેલા ગરમ પાણીના ઝરા. તેમનું પાણી પાંચસો ધનુષના વિસ્તારવાળા મોટા તળાવમાં એકઠું થાય છે.' ૧, ભગ, ૧૧3, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મહાતીરા રત્તા નદીને મળનારી નદી.૧ ૧. સ્થા.૪૭૦. મહાદામઢિ (મહાદામáિ) ઈસાણના ઇન્દ્રનો બળદોના દળનો સેનાપતિ. ૧. સ્થા.૪૦૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. મહાદુમ (મહાક્રમ) સહસ્સારકપ્પનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.૧ ૧. સમ.૧૮. ૨. મહાદુમ ઇન્દ્ર બલિના પાયદળનો સેનાપતિ.૧ ૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬. ૧. મહાદુમસેણ (મહાદુમસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું નવમું અધ્યયન.૧ ૧. અનુત્ત.૨ ૨. મહાદુમસેણ સેણિઅ(૧) રાજા અને ધારિણી(૧) રાણીનો પુત્ર. તેણે તિત્થયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. મરીને તે અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ થયો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. અનુત્ત. ૨. ૧. મહાધણુ (મહાધનુષ) હિંદસાનું નવમું અધ્યયન.૧ ૧. નિર.૫.૧. ૨. મહાધણુ બારવઈના બલદેવ(૧) અને રેવઈ(૩)નો પુત્ર.૧ ૧. નિર.૫.૯. મહાધાયઇરુક્ષ (મહાધાતકીવૃક્ષ) ધાયઈસંડમાં આવેલું વૃક્ષ.' જુઓ ધાયઈસંડ. ૧. સ્થા.૬૪૧, જમ્મૂ.૧૭૪. ૧. મહાપઉમ (મહાપદ્મ) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૧૭. ૨. મહાપઉમ સુકાલ(૪) અને મહાપઉમાનો પુત્ર. ૧. નિર.૨.૨. ૩. મહાપઉમ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી ચક્કવવિટ્ટ. Page #192 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૯, તીર્થો ૧૨૨૫. 1 ર ૪. મહાપઉમ વર્તમાન ઓસપ્પિણીમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા નવમા ચક્કવટ્ટિ. તે પઉમણાભ(૧) નામે પણ પ્રસિદ્ધ છે. તેમની રાજધાની વાણારસી હતી. તે તિત્શયર મુણિસુવ્વય(૧)ના સમકાલીન હતા. પઉમુત્તર(૨) તેમના પિતા હતા અને જાલા તેમની માતા હતી. તેમની ઊંચાઈ ૨૦ ધનુષ હતી. વસુંધરા(૨) તેમની પટરાણી હતી. તે ૩૦૦૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી મોક્ષે ગયા. ૫ ૧. વિશેષા.૧૭૬૩, સ્થા.૭૧૮, ઉત્તરા. ૪. સમ.૧૫૮, આનિ ૩૯૮-૪૦૦. ૧૮.૪૧,સમ.૧૫૮,તીર્થો.૩૦૩, ૫. આનિ.૩૯૩. આનિ.૩૭૪-૭૫. ૨. આનિ.૪૧૯. ૩. આનિ. ૩૯૭, ૪૧૯. ૬. સમ.૧૫૮. ૭. આનિ.૩૯૬-૪૦૧. ૫. મહાપઉમ મહાવિદેહમાં પુસ્ખલાવઈ(૧) પ્રદેશમાં (વિજયમાં) પુંડરીગિણી(૧) નગરનો રાજા. તેમણે શ્રામણ્ય સ્વીકાર્યું અને મૃત્યુ પછી મહાસુક્ક સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ થયા અને તે પછી તેમનો જન્મ તેયલિપુત્ત તરીકે થયો. ૧ ૧. જ્ઞાતા.૧૦૩, આવચૂ.૧.પૃ.૫૦૧. ૬. મહાપઉમ કપ્પવડિસિયાનું બીજું અધ્યયન. ૧. નિર.૨.૧. ૧૭૫ ૭. મહાપઉમ મહાવિદેહમાં પુસ્ખલાવઈ(૧) પ્રદેશમાં (વિજયમાં) પુંડરીગિણી(૧) નગરનો રાજા. તે પુંડરીય(૧) અને કંડરીય(૧)ના પિતા અને રાણી પઉમાવઈ(૩)ના પતિ હતા. તેમણે શ્રામણ્ય સ્વીકાર્યું અને તે મોક્ષે ગયા.૨ ૧ ૧. ઉત્તરાશા.પૃ.૩૨૬, આવચૂ.૧.પૃ.૩૮૪. ૨. જ્ઞાતા.૧૪૧. ૮. મહાપઉમ ણંદ(૧) વંશનો નવમો રાજા. તેમનો મંત્રી સગડાલ હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૮૩. ૯. મહાપઉમ ગોસાલનો ભાવી જન્મ. તે પંડ દેશના રાજા સમ્મઇ(૧) અને રાણી ભદ્દા(૨૭)(૧)નો પુત્ર થશે. તેનાં બીજાં બે નામ છે – દેવસેણ(૧) અને વિમલવાહણ(૩).1 - ૧. ભગ.૫૫૯. ૧૦. મહાપઉમ રાજા સેણિય(૧)નો ભાવી જન્મ તેમ જ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર.' તે વેયઢગિરિ(૨)ની તળેટીમાં આવેલા પુંડ(૩) દેશના સયદુવાર નગરમાં કુલગર સમ્મુઇ(૨) અને ભદ્દા(૨૭)(૨)ના પુત્ર તરીકે જન્મ લેશે. તેનાં બીજાં બે નામ છે – દેવસેણ(૨) અને વિમલવાહણ(૪),કે Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાપઉમ(૧૦)નાં માતાપિતા વગેરે અને ગોસાલના ભાવી જન્મ અર્થાત્ મહાપઉમ(૯)નાં માતાપિતા વગેરે વચ્ચે ગોટાળો થયો લાગે છે. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૦૨૬, ૧૦૩૧, ૧૧૦૬, મનિ.૧૬૮-૧૬૯, ૨. સ્થા.૬૯૩. ૧૭૬ મહાપઉમદ્દહ (મહાપદ્મદ્રહ) મહાહિમવંત(૩) પર્વતની મધ્યમાં આવેલું વિશાળ સરોવર. તેની લંબાઈ બે હજાર યોજન છે, પહોળાઈ એક હજાર યોજન છે અને ઊંડાઈ દસ યોજન છે. તેની અંદર એક મોટું કમલવૃક્ષ છે, તેથી તેને મહાપઉમદહ કહેવામાં આવે છે. રોહિઆ(૧) અને હરિકંતા નદીઓ તેમાંથી નીકળે છે. ૧. જમ્મૂ.૮૦, સમ.૧૧૫, જીવામ.પૃ.૨૪૪, જીવા.૧૪૧, સ્થા.૧૯૭, ૫૨૨. મહાપઉમરુક્ષ (મહાપદ્મવૃક્ષ) પુક્ષરવરદીવદ્ધના પશ્ચિમાર્કમાં આવેલું એક પવિત્ર વૃક્ષ. તે પુંડરીય(૫) દેવનું વાસસ્થાન છે. આ દેવ મહાપોંડરીય(૨)નામે પણ જાણીતો છે. ૧ ૧. સ્થા.૬૪૧. ૨. જીવા.૧૭૬. મહાપઉમા (મહાપદ્મા) સુકાલ(૪)ની રાણી અને મહાપઉમ(૨)ની માતા, ૧ ૧. નિર.૨.૨. મહાપચ્ચક્ખાણ (મહાપ્રત્યાખ્યાન) એક અંગબાહિર ઉક્કાલિઞ આગમગ્રન્થ ૧ જુઓ પઇણગ. ૧. નન્દ્રિ.૪૪, નચૂિ.પૃ.૫૮, નન્દિ પૃ.૭૨, મર.૬૬૩. મહાપણવણા (મહાપ્રજ્ઞાપના) એક અંગબાહિર ઉક્કાલિન આગમગ્રન્થ, જેનું ૧ આજે અસ્તિત્વ નથી. ૧. નન્દિ.૪૪, પાક્ષિ પૃ.૪૩. મહાપદુમ (મહાપદ્મ) જુઓ મહાપઉમ(૮).૧ ૧. આચૂ.૨.પૃ.૧૮૩. ૩. સ્થા.૭૬૬. ૧. મહાપભ (મહાપ્રભ) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, તેઓ સાત પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સાત હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન સમ સમાન છે. ૧. સમ.૭. ૨. મહાપભ ખોદવરના બે અધિષ્ઠાતા દેવામાંનો એક.૧ ૧. જીવા.૧૮૨. ૧. મહાપમ્સ (મહાપક્ષ્મન્) મહાવિદેહમાં સીઓઆ નદીની દક્ષિણે આવેલો Page #194 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ, તેની રાજધાની મહાપુરા છે. ૧ ૧. જમ્મૂ.૧૦૨. ૨. મહાપમ્ય પમ્હાવઈ પર્વતનું એક શિખર.૧ ૧. જમ્મૂ.૧૦૨. મહાપરિણા (મહાપરિજ્ઞા) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન.` હાલ તેનું અસ્તિત્વ નથી. અજ્જ વઇ૨(૨)ને આ અધ્યયનમાંથી આગાસગમાવિા વિશે જાણવા મળ્યું હતું. 3 ૧. આચાનિ. ૩૨. ૨.સમઅ.પૃ.૭૧. ૩. આવનિ.૭૭૦, વિશેષા.૨૭૮૧. મહાપાતાલ અથવા મહાપાયાલ (મહાપાતાલ) આ અને મહાપાયાલકલસ એક છે.૧ ૧. જીવા.૧૫૬. મહાપાયાલકલસ (મહાપાતાલકલશ) લવણ સમુદ્રની વચ્ચે મોટા કલશ સમાન દેખાતી રચના. આવા કલશો ચાર દિશામાં ચાર છે. તેમનાં નામ છે – વલયામુહ, કેઉઅ(૨), જૂયઅ અથવા જૂવઅ અને ઈસર(૧). તેઓ જંબુદ્દીવથી પંચાણુ હજાર યોજન દૂર આવેલા છે. તેઓ એક લાખ યોજન ઊંડા છે. તળિયે તેમની પહોળાઈ દસ હજાર યોજન છે, મધ્યમાં એક લાખ યોજન છે અને ટોચે દસ હજાર યોજન છે. તેઓ કાલ(૧૧), મહાકાલ(૧૦), વેલંબ(૨) અને પમંજણ(૧) આ ચાર દેવોના વાસસ્થાનો તરીકે કામ આપે છે. ૧ ૧. સમ.૫૨,૯૫, સમઅ.પૃ.૭૨, સ્થા. ૩૦૫, ૭૨૦. ૨. જીવા.૧૫૬. મહાપીઢ જુઓ મહપીઢ.૧ ૧. આ.૧.પૃ.૧૩૩, આવમ.પૃ.૧૬૦, ૨૨૬. મહાપુંખ (મહાપુ ́) તંતુઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે, તેઓ બાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને બાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૧૨. મહાપુંડ (મહાપુણ્ડ) મહાપુંખ સમાન સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૨. ૧૭૭ મહાપુંડરીય (મહાપુણ્ડરીક) રુપ્પિ(૪) પર્વત ઉપર આવેલું વિશાળ સરોવર. તેની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ મહાપઉમદહની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ જેટલી જછે. ણરકતા અને રુપ્પકૂલા નદીઓ ક્રમશઃ તેના દક્ષિણ અને ઉત્તર દ્વા૨ોમાંથી નીકળે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. ૧ ૧. જખૂ.૧૧૧, સમ.૧૧૫, સ્થા.૧૯૭, ૫૨૨. મહાપુર જયાં બલ(૩) રાજા રાજ કરતો હતો તે નગર. તેના પુત્ર મહબ્બલ(૧૦)ને તિર્થીયર મહાવીરે દીક્ષા આપી હતી. આ નગરમાં રસ્તાસોગ નામનું ઉદ્યાન હતું જેમાં જખ રત્તપાપનું ચૈત્ય હતું. તિર્થંકર વાસુપુજ્જ આ નગરમાં ભિક્ષા લીધી હતી. ૧. વિપા. ૩૪. ૨. આવનિ.૩૨૪. મહાપુરા (મહાપુરી) મહાવિદેહમાં મહાપભ્ય પ્રદેશનું (અર્થાત્ વિજયનું) પાટનગર.' ૧. જખૂ. ૧૦૨. મહાપુરિસ (મહાપુરુષ) ઉત્તરના કિપુરિસ(૩) દેવોનો ઈન્દ્ર. તેને ચાર મુખ્ય પત્ની છે – રોહિણી(૮), સાવમિયા(૪), હિરી(પ), પુફવતી(૬). ૨ ૧. ભગ. ૧૬૯. ૨. એજન.૪૦૬. ૧. મહાપોંડરીય (મહાપુણ્ડરીક) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સત્ત૨ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ. ૧૭. ૨. મહાપોંડરીય મહાપઉમરુખમાં વસતો દેવ.' ૧. સ્થા.૭૬૪. ૩. મહાપોંડરીય આ અને મહાપુંડરીય સરોવર એક છે.' ૧. સ્થા. ૧૯૭. ૧. મહાબલ ચક્રવટ્ટિ ભરહ(૧) પછી જે આઠ મહાન રાજાઓ મોક્ષ પામ્યા તેમાંનો એક તે બલભદ(૨) નામે પણ જાણીતો છે. તે અઇજસનો પુત્ર હતો. ૧. સ્થા.૬૧૬. ર, આવનિ. ૩૬૩, વિશેષા. ૧૭૫O. ૨. મહાબલ જુઓ મહબ્બલ. ૧. સમ. ૧૫૯, જ્ઞાતા.૬ ૬, વિપા. ૩૩, અન્ત. ૧૫, આવયૂ. ૧ પૃ. ૧૬૫, ૩૬૯, આવનિ. ૧૨૯ ૨, આવયૂ. ૨.પૃ. ૧૯૪, આવહ.પૃ. ૧૧૬ , આવક,પૃ.૧૫૮,૨૧૯. ૩. મહાબલ જુઓ મહબ્બલ(૫).૧ ૧. સમ.૧પ૯. ૧. મહાબાહુ ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧, કલ્પધ પૃ. ૧૫૨, કલ્પવિ.પૃ.૨૩ . ૨. મહાબાહુ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં થનારા Page #196 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૭૯ ચોથા ભાવી વાસુદેવ(૧).૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૩. ૩. મહાબાહુ અવરવિદેહમાં થયેલા એક વાસુદેવ(૧).૧ ૧. આવનિ.૧૨૯૧, આવયૂ. ૨.પૃ.૧૯૪. મહાભદ્ર (મહાભદ્ર) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે, તેઓ સોળ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને સોળ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ. ૧૬ . મહાભાગ મહાવીરનું એક નામ.' જુઓ મહાવીર. ૧. આવનિ.૮૧. ૧. મહાભીમ ઉત્તરના રમુખસ દેવોનો ઇન્દ્ર, તેને ચાર મુખ્ય પત્નીઓ છે – પઉમા(૬), પઉમાવતી(૭), કણગા અને રણપ્રભા(૧). ૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ૨. ભગ.૪0૬. ૨.મહાભીમ જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રમાં આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં થનારા આઠમા ભાવી પડિયા.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪. મહાભીમસણ (મહાભીમસેન) જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રમાં અતીત ઓસપ્પિણી કે ઉસ્સપ્પિણીમાં થઈ ગયેલા સાતમા કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ.૧૫૭. ૨. સ્થા.૭૬૭. મહાભૂઇલ (મહાભૂતિલ) આ અને ભૂઈલ એક છે.' ૧. આવમ.પૃ.૨૯૨. મહાભેરવ (મહાભૈરવ) મજુઝિમાપાવામાં આવેલું ઉદ્યાન જ્યાં વૈઘ ખરઅ(૧)એ તિર્થીયર મહાવીરના કાનમાંથી વાંસના ખીલા બહાર કાઢી નાખ્યા હતા.' ૧. આવયૂ.૧,પૃ.૩૨૨. મહાભોયા (મહાભોગા) જંબુદ્દીવમાં રત્તાવતી(૧) નદીને મળતી જે પાંચ નદીઓ છે તેમાંની આ એક છે. ૧ ૧. સ્થા.૪૭૦. મહામાઢર (મહામાઠર) ઈસાણ સ્વર્ગીય ભૂમિના ઈન્દ્રના આધિપત્ય નીચે રથદળના સેનાપતિ. ૧ ૧. સ્થા. ૪૦૪. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહામુણિ (મહામુનિ) મહાવીરનું એક નામ." ૧. આવનિ.૮૧. મહાયસ (મહાયશસ) જુઓ મહાજસ(૨).૧ ૧. તીર્થો. ૧૧૧૮. મહાયારકા (મહાચારકથા) દસયાલિયનું છઠું અધ્યયન. ૧ ૧. દશનિ.૨૪૫. મહારહ (મહારથ) વાસુદેવ(૨) કહ(૧)નું બીજું નામ." ૧. સૂત્ર.૧.૩.૧.૧. મહારોરુય (મહારૌટુક) તમતમખ્ખભા નામની સાતમી નરભૂમિનાં પાંચ મહાભયંકર મહાણિરય વાસસ્થાનોમાંનું એક. ૧ ૧. સ્થા.૪૫૧, સ્થાઅ પૃ.૩૪૧. મહાલિયા-વિમાણપવિભત્તિ (મહતી-વિમાનપ્રવિભક્તિ) જુઓ મહલિયાવિમાણપવિભત્તિ." ૧. સમ.૪૨,૪૩,૪૫. મહાલિયા-વિમાણવિભત્તિ (મહતી-વિમાનવિભક્તિ) જુઓ મહલિયાવિયાણપવિભત્તિ.' ૧. સમ.૪૪. મહાલોહિઅખિ (મહાલોહિતાક્ષ) ઇન્દ્ર બલિના આધિપત્ય નીચેનો સેનાપતિ. તે આખલાઓના દળનો નાયક હતો. ૧ ૧. સ્થા.૪૦૪. મહાવચ્છ (મહાવત્સ) મહાવિદેહમાં આવેલા પ્રદેશ જેનું મુખ્ય મથક (શહેર) અપરાઇયા(૪) છે. તેની પૂર્વમાં તત્તજલા નદી વહે છે.' ૧. જખૂ.૯૬, ૧. મહાવપ્પ (મહાવપ્ર) જંબુદ્દીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો પ્રદેશ જેનું પાટનગર જયંતી(૩) છે. ૧ ૧. જખૂ. ૧૦૨ ૨. મહાવપ્પ મહાવિદેહમાં આવેલા પર્વત સૂર(દ)નું શિખર.' ૧. જખૂ. ૧૦૨. મહાવાઉ (મહાવાયુ) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રના આધિપત્ય નીચેનો સેનાપતિ. તે હયદળનો નાયક છે. ૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૪૦૪. મહાવિજય એક પુકુત્તર સમાન સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). ૧. આચા.૨.૧૭૬, આવયૂ.૧,પૃ.૨૩૬. ૧. મહાવિદેહ જંબુદ્દીવના કેન્દ્રમાં આવેલું ક્ષેત્ર. તે ખીલવંત પર્વતની દક્ષિણે, શિસહ પર્વતની ઉત્તરે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે આવેલ છે. તે પયડુકાકાર છે. તે બે છેડે લવણ સમુદ્રને સ્પર્શે છે. તેની લંબાઈ ૩૩૭૬૭૨ યોજન છે. તેની પહોળાઈ ૩૩૬ ૮૪ ૮ યોજન છે. જેના બન્ને છેડા સમુદ્રોને સ્પર્શે છે એવી તેની જીવા એક લાખ યોજન છે અને તેની ધણુપિઢ બન્ને તરફ ૧૫૮૧૧૩ યોજનથી કંઈક વધુ છે. તેના અધિષ્ઠાતા દેવ મહાવિદેહ(૨)ના નામ ઉપરથી તેનું નામ પણ મહાવિદેહ પડ્યું છે. મહાવિદેહ ક્ષેત્રમાં ચાર ઉપક્ષેત્રો છે–પુવ્યવિદેહ(૧), અવરવિદેહ(૧), દેવગુરુ અને ઉત્તરકુર(૧). તેઓ ક્રમશઃ મંદર(૩) પર્વતની પૂર્વે, પશ્ચિમે, દક્ષિણે અને ઉત્તરે આવેલાં છે.'સીઆ અને સીઓઆ આ બે મોટી નદીઓ મહાવિદેહમાં આવેલી છે. સીઆ મંદર પર્વતની પૂર્વ તરફ વહે છે અને સીઓઆ મંદર પર્વતની પશ્ચિમ તરફ વહે છે. મહાવિદેહમાં આવેલા અન્ય પર્વતો છે – ગંધમાયણ, માલવંત(૧), સોમણસ(૫) અને વિજુષ્પભ(૧), તેઓ ક્રમશઃ મંદર પર્વતની ઉત્તરપશ્ચિમે, ઉત્તરપૂર્વે, દક્ષિણપૂર્વે અને દક્ષિણ પશ્ચિમે આવેલ છે. ચિત્તકૂડ(૧), પહકૂડ(૧), વિણકુડ અને એ સેલ(૨) સીઆ નદીની ઉત્તરે આવેલા છે જ્યારે તિઉડ, વેસમણકુડ, અંજણ(૨) અને માયંજણસીઆ નદીની દક્ષિણે આવેલા છે. અંકાવઈ(૨), પમ્હાવઈ(૧), આસીવિસ અને સુહાવહ સીઓઆ નદીની દક્ષિણે આવેલા છે જ્યારે ચંદ(પ), સૂર(૬), ણાગ(૬) અને દેવ(૩) સીઓઆ નદીની ઉત્તરે આવેલા છે. ૯ મહાવિદેહમાં બત્રીસ વિજય(૨૩) અર્થાત પ્રદેશ છે. તેઓ ભૌગૌલિક દૃષ્ટિએ ચાર વર્ગોમાં વિભક્ત છે. વર્ગાનુસાર તે પ્રદેશોના (વિજયોનાં) નામ આ પ્રમાણે છે – કચ્છ(૧), સુકચ્છ (૧), મહાકચ્છ(૨), કચ્છગાવઈ(૨), આવા, મંગલાવર(૨), પુર્મલાવત્ત(૧) અને પુષ્પલાઈ(૧)"; વચ્છ(૬), સુવચ્છ(૧), મહાવચ્છ, વચ્છવઈ, ર...(૨), રમ્મગ(૪), રમણિજ(૨) અને મંગલાવઈ(૧); પ...(૧), સુપ—(૨), મહાપહ(૧), પમ્ફગાવઈ, સંખ(પ), કુમુદ(૧), સલિણ(૪) અને ણલિહાવઈ(૧); વય્ય(૧) સુવપ્પ(૧), મહાવપ્પ(૧), વપ્રયાવઈ, વગુ(૧), સુવગુ(૨), ગંધિલ(૧) અને ગંધિલાવઈ(૧). અને આ ચાર વર્ગો Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ક્રમાનુસાર મંદરની પૂર્વે અને સીઆ નદીની ઉત્તરે, મંદરની પૂર્વે અને સીઆ નદીની દક્ષિણે, મંદિરની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે, અને મંદરની પશ્ચિમે અને સીઓઆ નદીની ઉત્તરે આવેલા છે. અથવા બીજી રીતે કહીએ તો, પ્રથમ બે વર્ગો પુવ્યવિદેહમાં અને બાકીના બે વર્ગો અવરવિદેહમાં આવેલા છે. તિર્થંકરો આ બત્રીસ વિજયોમાં જન્મ લે છે. અવરવિદેહ(૧) અને પુત્રવિદેહ(૧)ને દુરૂમસુસમ અર હોય છે અને તેઓ કમ્મભૂમિ છે. તિર્થંકરો હમેશાં અહીં (અવરવિદેહ અને પુવ્યવિદેહમાં જ) ચાઉજ્જામધમ્મનો ઉપદેશ આપે છે. ૧૪ ઓછામાં ઓછા ચાર તિર્થંકર, ચાર ચક્કટ્ટિ, ચાર બલદેવ(૨) અને ચાર વાસુદેવ(૧) વર્તમાન હોય છે." દેવકુર અને ઉત્તરકુર(૧)ને સુસમસુસમાં અર હોય છે, તેઓ અકસ્મભૂમિ છે અને તેમની અંદર વસતા યુગલિક લોકોની ઊંચાઈ ત્રણ ગભૂતિ હોય છે અને તેમનું આયુષ્ય ત્રણ પલ્યોપમ વર્ષનું હોય છે અને જન્મ્યા પછી કેવળ ૪૯ દિવસોમાં જ તેમને યૌવન પ્રાપ્ત થાય છે. મહાવિદેહમાં એકધારી દશાઓ હોય છે. ૧૭ ત્યાં નથી ઉસ્સપ્પિણી કે નથી ઓસપ્પિણી. તે સદા સુખ અને દુઃખ સમાન માત્રામાં અનુભવે છે. કુલ પાંચ મહાવિદેહક્ષેત્રો છે – એક જંબુદ્દીવમાં, બે ધાયઈસંડમાં અને બે પુખરાડૂઢદીવમાં.૧૯ ૧. જબૂ.૮૫, સ્થા.૫૫૫. | ૧૨. એજન.૧૦૨. ૨. જબૂ. ૮૫, સમ. ૩૩. ૧૩. સ્થા.૮૯,૧૮૩, ૫૫૫,ભગ.૬૭૫, ૩. જખૂ.૮૫. ભગઅ.પૃ.૮૯૭. ૪. એજન.૧૦૩. ૧૪. ભગ.૬૭૬. ૫. એજન. ૧૨૫. ૧૫. સ્થા.૩ ૨. ૬. જબૂ.૮૬,૯૧,૯૭, ૧૦૧. ૧૬ ભગ.૬૭૫, ભગઅ.પૃ.૮૯૭,જબૂ.૮૭, ૭. એજન.૯૪-૯૫. - ૯૮, સ્થા.૮૯, ૧૪૩, ૫૨૨. ૮. એજન.૯૬. ૧૭. ભગ.૬૭૫. ૯. એજન, ૧૦૨. ૧૮. તીર્થો.૯૨૫, નદિમ.પૃ.૧૧૪. ૧૦. એજન.૯૩. ૧૯. જીવામ.પૃ.૩૯, આવયૂ.પૂ.૧૩૩, પ્રજ્ઞા. ૧૧. એજન.૯૫. ૪૭, આચાશી.પૃ. ૧૭૮. ૨. મહાવિદેહ મહાવિદેહ ક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૮૫. મહાવીર વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોવીસમા અર્થાત્ છેલ્લા તિર્થંકર." પાસ(૧)ના નિર્વાણ પછી ૨૫૦ વર્ષે તેમનો જન્મ થયો હતો. તે તેમના પૂર્વભવમાં ગંદણ(૬) હતા. એરવય(૧) ક્ષેત્રમાં થયેલા તિર્થંકર વારિસેણ(પ)ના તે Page #200 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૩ સમકાલીન હતા. તેમની ઊંચાઈ સાત રત્નિ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણના વર્ણ જેવો હતો. તે ણાય(૨) કુળના હતા. - જ્યારે વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના ચોથા અર દૂસમસુસમાનો ઘણો કાળ વ્યતીત થઈ ગયો હતો અને માત્ર પંચોતેર વર્ષ અને સાડા આઠ મહિના જ બાકી રહ્યા હતા ત્યારે આષાઢ મહિનાના શુક્લપક્ષની છઠ્ઠના દિને જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો તે સમયે મહાવીર પુષ્કૃત્તર સ્વર્ગીય વાસસ્થાનમાંથી અર્થાત્ વિમાનમાંથી દેવાયુષ્ય પૂર્ણ થતાં ઍવ્યા અને જંબુદ્દીવના ભારહ ક્ષેત્રના દક્ષિણાર્ધમાં આવેલા કુડપુર સંનિવેશના દક્ષિણના બ્રાહ્મણ ભાગમાં વસતા બ્રાહ્મણ ઉસભદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)ની કૂખમાં તેમણે ગર્ભનું રૂપ ધારણ કર્યું. તે વખતે તે ત્રણ પ્રકારનાં જ્ઞાન ધરાવતા હતા. પ્રસ્તુત પ્રસંગની બાબતમાં તે જાણતા હતા કે તેમણે અવવાનું છે, તે જાણતા હતા કે તેમણે ચ્યવન કરી લીધું છે, પરંતુ તે જાણતા ન હતા કે તે ઍવી રહ્યા છે કારણ કે ચ્યવનકાળ અત્યન્ત ટૂંકો અર્થાત્ સૂક્ષ્મ હતો. તે રાતે દેવાણંદાએ સ્વપ્નમાં નીચેની ચૌદ વસ્તુઓ દેખી – હાથી, વૃષભ, સિંહ, અભિષેક, માલા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સાગર, દેવવિમાન, રત્નરાશિ અને અગ્નિ. ૧૦ પછી દેવેન્દ્ર સક્ક(૩)ના મનમાં નીચે પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો. અહંતુ, ચક્રવટ્ટિ, બલદેવ(૨) કે વાસુદેવ(૧) હલકા કુળમાં, નીચ કુળમાં, ભ્રષ્ટ કુળમાં, ગરીબ કુળમાં, દીન કુળમાં, યાચક કુળમાં કે બ્રાહ્મણ કુળમાં જન્મ લે એવું કદી ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં બનશે પણ નહિ. તેઓ સદા ઉગ્ન કુળમાં, ભોગ કુળમાં, રાઈષ્ણ કુળમાં, ઈફખાગ(૨) કુળમાં, ખત્તિઓ કુળમાં, હરિવંસ(૧) કુળમાં કે આવાં બીજાં કુળોમાં જન્મ લે છે. આ તો એક આશ્ચર્ય છે કે તિર્થીયર મહાવીરે દેવાણંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભનું રૂપ ધારણ કર્યું. ૧૧ એટલે પછી સક્કે પાયદળના સેનાપતિ હરિભેગમેલી દેવને બોલાવ્યો અને તેને કુડપુર સંનિવેશના ઉત્તરના ક્ષત્રિય ભાગમાં વસતા ખત્તિઅ સિદ્ધત્થ(૧)ની પત્ની તિસલાની કૂખમાં રહેલા ગર્ભને ઉપાડીને દેવાણંદાની કૂખમાં મૂકવાનો અને દેવાણંદાની કૂખમાં રહેલા ગર્ભને ઉપાડીને તિસલાની કૂખમાં મૂકવાનો હુકમ કર્યો. હરિસેગમેસીએ હુકમ મુજબ કામ કર્યું. ૧૨ આ ઘટના પણ (વ્યાસી દિવસ પછી) આશ્વિન મહિનાના કૃષ્ણપક્ષની તેરસના દિવસે જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો તે સમયે બની. ૧૫ ઘવીરને ત્રણ પ્રકારનું જ્ઞાન હતું. તે જાણતા હતા કે તેમનું સ્થળાંતર કરવામાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવવાનું છે, તે જાણતા હતા કે તેમનું સ્થળાંતર થઈ ગયું છે પરંતુ તે જાણતા ન હતા કે તેમનું સ્થળાંતર થઈ રહ્યું છે.૧૬ જે રાતે મહાવી૨નો ગર્ભ દેવાણંદાની કૂખમાંથી તિસલાની કૂખમાં લઈ જવામાં આવ્યો તે રાતે દેવાણંદાએ સ્વપ્નમાં જોયું કે પહેલાં પોતે જે વસ્તુઓ સ્વપ્નમાં દેખેલી તે બધી જ વસ્તુઓને તિસલા લઈ ગઈ છે.” તે જ વખતે તિસલાએ પોતે સ્વપ્નમાં તે બધી વસ્તુઓને પ્રવેશ કરતી જોઈ.૧૮ } એક વાર પોતાની માતાને કષ્ટ ન થાય એ ખાતર કરુણાથી પ્રેરાઈને કૂખમાં હેલનચલન કરવાનું મહાવીરે બંધ કરી દીધું. પરંતુ તેથી તો તિસલાને અત્યન્ત ચિન્તા થઈ. તેણે વિચાર્યું કે શું ગર્ભ અપહૃત થયો હશે કે મરી ગયો હશે કે તેનો પાત થયો હશ ? માતાની ચિંતાનો ખ્યાલ આવતાં જ ગર્ભશિશુએ હલનચલન શરૂ કર્યું. પછી તિસલા અત્યંત સુખ અને આનંદ અનુભવવા લાગી. આ ક્ષણે મહાવીરે માતાપિતા જીવિત હોય ત્યાં સુધી સંસારનો ત્યાગ ન કરવાનો સંકલ્પ કર્યો.૧૯ નવ મહિના અને સાડા સાત દિવસો પૂરા થતાં, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તેરસના દિવસે જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો તે સમયે તિસલાએ સંપૂર્ણ તંદુરસ્ત બાળક મહાવીરને જન્મ આપ્યો.૨૦ મહાવીરના જન્મસમયે ચારે પ્રકારનાં દેવદેવીઓ ત્યાં એકત્ર થયાં. તેમણે અમૃત, પુષ્પો, સુવર્ણ, મોતી વગેરેની વર્ષા કરી, વિવિધ માંગલિક વિધિઓ અને અભિષેક કર્યો.૨૧ રાજકુમારને (મહાવી૨ને) તિસલાની કૂખમાં મૂકવામાં આવ્યા ત્યારથી કુટુંબના સુવર્ણ, રજત, રત્ન આદિના ખજાનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી એટલે રાજકુમારનું નામ વજ્રમાણ(૧) પાડવામાં આવ્યું. ૨૨ મહાવીર કાસવ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ હતાં – વક્રમાણ, સમણ અને મહાવીર. માતાપિતાએ તેમને વક્રમાણ નામ આપ્યું હતું. લોકો તેમને સમણ કહેતાં કારણ કે સ્વયંસ્ફુરિત આધ્યાત્મિક આનન્દયુક્ત તપશ્ચર્યામાં તે સદા મગ્ન રહેતા હતા અને કદી પણ રાગ-દ્વેષ કરતા ન હતા. બધા ભયો અને બધી આફતોને તે ખમતા હતા તેમ જ બધી મુશ્કેલીઓને અને બધાં સંકટોને તે ધીરજથી સહેતા હતા, તેથી દેવોએ તેમને મહાવીર કહ્યા. વીર, વીરવ૨૫, મહાભાગ, મહામુણિ, મહાતવસ્તિ, ણાતપુત્ત, વિદેહદિણ, વિદેહજચ્ચ‰, જિણવીર વેસાલિઅo, કુસલ, ણાયમુણિ, વિદેહસુમાલ વગેરે તેમનાં બીજાં કેટલાંક નામો પણ 36 Page #202 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૫ --- હતાં. મહાવીરના પિતાનાં પણ ત્રણ નામ હતાં – સિદ્ધત્થ(૧), સિજ્જસ(૬) અને જસંસ. મહાવીરની માતાનાં પણ ત્રણ નામ હતાં – તિસલા, વિદેહદિણા (વિદેહદત્તા) અને પિયકારિણી. મહાવીરની પત્ની જસોયા કોડિણ(૨) ગોત્રની હતી. મહાવીરની પુત્રીનાં બે નામ હતાં અણુજ્જા અને પિયદંસણા, મહાવીરની દૌહિત્રી કોસિઅ ગોત્રની હતી અને તેનાં બે નામ હતાં – સેસવઈ(૧) અને જસવઈ(૨).૩૫ મહાવીરના માતાપિતા તેવીસમા તિર્થંકર પાસ(૧)ના અનુયાયી હતા અર્થાત્ પાર્થાપત્ય હતા. “ મહાવીરના મોટાભાઈનું નામ ણંદિવદ્વણ(૧) હતું અને મોટી બેનનું નામ સુદંસણા(૧) હતું. તેમના પિતૃવ્ય એટલે કે કાકાનું નામ સુપાસ(૭) હતું. ૧૯ 33 32 - મહાવીર ત્રીસ વર્ષ સાગારાવસ્થામાં રહ્યા. માતાપિતાના સ્વર્ગવાસ પછી પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં સમસ્ત રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરીને વડીલોની સંમતિથી પોતાની સંઘળી સંપત્તિને આખા વર્ષ સુધી લોકોમાં વહેંચી દીધી અને સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણપક્ષની દશમના દિને જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો અને દિવસની બીજી પૌરુષીમાં પડછાયો પૂર્વ દિશા તરફ વળ્યો હતો તે સમયે, બે દિવસના પાણી વિનાના નકોરડા ઉપવાસ કર્યા પછી૧ અને એક વસ્ત્ર ધારણ કરીને મહાવીરે ચંદપ્પભા(૪) નામની પાલખીમાં ણાયસંડ તરફ પ્રયાણ કર્યું. ત્યાં તેમણે પાલખીને અશોક વૃક્ષ નીચે થોભાવી, તેમાંથી તે પોતે નીચે ઊતર્યા, તેમણે અલંકારો કાઢી નાખ્યા, સ્વહસ્તે પંચમુષ્ટિ લોચ કર્યો, અને એક દેવદૃષ્ય સાથે અનગારાવસ્થામાં પ્રવેશ કર્યો અર્થાત્ શ્રામણ્ય સ્વીકાર્યુ.૪૪ જ્યારે તેમણે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તે એકાકી હતા. ૪૫ હવે તેમને મન:પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થઈ જેના વડે તે બુદ્ધિવાળા બધા જીવોના મનોગત વિચારો જાણી શકતા હતા. તે જ દિવસે સૂર્યાસ્તના એક મુહુત્ત પહેલાં તે કુમ્ભારગામ પહોંચ્યા. શરીરની ઉપેક્ષા કરી તેમણે આત્મધ્યાનનો આરંભ કર્યો. દિવ્ય શક્તિઓ, મનુષ્યો અને પશુઓ તરફથી ઊભા થતાં બધાં સંકટોને યા દુઃખોને સમતાથી સહન કરવાનો તેમણે નિશ્ચય કર્યો.૪૦ ૪. પછીના દિવસે મહાવીર કોલ્લાય(૧) સંનિવેશ ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણ બહુલ(૨)ના ઘરે પારણાં કર્યાં. ત્યાંથી તે મોરાગ સંનિવેશ ગયા. આસપાસના પ્રદેશમાં વિહાર કર્યા પછી દૂઇજ્જતગની વિનંતીથી મહાવીર પોતાનું પ્રથમ ચોમાસું કરવા માટે પાછા મોરાગ આવ્યા. પરંતુ ઇજ્જતગની નાખુશીના કારણે તે ત્યાં માત્ર પંદર દિવસ જ રોકાયા અને ચોમાસાનો બાકીનો ભાગ અઢિયગામમા ગાળ્યો.૪૮ અક્રિયગામથી મહાવીર પુનઃ મોરાગ ગયા. ત્યાંથી પહેલાં તે દક્ષિણ વાચાલ તરફ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ 43 આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગયા અને પછી ઉત્તર વાચાલ તરફ ગયા જ્યાં માર્ગમાં તેમણે દેવદૂષ્યનો ત્યાગ કર્યો.૯ આમ તેમણે એક વર્ષ અને એક માસ કેવળ એક જ વસ્ત્ર ધારણ કર્યું અને ત્યાર પછી તે નગ્ન જ રહ્યા.૫ કણગખલ તરીકે જાણીતા આશ્રમ પાસે તેમને ઝેરી નાગ ચંડકોસિય ડસ્યો.૫૧ ઉત્તર વાચાલના શેઠ ણાગસેણના ધરે તેમણે પંદર દિવસના ઉપવાસનાં પારણાં કર્યાં.પર પછી તે સેયવિયા ગયા અને ત્યાંથી તે સુરભિપુર ગયા. ત્યાર બાદ તે ગંગા નદીને નાવ દ્વારા પાર કરીને થુણાગ સંનિવેશ પહોંચ્યા. પછી તે રાયગિહના ઉપનગર ણાલંદા આવ્યા, ત્યાં તેમણે એક વણકરના ઘરે ચોમાસું કર્યું અને એક મહિનાના ઉપવાસનાં પારણાં રાગિહના શેઠ વિજય(૬)ના ઘરે કર્યાં.૫૪ તે સ્થળે પાંચ આશ્ચર્યજનક ઘટનાઓ બનતી નિહાળીને ગોસાલ વંદનીય શ્રમણ પાસે ગયો અને પોતાને તેમના શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. મહાવીરે તેની વિનંતી સ્વીકારી નહિ. વંદનીય શ્રમણ મહાવીરે બીજા મહિનાના ઉપવાસનાં પારણાં આણંદ(૩)ના ઘરે કર્યાં અને ત્રીજા મહિનાના ઉપવાસનાં પારણાં સુણંદ(૫)ના ઘરે કર્યાં. ચોમાસાના અંતે મહાવીર કોલ્લાય(૨) સંનિવેશ ગયા અને તેમણે ચોથા મહિનાના ઉપવાસનાં પારણાં બ્રાહ્મણ બહુલ(૪)ના ઘરે કર્યાં. ગોસાલ પણ ત્યાં ગયો અને તેણે મહાવીરને પુનઃ વિનંતી કરી કે તે તેને શિષ્ય તરીકે સ્વીકારે. આ વખતે મહાવીરે તેની વિનંતી સ્વીકારી અને વંદનીય શ્રમણ મહાવીર અને ગોસાલ સારો એવો સમય સાથે રહ્યા અને વિચર્યા પ ગોસાલની સાથે મહાવીર કોલ્લાયથી સુવણખલ, બંભણગામ અને પછી ચંપા ગયા. અહીં તેમણે ત્રીજું ચોમાસું કર્યું.પ ચંપાથી મહાવીર અને ગોસાલ બન્ને ક્રમશઃ કાલાય સંનિવેશ, પત્તાલગ ગામ, કુમારઅ સંનિવેશ, ચોરાગ સંનિવેશ અને પછી પિટ્ટિચંપા ગયા જ્યાં મહાવીરે સંપૂર્ણ ચોથું ચોમાસું અન્ન અને ઉકાળેલા પાણી વિના વ્યતીત કર્યું. કુમારઅ સંનિવેશમાં ગોસાલને પાસ(૧)ની પરંપરાના શ્રમણો સાથે ચર્ચા થઈ હતી.૫૭ પિઢિચંપાથી મહાવીર ગોસાલ સાથે કયંગલા ગયા અને ત્યાંથી સાવત્થી ગયાં. અહીં શેઠ પિઉદત્તની પત્ની સિરિભદ્દાએ ગોસાલને ખાવા માટે નરમાંસ આપ્યું. સાવથીથી મહાવીર અને ગોસાલ બન્ને હલેદુત નામના ગામે ગયા, ત્યાંથી પછી ક્રમશઃ ગંગલા ગામ, આવત્ત(૪), ચોરાય, કલંબુયા અને પછી અનાર્ય દેશ લાઢ ગયા જ્યાં તેમને અનેક પ્રકારનો ત્રાસ સહન કરવો પડ્યો. મહાવીરે આર્ય પ્રદેશમાં આવેલા ભદિયા નગરમાં પાંચમો વર્ષાવાસ ગાળ્યો. ભદિયાથી મહાવીર અને ગોસાલ કદલી ગામ ગયા, પછી ક્રમશઃ જંબૂસંડ, તંબાય 42 Page #204 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૮૭ અને કૂવિય સંનિવેશોમાં ગયા. ત્યાર પછી ગોસાલે મહાવીરનો સાથ છોડી દીધો અને તે એકલો ભ્રમણ કરવા લાગ્યો. મહાવીર વેસાલી ગયા. ત્યાંથી તે ગામાય સંનિવેશ ગયા, ગામાયથી સાલિસીસ ગામ ગયા અને પછી વળી પાછા ભદિયા નગર ગયા જ્યાં તેમણે તેમનો છઠ્ઠો વર્ષાવાસ પણ પસાર કર્યો." પછી વંદનીય શ્રમણે મગહન વિહાર શરૂ કર્યો જયાં ગૌસાલ પુનઃ તેમની સાથે જોડાઈ ગયો. મહાવીરે તેમનો સાતમો વર્ષાવાસ આલબિયામાં ગાળ્યો. ૧ આલભિયાથી મહાવીર અને ગોસાલ ક્રમશઃ કુંડાગ, મદ્દણ, બહુસાલયા, લોહગલ(૨), પુરિમતાલ અને ઉણાગ ગયા અને પછી રાયગિહ ગયા જયાં તેમણે પોતાનો આઠમો વર્ષાવાસ પસાર કર્યો. ૨ વંદનીય શ્રમણ મહાવીરે પુનઃ લાઢ દેશનો વિહાર શરૂ કર્યો અને ક્રમશઃ વજ્જભૂમિ અને સુન્મભૂમિ અથવા સુદ્ધભૂમિમાં વિચર્યા. તેમણે તેમનો નવમો વર્ષાવાસ આ અનાર્ય ભૂમિમાં ગાળ્યો.” પછી મહાવીર અને ગોસાલ ક્રમશઃ સિદ્ધWપુર, કુમ્મગામ અને વળી પાછા સિદ્ધWપુર ગયા. જયારે તેઓ કુગામમાં હતા ત્યારે તેમણે સૂર્યના તડકામાં મુખ ઊર્ધ્વ રાખીને અને બન્ને હાથ ઊંચા રાખીને તપ કરતા તાપસ વેસિયાયણને જોયા. તેનું શરીર આખું જૂઓથી ખદબદતું હતું. ગોસાલ પુનઃ પુનઃ સવાલ કરતો હતો કે આ સાધુ છે કે જૂઓની પથારી. તેથી વેસિયાયણને ક્રોધ થયો અને તેણે તેજોલશ્યા નામની દિવ્ય શક્તિ ગોસાલ તરફ છોડી, મહાવીરે તેની વિરોધી શીતલેશ્યા નામની દિવ્ય શક્તિ સામે છોડીને ગોસાલને બચાવી લીધો. મહાવીરે ગોસાલને સમજાવ્યું પણ ખરું કે ઉત્કટ કઠોર તપશ્ચર્યા દ્વારા આવી દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે. જયારે બન્ને સિદ્ધત્થપુરમાં (અથવા સિદ્ધFગામમાં રોકાયા હતા ત્યારે ગોસાલે મહાવીરની એક તલના છોડને ફળ આવવાની ભવિષ્યવાણીને પડકારીને તે તલના છોડને ઉખાડીને ફેંકી દીધો. સંયોગવશ વરસાદ પડ્યો. પરિણામે પેલો તલનો છોડ જમીનમાં ચોટી ગયો અને લીલોછમ બની ગયો અર્થાત્ તેમાં પુનઃ પ્રાણ આવ્યા અને તેને ફળ પણ આવ્યાં. આ ઉપરથી ગોસાલે તારણ કાઢ્યું કે બધી ચીજો પૂર્વનિશ્ચિત છે અને બધા (મૃત) જીવોમાં પુનઃ પ્રાણનો સંચાર થવાની ક્ષમતા છે. ગોસાલનાં તારેવલાં આવાં સર્વસામાન્ય વિધાનોનો અર્થાત્ સિદ્ધાન્તાનો મહાવીરે સ્વીકાર ન કર્યો. તેથી ગોસાલે મહાવીર સાથેનો સંબંધ તોડી નાખ્યો. પછી તેણે પોતાનો આજીવિય નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો . સિદ્ધત્વપુરથી ગોસાલ સાવથી ગયો અને ત્યાં હાલાહલા કુંભારણના ઘરે રહી તેણે છ મહિના સુધી કઠોર શ્રમણાચારનું પાલન કર્યું. આ આરાધનામાર્ગે તેને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેજોલેશ્યાની દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા શક્તિમાન બનાવ્યો. મહાવીર સિદ્ધત્થપુરથી વેસાલી ગયા અને ત્યાંથી પછી નાવ દ્વારા ગંડઇઆ નદી પાર કરી તે વાણિયગામ ગયા. પછી તે સાવથી ગયા અને ત્યાં તેમણે પોતાનો દસમો વર્ષાવાસ પસાર કર્યો.૭ FF સાવથીથી મહાવીર દઢભૂમિમાં આવેલા સાણુલિક અને પેઢાલગામ ગયા. પછી તે ક્રમશઃ વાલુયા(૧), સુભોમ(૧), સુચ્છિત્તા, મલય(૩), હન્થેિસીસ, તોસલિ(૧) અને મોસલિ ગયા. પછી મોસલિથી પાછા તે તોસલિ ગયા અને ત્યાંથી તે ક્રમશઃ સિદ્ધત્વપુર, વયગ્ગામ, આલભિયા અને સેયવિયા ગયા. સેયવિયાથી પાછા તે સાવથી ગયા. પછી તે કોસંબી, વાણારસી, રાયગિહ, મિથિલા અને ત્યાર પછી વેસાલી ગયા જયાં તેમણે અગિયારમું ચોમાસું ગાળ્યું. E પછી વંદનીય શ્રમણ મહાવી૨ સુંસુમારપુર ગયા. ત્યાં ચમર(૧) તેમનાં દર્શન કરવા નીચે ઊતરી આવ્યો.' પછી તે ક્રમશઃ ભોગપુરી, ણંદીગામ(૧) અને ' '' મેઢિયગામ ગયા. જ્યારે તે મેઢિયગામથી કોસંબી ગયા ત્યારે ભિક્ષા ગ્રહણ કરવાની બાબતમાં આકરો અભિગ્રહ તેમણે લીધો. તે અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ ખૂટતા હતા ત્યારે ચંદણા(૧)ના હાથે પૂર્ણ થયો. કોસંબીથી મહાવીર ક્રમશઃ સુમંગલા(૩), સુચ્છિત્તા અને પાલગ(૬) ગયા અને પછી ચંપા ગયા જયાં તેમણે તેમનો બારમો વર્ષાવાસ પસાર કર્યો.૭૧ પછી મહાવીર જંભિયગામ ગયા. ત્યાંથી તે ક્રમશઃ મેઢિયગામ, છમ્માણિ, મઝિમાપાવા અને વળી પાછા જંભિયગામ ગયા. છમ્માણિમાં એક ગોવાળે તેમના કાનમાં લાકડાના ખીલા ઠોકી તેમને ત્રાસ આપ્યો હતો.૨ ૭૩ આમ વંદનીય મહાવીરે પોતાના શ્રમણજીવનનાં બાર વર્ષ સમતાથી પસાર કર્યાં. તે દરમ્યાન તેમણે ઉગ્ર અને દીર્ઘ તપસ્યાઓ કરી તથા બધાં જ સંકટો અને ઉપસર્ગો અક્ષુબ્ધ શાન્ત ચિત્તે સહન કર્યા. તેરમા વર્ષ દરમ્યાન વૈશાખ મહિનાના શુક્લપક્ષની દશમના દિવસે જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો અને પડછાયો પૂર્વ તરફ ઢળી ગયો હતો તે સમયે જંભિયગામ શહેરની બહાર ઉજ્જુવાલિયા નદીના ઉત્તર તટ ઉપર આવેલા સામાગના ખેતરના શાલવૃક્ષ નીચે મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે મહાવીરને કેવલજ્ઞાન થયું ત્યારે બધા ચારેય વર્ગના દેવો પોતપોતાનાં વાસસ્થાનોમાંથી નીચે ઊતરી આવ્યા અને પછી પાછા ઉપર ચાલ્યા ગયા — —જેમ તમણે Page #206 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ ૧૮૯ મહાવીરના જન્મ આદિ પ્રસંગોએ કર્યું હતું તેમ. મહાવીરે અદ્ધમાગતા ભાષામાં સૌ પ્રથમ દેવોને ધર્મોપદેશ આપ્યો અને પછી મનુષ્યોને આપ્યો." તેમણે પંચ વ્રત વગેરેની શિક્ષા આપી.* કેવળજ્ઞાન થયા પછી તરત જ પછીના દિવસની સવારમાં એક જ રાતમાં બાર યોજનનું અંતર કાપીને મહાવીર મજૂઝિમા નગરે પહોંચી ગયા અને ત્યાં મહસેણવણ ઉદ્યાનમાં રહ્યા. ત્યાં ઈંદભૂખ, અગ્નિભૂદ વગેરે અગિયાર જણને, તેમના શિષ્યો સાથે, દીક્ષા આપી તથા તે અગિયારને પોતાના ગણધર બનાવ્યા અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.99 તિર્થંકર તરીકેની ત્રીસ વર્ષની કારકિર્દીમાં મહાવીરે નીચે જણાવેલાં અગત્યનાં સ્થળોની મુલાકાત લીધી હતી. રાયગિહ, માયણકુંડગામ, કણગપુર, વીરપુર, વેસાલી, ચંપા, વતિભય, આમલકપ્પા, સોરિયપુર(૧), વદ્ધમાણપુર, હત્યિસીસ, વાણિયગ્ગામ, વાણારસી, આલભિયા, કંપિલ્લપુર, ઉસભપુર(ર), કોસંબી, પોલાસપુર, ઉલુગતર, વિજયપુર, સોગંધિયા, મહાપુર, સુઘોસ(૫), કયંગલા, સાવOી, મિથિલા, સાગેય, મિયગામ, પુરિમતાલ, મહુરા(૧), મેંઢિયગામ, હત્થિણાપુર, કાગંડી અને મઝિમાપાવા.... આ સમયગાળામાં તેમણે ઘણી વ્યક્તિઓને દીક્ષા આપી. તેમાંની કેટલીક નીચે જણાવ્યા મુજબ છે – વીરંગય(૧), વીરજસ, સંજય(૪), એણિજ્જયા(૨), સેય(૧), સંખ(૧), મેઘકુમાર(૨), ઉસભદત્ત(૧), દેવાણંદા(૨), રોહ(૧), કાલાસવેસિયપુર, અઈમુત્ત(૧), જમાલિ(૧), પિયદંસણા, ઉદાયણ (૧), સિકંઠીપુત્ત, રાજયપુર, સાહસ્થિ(૨), અદ્દા (૨), મિયાવતી (૧), અંગારવતી, સુદંસણ (૧૩), પોગલ(૨), માગુંદિયપુત્ત, જયંતી(૧), ખંદા(૨), સિવ(૭), સોમિલ (૩), વગેરે. તેમના કેટલાક શ્રાવકો અને કેટલીક શ્રાવિકાઓ નીચે પ્રમાણે છે– સંખ(૯), ઇસિદ્ધપુત્ત, ચલણીપિયા(૨), સામા(૪), સુરાદેવ(૧), મદુઆ, આણંદ(૧૧), સિવાણંદા, ધણા, સદ્દાલપુત્ત(૧), અગ્નિમિત્તા, ચુલસયા(૨), કામદેવ(૨), બહુલા, મંદિણિપિયા(૧), અસિણી (૨), ફગુણી, સાલિદીપિયા(૨), વરુણ(૮). તેમના પ્રથમ શિષ્ય હતા ઇંદભૂઇ અને તેમની પ્રથમ શિષ્યા હતી ચંદણા(૧).૧ જયારે મહાવીર રાયગિહમાં હતા ત્યારે સેણિ(૧) રાજાના તેવીસ પુત્રો અને તેર રાણીઓએ તેમ જ બીજી ઘણી વ્યક્તિઓએ તેમની પાસે દીક્ષા લીધી. જ્યારે મહાવીર કોસંબીમાં હતા ત્યારે તેમણે રાજા પોયની અગિયાર રાણીઓને દીક્ષા આપી, તેમને શ્રમણીસંઘમાં દાખલ કરી. જયારે મહાવીર પોલાસપુરમાં હતા ત્યારે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમણે આજીવિય સંપ્રદાયના વિશિષ્ટ અનુયાયી સદાલપુરને પોતાના ધર્મના અનુયાયી બનાવ્યો. “રાયગિહમાં મહાવીરે તેવીસમા તિર્થંકર પાસ(૧)ની પરંપરાના ચાતુર્યામ ધર્મને માનનારા કેટલાક શ્રમણોને પોતાના પંચયામ ધર્મને માનનારા શ્રમણસંઘમાં પ્રવેશ પણ આપ્યો હતો. ૨૫ મહાવીરને પાસ(૧) માટે અત્યન્ત આદર હતો. કેસિ(૧) અને ગોયમ(૧) વચ્ચે થયેલી ચર્ચા દ્વારા પ્રગટ થયું છે તે મુજબ મહાવીર અને પાસ(૧)ના ઉપદેશોમાં કોઈ પાયાનો ભેદ નથી. યંગલામાં મહાવીરે વૈદિક સાહિત્યના બહુશ્રુત વિદ્વાન બ્રાહ્મણ બંદઅ(૨)ને દીક્ષા આપી હતી. આમ બધા જ વર્ગના, બધી જ કોમના અને બધા જ સંપ્રદાયના લોકો મહાવીરના ચતુર્વિધ સંઘમાં દાખલ થયા. (મહાવીરના જમાઈ) જમાલિએ પોતાના પાંચ સો શિષ્યો સાથે માહણકુંડગ્ગામમાં મહાવીરનો સંઘ છોડીને પોતાનો બહુરય તરીકે જાણીતો નવો સંપ્રદાય સ્થાપ્યો. વખત જતાં જમાલિના શિષ્યો શ્રમણ ભગવાન મહાવીરના સંઘમાં પાછા આવ્યા.૮૮ મહાવીરના સંઘમાં જમાલિ પહેલો હિવ હતો. બીજો ણિહવ તિસગુત્ત હતો જે મહાવીરના જીવનકાળમાં જ મહાવીરના સંઘથી અલગ થઈ ગયો હતો. ૨૯ - જ્યારે મહાવીર સાવત્થીમાં ધર્મપ્રવચન કરી રહ્યા હતા ત્યારે તેમણે પ્રસંગોપાત્ત ગોસાલનો ઉલ્લેખ કર્યો જે તે વખતે તે જ નગરમાં હાલાહલા કુંભરણના ઘરે રહેતો હતો. મહાવીરે શ્રોતાઓને કહ્યું કે ગોસાલ ન તો કેવલી છે કે ન તો સંઘના સ્થાપક છે અને છતાં તે તિર્થંકર હોવાનો દાવો કરે છે, તે તો માત્ર મારો શિષ્ય છે. આ વાત ગોસાલના કાને આવી. તેને લાગ્યું કે મહાવીરે મારું અપમાન કર્યું છે. તેથી તે પોતાના શિષ્યો સાથે મહાવીર જ્યાં હતા ત્યાં ગયો. ઘણા લોકો બે તિર્થંકરોનો વિવાદ સાંભળવા એકઠા થઈ ગયા. ગોસાલે કહ્યું, “હે કાસવ(૮) ! હું તમારો શિષ્ય છું એમ કહેવું અસત્ય છે કારણ કે તમારો શિષ્ય ગોસાલ તો ક્યારનો મરી ગયો છે. હું સંઘનો સ્થાપક છું અને મારું નામ કુંડિયાયણ ગોત્રનો ઉદાઇ (૧) છે. હું પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ) કરું છું અને બીજાના(મૃત) શરીરમાં પ્રવેશું છું. અત્યારે હું ગોસાલના મૃત શરીરમાં પ્રવેશેલો છું. આ મારો સાતમો પટ્ટિપરિહાર છે. આ શરીરમાં હું વધુ સોળ વર્ષ જીવીશ અને પછી મોક્ષ પામીશ.” નિત્થર મહાવીરે તેને કહ્યું, “હે ગોસાલ, તું મારો શિષ્ય જ છે, બીજો કોઈ નથી. તું મખલિનો પુત્ર ગોસાલ જ છે. તું Page #208 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯૧ તારી જાતને છુપાવવા ખોટી વાતો ઉપજાવી રહ્યો છે.” આ સાંભળી ગોસાલ અત્યન્ત ક્રોધિત થયો અને ગાળાગાળી કરવા લાગ્યો. તેણે મહાવીરને અપશબ્દો કહ્યા. ગોસાલનો મહાવીર પ્રત્યેનો અભદ્ર વ્યવહાર મહાવીરના બે શિષ્યો સવ્વાણભૂઇ(૨) અને સુણક્ષ્મત્ત(૩)થી સહન ન થયો. એટલે તેમણે ગોસાલને અટકાવવા અને સમજાવવા પ્રયત્ન કર્યો. પરંતુ ગોસાલે ક્રોધાભિભૂત થઈને તે બન્નેને પોતાના તપતેજથી (તેજોલેશ્યાથી) બાળીને ભસ્મ કરી નાખ્યા. પછી ગોસાલે તે જ લેશ્યા મહાવી૨ ઉપર છોડી પરંતુ મહાવીરના દિવ્ય પ્રભાવથી મહાવીર તરફથી પાછી વળી ગોસાલના પોતાના ઉપર જ ફરી વળી અને ગોસાલના શરીરમાં દાહ પેદા કર્યો. મહાવીરને અવિચલિત જોઈને ગોસાલે મહાવીરને કહ્યું, “તું પિત્તજ્વરજન્ય દાહથી પીડાઈને છ મહિનામાં મરી જઇશ.'' મહાવીરે ગોસાલને કહ્યું, “હું તો હજુ સોળ વર્ષ જીવવાનો છું પરંતુ તું તારી જ તેજોલેશ્યાથી પરાભૂત થઈ પિત્તજવરદાહથી ખૂબ જ પીડા પામીશ અને સાત દિવસમાં મરી જઈશ.' મહાવીરે કહ્યા મુજબ ગોસાલ સાત દિવસમાં મરી ગયો. મહાવીર એકાકી વિચરતા ન હતા પણ પોતાના શિષ્યોના જૂથ સાથે જ વિચરતા હતા એટલે ગોસાલ મહાવીરને દોષ દેતો હતો, એ મતલબનો ઉલ્લેખ સૂત્રકૃતાંગમાં છે.૯૧ જ્યારે મહાવીર મેંઢિયગામ પહોંચ્યા ત્યારે તેમને પીડાકારી પિત્તજ્વરનો દાહ ઉત્પન્ન થયો. રોગે તીવ્રતા ધારણ કરી. લોકો કહેવા લાગ્યા કે હવે મહાવીર છ મહિનામાં મરી જશે. આ અફવા માલુયાકચ્છમાં તપ કરતા મહાવીરશિષ્ય અનગાર સીહ(૧)એ સાંભળી. તેથી સીહ બહુ દુ:ખી થયા. મહાવીરે તરત જ તેમને બોલાવ્યા અને કહ્યું કે હું મહાવીર છ મહિના પછી મરી જવાનો નથી. મહાવીરે સીહને આશ્વાસન આપ્યું કે તે પોતે બીજા સોળ વર્ષ વધુ જીવવાના છે. મહાવીરે વધુમાં સીહને કહ્યું, “હે સીહ ! આ નગરમાં રહેતી ગૃહિણી રેવતી(૧) પાસે તું જા. તેણે ખાસ મારા માટે તૈયા૨ કરીને રાખેલા બે કવોયસરીરને ન લાવો પણ તેની પાસેથી વાસી કુક્કુડમંસ લઈ આવ. તેનું મારે પ્રયોજન છે.” મહાવીરની આજ્ઞા મુજબ સીહે કર્યું. મહાવીરે ઔષધ તરીકે તેનું સેવન કર્યું અને તેમનો રોગ મટી ગયો.૯૨ આમ મહાવીરે કેવલજ્ઞાની તિર્થંકર તરીકે ત્રીસ વર્ષ પસાર કર્યા. તેમણે તેમનું છેલ્લું ચોમાસું મઝિમાપાવામાં ગાળ્યું. ત્યાં કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષની અમાસની રાતે જ્યારે દૂસમસુસમા અર પૂરો થવામાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી હતા ત્યારે શ્રમણ ભગવાન મહાવીર પોતાનું પાર્થિવ શરીર છોડીને બોતેર વર્ષની વયે મોક્ષ પામ્યા. ૯૩ તિત્ફયર મહાવીરના નિર્વાણના એક કોટાકોટિ સાગરોપમમાં Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બેતાલીસ હજાર ન્યૂન વર્ષો પૂર્વે તિવૈયર ઉસભ(૧) નિર્વાણ પામ્યા હતા.૯૪ મહાવીરના નિર્વાણના બસો પચાસ વર્ષ પહેલાં તિર્થીયર પાસ(૧) નિર્વાણ પામ્યા હતા.૯૫ જે રાતે મહાવીર મોક્ષ પામ્યા તે રાતને પોતાના સ્વર્ગીય વાસસ્થાનોથી નીચે ઊતરતા અને પાછા ઉપર જતા દેવોએ રોશનીથી પ્રકાશિત કરી દીધી. જયારે તિત્થર મહાવીરે શરીર ત્યાગી મોક્ષ પ્રાપ્ત કર્યો ત્યારે કાસી અને કોસલના અઢાર મિત્ર રાજાઓ અને મલ્લઈ અને લેચ્છઇ જાતિઓના (અઢાર રાજાઓ) ત્યાં હાજર હતા. તિત્થર મહાવીરના નિર્વાણ સાથે જ્ઞાનનો આધ્યાત્મિક પ્રકાશ બુઝાઈ ગયો એમ વિચારી તેમણે દીવાઓ પેટાવી ભૌતિક પ્રકાશ કર્યો.૭ તે જ રાતે અવંતીના રાજા પાલગ(ર)નો રાજ્યાભિષેકવિધિ થયો.૯૮ સંસારત્યાગ કર્યા પછી મહાવીર બેતાલીસ વર્ષ જીવ્યા. તેમણે આ બેતાલીસ વર્ષોમાં નીચે જણાવેલાં સ્થળોએ બેતાલીસ ચોમાસા કર્યા–એક અઢિયગામમાં, ત્રણ ચંપા તથા પિઢિચંપામાં, બાર વેસાલી તથા વાણિયગામમાં, ચૌદ રાયગિહ તથા ણાલંદામાં, છ મિહિલામાં, બે ભદ્રિયામાં, એક આલભિયામાં, એક સાવત્થીમાં, એક પણિઅભૂમિમાં (વજભૂમિમાં આવેલું સ્થાન અને એક મજૂઝિમાપાવામાં.૯૯ ભગવાન મહાવીરનો સંઘ ઉત્કૃષ્ટ હતો. તેમાં ૧૪૦૦૦ શ્રમણો હતા, તેમના નાયક હતા ઇંદભૂઈ. તેમાં ૩૬૦૦૦ શ્રમણીઓ હતી, તેમની નાયિકા હતી ચંદણા. તેમાં ૧૫૯૦૦૦ શ્રાવકો હતા, તેમના નાયકો હતા સંખ(૯) અને સયગ. તેમાં ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી, તેમની નાયિકાઓ હતી સુલતા(૨) અને રેવઈ(૧). તેમાં ૩૦૦ ચતુર્દશપુત્રના ધારકો, ૧૩૦૦ અવધિજ્ઞાનીઓ, ૭૦૦ કેવલજ્ઞાનીઓ, ૭૦૦ વૈક્રિયલબ્ધિધારીઓ, ૫૦૦ મન:પર્યાયજ્ઞાનીઓ, ૪૦૦ વાદીઓ, ૭૦૦ મોક્ષપ્રાપ્ત શિષ્યો, ૧૪00 મોક્ષપ્રાપ્ત શિષ્યાઓ અને અણુત્તર વિમાનપ્રાપ્ત ૮૦૦ સાધુઓ હતા.19 મહાવીરના અનુયાયીઓ ત્રણ પ્રકારના હતા – (૧) શ્રમણ-શ્રમણીઓ, (૨) ઉપાસક-ઉપાસિકાઓ અને (૩) સહાનુભૂતિ ધરાવનારાઓ અને સમર્થકો. ઇંદભૂઇ, ચંદણા, વગેરે પ્રથમ પ્રકારના હતા. સંખ, સમગ,સુલસા, રેવઈ, વગેરે બીજા પ્રકારના હતા. સેણિઅ(૧), ચેલણા, ઉદાયણ(૨), કાલોદાયિ, પિંગલ(૧), પક્ઝોય, કૂણિઅ વગેરે ત્રીજા પ્રકારના હતા.૧૦૧ તીર્થ યા સંઘ પ્રથમ બે પ્રકારના અનુયાયીઓનો જ બનેલો હતો. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવીરના શિષ્યોમાં અગિયાર શિષ્યો ગણધરનું વિશિષ્ટ પદ પામ્યા હતા. તેમના આધિપત્ય નીચે મુકવામાં આવેલા નવ શ્રમણગણોના તે દોરવણી અને શિક્ષા આપનારા નાયકો હતા. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧) ઈંદભૂઈ, (૨) અગ્નિભૂઇ(૧), (૩) વાઉભૂઈ, (૪) વિઅત્ત(૧), (૫) સુહમ્મ(૧), (૬) મંડિયપુર, (૭) મોરિયપુર(૧), (૮) અકંપિય, (૯) અમલભાયા, (૧૦) મેયજ્જ(૧) અને (૧૧) પભાસ(૧), અકંપિય અને અમલભાયા આ બે એક સમાન ગણના બે ગણધરો હતા. તેવી જ રીતે મેયજ્જ અને પભાસ પણ એક સમાન ગણના બે ગણધરો હતા. મહાવીરની પરંપરા સુહમ્મ અને તેમના અનુગામી દ્વારા ચાલુ રહી કારણ કે બધા ગણધરોમાં છેલ્લા મૃત્યુ પામનારા સુહમ્મ હતા.૦૩ મહાવીરના ઉપાસકોમાં (શ્રાવકોમાં) નીચેના દસ પ્રસિદ્ધ છે જે ઉવાસગદાસાનો વિષય છે– (૧) સિવાણંદાના પતિ અને વાણિયગ્ગામના વતની આણંદ(૧૧), (૨) ભદા(૨૬)ના પતિ અને ચંપાના વતની કામદેવ(૨), (૩) સામા(૪)ના પતિ અને વાણારસીના વતની ચલણીપિયા(૨), (૪) ધણાના પતિ અને વાણારસીના વતની સુરાદેવ(૧), (પ) બહુઆના પતિ અને આલભિયાના વતની ચુલસયા(૨), (૬) પૂસાના પતિ અને કંપિલપુરના વતની કુંડકોલિય(૧), (૭) અગ્નિમિત્તાના પતિ અને પોલાસપુરના વતની સદ્દાલપુર(૧), (૮) રેવઈ (૨)ના પતિ અને રાયગિહના વતની મહાસયા(૨), (૯) અસ્મિણી (૨)ના પતિ અને સાવત્થીના વતની સંદિણીપિયા(૧), અને (૧૦) ફગુણીના પતિ અને સાવથીના વતની સાલિહિપિયા(૨). ભગવાન મહાવીરના આવસ્મયગૃહિણમાં નોંધાયેલા સત્તાવીસ પૂર્વભવોમાંના કેટલાક આ પ્રમાણે છે – મરિઇ, કોસિએ(૧), પૂતમિત્ત(૩), અગિજ્જોઆ, અગ્નિભૂખ(૨), ભારદ્દાય(૩), થાવર(૨), વિસ્મભૂઇ, તિવિટ્ટ(૧), પિયમિત્ત (૧) અને સંદણ(દ), ઇત્યાદિ ભગવાન મહાવીરે પોતે ભવિષ્ય ભાખ્યું હતું કે એક હજાર વર્ષ પછી પુવૅગયનો વિચ્છેદ થશે અને તેમના તીર્થનો નાશ એકવીસ હજાર વર્ષ પછી થશે.૧૫ તેમણે એ પણ ભવિષ્ય ભાખ્યું હતું કે પાડલિપુરમાં પાટલિ વૃક્ષ અને રાયિગહમાં શાલ વૃક્ષ પૂજાશે. ૧૦૧ મહાવીરના સંવમાં નીચેની નવ વ્યક્તિઓએ તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું હતું – (૧) સેણિઅ(૧), (૨) સુપાસ(૭), ઉદાઈ(૪), (૪) પુફિલ(૩), (૫) દઢા (૧), Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ (૬) સંખ(૧૦), (૭) સયગ, (૮) સુલતા(ર) અને (૯) રેવઈ(૧). ૧૦૭ સૂત્રકૃતાંગની મહાવીરથુઈમાં મહાવીરની સ્તુતિ કરવામાં આવી છે. વિયાહપણત્તિમાં મહાવીર અને ગોયમ(૧) વચ્ચે થયેલા સંવાદો છે અથવા તો તે ગોયમ(૧)એ પૂછેલા પ્રશ્નોના મહાવીરે આપેલા ઉત્તરોનો સંગ્રહ છે. ૧૯ ૧. સમ.૨૪, ૧૫૭, નન્ટિ. ગાથા ૧૯, | ૨૧. આચા.૨.૧૭૬, કલ્પ.૯૭-૯૮, સ્થા.૫૩, આવનિ.૪૨૪. આવયૂ.૧.પૃ. ૨૪૩. ૨. આવનિ. (દીપિકા) પૃ. ૮૨. ૨૨. આચા.૨.૧૭૬, કલ્પ.૯૦, આવરૃ. ૩. સમ.૧પ૭. ૧.પૃ. ૨૪ર. ૪. તીર્થો. ૩૩૫. ૨૩. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૮,આવનિ. ૫. સમ.૭, સ્થા.૫૬૮, તીર્થો.૩૬૪. | પ૩૯, વિશેષા.૧૭૫૮, આવયૂ. ૧.પૃ. ૬. આવનિ.૩૭૭, તીર્થો. ૩૪૩. ૨૪૫. ૭. આચા.૨.૧૭૯, કલ્પ.૧૧૦,પ્રશ્ન.૪ | ૨૪. ન૮િ. ગાથા ૩. ૮. આચા. ૨.૧૭૬માં દાહિણમાહણકુડપુરી ૨૫. પ્રશ્ન.૪, સૂર્ય.૧૦૮, આવનિ.૪૭૨. છે જ્યારે કલ્પ.માં માહણકુંડગ્રામ છે. ૨૬. આવનિ.૮૧. ૯. આચા.૨.૧૭૬ ,કલ્પ.૨-૩, તીર્થો. ] ૨૭. એજન. ૭૦૮, આવનિ.૪૫૮થી, આવયૂ.૧. | ૨૮. આવયૂ.૧.પૃ.૩૨૨. પૃ. ૨૩૬ . ૨૯. આચા. ૨.૧૭૯,આવયૂ.૧.પૃ. ૨૨, ૧૦. કલ્પ.૪. કલ્પ.૧ ૧૦. ૧૧. કલ્પ.૧૭, ૧૮, ૨૦,આવયૂ.૧.પૃ. | ૩૦. એજન. ૨૩૯. ૩૧. એજન. ૧૨. આચા. ૨.૧૭દમાં ઉત્તરપત્તિયકુડપુર [ ૩૨. સૂત્રનિ. ૧૯૯. છે જયારે કલ્પ.૨ ૧માં ખત્તિયકુંડગ્રામ | ૩૩. આવપૂ.૧.પૃ. ૨૬૨. ૩૪. આચા.૧.૧૫૭, ૧૬૬,પ્રશ્ન. ૨૩, ૧૩. કલ્પ. ૨૧-૨૬ . આચા. ૨.૧૭૯. ૧૪. કલ્પ.ર૮ આચા.૨.૧ ૭૬ (અહીં ૩૫. આચા, ૨. ૧૭૭, ૧૭૯, કલ્પ. ૧૦૯, હરિણગમસિ નામ આવતું નથી), વિશેષા.૧૮૭૩-૫, આવયૂ. ૧.પૃ. સમ. ૧૩૪. ૨૪૫, આવભા. ૭૭, ૮૦. ૧૫, આચા.૨.૧૭૬ ,કલ્પ, 30,સમ.૮૨- [ ૩૬ , આચા. ૨.૧૭૮. ૮૩. ૩૭. કલ્પ.૧૦-, આવયૂ. ૧.પૃ.૨૪૫. ૧૬ , આચા.૨.૧૭૬, કલ્પ. ૩૧. ૩૮, આચાં. ૨.૧૭૭, કલ્પ. ૧૦૯, વિશપ . ૧૭. કલ્પ. ૩૧. ૨૮૦૭, આવચૂ૧.પૃ. ૨૪૫, ૪૧૬, ૧૮. ક૫.૩૨. આવભા. ૧૨૫, નિશીભા.૧પ-૭, ૧૯ કલ્પ.૯૧-૯૪, આર. ૧.પૃ. ૨૪૨. ! આવહ પૃ. ૩૧ 3. ૨૦. આચા.૨.૧૭૬ , કલ્પ.૯દ, આવયૂ. | 3૯આચા. ૨ ૧૭૭. ૧.પૃ.૨૪૩. તેમના શરીરના પુરા | ૮૦. આચા.૨ ૧૭૯, કલ્પ. ૧૧૦, ૧૧-. વર્ણન માટે જુઓ રાજ. -. ભગ.પ ૪૧, સમ. ૩૦, આવયૂ. ૧ પૃ. Page #212 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯૫ ૨૪૯થી, આવનિ.૨૯૯. | દ0. આવયૂ. ૧.પૃ.૨૯૧-૯૩, આવનિ. ૪૧. અને બન્ને પાણM I ૪૮૪-૮૮. ૪૨. આચા.૨.૧૭૯, કલ્પ.૧૧3-૧૫, | ૬૧. આવયૂ.૧,પૃ.૨૯૩, આવનિ.૪૮૯. સ્થા.૫૩૧, આવ૨.૧પૃ.૨૫૮થી, | ૬૨. આવચૂ. ૧.પૃ. ૨૯૪-૯૫, આવનિ. સમ. ૧૫૭. ૪૮૯-૯૨. ૪૩. આવચૂ.૧.પૃ. ૨૬૮ પ્રમાણે તેમણે તેને | ૬૩, આવયૂ.૧પૃ.૨૯૬, આચા.૯, ૩.૨. પોતાના ડાબા ખભા ઉપર રાખ્યું હતું. આવનિ.૪૯૨, વિશેષા.૧દદ૬. ૪૪. કલ્પ.૧૧૬, આચા.૨ ૧૭૯. અહીં ૬૪. આવયૂ.૧.પૃ. ૨૯૭, આવન. ૨૯૩ ‘દેવદુષ્ય(દિવ્યવસ્ર)' શબ્દના બદલે “શાટક(=વસ્ત્ર)' શબ્દ વપરાયો ૬૫. ભગ.૫૪૩ અનુસાર તે કુંડગામ(૩) છે. છે. ભગ.પ૪૧, આવનિ. ૨૨૪થી, ૬૬, આવયૂ.૧.પૃ. ૨૯૮-૯૯, ભગ. આવયૂ.૧,પૃ.૨૬૫થી. પ૪૨થી. ૪૫. આવનિ.૨૨૫, તીર્થો.૩૯૩. ૬૭. આવયૂ.૧ પૃ.૨૯૯-૩OO, આવનિ. ૪૬. આચા. ૨.૧૭૯. ૪૯પથી. ૪૭. આચા.૨.૧૭૯, આચાનિ.ર૭૭થી. | ૬૮. આવયૂ.૧,પૃ.૩૦૦-૩૧૫, આવનિ. ૪૮. આવયૂ.૧,પૃ.૨૭૦-૭૨,ભગ. ૫૦૮-૫૧૮. ૫૪૧, સમ.૭૦, સમઅ.૧૫૭, | ૬૯. ભગ.૧૪૪, ૧૪૮. આવનિ. ૩૨૯. ૭૦. આવયૂ.૧.પૃ. ૩૧૭-૧૯,આવનિ. ૪૯. આવયૂ.૧,પૃ.૨૭૫-૭૭, આવનિ. ૫૧૯-૨૨. ૪૬૭. ૭૧. આવયૂ.૧.પૂ.૩૨૦, આવનિ.૨૨૩૫૦, કલ્પ.૧૧૭, આચા.૯.૧ ૪. ૨૪. ૫૧. આવયૂ. ૧.પૃ. ૨૭૮-૨૭૯. ૭૨. આવયૂ. ૧.પૃ. ૩૨૧, આવનિ. પર ૫પર. આવયૂ.૧.પૃ. ૨૭૯. ૫૩. આવયૂ.૧,પૃ.૨૭૯-૮૨, ભગ. | ૭૩. આવનિ.૫૨૮,૫૩૮, આવરૃ.૧.પૃ. ૫૪૧, આવનિ.૪૬૯-૪20. ૨૪૬થી, વિશેષા.૧૯૧૧થી, આચાર્યુ. ૫૪. ભગ.૫૪૧, આવયૂ.૧.પૃ. ૨૮૨, પૃ. ૨૭૭થી. મહાવીરના છેલ્લા દસ આવનિ.૪૭૪. સ્વપ્નો અંગે જુઓ ભગ.૫૭૯, સ્થા. ૫૫. ભગ.૫૪૧. ૭૫૦, આવભા.૧૧૩ અને આવયૂ.૧, પદ આવયૂ.૧,પૃ.૨૮૩-૮૪, આવનિ. પૃ. ૨૭૪, આના જ વિસ્તૃત વર્ણન માટે દ. જુઓ આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું ૫૭. આવયૂ.૧,પૃ.૨૮૪-૮, આવનિ. નવમું અધ્યયન. ૪૦૦-૭૯. | ૭૪. આચા.૨.૧૭૯, કલ્પ.૧૨૦, આવરૃ. ૫૮. આવયૂ. ૧.પૃ.૨૮૭-૮૮, આવનિ. ૧. પૃ. ૩૨૨-૨૩,૬૦૧, આવનિ. ૦૭૯-૮૦. પર૭, વિશેષા. ૧૬૭૩-૭૪,સમ. પ૯. આવયૂ.૧,પૃ.૨૮૮-૮૯૮, આચા. ૧૫૭., તીર્થો. ૦૭. ૯. ૩. ૨ થી આગળ, બાવનિ. ૦૫. આચા.૨.૧ ૭૯, ઔપ. ૩૪. ૪૮ -3. 9 . આચા.૨.૧ ૨૯, ઉત્તરાર્પુ. ર૬૪. ૨૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૭૭. આવચૂ.૧.પૃ.૩૨૩થી, આનિ. ૨૬૫, ૫૪૦-૪૧, વિશેષા,૨૦૨૫થી, સમ. ૧૫૭, તીર્થો.૪૫૫, વધુ વિગતો માટે જુઓ દભૂઇ વગે૨ે તે તે સ્થાનો. ,૭૮. ભગ.૫-૬,૨૦,૮૪,૯૦,૧૫૦, ૨૫૭,૩૬૨, ૩૭૧,૩૮૦,૪૧૮, ૪૨૪,૪૩૪,૪૩૭-૩૮,૪૯૧, ૫૪૦,૫૭૧,૫૭૩,૬૫૬, દશા. ૫, ૯,૧૦,સૂર્ય ૧,જમ્મૂ.૨, રાજ. ૭-૯,ઔપ.૧૦,૧૩,૩૧,વિપા.૩, ૯,૧૭,૨૧,૨૪,૨૬,૨૮-૩૦, ૩૨-૩૪, અનુત્ત.૧-૪,૬, અન્ન. ૧૨-૨૬, પા.૩, ૧૮, ૨૫, ૨૭ ૩૦, ૩૨, ૪૧,૪૭,૫૩,૫૫-૫૬, શાતા.૨૧, ૮૯,૯૩,૧૪૦,૧૪૮૪૯,આવચૂ.૧.પૃ.૮૯,૩૮૧-૮૨, ૪૭૧,૪૮૦, ૬૧૫,૨.પૃ.૧૯૩, ૧૯૬,૨૦૪,આનિ.૫૧૮,૧૩૦૫. વિગતો માટે જુઓ તે તે સ્થાને તે તે નામ ઉપરની નોંધ. ૭૯. સ્થા.૬૨૧,ભગ ૭૬,૯૦,૧૮૮, ૨૨૧,૩૦૮, ૩૮૦, ૩૮૨, ૩૮૬, ૪૦૪,૪૧૮, ૪૩૨,૪૩૬,૪૪૩, ૪૯૧,૬૧૮,૬૩૪,૬૪૬,વિપા. ૩૩-૩૪,અનુત્ત. ૧૬૪,૬,અન્ત. ૧૨-૨૬,જ્ઞાતા.૨૩થી, ૧૪૦, આવચૂ.૧.પૃ.૮૯, ૯૧,૪૭૧, ૨.પૃ.૧૯૩,૨૦૪,આનિ.૧૨૮૯. તેમના અંગેની વધુ વિગતો માટે તે તે સ્થાને તે તે નામ ઉપરની નોંધ જુઓ.. ૮૦.ભગ.૩૦૩,૪૩૩-૩૫,૪૩૮, ૬૩૪,૩૫૫.૮,૯,૧૮,૪૧,૪૨, ૪૭,૫૫,૫૬, જ્ઞાતા. ૯૩,આચ. રે. પૃ ૧૯૩. તે તે સ્થાને નામ ઉપરની નોંધ જોવી. ૮૧.સમ.૧૫૭, તીર્થો.૪૫૫,૪૬૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮૨. અત્ત.૧૬, અનુત્ત.૧-૨. ૮૩. આવચૂ.૧.પૃ.૯૧. ૮૪. ઉપ૫.૪૧થી આગળ. ૮૫. ભગ.૨૨૬, ૩૭૮-૭૯. ૮૬. વિગતો માટે જુઓ ઇંદભૂઇ, કેસિ(૧) અને પાસ(૧). ૮૭. ભગ.૯૦થી. ૮૮. ભગ.૩૮૬, આવચૂ.૧.પૃ.૪૧૮-૧૯. ૮૯. આવચૂ.૧.પૃ.૪૧૯-૨૦. ૯૦. ભગ.૫૪૭થી, સ્થા.૭૭૬. ૯૧. સૂત્ર.૨.૬.૧-૨, સૂત્રચૂ.પૃ.૪૧૭. ૯૨. ભગ.૫૫૭.કુક્કુડમંસ અને વાયસરીરના અર્થો માટે જુઓ ભગએ.પૃ.૬૯૧. તેમના અર્થઘટનો વનસ્પતિપદક અને માંસપરક કરાયા છે. ૯૩. કલ્પ.૧૨૩-૨૪,સમ.૭૨, ૮૯,તીર્થો. ૭૦૯,વિશેષા.૧૭૦૨,આનિ. ૨૭૬, ૩૦૫. ૯૪. ૧૫.૨૨૮, સમ.૧૩૫. ૯૫. આવભા.૧૭. ૯૬. કલ્પ.૧૨૫. ૯૭. કલ્પ, ૧૨૮. ૯૮. તીર્થો. ૬૨૦. ૯૯. કલ્પ.૧૨૨, સમ.૪૨. ૧૦૦. કલ્પ.૧૩૪-૪૫,સમ.૧૪,૩૬,૫૩, ૧૦૪,૧૦૬, ૧૧૦,સ્થા.૩૮૨,૬૫૩, આવયૂ. ૧.પૃ.૧૫૯, આવિન. ૨૫૯થી. તેમના વર્ણન માટે જુઓ ઔપ.૧૪થી. ૧૦૧. ભગ.૯૦,૩૦૫,દશા.૧૦.૧,ઔપ. ૩૧થી. ૧૦૨. કલ્પ (થેરાવલી), ૧-૩ અને તેના ઉપર કલ્પવિ; સમ.૧૧, આવ.૨૬૮-૬૯, ૧૯૪-૯૫, આવચૂ.૧.પૃ.૩૩૪-૩૭. ૧૦૩. કલ્પ. (થેરાવલી), ૫, કલ્પવિ.પૃ. ૨૪૯, આચ.૧.પૃ.૯૧. ૧૦૪. આવચૂ.૧.પૃ.૧૨૮,૨૨૮-૨૪૦, Page #214 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯૭ આવનિ.૧૪૬-૪૮,૪૪૧-૫૧, | ૧૦૬. ભગ.પ૨૮. વિશેષા.૧૫૫૭, આવનિ. (દીપિકા). ૧૦૭. સ્થા.૬૯૧. પૃ.૮૮. ૧૦૮. સૂત્ર.૧.૬. ૧૦૫, ભગ.૬૭૯-૮૯, ૧૦૯, ભગ. ૬. મહાવીરથૈઈ (મહાવીરસ્તુતિ) સૂયગડનું છઠું અધ્યયન.' ૧. સમ.૧૬, ૨૩. મહાવીરભાસિય (મહાવીરભાષિત) પહાવાગરણદાસાનું પાંચમું અધ્યયન જે હાલ અસ્તિત્વમાં નથી.' ૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ. ૫૭૨. મહાસઉણિ (મહાશકુનિ) જેની દીકરી પૂતણા હતી તે વિદ્યાધરી.' ૧. પ્રશ્ન. ૧૫, પ્રશ્ર .૭૫. મહાસઉણિપૂતણા (મહાશકુનિપૂતના) વિદ્યાધરી મહાસઉણિની પુત્રી પૂતણા." ૧. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૭૫. મહાસમણ (મહાશ્રમણ) મહાવીરના નિર્વાણ પછી ઓગણીસ સો વર્ષે જેમનું મૃત્યુ નિશ્ચિત છે તે આચાર્ય અને તેમની સાથે જ સૂયગડનો વિચ્છેદ થવાનો પણ નિશ્ચિત ૧. તીર્થો.૮૧૮. ૧. મહાસયા (મહાશતક) ઉવાસગદસાનું આઠમું અધ્યયન.' ૧. ઉપા. ૨, સ્થા.૭૫૫. ૨. મહાસયા રાયગિહના એક શેઠ. તેમને રેવઈ (૨) વગેરે તેર પત્નીઓ હતી. તે તિવૈયર મહાવીરનો ઉપાસક બન્યો. ચૌદ વર્ષ પછી તે પોસહસાલાએ ગયો અને ધમક્રિયામાં પરોવાઈ ગયો. રેવઈ ક્રોધે ભરાયેલી ત્યાં ગઈ અને તેને અપશબ્દો કહ્યા. તે તેને પાછો સાંસારિક ભોગો તરફ આકર્ષવા માગતી હતી પણ સફળ ન થઈ. વખત જતાં મહાયઅ સલ્લેખણામાં લાગી ગયો અને તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. રેવાઈ પાછી તેને સમજાવવા ગઈ પણ નિષ્ફળ જ રહી. તેણે રેવઈને કહ્યું, “તું સાત દિવસ પછી મરીને નરકમાં જઈશ.”૫ તિત્થર મહાવીર રાયગિહ આવ્યા અને મહાસમયે રેવઈને જે વચનો કહ્યાં હતાં તેને માટે તેને દોષની આલોચના કરવા તથા તેનું પ્રાથશ્ચિત્ત કરવા જણાવવા માટે મહાવીરે ગોયમ(૧)ને મહાસયા પાસે મોકલ્યા. મહાસયા સમજી ગયા અને તેમણે મહાવીરના કહ્યા મુજબ કર્યું. મરીને સોહમ્મ(૧). દેવલોકમાં દેવ થયા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. ઉપા. ૪૬, ૨. એજન.૪૭. 3. એજન. ૫૦. ૪. એજન.૫૧. પ. એજન.પર. દ. એજન.૫૩. ૭. એજન ૫૪. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાસવ (મહાગ્નવ) વિયાહપત્તિના ઓગણીસમા શતકનો ચોથો ઉદ્દેશક ૧. ભગ.૬૪૮. મહાસામાણ (મહાસામાન) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે." ૧. સમ. ૧૭. ૧. મહાસાલ (મહાશાલ) પિટ્ટિચંપાના રાજા સાલનો ભાઈ. તે તિર્થીયર મહાવીરનો શિષ્ય બન્યો હતો.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૨૧, ઉત્તરાશા.પૃ.૩૨૩, આવયૂ.૧.પૃ.૩૮૧, આવ.પૃ. ૨૭. ૨. મહાસાલ અરુણ(પ)ના પિતા.' ૧. ઋષિ.૩૩. મહાસિલાકંટા (મહાશિલાકટક) વર્જિ-વિદેહપુર કોણિય અને રાજા ચેડગ વચ્ચે થયેલું યુદ્ધ, નવ મલ્લઈ અને નવ લેચ્છ ગણરાજાઓ અને કાસી અને કોસલના અઢાર મિત્રરાજાઓએ ચેડગને સહાય કરી. તિર્થીયર મહાવીરને આ યુદ્ધનું જ્ઞાન હતું. કોણિયનો વિજય થયો અને ચેડગ અને તેના મિત્રરાજાઓના સંઘની હાર થઈ. આ યુદ્ધમાં ચોરાસી લાખ લોકો માર્યા ગયા. દંડાઓ, લોહશલાકાઓ અને પથ્થરો કોણિયની સેના દ્વારા યંત્ર વડે દુશ્મન સેના ઉપર છોડવામાં આવ્યા હતા. તે દંડાઓ, લોહશલાકાઓ અને પથ્થરો દુશમન સૈનિકોના શરીરમાં કંટકોની જેમ ભોંકાતા હતા. તેથી આ યુદ્ધને મહાસિલાકંટા કહેવામાં આવે છે. ૧. ભગ.૩૦૦,૫૫૪,જીતભા.૪૭૯-૪૮૦, આવયૂ. ૨ પૃ.૧૭૩, વ્યવભા. ૧૦.૫૩૫ ૫૩૬, ભગએ.પૃ.૩૧૬. મહાસીહ (મહાસિંહ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના છઠ્ઠા બલદેવ(૧) અને છઠ્ઠા વાસુદેવ(૧)ના પિતા. જુઓ મહસિવ. ૧. સ્થા.૬૭૨. ૧. મહાસીહસણ (મહાસિકસેન) અણુત્તરોવવાયદાના બીજા વર્ગનું બારણું અધ્યયન. ૧ ૧. અનુત્ત.૨ ૨. મહાસીહસેણ સેણિઅ(૧) રાજા અને તેમની રાણી ધારિણી (૧)નો પુત્ર. તે મહાવીરનો શિષ્ય બન્યો. તે મહાવિદેહમાં મોક્ષ જશે એ નિશ્ચિત છે. ' ૧. અનુન, ૨. ૧. મહાસુક્ક (મહાશુક્ર) સંતક દેવલોકની ઉપર આવેલું સ્વર્ગીય ક્ષેત્ર. તેમાં ચાલીસ Page #216 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૯૯ હજાર વાસસ્થાનો(ભવનો) છે, દરેકની ઊંચાઈ આઠ સો યોજન છે. આ ક્ષેત્રના ઇન્દ્રનું નામ પણ મહાસુક જ છે. આ ક્ષેત્રમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશઃ ચૌદ અને સત્તર સાગરોપમ વર્ષનું છે. આ ક્ષેત્રના ઈન્દ્રના વિમાનનું નામ પતિમણ છે. તેના ઘંટનું નામ સુઘોષા છે. ૧. પ્રજ્ઞા.૫૩, સમ.૪૦, ૧૧૧. | ૩, જખૂ.૧૧૮, પ્રજ્ઞા ૫૩. ૨. સમ.૧૪, ૧૭, ૨. મહાસુક્ક મહાસામાણ જેવું જ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૧૭. મહાસુમિણભાવણા અથવા મહાસુવિણભાવણા (મહાસ્વપ્નભાવના) અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ' જે આજે અસ્તિત્વમાં નથી. ૧. પાક્ષિ.પૃ.૪૫. મહાસુન્નયા (મહાસુવ્રતા) તિર્થીયર અરિકૃષ્ણમિની પ્રધાન ઉપાસિકા.' ૧. આવયૂ.૧.પૃ. ૧૫૯. મહાસણ (મહાસેન) જુઓ મહસેણ.' ૧. અનુત્ત. ૨, સમ.૧પ૯, તીર્થો. ૪૭૧. ૧. મહાસેણકણહ (મહાસેનકૃષ્ણ) રિયાવલિયા(૧)નું દસમું અધ્યયન.' ૧. નિ૨.૧.૧. ૨. મહાસણકહ રાજા સેણિય(૧)નો પુત્ર અને સંદણ(૫)નો પિતા.૧ ૧. નિર.૧.૧., ૨.૧૦. ૧. મહાસણકાહા (મહાસેનકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું દસમું અધ્યયન.'. ૧. અત્ત. ૧૭. ૨. મહાસેણકહા રાજા સેણિય(૧)ની પત્ની. તેને મહાવીરે દીક્ષા આપી હતી. વખત જતાં તે મોક્ષ પામી હતી ૧ ૧. અત્ત. ૨૬. મહાસેય (મહાશ્વેત) વાણમંતર વર્ગના ઉત્તરના કોહંડ દેવોનો ઇન્દ્ર ૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪. મહાસોયામ (મહાસૌદામન) ઈન્દ્ર બલિના હયદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪. મહાહરિ દસમા ચક્રવટ્ટિ હરિસેણ(૧)ના પિતા.' ૧. સમ,૧૫૮, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. મહાહિમવંત (મહાહિમવત્ત) મહાહિમવંત(૩) પર્વતનો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૮૧. ૨. મહાહિમવંત મહાહિમવંત(૩) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે. તેના અગ્રભાગથી પર્વતની તળેટીમાં આવેલા ભાગ સુધીનું અંતર સાત સો યોજન છે. ૧. જમ્મુ. ૮૧, સ્થા.૫૨૨,૬૪૩. ૨. સમ.૮૭,૧૧૦. ૩. મહાહિમવંત જંબુદ્દીવમાં આવેલો પર્વત. તે પરિવાર(૧)ની દક્ષિણે , હેમવય(૧)ની ઉત્તરે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે આવેલો છે. તેની ઊંચાઈ બસો યોજન છે, તેનું ઊંડાણ પચાસ યોજન છે, તેની પહોળાઈ ૪૨૧૦ણ છે અને તેની લંબાઈ ૯૨૭૬ યોજન છે. તેની જીવા ઉત્તરમાં પ૩૯૩૧ યોજનથી કંઈક અધિક છે. અને તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૫૭૨૯૩૬ યોજના છે.' પર્વતના સૌથી ટોચના બિંદુ અને સોગંધિય કાંડના સૌથી નીચેના બિંદુ વચ્ચેનું અંતર વ્યાસી સો યોજન છે. પર્વતના કેન્દ્રમાં મહાપઉમદહ આવેલું છે. આ પર્વતને આઠ શિખરો છે– સિદ્ધાયયણ, મહાહિમવંત(૨), હેમવયકૂડ(૨), રોહિયકૂડ, હરિકૂડ(૩), હરિકત(૨), હરિયાસ(૨) અને વેલિઅ(૩). મહાહિમવંત (૧) દેવ આ પર્વત ઉપર વસે છે. " તિર્થંકરોના અભિષેકની વિધિ વખતે દેવો આ પર્વત પર ખીલેલાં પુષ્પોનો ઉપયોગ કરે છે. " ૧.જબૂ.૭૯, સમ.૫૩,૫૭, ૧૦૨, | ૪. જખૂ.૮૧, સ્થા. ૬૪૩. સ્થા. ૧૯૭, પ૨૨. ૫. જખૂ.૮૧. ૨. સમ.૮૨. ૬. જીવા. ૧૪૧. ૩. જખૂ.૮૦. મહાહિલોગબલ (મહાધિલોકબલ) એરવય(૧) ક્ષેત્રના સાતમા તિર્થંકર. તે ભરહ ક્ષેત્રના કુંથુ(૧)ના સમકાલીન હતા. સમવાયમાં તેમનું નામ મહાહિલોગબલના સ્થાને અતિપાસ છે. ૧. તીર્થો. ૩૩૦. ૨. સમ. ૧૫૯. ૧. મહિંદ (મહેન્દ્ર) લતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બા? સાગરોપમ વર્ષનું છે, તેઓ બાર પખવાડિ . એક વાર શ્વાસ લે છે અને તેમને બાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.૧ ૧. સમ.૧૨. ૨. મહિંદ એક પર્વત. ૧. પ.૬, પ..૧૧. ૩. મહિંદ સક(૩)નું બીજું નામ.' Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઔપ.૬, ઔપઅ.પૃ.૧૧. ૪. મહિંદ સાતમા તિર્થીયર સુપાસ(૧)ને ભિક્ષા આપનાર સૌપ્રથમ વ્યક્તિ. તે વ્યક્તિ પાડલિસંડની હતી. ૧. આવનિ.૩૨૭,સમ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૨. આવનિ. ૨૨૩. મહિંદકંત (મહેન્દ્રકાન્ત) લાંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું હોય છે, તેઓ ચૌદ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને ચૌદ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧૪. મહિંદઝય (મહેન્દ્રધ્વજ) મહિંદ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. મહિંદુત્તરવડિસંગ (મહેન્દ્રોત્તરાવતંસક) મહિંદકત જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૪. મહિય (મહિત) અચુતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૨૨. મહિલા (મિથિલા) આ અને મિહિલા એક છે.' ૧. કલ્પ.૧૨૨, આવનિ.૬૪૫, આવહ.પૃ.૭૧૯. ૧. મહિસ્સર (મહેશ્વર) ભૂયવાહય દેવોના બે ઈન્દ્રોમાંનો એક. ૧ ૧. સ્થા.૯૪, પ્રજ્ઞા.૪૯. ૨. મહિસ્સર પરિવ્રાજક પેઢાલ(૧)ના સાધ્વી સુજેટ્ટા સાથેના સમાગમથી જન્મેલો પુત્ર. તેનું સચ્ચાઇ(૧) નામ પાડવામાં આવ્યું. તેણે મહારોહિણી વિદ્યા પ્રાપ્ત કરી છે વિદ્યાએ તેના કપાળની વચ્ચે છિદ્ર કરી તેના શરીરમાં પ્રવેશ કર્યો. આ છિદ્રને દેવોએ તેના ત્રીજા નેત્ર તરીકે વર્ણવ્યું. તેણે પેઢાલ અને કાલસંદીવને હણ્યા. સ્વર્ગીય ઇન્દ્ર તેનું નામ મહિસ્સર રાખ્યું. તે સ્ત્રીઓનું શીલ લૂટતો હતો, એટલે રાજા પક્ઝોએ ગણિકા ઉમા(૨)ની મદદથી તેની હત્યા કરી નાખી. ૧. આવચૂ.૨.પૃ.૧૭૪-૧૭૬, મહેશ્વર યા શિવની ઉત્પત્તિનો આ જૈન વૃત્તાન્ત છે મહી પાંચ મોટી નદીઓમાંની એક છે અને તે ગંગા નદીને મળે છે.' ૧. સ્થા.૪૭૦,૭૧૭, નિશી. ૧૨.૪૨, નિશીયૂ.૩.પૃ.૩૬૪, વૃક્ષે ૧૪૮૭. મહુ (મધુ) જુઓ મધુરાયણ.' ૧. ઋષિ (સંગ્રહણી). Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મહુકેટવ (મધુકૈટભ) જુઓ મહુકેઢવ,1 ૧. તીર્થો. ૬૦૯. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહુકેઢવ (મધુકૈટભ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોથા ડિસત્તુ. તે પુરસુત્તમ વડે હણાયા હતા. ૧. સમ.૧૫૮, વિશેષા.૧૭૬૭, તીર્થો. ૬૦૯. ૧. મહુર (મધુર) એક અણારિય અથવા મિલિક્ષ દેશ અને તેની પ્રજા.૧તેને મર્ગાર નામે પણ ઓળખવામાં આવતો હતો. ૧. પ્રશ્ન.૪. ૨. મહુર (માથુર) મહુરા(૧)નો શ્રમણ.૧ ૧. મ૨.૪૯૪. ૨. પ્રજ્ઞા.૩૭. ૧. મહુરા (મથુરા) સૂરસેણ(૨) નામના આરિય(આર્ય) દેશનું પાટનગર. તેનું બીજું નામ ઉત્તરમહુરા છે. ત્યાં એક જૈન સ્તૂપ હતો જે બૌદ્ધ હોવાનો દાવો બૌદ્ધો કરતા હતા. * તે સ્થળબંદર હતું.' તે આણંદપુર સાથે સ્થળમાર્ગથી જોડાયેલું હતું. ત્યાં ભંડીરવડેંસિઅ નામનું ઉદ્યાન હતું. તિત્શયર પાસ(૧) આ ઉદ્યાનમાં આવ્યા હતા. આ ઉદ્યાનમાં સુદંસણ(૨૦) યક્ષનું ચૈત્ય હતું જેની યાત્રાએ યાત્રિકો આવતા હતા. સિરીદામ રાજાના શાસનકાળમાં જ્યારે સુબંધુ(૪) મન્ત્રી હતા ત્યારે તિત્થયર મહાવીર આ નગરમાં આવ્યા હતા.૧૦ મહાવીર પોતાના એક પૂર્વભવમાં (અર્થાત્ તિવિદ્યુ(૧) પોતાના વિસ્સભૂઇ તરીકેના પૂર્વવર્તી ભવમાં) પછીના જન્મમાં વીરતા યા વીર્યશક્તિ પ્રાપ્ત ક૨વાના સંકલ્પ (નિદાન) સાથે અહીં આ નગરમાં મૃત્યુ પામ્યા હતા.૧૧ વાસુદેવ(૨) કહના દશાર્ણો જરાસંધથી ભય પામીને આ નગર છોડી બારવઈ જતા રહ્યા. .૧૨ આ નગરના રાજા ધર(૩)ને દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમન્ત્રણ મોકલવામાં આવ્યું હતું.૧૩ આ નગરના રાજા જિયસત્તુ(૧૯)ને આ જ નગરની ગણિકા કાલાથી એક પુત્ર થયો હતો, તેનું નામ કાલવેસિય, તે શ્રમણ બની ગયો હતો.૪ જિયસત્તુ(૩૦)ની પુત્રી ણિવુઈ,૧૫ રાજા સંખ(૮) અને પુરોહિત ઇંદદત્ત(૮)૧૭ આ નગરના હતા. ૧૬ રાજા સાલવાહણે આ નગરને જીત્યું હતું.૧૮ આ નગરના યવન રાજાએ જઉણાવંકના ઉદ્યાનમાં શ્રમણ દંડની હત્યા કરી હતી.૧૯ શ્રાવક જિણદાસ(૩) આ નગરના રહેવાસી હતા. આ નગરના શેઠે દક્ષિણ મહુરા(૨)ના શેઠ સાથે લગ્ન વ્યવહારથી સંબંધ બાંધ્યો હતો.૨૧ આ નગરમાં આચાર્ય ખંદિલ(૧)ના પ્રમુખપણા નીચે શ્રમણોની સભામાં જૈન આગમવાચના થઈ હતી.૨૨ ગોટ્ટામાહિલે આ નગરમાં ૨૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૩ વિવાદમાં અક્રિયાવાદીઓને હરાવ્યા હતા. આચાર્ય મંગુ અને આચાર્ય રખિય" આ નગરમાં આવ્યા હતા. શ્રમણ વિસ્મભૂઈને વિસાહણંદી સાથે આ નગરમાં ઝઘડો થયો હતો. મહુરાની એકતા ઉત્તરપ્રદેશમાં આવેલ મથુરા સાથે સ્થાપવામાં આવી છે. ૨૭ ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, | ૧૫. આવચૂ.૧.પૃ.૪૪૯, આવનિ. ૧૨૮૬, નિશીયૂ. ૨.પૃ.૪૬૬. ઉત્તરાશા.પૃ.૧૪૮. ૨. આવહ.પૃ.૬૮૮. ૧૬. ઉત્તરા.પૃ. ૨૦૧, ઉત્તરાશા.પૃ. ૩૫૪. ૩. ઓઘનિ.૧૧૯, નિશીયૂ.૩.પૃ.૭૯, ૧૭. મર.૫૦૧, ઉત્તરાયૂ.પૃ.૮૨, ઉત્તરાશા.પૃ. બૂલે. ૧૫૩૬, વ્યવસ.૪.પૃ.૪૩. ૪. વ્યવભા.૫.૨૭-૨૮. ૧૮.બુભા.૬૨૪મ, મૃ. ૧૬૪૮,વ્યવભા. ૫. આચાચૂ.પૃ. ૨૮૧, ઉત્તરાશા.પૃ. ૨.૧પ૨. ૬૦૫. ૧૯. આવનિ.૧૨૭૭, આવયૂ.૨.પૃ.૧૫૫, ૬. વ્યવ.૩.પૃ.૮૬. મ૨.૪૬૫. ૭. જ્ઞાતા.૧૫૬, ૨૦. વિશેષા.૧૯૨૫, આવયૂ.૧.પૃ.૪૭૨. ૮. વિપા.૨૬. ૨૧. વચૂ. ૧.પૃ.૪૭૨. ૯. આવયૂ.૧.પૃ.૫૩૦, મૃ. ૧૪૮૯, ૨૨. નદિમ.પૃ.૫૧, નદિધૂ.પૃ.૮, નદિહ. ૧૦. વિપા.૨૬. મૃ. ૧૩. ૧૧. આવનિ.૪૪૭-૪૮, વિશેષા. | ૨૩. આવચૂ.૧.પૃ.૪૧૨, ઉત્તરાશા.પૃ. ૧૭૩. ૧૮૧૩, સમ. ૧૫૮, તીર્થો.૬૦૮. | ૨૪. નિશીભા.૩૨૦૦, નિશીયૂ. ૨.પૃ. ૧૨૫. ૧૨. દશચૂ.પૃ.૪૧, સ્થાઅ.પૃ.૨૫૫. | ૨૫. આવયૂ. ૧.પૃ.૪૧૧. • ૧૩, જ્ઞાતા.૧૧૭. ૨૬. એજન. પૃ. ૨૩૧. ૧૪. ઉત્તરાયૂ.પૃ.૭૭, ઉત્તરાશા.પૃ. ૨૭. જિઓડિ.પૃ. ૧૨૮. ૧૨૦, મર.૪૪૮. ૨. મહુરા દક્ષિણ ભારતનું એક નગર. પટ્ટાણના રાજા સાલિવાહણે તેને જીત્યું હતું.' આ નગરના અને મહુરા(૧)ના રહેવાસીઓ વચ્ચે લગ્નવ્યવહારનો સંબંધ હતો. તેનું બીજું નામ દખિણમહુરા છે. તેની એકતા દક્ષિણ ભારતમાં આવેલા મદુરાઈ શહેર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. બૃ. ૧૬૪૮,વ્યવમ.૪,પૃ.૩૬. [ ૩. આવહ પૃ.૬૮૮. ૨. આવયૂ.૧.પૃ.૪૭૨. | ૪. જિઓડિ.પૃ. ૧૨૮. મહેસર (મહેશ્વર) ઉત્તરના ભૂયવાઇય દેવોનો ઇન્દ્ર.' ૧. પ્રજ્ઞા.૪૯. મહેસરદત્ત (મહેશ્વરદત્ત) સવઓભદ્દ(૬) નગરના રાજા જિયસત્ત(૫)નો પુરોહિત. તે રાજાના વિજય માટે ચારેય વર્ણના બાળકોને મરાવી તેમનાં શરીરોમાંથી તેમનાં હૃદયો કઢાવી તેમના માંસપિંડોની આહુતિવાળા યજ્ઞો તે કરતો. મરણ પછી તે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોસંબીમાં પુરોહિત સોમદત્ત(૪)ના પુત્ર વહસ્સતિદત્ત તરીકે જન્મ્યો.' ૧. વિપા.૨૪, સ્થાપૃ.૫૦૮. મહેસરી (માહેશ્વરી) વિંઝગિરિની તળેટીમાં આવેલું નગર. તે નગર દખિણાવતમાં અયલ(૬) અને તેની માતા ભદ્દા(૨)એ વસાવ્યું હતું. આચાર્ય વડર(૨) આ નગરમાં આવ્યા હતા. તેની એકતા ઈન્દોરથી દક્ષિણમાં ચાલીસ માઇલના અંતરે નર્મદાનદીના જમણા કાંઠા ઉપર આવેલા મહેશ્વર અથવા મહેશ સાથે સ્થાપવામાં આવી છે.* ૧. ભગ.પ૨૮, આચાચૂ.પૃ.૩૩. | ૩. આવનિ.૭૭૩, આવચૂ. ૧.પૃ.૩૯૬ . ૨. આવયૂ. ૧.પૃ. ૨૩૨,આવમ.પૃ. | ૪. જિઓડિ.પૃ.૧૨૦. ૨૫૦. મહેસર (મહેશ્વર) આ અને મહિસ્સર એક છે.' ૧. આવયૂ. ૨.૫.૧૭૬.. મહોરગ વાણમંતર દેવોના આઠ વર્ગોમાંનો એક વર્ગ. અકાય અને મહાકાય એ બે તેમના ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૮. ૨. ભગ.૧૬૯, સ્થા.૯૪. માગદિય (માકન્ટિક) વિયાહપણત્તિના અઢારમા શતકનો ત્રીજો ઉદ્દેશક.' ૧. ભગ. ૬૧૬. માગદિયપુત્ત (માકદિકપુત્ર) તિર્થીયર મહાવીરનો શિષ્ય. તેણે મહાવીરને કેટલાક દાર્શનિક પ્રશ્નો પૂછ્યા હતા અને મહાવીરે ઉત્તરો આપ્યા હતા.' ૧. ભગ. ૬૧૮-૬૨૨. ૧. માગંદી (માકન્દી) માયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન.૧ ૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૃ. ૧૦, સમ. ૧૯. ૨. માગંદી ચંપા નગરનો શેઠ. તેને બે પુત્રો હતા- જિણપાલિય અને જિણરખિય. ૧. જ્ઞાતા.૭૯. માગધ જુઓ મગહ. ૧. માગહ (માગધ) ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક 1 ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬ . ૨. માગહ ક્ષત્રિય સ્ત્રી અને વૈશ્ય પુરુષથી જન્મેલી વ્યક્તિ. ૧. આચાનિ. ૨૩, આચાશી.પૃ.૮. માગહતિત્ય (માગધતીર્થ) ભરત(૨) ક્ષેત્રમાં પૂર્વમાં અને ગંગા નદીની દક્ષિણે Page #222 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૫ સમુદ્રના કિનારા ઉપર આવેલું તીર્થસ્થાન. ચક્કટ્ટ ભરહ(૧) વડે તે જીતાયું હતું. તિર્થંકરોના અભિષેકની વિધિ વખતે આ તીર્થસ્થાનનો ગારો અને પાણી ઉપયોગમાં લેવાય છે. આ નામનું સ્થળ એરવય(૧) ક્ષેત્રમાં તેમજ મહાવિદેહના પ્રત્યેક વિજય(૨૩)માં પણ છે. ૧. જમ્મૂ.૪૫, આવચૂ.૧.પૃ.૧૮૪, વિશેષા.૧૭૨૯, આવનિ,૩૪૮. ૨. જમ્મૂ.૧૨૦, જીવા.૧૪૧ ૩. સ્થા.૧૪૨. માગહતિર્થંકુમાર (માગધતીર્થકુમાર) માગહતિત્વનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૪૫, આવચૂ.૫.પૃ.૧૮૪. માઘવઈ (માધવતી) સાતમી નરકભૂમિ તમતમાનું ગોત્રનામ. ૧. જીવા.૬૭, સ્થા.૫૪૬. ૧. માઢર (માઠર) જસભદ્દ(૨)ના શિષ્ય આચાર્ય સંભૂય(૧)નું ગોત્ર.૧ ૧. નન્દિ.ગાથા ૨૪, તીર્થો,૮૧૪. ૨. માઢર સક્ક(૩)ના રથદળનો સેનાપતિ.૧ ૧. સ્થા.૪૦૪, ૫૮૨. ૩. માઢર એક મિથ્યાશ્રુતગ્રન્થ. આ જ નામના એક જૈનેતરે રચેલો ગ્રન્થ.તેને લૌકિક ગણવામાં આવે છે કેમ કે તે અધ્યાત્મને ન જાણનારે રચેલો છે. રાજકીય નીતિ યા સદાચારના ગ્રન્થ તરીકે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ૧. નન્દિ.૪૨. ૨. અનુ.૪૧. માણ (માન) ઉસભ(૧)ના એક સો પુત્રમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. માણવ (માનવ) કાલિકેય દેશ સમાન દેશ.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૨. ૧. માણવઅ (માણવક) ચક્કવટ્ટિના નવ નિધિમાંનો એક નિધિ. ૧. તીર્થો.૩૦૩. ૩. વ્યવભા.૩.૧૩૨. ૨. માણવઅ સક્ક(૩)ની સુહમ્મા(૧) સભાની બેઠક ઉપર આવેલો પવિત્ર સ્તમ્ભ. ૧. રાજ. ૧૨૬-૧૨૭. ૩. માણવએ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯ . માણવગ (માનવક) જુઓ માણવઅ(૩).૧ ૧. સૂર્યમ.પૃ.૨૯૫, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯, જમ્બુશા.પૃ.૫૩૫. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. માણવગણ (માનવગણ) તિર્થીયર મહાવીરની આ માં રહેલા શ્રમણોના નવ ગણોમાંનો એક ગણ.૧ ૧. સ્થા.૬૮૦. ૨. માણવગણ આચાર્ય ઇમિગુરૂ ચલાવેલી એક શ્રમણ પરંપરા. તેમાંથી ચાર શાખાઓ અને ત્રણ કુલોનો ઉદ્ભવ થયો. ચાર શાખાઓ આ છે – કાસવર્જિયા, ગોયમસ્જિયા, વાસિફિયા અને સોરક્રિયા. અને ત્રણ કુલો આ છે – ઈસિગુરિઅ, ઇસિદરિઅ અને અભિજયંત.' ૧. કલ્પવિ.પૃ. ૨૬૦. માણવી (માનવી) એક દેવી. ૧ ૧. આવ.પૃ. ૧૯. માણસિઆ (માનસિકા) એક દેવી.૧ ૧. આવ.પૂ.૧૯. માણિ (માનિ) મહાવિદેહના પ્રત્યેક પ્રદેશમાં અર્થાત્ વિજય(૨૩)માં આવેલા વેયડૂઢ(૧) પર્વતનું સામાન્ય નામ.૧ ૧. જખૂ.૯૩, સ્થા. ૬૮૯. ૧. માણિભદ્ર (માણિભદ્ર) ઉત્તરના જખદેવોના ઇન્દ્ર. તે લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – પુણા(૧), બહુપુત્તિયા(૧), ઉત્તમા(૨) અને તારયા(૩). તે રાજા મહાપઉમ(૧૦)ના સૈન્યને ઊભું કરી તાલીમ આપશે.’ ૧. ભગ.૧૬૯, તીર્થો. ૧૦પર [ ૩. ભગ.૪૦૬ . ૨. ભગ.૧૬ ૮. ૪. સ્થા. ૬૯૩. ૨. માણિભદ્ર મિથિલાની ઉત્તરપૂર્વમાં આવેલું ચૈત્ય જ્યાં મહાવીરે જંબુદ્દીવપત્તિ અને સૂરિયાણત્તિનો ઉપદેશ આપ્યો હતો. ૧. જખૂ.૧,૧૭૮,ભગ.૩૬ ૨. ૨. સૂર્ય. ૧-૨. ૩. માણિભદ્ર પુફિયાનું છઠું અધ્યયન. ૧. નિર.૩.૧. ૪. માણિભદ્ર માણિભદ્ નામના જખ દેવનું ચૈત્ય જે વદ્ધમાણપુરના વિજયવદ્ધમાણ(૧) ઉદ્યાનમાં આવેલું હતું. ૧. વિપા.૩૨. ૫. માણિભદ્ર જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા વેઢ(૨) પર્વતનું શિખર. ૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૭ ૧. જખૂ.૧૨. ૬. માણિભદ્ર એક સ્વર્ગીય વાસસ્થાન. ૧. નિર.૩.૬. ૭. માણિભદ્ર રાયગિહમાં વિચરતા તિવૈયર મહાવીરને વંદન કરવા આવનાર દેવ. તે પોતાના પૂર્વભવમાં આ જ નામ ધરાવતો શેઠ હતો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષે જશે. આ અને માણિભદ(૧) એક જણાય છે. ૧. નિર.૩.૬. ૮. માણિભદ્ર ખોદોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૨. માણિભદ્દફૂડ (માણિભદ્રકૂટ) આ અને માણિભદ(૫) એક છે." ૧. જબૂ.૧૨. માણસખેર (માનુષક્ષેત્ર) આ અને મણુસ્સખત્ત એક છે.' ૧. વિશેષા.૮૧૩, સૂર્ય. ૧૦૦. માણસણગ (માનુષનગ) આ અને માણસુત્તર એક છે. ૧ ૧. સૂર્ય. ૧૦૦, દેવે.૧૫૩. માણસલોય (માનુષલોકો આ અને મણુસ્સખત્ત એક છે.' ૧. સૂર્ય.૧૦૦. માણસુત્તર (માનુણોત્તર) માણસણગ નામે પણ જાણીતો ગોળાકાર પર્વત. તે પુખરવરદીવની મધ્યમાં આવેલો છે જેથી પુફખરવરદીવના બે અડધા ભાગ થઈ જાય છે. આ પર્વતની પેલે પાર મનુષ્યની વસતી નથી. તેથી તેને માણસત્તર કહેવામાં આવે છે. તેની ઊંચાઈ ૧૭૨ ૧ યોજન છે. તેનું જમીનમાં ઊંડાણ ૪૩૦ ક્રોશ છે. તળિયે તેની પહોળાઈ ૧૦૨૨ યોજન છે, મધ્યમાં ૭૨૩યોજન છે અને ટોચે ૪૨૪યોજન છે. તળિયે, મધ્યમાં અને ટોચે તેનો પરિધ ક્રમશઃ ૧૪૨૩૬૭૧૪, ૧૪૨૩૪૮૨૩ અને ૧૪૨૩૨૯૩૨ યોજન છે. તેને ચાર શિખર છે – રયણ(૧), રાયણુચ્ચય, સલ્વરયણ(૧) અને રયણસંચય(૨). ૧. સૂર્ય. ૧૦૦, જીવા. ૧૭૬, જબૂ. ૧૪૦-૧૪૧, ભગ૩૪૪, દેવે.૧૩૬-૧૩૭, ૧૫૩, ૧૫૫, સ્થા. ૨૦૪. ૨. જીવા.૧૭૮, સમ,૧૭, સ્થા.૭૨૪. ૩. સ્થા.૩૦ ૪. ભગ. ૬૮૩. માણસોત્તર (માનુષોત્તર) સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે, તેઓ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧. ૧. માતંગ (માતા) અંતગડદસાનું બીજું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી.” ૧. સ્થા.૭૫૫. ૨. સ્થાએ.પૃ.૫૦૯. ૨. માતંગ કાલિકેય દેશ જેવો જ દેશ.૧ ૧. આવયૂ.૧.પૃ. ૧૬૨. ૩. માતંગ તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ. તેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૨૬, ઋષિ(સંગ્રહણી). ૪. માતંગ એક જખ. ૧. આવ.પૃ. ૧૯. માતંજણ (માત્રાજન) જુઓ માયંજણ.' ૧. સ્થા.૩૦૨. માયંગ (માત૬) જુઓ માતંગ(૩)." ૧. ઋષિ (સંગ્રહણી) માયંજણ (માત્રાજન) મહાવિદેહના મંગલાવઈ (૧) અને રમણિજ્જ(૨) પ્રદેશો (વિજયો) વચ્ચે આવેલો એક વખાર પર્વત. તે મંદર(૩) પર્વતની પૂર્વે અને સીયા નદીના દક્ષિણ કાંઠા ઉપર આવેલો છે. ૧. જબૂ.૯૬ . ૨. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. માયંડિય (માકદિક) આ અને માગુંદિય એક છે.' ૧. ભગ.૬૧૬. માયંદી (માકન્દી) જુઓ માગંદી.૧ ૧. જ્ઞાતા.૫. માર પંકધ્ધભા નરકભૂમિમાં આવેલ એક મહાણિરય. ૧. સ્થા.૫૧૫. માલંકાર ઇન્દ્ર બલિના ગજદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪. માલય (માલવ) જુઓ માલવ.' ૧. સૂત્રશી.પૃ. ૧૨૩. Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૦૯ માલવ મહાવીરના સમયનાં સોળ જનપદોમાંનું એક. તેનો અણારિય (અનાર્ય) દેશ તરીકે ઉલ્લેખ છે. માલવ ચોરો બાળકોને ઉઠાવી જતા. તેની એકતા વર્તમાન માલવા સાથે સ્થાપવામાં આવી છે.૪ ૧. ભગ.૫૫૪, ઉત્તરાયૂ.પૃ.૨૨. ૨. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન. ૪, સૂત્રશી.પૃ.૧૨૩, વ્યવમ.૩.પૃ.૧૨૨. ૩. વ્યવભા.૪.૬૧, નિશીયૂ.૨.પૃ.૧૭૫, ભા.૫૬૧, આવચૂ.૨.પૃ.૨૮૩, ૪. જિઓડિ.પૃ.૧૨૧. માલવગ (માલવક) એક પર્વત.૧ ૧. નિશીયૂ.૨.પૃ.૧૭૫. ૧. માલવંત (માલ્યવસ્) મહાવિદેહમાં આવેલો એક વક્ષ્મઆર પર્વત.' તે મંદર(૩) પર્વતની ઉત્ત૨પૂર્વે, ણીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તરકુરુ(૧)ની પૂર્વે અને વચ્છ(૬)ની પશ્ચિમે આવેલ છે. તેને નવ શિખરો છે – સિદ્ધાયયણ, માલવંત(૨), ઉત્તરકુરુ(૪), કચ્છ(૪), સાગર(૬), રયઅ(૨), સીઓ(૩), પુષ્ણભદ્દ(૭) અને હરિસ્સહફૂડ. ૧. જમ્મૂ.૯૧, સ્થા.૩૦૨, ૪૩૪, ૨.જમ્મૂ.૯૧. 13. ૨. માલવંત માલવંત(૧) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે. ૧. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯. ૩. માલવંત માલવંત(૧) પર્વતના અધિષ્ઠાતા દેવ. તે તે પર્વતના માલવંત(૨) શિખર ઉપર વસે છે.૧ ૩. જમ્મૂ.૯૧, જીવા.૧૪૭. ૧. જમ્મૂ.૯૧-૯૨. ૪. માલવંત ઉત્તરકુરુ(૧)માં આવેલું તળાવ.' ૧. જમ્મૂ.૮૯, સ્થા.૪૩૪. ૫. માલવંત આ અને માલવંતપરિઆઅ એક છે.૧ ૧. જમ્મૂ.૧૧૧. માલવંતપરિઆઅ અથવા માલવંતપરિયાય (માલ્યવત્પર્યાય) હેરણવય(૧) ક્ષેત્રના મધ્યમાં આવેલો વવેયઢ પર્વત. તે સુવર્ણકૂલા નદીની પશ્ચિમે અને રુપ્પકૂલા(૨)ની પૂર્વે આવેલો છે. પભાસ(૭) દેવ તેનો અધિષ્ઠાતા છે. ૩ ૧. જમ્મૂ.૧૧૧, જીવા.૧૪૧, ભગઅ.પૃ.૪૩૬. પરંતુ સ્થા.૮૭, ૩૦૨, જીવામ. પૃ. ૨૪૪ અનુસાર માલવંતપરિઆઆ રમ્મગ(૫) ક્ષેત્રમાં આવેલો છે અને તેનો અધિષ્ઠાતા દેવ પઉમ(૧૮) છે. માલિજ્જ (માલીય) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ માલુકા અથવા માલગા (માલુકા) ઉજ્જણીના અંબરિસિની પત્ની." ૧. આવનિ.૧૨૯૫, આવયૂ. ૨.પૃ. ૧૯૬, આવહ.પૃ.૭૦૮. માલુજ્જણિ (માલઉજ્જૈણી) આ અને ઉજ્જણી એક છે.' ૧. ઓઘનિ. ૨૬, ઓઘનિદ્રો પૃ.૧૯. માલયાકચ્છ (માલુકાકચ્છ) મેંઢિયગામની ઉત્તરપૂર્વમાં આવેલું વન. મહાવીર પિત્તજવરથી પીડાય છે એ સમાચાર સાંભળી આ વનમાં શ્રમણ સહ(૧) રડી પડ્યા હતા.' ૧. ભગ.૫૫૭, સ્થાઅ.પૃ.૪૫૭. માસ (માષ) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. આ અને પાસ(૨) એક છે.માષ દેશનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ૧. પ્રશ્ન-૪, પ્રજ્ઞા.૩૭. ૨. સ્ટજિઓ.પૃ. ૨૨, ૩૪. માસપુરી (માષપુરી) આર્યદેશ વટ્ટનું પાટનગર. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ. ૧૨૩. માસપૂરિઆ માસપૂરિકા) ઉદ્દેહગણ(૨)ની શાખા.' ૧. કલ્પ.પૃ. ૨૨૯. માસવર્ણિવલ્લી (માકપર્ણિવલ્લિ) વિયાહપષ્ણત્તિના તેવીસમા શતકનો પાંચમો વર્ગ. તેમાં દસ અધ્યયન છે.' ૧. ભગ. દ૯૨. ૧. માહણ (બ્રાહ્મણ) માહણ અને સમણ(૧) એ ક્રમશ: વૈદિક અને અવૈદિક એવી પ્રાચીન ભારતની બે મુખ્ય પરંપરાઓમાંની એક. ૧ માહણોનો ઉલ્લેખ પૃથ્વી ઉપરના દેવો (ભૂદેવો) તરીકે કરવામાં આવેલ છે. “માહણ' શબ્દની સમજુતી અનેક રીતે આપવામાં આવી છે. ૧. આચા.૧.૯.૪.૧૧, સૂત્ર.૧.૧.૬, ૩, નિશીભા.૪૪૨૩, આચાચૂ.પૃ.૫, સૂત્રશી. સ્થા.૪૧૫, પિંડનિ.૪૪૪. પૃ.૩૫, ૨૬ ૩, ઉપાઅ.પૃ.૪૦, સ્થાઅ.પૃ. ૨. પિડનિ. ૪૪૮. ૩૧૨, ભગઅ.પૃ.૮૯-૯૦, કલ્પસં.પૃ. ૩૫. ૨. માહણ કમ્મવિવાગદશાનું પાંચમું અધ્યયન.' વર્તમાનમાં આ અધ્યયનનું નામ બહસ્સઈ છે. ૧. સ્થા.૭૫૫. માહણકુંડ (બ્રાહ્મણકુણ્ડ) જુઓ માહણકુંડગ્રામ.' ૧. વિશેષા.૧૮૩૯. Page #228 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧ ૧ માહણકુંડગામ અથવા માહણકુંડગામ (બ્રાહ્મણકુડુગ્રામ) કુંડામના બે ભાગમાંનો એક ભાગ જ્યાં રહેતા બ્રાહ્મણ ઉસહદત્ત(૧)ની પત્ની દેવાણંદા(૨)ની કૂખમાં ચ્યવીને તિત્થર મહાવીર પ્રવેશ્યા હતા. આ ભાગમાં બહુસાલયા ચૈત્ય હતું. ખત્તિયકુંડગ્રામ માહણકુંડગ્રામની પશ્ચિમે આવેલું હતું. જુઓ સાલી અને માહણકુડપુર. ૧. કલ્પ.૨, વિશેષા.૧૮૩૯, આવનિ. | ૨. ભગ.૩૮૦. ૪૫૮,આવપૂ.૧,પૃ.૨૩૬, ૨૩૯. I ૩. ભગ.૩૮૩. માહણકુડપુર (બ્રાહ્મણકુણ્ડપુર) આ અને માહણકુંડગ્રામ એક છે. ૧. આચા.૨.૧૭૬. માહણકુંડપુરસંનિવેશ (બ્રાહ્મણકુણ્ડપુરસન્નિવેશ) જુઓ માહણકુંડપુર.' ૧. આચા. ૨.૧૭૬. ૧. માહિંદ (મહેન્દ્ર) ભોગપુરમાં મહાવીરને ત્રાસ આપવાનો પ્રયત્ન કરનારો એક ક્ષત્રિય.' ૧. આવનિ.૫૧૯,વિશેષા.૧૯૭૪,આવપૂ.૧.પૃ.૩૧દ,આવમપૃ.૨૯૪. ૨. માહિંદ દિવસ અને રાત્રિનાં ત્રીસ મુહુત્તમાંનું એક.' ૧. જબૂ.૧૫ર, સમ.૩૦, સૂર્ય.૪૭. ૩. માહિંદ ઈસાણની ઉપર આવેલું ચોથું સ્વર્ગીય ક્ષેત્ર (કલ્પ). તેમાં છ સો યોજનની ઊંચાઈ ધરાવતાં આઠ લાખ ભવનો છે. તેમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશ: બે સાગરોપમથી કંઈક અધિક અને સાત સાગરોપમ વર્ષનું છે. ૧. પ્રજ્ઞા.૫૩, સમ. ૧૩૧, જખૂ.૧૧૮, સમ. ૧૦૯. ૨. સમ. ૨, ૭, સ્થા.૧૧૩, અનુ.૧૩૯. ૪. માહિંદ માહિંદ(૩) સ્વર્ગીય ક્ષેત્રનો (કલ્પનો) . તેને તેના પોતાના સામાણિય દેવો વગેરે છે. તેના વિમાનનો વ્યવસ્થાપક દેવ સિરિવચ્છ(૩) છે. તેનો ઘંટ મહાઘોસા છે.' ૧. જબૂ.૧૧૮, પ્રજ્ઞા.૫૩. ૫. માહિદ આ અને મહિંદ(૪) એક છે.' ૧. સ.૧૫૭. માલિંદર (માહેન્દ્ર) તિર્થીયર અણંતનો પૂર્વભવ.' ૧. સમ.૧૫૭. માહિસ્સર (માહેશ્વર) જુઓ મહિસ્સર.' Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૨.પૃ. ૧૭૪. માહિસ્ટરી (માહેશ્વરી) જુઓ મહેસ્સરી.' ૧. આવમ.પૃ.૨૫૦. માહેસરિપુરી (માહેશ્વરીપુરી) જુઓ મહેસરી.' ૧. આવયૂ.૧.પૃ. ૨૩૨, ૧. માટેસરી (માહેશ્વરી) એક પ્રકારની ગંભી(૨) લિપિ.' ૧. સ. ૧૮. ૨. માહેસરી આ અને મહેસરી એક છે.' ૧. આવનિ.૭૭૩, આવયૂ. ૧.પૃ.૩૯૬. માહેસ્સર (માહેશ્વર) જુઓ મહેસર.' ૧. આચાચૂ.પૃ.૩૩૩. માહેસ્સરી (માહેશ્વરી) જુઓ મહેસરી.' ૧. આચાચૂ.પૃ.૨૩૨. માહુર (માથુર) દશ્ય ચીજો પ્રત્યેની વધુ પડતી આસક્તિના કારણે જે હણાયો હતો તે મહુરા(૧)નો શેઠ.' ૧. ભક્ત. ૧૪૫. મિઅલોઅણા (મૃગલોચના) રાઈમઈની સખી." ૧. કલ્પજ પૃ.૧૨૧, કલ્પધ,પૃ.૧૩૯, કલ્પવિ.પૃ.૨૧૪. મિંઢિયગામ (મેટ્ટિકગ્રામ) જુઓ મેંઢિયગ્ગામ.' ૧. આવનિ.૫૨૫, આવચૂ. ૧.પૃ.૩૨૧, આવક,પૃ.૨૯૪ મિગકોટ્ટગ (મગોષ્ઠક) જયાં રાજા જિયસત્ત(૨૯) રાજ કરતો હતો તે નગર. આ નગરમાં જમદગ્નિ આવ્યા હતા.' ૧. આવયૂ.૧,પૃ.૫૧૯, આવહ પૃ.૩૯૧. મિગદેવી (મૃગાદેવી) આ અને મિયા(૨) એક છે.' ૧. ઉત્તરાનિ.પૂ.૪૫૦. મિગપુત્તિજ્જ આ અને મિયાપુત્તિજ્જ એક છે.' ૧. ઉત્તરાનિ.પૃ.૪૫૦. મિગવણ (મૃગવન) સેવિયા નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.' ૧. રાજ. ૧૪૨. મિગસિર મૃગશિરસ) આ અને મગરિ એક છે." Page #230 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૭૮૧. મિાવઈ અથવા મિગાવતી (મૃગાવતી) જુઓ મિયાવઈ અને મિયા. ૧. દશચૂ.પૃ.૫૦, ભક્ત.૫૦, આવ.પૃ.૨૮, વિશેષા.૧૩૭૬, ભગ.૪૪૧, ૧૦૫૦, નિશીભા. ૬૬૦૬, આવચૂ.૧.પૃ.૬૧૫, ઉત્તરાનિ પૃ.૪૫૨. મિતકેસી (મિતકેશી) જુઓ મિક્સકેસી. ૧. સ્થા. ૬૪૩, ૧ ૧. મિત્ત (મિત્ર) દિવસ અને રાતના ત્રીસ મુહૂત્તમાંનું એક. ૧. જમ્મૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય.૪૭, ૨. મિત્ત અણુરાહા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. ૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧, જમ્બુશા.પૃ.૧૩૫. ૩. મિત્ત વાણિયગામનો રાજા. તેની રાણી સિરિદેવી(૧) હતી. વિગત માટે જુઓ ઉઝિયઅ(૨). ૧. વિપા.૮. ૪. મિત્ત ણંદિપુરનો રાજા . તેનો મુખ્ય રસોઇયો હતો સિરિઅ(૧).૧ ૧. વિપા.૨૯. ૧. વિપા.૩૪. મિત્તગા (મિત્રકા) આ અને મીણગા એક છે. ૧. સ્થા.૨૭૩. ૨૧૩ ૫. મિત્ત મણિવયા નગ૨નો રાજા. તેને શ્રમણ સંભૂતિવિજય(૩)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તેણે કણગપુરમાં વેસમણ(૨) તરીકે જન્મ ધારણ કર્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧ આવન. મિત્તણંદી (મિત્રનન્દી) તેની રાણી હતી. સિરિતા(૬). તેમને વરદત્ત(૨) નામનો પુત્ર હતો. ૧. વિપા.૩૪. મિત્તદામ (મિત્રદામન્) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પ્રથમ કુલગર.' જુઓ કુલગર. ૧. સમ. ૧૫૭, સ્થા.પપ૬. મિત્તપભ (મિત્રપ્રભ) ચંપા નગરનો રાજા. ધારિણી(૨૫) તેની રાણી હતી અને ધમ્મઘોસ(૩) તેનો મન્ત્રી હતો. ૧. આનિ.૧૨૯૭, આવચૂ.૨.પૃ.૧૯૭. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મિત્તવતી (મિત્રવતી) ચંપા નગરના શેઠ સુદંસણ(૯)ની પત્ની." તેનું બીજું નામ મહોરમાં પણ છે. ૧. આવચૂ. ૨,પૃ.૨૭૧. ૨. ઉત્તરાક પૃ.૪૪૨. મિત્તવાહણ (મિત્રવાહન) આગામી ઉસ્સપ્રિણીમાં ભરહ(ર) ક્ષેત્રમાં થવાના પ્રથમ કુલગર. તેમને મિયવાહણ(૨) પણ કહેવામાં આવે છે. ૧. સ્થા.૫૫૬. ૨. સમ.૧૫૯. મિત્તવરિય (મિત્રવીર્ય) તિર્થીયર સંભવ(૧)ના સમયનો એક રાજા.' ૧. તીર્થો. ૪૬૬. મિત્તસિરી (મિત્રશ્રી) આમલકપ્પા નગરનો શ્રાવક. તેણે પણહવ તિસ્મગુપ્તને ભાન કરાવ્યું કે તેનો સિદ્ધાન્ત ખોટો છે.' ૧. આવયૂ. ૨,પૃ.૪૨૦, સ્થાઅ.પૃ.૪૧૧, આવભા.૧૨૬, ઉત્તરાશા પૃ.૧૫૯, વિશેષા. ૨૮૩૪, નિશીભા.૫૫૯૮. મિત્તિય (મૈત્રેય) વચ્છ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. મિત્તિયાવઈ (કૃત્તિકાવતી) આ અને મત્તિયાવઈ એક છે.' ૧. સૂત્રશી. પૃ. ૧૨૩. મિથિલા આ અને મિહિલા એક છે.' ૧. સૂર્ય. ૧. મિયbસી (મિકેશી) જુઓ મિતકેસી.' ૧. તીર્થો.૧૫૯. મિયગામ અથવા મિયગ્ગામ (મૃગગ્રામ) એક નગર જેની ઉત્તરપૂર્વમાં ચંદણપાયવ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં યક્ષ સુહમ્મ(૬)નું ચૈત્ય હતું. તે નગરમાં વિજય(૪) રાજા રાજ કરતો હતો. તેને મિયા રાણીથી એક પુત્ર હતો. તેનું નામ મિયાપુત્ત હતું. મહાવીર આ નગરમાં આવ્યા હતા.' ૧. વિપા. ૨-૩. મિયચારિયા (મૃગચારિકા) ઉત્તરઝયણનું ઓગણીસમું અધ્યયન.' ૧. સમ.૩૬. મિયલુદ્ધ (મૃગલબ્ધ) જુઓ મિયલુદ્ધય.' ૧. ભગ.૪૧૭. મિયલુદ્ધય (મૃગલબૂક) પ્રાણીઓના માંસ પર જીવતા' વાનપ્રસ્થ તાપસીનો એક Page #232 -------------------------------------------------------------------------- ________________ E આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯. મિયવણ (મૃગવન) વીતીભય નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. ૧. ભગ.૪૯૧. ૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. ૧. મિયવાહણ (મૃગવાહન) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા પ્રથમ ભાવી તિર્થંકર. ૧. સમ.૧૫૯. ૨. મિયવાહણ (મિત્રવાહન) મિત્તવાહણનું બીજું નામ. ૧. સમ.૧૫૯. મિયસિર (મૃગશિરસ્) જુઓ મસિર.૧ ૧. જમ્મૂ.૧૫૫, સમ.૩. ૧. મિયા (મૃગા) મિયગામના રાજા વિજય(૪)ની રાણી અને રાજકુમાર મિયાપુત્ત(૨)ની માતા. ૧. વિપા.૨. ૨. મિયા (મૃગા) સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્દ(૧)ની પત્ની અને રાજકુમા૨ બસિરી(૩)ની માતા. ૧. ઉત્તરા.૧૯.૧, ઉત્તરાનિ પૃ.૪૫૦, ઉત્તરાશા.પૃ.૪૫૧. મિયાદેવી (મૃગાદેવી) આ અને મિયા(૧) એક છે. ૧. વિપા.૨. ૧. મિયાપુત્ત (મૃગાપુત્ર) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન. ૧. વિપા.૨, સ્થા.૭૫૫. ૨૧૫ ૧ ૨. મિયાપુત્ત મિયગામના રાજા વિજય(૪) અને રાણી મિયા(૧)નો અત્યંત દુઃખી પુત્ર. તે મહત્ત્વના અંગો અને ઇન્દ્રિયોથી વંચિત હતો, વિકલ હતો. તે હાથ, પગ, કાન, આંખ, નાકથી રહિત હતો. તે અનેક રોગોથી પીડાતો હતો. તેને ભોંયરામાં છુપાવી રાખવામાં આવતો હતો. તેના આખા શરીરમાંથી દુર્ગંધ નીકળતી હતી. રાણી મિયા જાતે તેને જમાડતી અને સંભાળ રાખતી. તેને કદી ભોંયરામાંથી બહાર કાઢવામાં આવતો ન હતો. તે તેના પૂર્વભવમાં ઇક્કાઇરટ્ટફૂડ નામનો અત્યંત ક્રૂર રાજા હતો. અનેક જન્મ અને મરણ પછી તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧ ૧. વિપા.૨-૭, સૂત્રશી.પૃ.૧૫૬, આચાચૂ.પૃ.૨૩, નિશીયૂ.૩.પૃ.૨૭૬, સ્થાઅ. પૃ. ૫૦૭. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. મિયાપુત્ત સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્ર અને રાણી મિયા(૨)ના પુત્ર બલસિરી(૩)નું બીજું નામ. ૧. ઉત્તરા.૧૯.૨, ઉત્તરાનિ.પૂ.૪૫૦, ઉત્તરાશા પૃ.૪૫૧. મિયાપુત્તિજ્જ (મૃગાપુત્રીય) ઉત્તરસૂઝયણનું ઓગણીસમું અધ્યયન.' આ અને મિયચારિયા એક જ છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૫૦, ઉત્તરાનિ.પૃ.૪૫૦. ૧. મિયાવઈ (મૃગાવતી) કોસંબીના રાજા સયાણીયની પત્ની, વેસાલીના રાજા ચેડગની પુત્રી અને ઉદાયણ(૨) રાજકુમારની માતા. ઉજ્જણીના રાજા પજ્જોયે મિયાવઈને વશ કરી તેની સાથે લગ્ન કરવા માટે સયાણીય ઉપર આક્રમણ કર્યું. પરંતુ પોતાના સગીર વયના પુત્ર ઉદાયણને પાછળ મૂકી સયાણીય તો મૃત્યુ પામ્યા. મિયાવઈએ રાજકીય કુનેહ અને યુક્તિ અજમાવી. તેણે પોયને વિશ્વાસમાં લીધો અને ખંડિયા રાજાઓના આક્રમણના ભયથી પોતાના રાજયનું અને પુત્રનું રક્ષણ કરવામાં સહાય કરવા તેને વિનંતી કરી. પજ્જોયે તેની વિનંતી સ્વીકારી. મિયાવઈના હાથ વધુ ને વધુ મજબૂત થતા ગયા. આમ મિયાવઈએ પોતાના શીલને જાળવ્યું, રાજ્યનું રક્ષણ કર્યું અને પુત્રને બચાવ્યો. એક દિવસ ઉદાયણને કોસંબીના રાજા તરીકે થાપી તેણે તિત્થર મહાવીર પાસે દીક્ષા લઈ લીધી. તેણે ચંદણા(૧)ની આજ્ઞામાં રહી શ્રમણ્યનું પાલન કર્યું. એક વાર તિર્થીયર મહાવીર જ્યાં પ્રવચન કરી રહ્યા હતા તે ધર્મસભામાં પ્રવચન સાંભળવા ગઈ પરંતુ દિવસના અજવાળામાં વખતસર તે પાછી ફરી શકી નહિ કારણ કે તેને એ ભાન ન રહ્યું કે ત્યાં સભામાં જે પ્રકાશ દેખાતો હતો તે તો તિસ્થયરને વંદન કરવા આવેલા સૂરિય(૧) તેમજ ચંદ(૧)નો હતો. તેથી ચંદણાએ તેને ઠપકો આપ્યો. પરિણામે તેને એટલો બધો પશ્ચાત્તાપ થયો કે તેનાં આવરણરૂપ કર્મો નાશ પામી ગયાં અને તે જ રાતે તેને કેવલજ્ઞાન થયું. ૧. આવયૂ. ૧.૫.૮૮, ૩ ૧૭, ૩૨૦, ૨. પૃ. ૧૬૪, વિપા. ૨૪, ભગ. ૪૪૧, આવનિ ૫૨૦-૨૨, વિશેષા. ૧૯૭૬, આવ.પૃ. ૨૮. ૨. આવયૂ.૧.પૂ.૮૮થી, વિશેષાકો.પૃ.૩૩૨. ૩. આવચૂ. ૧.પૃ.૬૧૫, આવનિ. ૧૦૫૫, દશચૂપૃ.૫૦, નિશીભા. ૬૬૦૬, ભક્ત. ૫૦, વ્યવસ.૩.પૃ.૩૪, સ્થાઅ.પૃ. ૨૫૮. ૨. મિયાવઈ પોયણપુરના રાજા રિવુપડિસત્તની પુત્રી તેમજ પત્ની અને વાસુદેવ તિવિટ્ટ(૧)ની માતા.૧ જુઓ પયાવઈ (૧). ૧. આવચૂ.૧.પૃ.૨૩૨, આવનિ.૪૪૮, વિશેષા.૫૬ ૮, સમ.૧૫૮, કલ્પધ પૃ.૩૮. મિયાવતી (મૃગાવતી) જુઓ મિયાવઈ. Page #234 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧૭ ૧. આવયૂ.૧,પૃ.૨૩૨, વિપા.૨૪. મિરિઇ (મરીચિ) જુઓ મરીઈ. ૧. આવયૂ. ૧.પૃ. ૧૮૨, ૨૨૮. મિરિયિ (મરીચિ) જુઓ મરીએ. ૧. આવયૂ.૧,પૃ.૨૧૧, ૨૨૯, વિશેષા.૧૭૩૫. મિરીઈ (મરીચિ) જુઓ મરીઇ.' ૧. આવયૂ.૧પૃ.૨૨૮, વિશેષો. ૧૭૨૪. મિલખુ (સ્લેચ્છ) આ અને મિલિફખુ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૬, નિશીયૂ.૪,પૃ.૧૨૪, પ્રશ્ન.૪. મિલિખુ (પ્લેચ્છ) આ અને અણારિયનો અર્થ એક જ છે.' ૧. પ્રજ્ઞા.૩૭, મિસ્તકેસી (મિશ્રકેશી) ઉત્તર રાયગ(૧) પર્વતના શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૫, તીર્થો. ૧૫૯, સ્થા.૬૬૩ તેનો ઉલ્લેખ મિતકેસી નામે કરે છે. મિહિલપુરી (મિથિલપુરી) જુઓ મિહિલા. ૧. સમ.૧૫૮. મિહિલા (મિથિલા) વિદેહ(૨) દેશનું પાટનગર. તેમાં અગુજ્જાણ નામનું ઉદ્યાન હતું. ઓગણીસમા તિવૈયર મલ્લિ(૧) આ નગરમાં રાજા કુંભગ અને રાણી પભાવતી(૪)ની પુત્રી તરીકે જન્મ્યા હતા. આ નગરમાં મલ્લિને પરિવ્રાજિકા ચોખા સાથે ચર્ચા થઈ હતી. મલ્લિને સૌપ્રથમ ભિક્ષા આ નગરમાં વિસ્સસણ(૩) પાસેથી મળી હતી.૫ણમિ(ર) રાજા પણ આ નગરમાં રાજ કરતા હતા. ચક્રવટ્ટિ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. આઠમા વાસુદેવ(૧) લખણે તેના પૂર્વભવમાં આ નગરમાં સંકલ્પ (નિદાન) કર્યો હતો.“તિર્થીયર મહાવીર આ નગરમાં માણિભદ(૨) ચૈત્યમાં રોકાયા હતા અને તેમણે ગોયમ(૧)ને જંબુદ્દીવપત્તિ ઉપદેશી હતી. તે વખતે આ નગરનો રાજા જિયસતુ(૪) હતો. તેનું બીજું નામ જણ હતું અને તેણે તિત્થર મહાવીરને વંદન કર્યા હતાં.૧૧ આ નગરમાં મહાવીરે છે ચોમાસાં કર્યાં હતાં. ૧૨ ગણધર અકંપિય આ નગરના હતા.૧૩ મહાગિરિનો પ્રશિષ્ય અને કોડિણનો શિષ્ય આસમિત્ત આ નગરમાં ચોથા સિહવ તરીકે પ્રગટ થયો હતો. ૧૪ રાજા પઉમરહ(૨) આ નગરમાં રાજ કરતો હતો. તિર્થંકર ણમિ(૧) પણ આ નગરના હતા. મિહિલાની એકતા દરભંગા જિલ્લામાં આવેલા વર્તમાન Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જનકપુર સાથે સ્થાપવામાં આવી છે. ૧૭ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩,નિશી. [ ૧૦. જબૂ.૧. સૂર્ય. ૧. ૯. ૧૯, નિર.૩.૮. ૧૧. વિશેષા. ૧૯૭૩, આવનિ ૫૧૮, ૨. જ્ઞાતા.૭૫. આવચૂ. ૧.પૃ.૩૧૫. ૩. જ્ઞાતા.૬૫, તીર્થો.૫૦૮. ૧૨. કલ્પ.૧૨૨. ૪. જ્ઞાતા.૭૪. ૧૩. વિશેષા. ૨૫૦૬, આવનિ.૬૪૫. ૫. આવનિ.૩૨૫. ૧૪. વિશેષા. ૨૮૦૪, આવનિ.૭૮૨, ૬. ઉત્તરા.૯.૪-૧૪, ઉત્તરાયૂ.પૃ. આવભા.૧૩૧-૩૨, આવયૂ.૧.પૃ. ૧૮૦, તીર્થો.પ૧૦, આવચૂ.૨. ૪૨૨, ઉત્તરાશા.પૃ.૧૬૩,સ્થા.૫૮૭, પૃ. ૨૦૭. નિશીભા.પ૬૦૦. ૭. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. ૩૮૦. ૧૫. આવયૂ.૧.પૃ.૫૧૯. ૮. સમ.૧૫૮, તીર્થો ૬૦૮. ૧૬. સમ.૧પ૭. ૯. ભગ.૩૬૨, જબૂ.૧-૨, ૧૭૮. [ ૧૭. જિઓડિ.પૃ.૧૩૦, સ્ટજિ.પૃ.૨૮. મીણગા (મેનકા) ઇન્દ્ર બલિ(૪)ની આજ્ઞામાં રહેલા લોગપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની. જુઓ સોમ(૪). ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩ તેનો ઉલ્લેખ મિત્તના નામે કરે છે. મુંજઈ (મૌજકિ) કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક ૧. સ્થા.૫૫૧. મુંજપાઉયાર (મુન્નપાદુકાકાર) મુંજ ઘાસમાંથી પગરખા બનાવનાર કારીગરોનું એક આર્ય ઔદ્યોગિક મંડળ.' ૧. પ્રજ્ઞા.૩૭. મુંડિઅંબય (મુણ્ડિકાસ્ટ્રક) આ અને મુંડિબગ એક છે.' ૧. આવનિ. ૧૩૧૨. મુંડિબગ અથવા મુંડિબાય (મુણ્ડિકામ્રક) સિંબવદ્વણનો રાજા. પૂસભૂતિએ તેને શ્રાવક તરીકેની દીક્ષા આપી હતી.' ૧. આવનિ.૧૩૧૨, આવયૂ. ૨ પૃ.૨૧૦, આવહ.પૃ.૭૨૨, વ્યવભા.૬.૨૧૧. મુંડિવા અથવા મુંડિવગ (મુહિંડબક) આ અને મુંડિબગ એક છે.' ૧. આવયૂ.૨,પૃ.૨૧૦, વ્યવભા.૬.૨૧૧. મુગુંદમહ (મુકુન્દમહ) મુકુન્દ અર્થાત્ વિષ્ણુ અથવા વાસુદેવ(૨) અથવા બલદેવ(૧)ના માનમાં ઉજવાતો ઉત્સવ. ૧. આચા.૨.૧૨, નિશીયૂ.૨,પૃ.૪૪૩-૪૪, રાજ.૧૪૮, રાજમ.પૃ. ૨૮૪, ભગઇ. પૃ. ૪૬૩, અનુસૂપૃ.૧૨. Page #236 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧૯ મુફખગઈ (મોક્ષગતિ) આ અને મોખમગ્ગગઈ એક છે.' ૧. ઉત્તરાનિ.પૂ.૯. મુગ્ગરપાણિ (મુગરપાણિ, એક યક્ષ જે અજુણગ(૧)નો કુલદેવતા હતો. તેનું ચૈત્ય રાયગિહના પુફારામ ઉદ્યાનમાં આવેલું હતું. આ યક્ષે અજુણગને પરાભૂત કર્યો હતો. ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૧૧૨, ઉત્તરાર્-પૃ.૭૦, ઉત્તરાશા.પૃ.૧૧૨, અત્ત.૧૩. મુમ્મસેલ (મુદ્રગશૈલ) મુગ્ગસેલપુર પાસે આવેલો ડુંગર, શ્રમણ કાલવેસિયે અન્ન ત્યાગ કરીને આડુંગર પર સલ્લેખના લીધી હતી જ્યાં શિયાળ તેમને ખાઈ ગયું હતું.' આ ડુંગર અને મુગ્નિલગિરિ એક લાગે છે. ૧. ઉત્તરાયૂ.પૃ.૭૮, મ૨.૪૯૮, જીતભા.પ૩૪, વ્યવભા.૧૦.૫૯૫, નિશીભા.૩૯૭૦. મુગસેલપુર (મુગશૈલપુર) જ્યાં રાજા હસતુ રાજ કરતો હતો તે નગર. શ્રમણ કાલવેસિય મહુરા(૧)થી આ નગરમાં આવ્યા હતા. મુમ્મસે લપુર એ મુગ્નિલ્લગિરિપુરનું સમાનાર્થક જણાય છે, “પુરનો અર્થ છે નગર, એટલે સંસ્કૃત નામ થશે મૌગલ્યગિરિનગર કે મુગલગિરિનગર. મુગસેલપુરની એકતા જેને અગિયારમી સદી (ઈ.સ.ની)માં મુગિરિ કહેવામાં આવતું હતું તે વર્તમાન મોંઘીર સાથે સ્થાપવામાં આવી છે. ૧. ઉત્તરાયૂ.૭૮, ઉત્તરાશા પૃ.૧૨૧. ૨. જિઓડિ.પૂ.૧૩૨. મુગિલગિરિ (મુગલગિરિ અથવા મૌદૂગલ્યગિરિ) જ્યાં સુકોસલ(૨) અને સિદ્ધO(૧૧) મોક્ષ પામ્યા હતા તે ડુંગર. કદાચ આ મરુક (Maruk) ડુંગર છે જેના ઉપર બિહારમાં મોંઘીરનો કિલ્લો આવેલો છે. ૨ ૧. ભક્ત.૧૬૧. ૨. જિઓડિ.પૃ.૧૩૨. મુઠ્ઠિઓ (મૌષ્ટિક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' ૧. પ્રશ્ન.૪. ૧. મુણિચંદ મુનિચન્દ્ર) તે વ્યક્તિ જેણે કોઈક શ્રમણને રાયગિહમાં અત્યંત ત્રાસ આપ્યો હતો.' ૧. મર.૪૮૭. ૨. મુણિચંદ સાતેયના રાજા ચંદવડેસઅ અને તેની રાણી ધારિણી(૧૫)ના બે પુત્રોમાંનો એક. તેને ઉજેણીનો સૂબો નીમવામાં આવ્યો હતો. તેના ભાઈ ગુણચંદ ઉજજેણી નગરમાં આવ્યા અને તેમણે મુણિચંદના પુરોહિતના પુત્ર સાથે ખુદ મુણિચંદના પુત્રને પણ પોતાનો શિષ્ય બનાવ્યો. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૪૯૨-૯૩. ૩. મુણિચંદ તિર્થીયર પાસ(૧)ની પરંપરાના એક આચાર્ય. જ્યારે તે કુમારના સન્નિવેશમાં હતા ત્યારે કુવણમાં નામના મદિરા પીધેલા કુંભારે તેમને ચોર ગણી તેમનું ગળું દબાવી મારી નાખ્યા હતા. આચાર્ય મોક્ષ પામ્યા. ગોસાલ મુણિચંદને મળ્યો હતો અને તેની જાણ તિત્થર મહાવીરને હતી. ૧. વિશેષા.૧૯૩૨, આવનિ.૪૭૮, આવયૂ.૧,પૃ.૨૮૫-૮૬, ૨૯૧, કલ્પવિ.પૃ.૧૬૫. ૪. મુણિચંદ ચંદવડેસઅ અને ધારિણી(૩૨)નો પુત્ર. તે સાતેયનો રાજા હતો. તેણે પોતાના પુત્રને રાજગાદી સોંપી સંસારનો ત્યાગ કર્યો અને તે સાગરચંદ(૨)નો શિષ્ય બન્યો. એક વાર તે ગુરુ સાથે વિહારમાં હતો ત્યારે તે ગુરુથી છૂટો પડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો તથા ભૂખ-તરસથી પીડિત તે મૂછિત થઈ ગયો. ત્યાં ગોવાળોએ તેની સેવા કરી. ૧. ઉત્તરાનિ.૮, ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૨ ૧૩. મુણિસુંદરસૂરિ (મુનિસુન્દરસૂરિ) શાન્તિકરસૂત્રના કર્તા.' ૧. આવ.પૃ. ૧૯. ૧. મુણિસુવય (મુનિસુવ્રત) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા વીસમા તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં સીહગિરિ(૪) હતા. તે રાયગિહના રાજા સુમિત્ત(૩) અને રાણી પઉમાવઈ(પ)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ વીસ ધનુષ હતી અને તેમનો વર્ણ ઘેરો નીલ હતો. તેમની ઉંમર ૨૨૫૦૦વર્ષની હતી ત્યારે તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. તે વખતે તેમણે મણીહરા પાલખીનો ઉપયોગ કર્યો હતો. બંભદત્ત(૩)એ તેમને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. ૩૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પૂરું થતાં તે મોક્ષ પામ્યા હતા. તેમનું પવિત્ર વૃક્ષ ચંપક હતું. તેમના ઉત્કૃષ્ટ સંઘમાં ૩૦,OOO શ્રમણો, પ૦,OOO શ્રમણીઓ અને ૧,૭૨,000 શ્રાવકશ્રાવિકાઓ હતાં. તેમના પ્રથમ શિષ્ય કુંભ(૩) હતા. પુષ્કૃવતી(૧) તેમની પ્રથમ શિષ્યા હતી. તેમને અઢાર ગણધરો હતા. ૧ખંદઅ(૧), ખત્તિય(૨), ગંગદત્ત(૬) વગેરેને તેમણે દીક્ષા આપી હતી. ૧૨ મુણિસુવયના નિર્વાણ પછી ૧૧૮૪૯૮૦ વર્ષે આગમવાચના થઈ હતી. ૩ ૧. નન્દ.ગાથા ૧૯,સમ. ૧૫૭, આવ. ૪૮૩. પૃ.૪, સ્થા.૪૧૧, આવનિ.૩૭૧, ૪. સમ. ૨૦, આવનિ. ૩૭૭,૩૭૯, ૧૦૯૫, વિશેષા.૧૭પ૯, તીર્થો. તીર્થો ૩૪૯, ૩૬૪. ૩૩૨. ૫. સ.૧૫૭, આવનિ. ૨૨૫, ૨૨૯થી, ૨. સમ.૧પ૭. તીર્થો. ૩૯૩. ૩. સમ. ૧૫૭, આવનિ.૩૮૩થી, તીર્થો. ૬. સમ.૧૫૭, આવનિ.૩૨૯. Page #238 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૨૧ ૭. આવનિ. ૩૦૫, ૩૨૫થી. ૧૧. આવનિ.૨૬; તીર્થો ૪પ૩. ૮. સમ. ૧૫૭, તીર્થો.૪૦૭. ૧૨. ભગ.પ૭૬,૬૧૭, વ્યવભા.૧૦. ૯. આવનિ.૨૫થી, ર૭૮થી, સમ.૫૦. પ૮૯, આવયૂ.૨,પૃ.૨૭૭, ઉત્તરાયૂ. જુઓ લોકપ્રકાશનું ૩૨મું પ્રકરણ. | પૃ.૭૩, જીતભા.૫૨૮, ૨૪૯૮. ૧૦. સમ.૧૫૭, તીર્થો.૪૫૩,૪૬૧. [ ૧૩. કલ્પ.૧૮૫. ૨. મુણિસુવ્રય ભરત(૨) ક્ષેત્રના અગિયારમા ભાવી તીર્થકર અને દેવઈનો ભાવી જન્મ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૨. ૩. મુણિસુવય વલયાકાર દ્વીપ ધાયઈસંડના એક તિર્થંકર." ૧. શાતા. ૧૨૫, સ્થાઅ.પૂ.પ૨૪. મુણિ સુવ્યવૂભ (મુનિસુવ્રતસૂપ) તિર્થીયર મણિસુવય(૧)ના નામનો વેસાલીમાં બાંધવામાં આવેલો સૂપ. ૧. આવયૂ.૧.પૂ.પ૬૭, નન્દિમ.પૃ.૧૬૭. મુણિસણ (મુનિણ) જે શ્રમણને જંગલમાં ચક્કટ્ટિ વઈરજંઘ(૧) અને તેની રાણી સિરિમતી(૨) મળ્યા હતા તે શ્રમણ. તે શ્રમણે તેમને નિમંત્રણ આપી બોલાવ્યા હતાં.૧ ૧. આવયૂ.૫.પૃ. ૧૭૯. મુત્તાલય (મુક્તાલય) ઈસિપમ્ભારાનાં બાર નામોમાંનું એક. ૧ ૧. સમ.૧૨. મુત્તિ (મુક્તિ) ઈસિપમ્ભારાનાં બાર નામોમાંનું એક ૧ ૧. સમ.૧૨. મુરંડ (મુરુડ) જુઓ મુકુંડ. ૧ ૧. પ્રજ્ઞા.૩૭. મુરિય મૌર્ય) આ અને મુરિયવંસ એક છે." ૧. નિશીયૂ.૪,પૃ.૧૦. મુરિયબલભદ (મૌર્યબલભદ) જુઓ બલભદ(૪) બન્ને એક છે. ૧. આવભા.૧૩૦, (દીપિકા) પૃ.૧૪૩. મુરિયવંસ (મૌર્યવંશ) એક રાજવંશ. તેનું નામ પડવાનું કારણ એ હતું કે વંશનો સ્થાપક રાજા ચંદગુપ્ત મોરપોસક (=મયૂરપાલકનો પુત્ર હતો. આ રાજવંશનો ક્રમશઃ ઉત્કર્ષ થયો પણ અસોય(૧) પછી તેની પડતી થઈ. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૧. આવભા.૧૩૦, આવચૂ.૧.પૃ.૪૨૧. `:/ * ૨. નિશીયૂ.૪,પૃ.૧૦,આચૂ.૧.પૃ. ૩. નિશીભા.૫૭૪૭, નિશીયૂ.૪.પૃ.૧૨૯. ૧. મુરુડ (મરુણ્ડ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. તેની એકતા કાબુલ નદીના ઉત્તર કાંઠા ઉપર આવેલા લમ્ફાન (Lamphan) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, જ્ઞાતા.૧૭, જમ્મૂ.૪૩. ૨. જિઓડિ.પૃ.૧૧૩,૧૩૪, જિઓમ.પૃ.૨૧. ૨. મુરુડ કુસુમપુરનો રાજા . તેણે તેની વિધવા બેનને દીક્ષા અપાવી શ્રમણી બનાવી. તે ધર્મોપદેશ સાંભળવા માટે શ્રમણોને નિમંત્રણ આપી બોલાવતો અને તેમની પાસેથી ઉપદેશ સાંભળતો. એક વાર શિરદર્દથી અત્યંત પીડાતો હતો ત્યારે આચાર્ય પાલિત્તે તેનો રોગ દૂર કર્યો હતો. કાળના સાપેક્ષ મૂલ્ય અંગે તેને ખુડગણિ સાથે ચર્ચા થઈ હતી.૪ ૧. બૃભા.૪૧૨૩-૨૬,ક્ષે.૧૧૨૩. પિંડનિમ.પૃ.૧૫૨ મુકુંડને પ્રતિષ્ઠાનપુરના રાજા તરીકે વર્ણવે છે. ૨. બૃભા.૫૬૨૬, નિશીભા.૪૨૧૫, આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૬૩. મુહુત્ત (મુહૂર્ત) કાલનો એક વિભાગ. તે ૭૭ લવ બરાબર છે.` દિવસ અને રાતના મળીને કુલ ત્રીસ મુહુત્ત છે. તેમનાં નામ આ પ્રમાણે છે – રુદ્દ(૩), સત્ત અથવા સેઅ(૩), મિત્ત(૧), વાઉ(૪), સુપીઅ અથવા સુગીઅ અથવા સુબીઅ, અભિચંદ(૫), માહિંદ(૨), બલવ અથવા પલંબ(૩), ખંભ(૩), બહુસચ્ચ અથવા સચ્ચ, આણંદ(૧૫), વિજય(૨), વિસ્સસેણ(૪), પયાવઇ(૫), ઉવસમ(૧), ઈસાણ(પ), તટ્ટ, ભાવિઅપ્પા, વેસમણ(૧), વરુણ(૯), સયવસહ, ગંધવ(૨), અગ્નિવેસ(૨), આયવ, તદૈવ અથવા અણવ, આવત્ત(૫) અથવા અમમ(૧), ભોમ, વસહ, સવ્વટ્ટ(૩) અને રક્ષસ(૨). સૂય (મૂક) કોસંબીનો એક શ્રમણ.૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૬૩, ઉત્તરાક.પૃ.૪૧. આવચૂ.૨.પૃ.૨૯૧, આવહ.પૃ. ૪૨૪. ૩. નિશીભા.૪૪૬૦, પિંડનિ.૪૯૮. ૪. વ્યવભા.૩.૧૪૫. ૧. સ્થા.૯૫. મૂઢ એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. સંભવતઃ આ અને મોંઢ એક છે. ૧. પ્રશ્નઅ.પૃ.૧૫. ૨. પ્રજ્ઞા. ૩૭. સૂયા (મૂકા) જંબુદ્દીવમાં આવેલા અવરવિદેહ(૧)નું પાટનગર. મહાવીર પોતાના પૂર્વભવમાં ચક્કટ્ટિ પિયમિત્ત(૧) તરીકે અહીં રાજ કરતા હતા. ૧ ૧. વિશેષા.૧૭૮૮, ૧૮૧૫, આન.૪૨૫, આવચૂ.૧.પૃ.૨૩૫. Page #240 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૨૩ મૂલ અઠ્ઠયાવીસ મુખત્ત(૧)માંનું એક.' તેનું ગોત્રનામ કાયણ(૨) છે. ણિરઇ(૨) તેની અધિષ્ઠાત્રી દેવતા છે. ૧. જખૂ. ૧૫૫થી, સ્થા.૯૦,૫૧૭, , ૨. સૂર્ય.૫૦, જખૂ. ૧૫૯. ૭૮૧,સમ.૧૦-૧૧,૧૫,૪૫. [ ૩. સ્થા.૯૦. ૧. મૂલદત્તા અંતગડદસાના પાંચમા વર્ગનું દસમું અધ્યયન.' ૧. અન્ત.૯. ૨. મૂલદત્તા સંબ(૨)ની પત્ની. તેને તિર્થીયર અરિટ્ટણેમિએ દીક્ષા આપી હતી.' ૧. અન્ત.૧૧. ૧. મૂલદેવ ધુતખાણગની કથાનું મુખ્ય પાત્ર, બીજા ત્રણ ધૂર્તો હતા—સસ, એલાસાઢ અને ખંડા. મંડિત (૧) ચોરની કથામાં તે વેણાયડના રાજા તરીકે આવે છે. તે ચોરને પકડી પાડે છે, તેની બેન જોડે લગ્ન કરે છે, ચોરે લૂંટેલું બધું ધન લઈ લે છે અને પછી ચોરને મૃત્યુદંડ દે છે. તે વેણાયડનો રાજા બન્યો તે પહેલાં કૂડકપટ અને ચતુરાઇના નિષ્ણાત તરીકે પ્રસિદ્ધ હતો. ઉજ્જણીની ગણિકા દેવદત્તા(૩)ના બે પ્રેમીઓમાંનો તે એક હતો, બીજો પ્રેમી હતો અયલ(૧) શેઠ. દેવદત્તાની માતાને મૂલદેવ પસંદ ન હતો કારણ કે તે ધનિક ન હતો. તે અયલને પસંદ કરતી હતી જ્યારે દેવદત્તાને વિદ્વાન અને ચતુર મૂલદેવ માટે ઘણો પ્રેમ હતો. દેવદત્તાની માતાએ મૂલદેવ વિરુદ્ધ કાવતરું રચ્યું અને અયલ દ્વારા તેનું અપમાન કરાવ્યું. મૂલદેવે ઉજેણી છોડી દીધું. વેણાયડમાં તે ચોરીમાં પકડાયો. હવે વેણાયણનો રાજા નાવારસ મરણ પામ્યો અને મૂલદેવને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો. અયલ વેપાર માટેની ખેપ કરતો ત્યાં આવી ચડ્યો. તેને કરચોરી બદલ પકડવામાં આવ્યો પરંતુ મૂલદેવે તેના તરફ દયા દાખવી છોડી મૂક્યો. તે પછી મૂલદેવે ઉજેણીના રાજા પાસેથી દેવદત્તાને પોતાના માટે પ્રાપ્ત કરી લીધી. ૧. નિશીભા. ૨૯૪,નિશીયૂ. ૧.પૃ. 1 ૩. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૨૧૮-૨૨, ૧૦૨-૧૦૫. ઉત્તરાયૂ.પૃ.૧૧૮-૧૨૧, ઉત્તરાને.પૃ. ૨. દશચૂ.પૃ.૫૬,નમિ .પૃ.૧૫૪, ૫૯-૬૫, ૯૫, દશરૃ.૧૦૫, ૧૦૯, આવયૂ. ૧.પૃ.૫૪૯, બુભા.૭૬૦. વ્યવભા.૪.૧૬૮,વ્યવમ.૨.પૃ.૯૪. નિશીભા.૬૫૧૭. ૨. મૂલદેવ જાદવ કુળનો એક વંદનીય પુરુષ 1 ૧. આવ.પૃ.૨૭. મલવરિય (મુલવીય) કાલિકેય દેશ જેવો દેશ ૧ ૧. આવયૂ.૧.પૃ.૧૬૨. ૧. મૂલસિરિ (મૂલશ્રી) અંતગડદસાના પાંચમા વર્ગનું નવમું અધ્યયન.' Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અત્ત.૯. ૨. મૂલસિર સંબ(૨)ની પત્ની. તેને તિત્શયર અરિણેમિએ દીક્ષા આપી હતી. ૧. અન્ત. ૧૧. ૨૨૪ મૂલા કોસંબીના ધણાવહ(૧) શેઠની પત્ની. તેણે ચંદણા(૧)ને કેદ કરી રાખી હતી અને તેને ત્રાસ આપતી હતી. ૧ ૧. આવિન.૫૨૧, આવચૂ.૧.પૃ.૩૧૭, વિશેષા.૧૯૭૭, કલ્પવિ. પૃ. ૧૭૦, આવમ. પૃ. ૨૯૪. મૂલાહાર મૂળ ખાઈને જીવતા વાનપ્રસ્થોનો વર્ગ.૧ ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.પૃ.૨૫૭. મૂલિગા (મૂલિકા) આ અને મૂલા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૩૧૮. મેંઢમુહ (મેઢમુખ) એક અંતરદીવ. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪. ૧ ૨ મેંઢિયગામ અથવા મેઢિયગામ (મેક્ટ્રિકગ્રામ) આ તે સ્થાન છે જ્યાં ગોવાળે તિત્શયર મહાવીરને ત્રાસ આપ્યો હતો. આ સ્થાને ચમર દેવ મહાવીરને વંદન કરવા આવ્યા હતા. મહાવીર સાવથીથી અહીં આવ્યા હતા અને સાલકોટ્ટઅના ચૈત્યમાં રોકાયા હતા. રેવતી(૧) અહીંની હતી. પિત્તજવરથી પીડાતા મહાવીરને તેણે કુક્કુડમંસ આપ્યું હતું. બિહારમાં લક્કીસરાઇ (Luckeesarai) પાસે આવેલા વલગુંદર (Valgudar) ગામની આજુબાજુના વિસ્તાર સાથે એકતા ધરાવતા કૃમિલા (Kxmila)જિલ્લામાં આવેલા મેષિકાગ્રામ (મેંઢ=સંસ્કૃત મેખ) સાથે આ ૩ મેંઢિયગ્ગામની એકતા સ્થાપી શકાય.૪ ૧. આવિનં.૫૨૦-૨૧,આવચૂ.૧.પૃ. ૩૧૬, વિશેષા.૧૯૭૫. ૨. આવિન.૫૨૫,આવચૂ.૧.પૃ.૩૨૧. મેઘંકરા જુઓ મેહંકરા. વિશેષા.૧૯૮૦. 3. ભગ.૫૫૭, સ્થા.૬૯૧. ૪. સ્ટજિઓ.પૃ.૧૯૩-૧૯૭. ૧. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૨. મેઘઘોસ (મેઘઘોષ) જિયસત્તુ(૨૧)નો પુત્ર.૧ ૧. તીર્થો.૬૯૬. મેઘમાલા તિત્શયર વાસુપુજ્જના સંઘની શ્રમણી. માનસિક નિર્બળતાના કારણે મૃત્યુ પછી તેને નરકમાં જન્મ લેવો પડ્યો હતો. ૧. મનિ.પૃ.૧૫૪. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મેઘમાલિણી (મેઘમાલિની) જુઓ મેહમાલિણી.' ૧. સ્થા.૬૪૩. મેઘવતી જુઓ મેહવઈ. ૧. સ્થા. ૬૪૩. મેઘસ્સરા (મેઘસ્વરા) ણાગકુમાર દેવોના ઇન્દ્ર ધરણનો ઘંટ.' ૧. જબૂ.૧૧૯, આવયૂ.૧પૃ.૧૪૬ . મેચ્છ (પ્લેચ્છ) મિલિખનું બીજું નામ.' જુઓ અણારિય. ૧. આવયૂ.૧.૫૮૪, આવયૂ.ર.પૃ. ૨૦૩, ૨૧૭, તીર્થો.૧૨૪૬ . મેઢગમુહ (મેકમુખ) એક અણારિય (અનાર્ય) પ્રજા. આ અને મેંઢમુહ એક છે. ૧. સૂત્રશી.પૃ.૧૨૩. મેત (મેદ) જુઓ મેય.' ૧. પ્રશ્ન.૪. મેતજ્જ અથવા મેતિજ્જ (મેતાર્યો જુઓ મેયક્ઝ.૧ ૧. આવયૂ.૧.પૃ.૪૯૪-૯૫. મેતેજ્જ ભયાલિ (મૈત્રેય ભયાલિ) જુઓ ભયાલિ(૨). ૧. ઋષિ. ૧૩. મેય (મેદ) એક અણારિય (અનાર્ય) જાતિ અને તેનો દેશ. મેય પ્રજાનો ઉલ્લેખ શિકારીઓ તરીકે થયો છે. તે મકરાન (Makran) દરિયાકાંઠાની સાગરખેડૂ જાતિ હતી. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨.બૃભા. ૨૭૬૬ ૩. જિઓમ.૫૪, લાઈ.પૂ.૩૬૩. ૧.મેયજ્જ (મેતાર્ય) તિર્થીયર મહાવીરના દસમા ગણધર.'તે તુંગિય(૨) સન્નિવેશમાં વસતા દત્ત(૮) અને તેમની પત્ની વરણદેવાના પુત્ર હતા. તે કોડિણ ગોત્રના હતા. તેમને સ્વર્ગ, નરક, વગેરેના અસ્તિત્વ અંગે તિત્થર મહાવીર સાથે મજુઝિમાપાવામાં ચર્ચા થઈ હતી. મહાવીરના તર્કોએ તેમની શંકા દૂર કરી દીધી અને તે તેમના ત્રણ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. તે વખતે તેમની ઉંમર છત્રીસ વર્ષની હતી. છેતાલીસ વર્ષની ઉંમરે તેમને કેવલજ્ઞાન થયું અને બાસઠ વર્ષની ઉંમરે તિત્થર મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા. તેમની અને પ્રભાસ૩)ની આગમવાચના સમાન હતી." ૧. કલ્પ. (થરાવલી).૩, ન૮િ.ગાથા | ૨. આવનિ.૬૪૬થી. ૨૧, આવનિ.પ૯૫,૬૩૫,વિશેષા. | ૩. આવનિ.૬૧૯થી, વિશેષા.૨૨૪૮, ૨૦૧૩. કલ્પવિ.પૃ.૧૭૯, ૧૮૬, કલ્પધ.પૃ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૧૫. ૩૩૭થી. ૪. આવનિ.૬૫૧થી,આવરૃ.૧ પૃ. | ૫. કલ્પવિ.પ્ર.૨૪૭. ૨. મેયજ્જ શ્રમણ ઉદઅ(૩)નું ગોત્ર ૧. સૂત્ર.૨.૭.૪. ૩. મેયજ્જ રાયગિતના શ્રમણ. પોતાના પ્રાણના ભોગે પણ તે અહિંસાવ્રતના ચુસ્ત પાલનમાં અચલ રહ્યા.' ૧. આવચૂ.૧,પૃ.૪૯૪-૯૫, આવનિ.૮૬૬, ૮૭૦-૭૧, વિશેષા.૩૩૩૨, ૩૩૩૮ ૩૯, આવચૂપૃ. ૧૯, સ્થા.૧૫૭, ૨૩૬, સ્થાઅ.પૂ.૧૮૨, ૪૭૪, મર. ૪૨૫-૨૬ . મેરઅ (મેરક) વર્તમાન ઓસટિપ્પણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા પડિસતુ. તે સયંભૂ(૧) વડે હણાયા હતા.' ૧. વિશેષા. ૧૭૬૭, સમ.૧૫૮, તીર્થો. ૬૦૯. મેરા બારમા ચક્રવટ્ટિ હરિફેણની માતા.૧ ૧. સમ.૧૫૮, આવનિ.૩૯૮. મેરુ મંદર(૩) પર્વતનું બીજું નામ." ૧. જખૂ. ૧૦૯. મેરુપ્પમ (મેરુપ્રભ) વિંઝગિરિ પ્રદેશમાં ગંગા નદીના દક્ષિણ કાંઠા ઉપર જન્મેલા હાથી તરીકેનો મેહ(૧)નો પૂર્વભવ. દાવાનળ લાગ્યો ત્યારે તેને વેઢગિરિ (૨)ની ખીણમાં જન્મેલા સુમેરુપ્પમ નામના હાથી તરીકેનો તેનો પૂર્વભવ યાદ આવ્યો હતો.' ૧. જ્ઞાતા. ૨૭. ૧. મેહ (મેઘ) રાયગિહના રાજા સેણિય(૧) અને રાણી ધારિણી (૧)નો પુત્ર. તે જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે માતાને મેઘ(મેહ)નો દોહદ થયો હતો તેથી તેનું નામ મેહ રાખવામાં આવ્યું હતું. તે આઠ રાજકન્યાઓને પરણ્યો હતો. એક વાર જયારે મહાવીર રાયગિહ આવ્યા ત્યારે તેણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી અને તે મહાવીરનો શિષ્ય બની ગયો. તેની પથારી બારણા પાસેના ખૂણામાં રહેતી હતી તેથી શ્રમણોની વારંવારની અવરજવરના કારણે તે આખી રાત ઊંધી શકતો ન હતો. તેથી તે ત્રાસ પામતો હતો. પરિણામે તેણે સંસારમાં પાછા જવા વિચાર્યું અને આ અંગે પછીથી સવારે તે તિત્થર મહાવીરને મળવા ગયો. મહાવીરે તેને કહ્યું કે પૂર્વભવમાં હાથીના જન્મમાં તેણે કેટલી બધી ધીરજથી અને કરણા સાથે સંકટો સહન કર્યા હતાં જેના ફળરૂપે તે માનવભવ પામ્યો. મેહને સત્ય સમજાયું અને તે શ્રમણ્યને વળગી રહ્યો. મૃત્યુ પછી તેણે અણુત્તરવિભાણના વિજય(૨૧)માં દેવ તરીકે જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.' Page #244 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૨૭ ૧. જ્ઞાતા. ૧૭-૩૧, વિપા.૩૩, વિપાઅ.પૃ.૯૦, અનુત્ત. ૧, અન્ત. ૧,૬, આવચૂ. ૧. પૃ. ૨૫૮, ૩૫૮, કલ્પવિ.પૃ.૩૧થી કલ્પધ.પૃ.૩૦, આવ.પૃ.૨૭. ૨. મેહ અંતગડદરાના છઠ્ઠા વર્ગનું ચૌદમું અધ્યયન.' ૧. અન્ત. ૧૨. ૩. મેહ મહાવીર પાસે દીક્ષા લઈ, શ્રમણ્યનું પાલન કરી, વિપુલ પર્વત ઉપર મોક્ષ જનારા રાયગિહના શેઠ.' ૧. અન્ત.૧૪. ૪. મેહ આમલકપ્પા નગરનો શેઠ. મેહસિરી તેની પત્ની હતી.' ૧. જ્ઞાતા. ૧૪૯. ૫. મેહ પાંચમા તિયર સુમઇ(૭)ના પિતા ' ૧. સ.૧૫૭, તીર્થો.૪૬૮, આવનિ.૩૨૭. ૬. મેહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક જ ૧. કલ્પધ.પૃ.૧૫ર, કલ્પવિ.પૃ.૨૩૬ . ૭. મેહમહાવીર અને ગોસાલને દોરડાથી બાંધી બંધનમાં રાખનાર કાલહત્યિનો મોટો ભાઈ. પછીથી તે બન્નેને મુક્ત કરી દીધા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૨૯૦, કલ્પવિ.૧૬૬, કલ્પ.પૃ.૧૦૬. મેહંકરા (મેઘકરા) ણંદણવણ(૧) વનમાં આવેલા શિખર ણંદણવણકૂડની અધિષ્ઠાત્રી દેવી એવી મુખ્ય દિસાકુમારી. ૧. જબૂ.૧૦૪,૧૧૩, તીર્થો.૧૪૭, આવચૂ.૧.પૃ.૧૩૭, સ્થા.૬૪૩. ૧. મેહકુમાર (મેઘકુમાર) વરસાદ વરસાવનાર દેવ.' ૧. જબૂ.૩૩. ૨. મેહકુમાર આ અને મેહ(૧) એક છે.' ૧. જ્ઞાતા.૧૭થી, અન્ત.૬, આવચૂ.૧,પૃ.૨૫૮. મેહકૂડ (મેઘકૂટ) જેના ઉપર તિર્થંકર ચંદાણણ મોક્ષ પામ્યા હતા તે એરવય(૧)માં આવેલો પર્વત.૧ ૧. તીર્થો.૫૫૧. મેહગણિ (મેઘગણિ) સુહત્યિ(૧)ના બાર શિષ્યોમાંના એક.' ૧. કલ્પ.પૂ. ૨૫૮. મેહમાલિણી (મેઘમાલિની) સંદણવણ(૧) વનમાં આવેલા શિખર હેમવય(૨)ની અધિષ્ઠાત્રી દેવી એવી મુખ્ય દિસાકુમારી.' Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૧૦૪, ૧૧૩, તીર્થો.૧૪૭, સ્થા.૬૪૩. ૧. મેહમુહ (મઘમુખ) એક અંતરદીવ અને તેની પ્રજા.' ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪. ૨. મેહમુહ એક પ્રકારના સાગકુમાર દેવો. તે આવાડ લોકોના કુળદેવી હતા. તે આવાડ લોકોના દેશ ઉપર જ્યારે ચક્રવટ્ટિ ભરહ(૧)એ આક્રમણ કર્યું ત્યારે તે લોકોએ ભરહ સામેના યુદ્ધમાં મદદ કરવા માટે તે દેવોની આરાધના કરી હતી.' ૧. જખૂ.૫૮, ૬૧, આવયૂ. ૧.પૃ.૧૯૬. ૧. મેહરહ (મેઘરથ) સોળમા તિર્થંકર સંતિનો પૂર્વભવ.' ૧. સમ.૧૫૭. ૨. મેહરહજિણદાસ(૭)નો પૂર્વભવ. તે મઝમિયાનગરનો રાજા હતો. તેણે શ્રમણ સુધમ્મ(૩)ને ભિક્ષા આપી હતી.' ૧. વિપા.૩૪. ૩. મેહરહ વિજાહરસેઢિનો વિદ્યાધર રાજા. તેની પુત્રી પઉમસિરી(૨) ચક્કવષ્ટિ સુભૂમ(૧)ની પત્ની હતી.' ૧. આવયૂ. ૧.પૃ.પર ૧. મેહલિજ્જિયા ખલિયા) ઉડુવાડિયગણની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૃ. ૨૨૯. મેહવઈ (મેઘવતી) સંદણવણ(૧)માં આવેલા શિખર મંદર(પ)ની અધિષ્ઠાત્રી દેવી એવી મુખ્ય દિસાકુમારી. તેના પાટનગરનું પણ આ જ નામ છે.' ૧. જખૂ. ૧૦૪, ૧૧૩, તીર્થો. ૧૪૭, સ્થા.૬૪૩. મેહરણ (મેઘવર્ણ) રોહીડા નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં મણિદત્ત યક્ષનું ચૈત્ય હતું. ૧. નિર.૫.૧. મેહસિરી (મેઘશ્રી) આમલકપ્પા નગરના શેઠ મેહ(૪)ની પત્ની.' ૧. જ્ઞાતા.૧૪૯. મેહા (મેઘા) અસુરકુમાર દેવોના ઇન્દ્ર ચમર(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં આમલકપ્પા નગરના શેઠ મેહ(૪)ની પુત્રી હતી. . ૧. ભગ.૪૦૫, સ્થા.૪૦૩. ૨. જ્ઞાતા.૧૪૯. મહિય (મેધિક) વેસવાડિયગણના ચાર કુળમાનું એક. ૧. કલ્પ.પૃ. ૨૬૦. Page #246 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૨૯ મેહિલ (મૈથિલ) તિત્શયર પાસ(૧)ની પરંપરાના એક આચાર્ય. તુંગિયા નગરના શ્રાવકોએ સંયમ અને તપના ફળ અંગે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ૧. ભગ,૧૧૦. મોઅ (મોદ) વરુણ(૧)ના કુટુંબનો સભ્ય.૧ જુઓ મોએજ્ડઅ. ૧. ભગ.૧૬૭. મોઉદ્દેસઅ (મોકોદેશક) વિયાહપણત્તિના ત્રીજા શતકનો પ્રથમ ઉદ્દેશક, ૧. ભગ. ૪૦૬. મોએજ્જઅ (મોચક અથવા મોદક) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના આધિપત્ય નીચેનો એક દેવ. મોએજ્જઅના બે જુદા પડાયેલાં અવયવો મોઅ અને જય(૫) પણ જુઓ. ૨ ૧. ભગ.૧૬૭. ૨. જુઓ. પં.બેચરદાસ જીવરાજ દોશીએ કરેલું ભગવતીસૂત્રનું ગુજરાતી ભાષાન્તર. મોંઢ (મોઢ = મુઢ = મુણ્ડ) એક અણારિય (અનાર્ય) પ્રજા અને તેનો દેશ. કુંડ લોકો છોટા નાગપુરની દ્રવિડ જાતિ છે. ૨ ૧. પ્રજ્ઞા.૩૭. ૨. જિઓડિ.પૃ.૧૩૪. ૧ મોક્ષ (મોક્ષ) બંધદસાનું બીજું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. મોક્ષમગગઇ (મોક્ષમાર્ગગતિ) ઉત્તરજ્ઞયણનું અઠ્યાવીસમું અધ્યયન. ૧. સમ.૩૬. ૧. મોગરપાણિ (મુદ્ગરપાણિ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. અન્ત.૧૨. ૨. મોગ્ગરપાણિ જુઓ મુગ્ગરપાણિ. ૧. ઉત્તરાયૂ.પૃ.૭૦, અન્ન.૧૩. ૧ મોગલ (મૌદ્ગલ) બુદ્ધનો એક અનુયાયી. આ અને પાલિ સાહિત્યના મહા મોગલ્લાન એક જણાય છે. ૧. આચાચૂ.પૃ.૮૨, આચાશી.પૃ.૧૩૫. મોન્ગલસેલ (મૌદ્ગલશૈલ) જુઓ મુગ્ગલસેલ.1 ૧. જીતભ.૫૩૪. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. મોગ્દલાયણ (મૌગલ્યાયન) અભિઈ નક્ષત્રનું ગોત્રનામ.' - ૧. સૂર્ય ૫૦, જબૂ.૧૫૯. ૨. મોગ્દલાયણ કોચ્છ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક ૧. સ્થા.૫૨૧. મોગ્ગલ્લસેલ (મૌદ્ગત્યશૈલ) જુઓ મુમ્મસેલ.' ૧. મર.૪૯૮, નિશીયૂ.૩.પૃ.૩૧૨, વ્યવભા.૧૦.૫૯૫. ૧. મોયા (મોકા) વિયાહપણણત્તિના ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશક.' આ અને મોઉદ્દેસઅ એક છે. ૧. ભગ.૧૪૧, ભગઅ.પૃ.૧૬૯. ૨. મોયા જેની ઉત્તરપૂર્વે ગંદણ(૯)નું ચૈત્ય હતું તે શહેર. મહાવીર અહીં આવ્યા હતા. ૧. ભગ.૧૨૬, ભગઅ.પૃ.૧૬૯. મોરાઅ અથવા મોરાગ (મોરાક) જે સન્નિવેશમાં મહાવીર ગયા હતા તે સન્નિવેશ. અજીંદગ અને ઇંદસ...(૨) અહીંના હતા.' ૧. આવનિ.૪૬૫-૬૬, કલ્પવિ.પૃ.૧૫૭, ૧૬૨, વિશેષા. ૧૯૨૦, આવચૂ. ૧. પૃ. ૨૭૫-૭૬, ૧. મોરિઅ (મૌર્ય) મહાવીરના સાતમા ગણધર મોરિયપુત્ત(૧)ના પિતા. તે કાસવ ગોત્રના હતા. તેમની પત્ની વિજયદેવા હતી. તે મોરિય(૩) સન્નિવેશના રહેવાસી હતા.' ૧. આવનિ. ૬૪૮-૪૯, વિશેષા.૨૫૦૯-૧૧. ૨. મોરિઅ આ અને મોરિયપુત્ત (૧) એક છે. ' ૧. વિશેષા.૨૩૪૩, આવનિ.૬૨૩. ૩. મોરિઅતે સન્નિવેશ જ્યાં મોરિઅ૨) અને મંડિય(૨) નામના બે ભાઈઓ જન્મ્યા હતા.' ૧. આવનિ.૬૪૫, વિશેષા.૨૫૦૬. ૧. મોરિયપુત્ત (મોર્યપુત્ર) તિત્થર મહાવીરના સાતમા ગણધર. તેમને ૩૫૦ શિષ્યો હતા. તે મોરિય(૩) સન્નિવેશના હતા. તેમના ભાઈનું નામ મંડ અથવા મંડિય(૨) હતું. તેમના પિતા મોરિય(૧) હતા અને તેમની માતા વિજ્યાદેવી હતાં. પાંસઠ વર્ષની ઉંમરે તેમને મહાવીરે દીક્ષા આપી હતી અને પંચાણુ વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા હતા.* Page #248 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.કલ્પ(થેરાવલી).૩, કલ્પવિ.પૃ.૨૪૭- ૫. સમ.૬૫.અભયદેવસૂરિને મોરિયપુત્તની ઉંમર અંગે શંકા છે કારણ કે તેમની ૪૮, નન્દિ.ગાથા ૨૧, આનિ. ૫૯૫, ૬૨૩, વિશેષા.૨૦૧૩, ૨૩૪૩, ૨૪૩૭. ૨. કલ્પ (થેરાવલી).૩,કલ્પવિ.પૃ.૨૪૮. ૩.આનિ.૬૪૫. ૪.આનિ.૬૪૮. ૨. મોરિયપુત્ત તામલિનું બીજું નામ. ૧ ૧. ભગ.૧૩૪. સાથે જ દીક્ષા લેનાર તેમના મોટા ભાઈની તે જ દિવસે ઉંમર ત્રેપન વર્ષની હતી. એવું જણાય છે કે મોરિયપુત્ત તે દિવસે ત્રેપન વર્ષના હતા અને મંડિયપુત્ત પાંસઠ વર્ષના હતા. ૧ મોલિ (મૌલિ અથવા મલ્લકિ) મહાવીરના સમયનાં સોળ જનપદોમાંનું એક. તેનો ઉલ્લેખ વજ્જ(૨), કાસી અને કોસલ(૧) સાથે થયો છે, તેથી તે મલ્લોના અથવા મલ્લકિઓના ગણરાજ્યનો ઉલ્લેખ હોવો જોઈએ. આ ગણરાજ્યના બે પાટનગરો કુસીનારા અને પાવા હતાં. આ બન્ને પાટનગરો વર્તમાન ગોરખપુર જિલ્લાના પ્રદેશમાં હતાં.૨ ૧. ભગ.૫૫૪. ૨. ઇડબુ.પૃ.૧૨૫-૨૬, ટ્રાઇ.પૃ.૨૫૭થી. મોસિલ જે સન્નિવેશના સુમાગહે મહાવીરને બંધનમાંથી છોડાવ્યા હતા તે સન્નિવેશ. મહાવીર અહીં આવ્યા હતા. ૧. વિશેષા.૧૯૬૬, આવિન.૫૧૧, આવચૂ.૧.પૃ.૩૧૩. મોરિઅ (મૌરિક) લોકોને અસંબદ્ધ, વાહિયાત, હાસ્યાસ્પદ વાતો કહીને તેમનું મંનોરજન કરી પોતાની આજીવિકા મેળવતા સમણ પરિવ્રાજકોનો એક પ્રકાર. ૧. ઔપ.૩૮, ઔપ.પૃ.૭૨. રઇ અથવા રતિ છઠ્ઠા તિર્થંકર પઉમપ્પભની પ્રથમ શિષ્યા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૫૮. રઇકર (રતિકર) આ અને રઇકરગ એક છે. ૨૩૧ ૧. જમ્મૂ.૧૧૮. રઇકરગ (રતિકરક) ગંદીસર દ્વીપની મધ્યમાં ચાર વિદિશાઓમાંની દરેકમાં એક એક એમ ચાર પર્વતો આ નામવાળા છે. તેમની ઊંચાઈ દસ સો યોજન છે, ઊંડાઈ દસ સો ગભૂતિ છે અને પહોળાઈ દસ હજાર યોજન છે. તેઓ વર્તુળાકાર છે. દેવોના ઇન્દ્રો તેમના ઉપર ઉતરી આવે છે અને થોડો સમય વિહરે છે. કેટલાક ઇન્દ્રોની ચાર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પત્નીઓની દરેક પર્વત ઉપર ચાર રાજધાનીઓ છે. ૧. સ્થા.૩૦૭, ૭૨૫, જમ્મૂ.૧૧૮, આવચૂ.૧.પૃ.૧૪૪, ભગ.૫૪૭, રાજ.૪૮. રઇકરગપન્વય (રતિકકપર્વત) આ અને રઇકરગ એક છે. ૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૧.પૃ.૧૪૪. રઇપિયા અથવા રઇમ્પિયા (રતિપ્રિયા) આ અને રઇપ્પભા એક છે. ૧. ભગ.૪૦૬, શાતા.૧૫૩. રઇપ્પભા (રતિપ્રભા) જુઓ રતિપ્પભા.૧ ૧. સ્થા.૨૭૩. રઇવક્ક (રતિવાક્ય) દસવેયાલિયની બે ચૂલિકાઓમાંની એક ચૂલિકા.૧ ૧. નિશીચૂ.૩.પૃ.૪૫૦. રઇસેણા (રતિસેના) કિÇ૨(૨) દેવોના બે ઇન્દ્રો કિષ્ણર(૧) અને કિંપુરિસ(૧)માંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ. બીજે સ્થાને તેનું નામ વઇરસેણા(૨) આપવામાં આવ્યું છે. ૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૩ ૧. રંભા (રમ્ભા) અસુરકુમાર દેવોના ઇન્દ્ર બલિ(૪)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક.૧ ૧. સ્થા.૪૦૩, ભગ.૪૦૬, જ્ઞાતા.૧૪૯. ૨. રંભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૦. ૧. ૨ક્ષ (૨ક્ષ) આચાર્ય ણખત્ત(૨)ના શિષ્ય અને ણાગ(૭)ના ગુરુ. તેમનો રખિય(૧) સાથે ગોટાળો ન કરવો જોઈએ, કેટલાક ટીકાકારોએ આવો ગોટાળો કર્યો છે. ૧. કલ્પ (થેરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૬૪. ૨. ૨ક્ષ વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો એક દેવ.૧ ૧. ભગ.૧૬૮. રતિયા (રક્ષિતા) રાયગિહના શેઠ ધર્ણો(૬)ના પુત્ર ધણગોવ(૧)ની પત્ની.૧ ૧. જ્ઞાતા.૬૩. ૧. રક્ષસ (રાક્ષસ)વાણમંતર દેવોનો એક પેટાભેદ. ભીમ(૩) અને મહાભીમ(૧) તેમના ઇન્દ્રો છે.૧ ૧. ઉત્તરા.૩૬.૨૦૬, પ્રજ્ઞા.૪૭, પ્રશ્ન.૧૫, આવચૂ.૫.પૃ.૨૫૩, સૂત્ર.૧.૧૨ ૧૩, મ. ૫૬૧, નિશીભા.૩૩૧૭. Page #250 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૩૩ ૨. રફખસ રાત અને દિવસના ત્રીસ મુહુરમાંનું એક.' ૧. જખૂ. ૧૫ર, સમ.૩૦, સૂર્ય.૪૭. રખિજ્જ (રક્ષિતાર્ય) આ અને રખિય એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૧૭૩. રખિત (રક્ષિત) જુઓ રખિય.' ૧. સૂત્રચૂ.પૃ.૫, આચાર્યુ.પૃ.૨, આવયૂ. ૧.પૃ.૩૯૭. ૧. રખિય (રક્ષિત) દસપુર નગરના બ્રાહ્મણ સોમદેવ(૩) અને તેની પત્ની રુદસોમાનો પુત્ર. આચાર્ય ફગુરખિય તેમના નાના ભાઈ હતા. તેમણે આચાર્ય તોસલિપુત્ત પાસે દીક્ષા લીધી અને આચાર્ય વઈર(ર) પાસે તે નવથી કંઇક અધિક પુલ્વ ભણ્યા. તેમણે પોતાના કુટુંબના બધા સભ્યોને દીક્ષા આપી અને પોતાના પિતાને કમરે વસ્ત્ર વીંટાળવાની અને કેટલીક ચીજો રાખવાની છૂટ આપી.પચાર અનુયોગોને પૃથક્ કરવાનો યશ તેમને જાય છે. એક વાર ઈન્દ્ર સક્ક(૩) વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમને મળવા માટે મહુરા(૧) નજીક ભૂતગુહા ગુફામાં આવેલા મંદિરે આવ્યા હતા. ઘયપૂસમિત્ત, પોત્તપૂમિત્ત, દુમ્બલિયપૂસમિત્ત, વિંઝ(૨) અને ગોઢામાહિલ તેમના શિષ્યો હતા. તેમના પછી તેમની પાટે દુમ્બલિયપૂનમિત્ત આવ્યા. તેમનું જન્મસ્થાન અને નિર્વાણસ્થાન એક જ છે. ૧૦ તેમના મરણ પછી શ્રમણીઓને છેયસત્ત ભણવાની છૂટ આપવામાં આવી.૧૧ ૧. આવયૂ.૧.પૃ.૩૯૭,૪૦૧,આવનિ. | ૬. આવયૂ.૧.પૃ.૪૧૧,આવનિ.૭૭૫, ૭૭૬,મર.૪૮૯, નિશીભા.૪પ૩૬, આચાયૂ.પૃ. ૨, વિશેષા. ૨૮૭૯, ઉત્તરાયૂ.પૃ.૮૪, આવયૂ.૧.પૃ.૨૭, સૂત્રચૂ.પૃ. ૫. કલ્પધ. પૃ. ૧૭૨. ૭. આવચૂ. ૧.પૃ.૪૧૨. ૨. આવ....૧.પૃ. ૪૦૧, સ્થાઅ.પૃ. ૨૭૬. ૮. આવભા. ૧૪૨, આવયૂ.૧.પૃ.૪૦૯, 3. આવયૂ.૧.પૃ.૪૦૧થી, ઉત્તરાનિ. અને નિશીભા.પ૬૦૭, વિશેષા.૨૭૮૯, ઉત્તરાશા.પૃ.૯૬-૯૭, ઉત્તરાયૂ.પૃ. | ર૭૯૬, ૩૦૧૦-૧૧ ૬૧, ઉત્તરાક પૃ. ૧૧૨. ૯. વચૂ. ૧ પૃ.૪૧૨. ૪. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭, | ૧૦. સ્થાઅ.પૃ.૪૧૩ આવયૂ.૧,પૃ.૪૦૬ ,આવનિ.૭૭૭. | ૧૧. વ્યવભા. ૫.૬૨થી. ૫. આવચૂ.૧.પૃ.૪૦૬, વ્યવભા.૮. ૨૨૨-૨૩, ૨૨૭. ૨. રખિય આચાર્ય સુહન્થિ (૧)ના બાર શિષ્યોમાંના એક ૧. કલ્પ.પૂ. ૨૫૭. રખિયખમણ (રક્ષિતક્ષમણ) આ અને રખિય(૧) એક છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૭૭૭. રખિયજ્જ (રક્ષિતાર્ય) આ અને રખિય(૧) એક છે.' ૧. વિશેષા.૨૭૮૬. રખિયા (રક્ષિતા) અઢારમા તિર્થંકર અરની પ્રથમ શિષ્યા.' ૧. તીર્થો.૪૬૦, સમ. ૧૫૭. રખી (રક્ષી) આ અને રખિયા એક છે.' ૧. સ.૧૫૭. રજ્જપાલિયા (રાજયપાલિકા) વેસવાડિયગણની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૃ. ૨૬૦. રજ્જવદ્ધણ (રાજ્યવર્ધન) ઉજ્જણીના રાજા પાલ(૨)નો પુત્ર. અવંતિવદ્વણ તેનો મોટો ભાઈ હતો.' વધુ વિગત માટે જુઓ અજિયસણ(૨). ૧. આવચૂ.૨,પૃ.૧૮૯, આવનિ.૧૨૮૨, ઉત્તરાક.પૃ.૭૩, આવહ.પૃ. ૬૯૯. રજુગસભા (રજુકસભા) મજૂઝિમાપાવાના રાજા હWિવાલની જૂની દાનશાળા. તિર્થીયર મહાવીરે અહીં વર્ષાવાસ કર્યો હતો.' ૧. કલ્પ.૧૨૨. રઢ (રાષ્ટ્ર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. રઢવહ્વણ (રાષ્ટ્રવર્ધન) આ અને રજ્જવઢણ એક છે.' ૧. આવયૂ. ૨,પૃ.૧૮૯, આવનિ. ૧૨૮૨. રતિકર જુઓ રઇકરગ.' ૧. સ્થા. ૩૦૭, રાજ.૪૮, ભગ.૫૬૭. રતિપ્રભા (રતિપ્રભા) કિરણર(૨) દેવોના બે ઇન્દ્રો કિંજુરીસ(૧) અને કિણર (૧)માંથી દરેકની એક એક મુખ્ય પત્નીનું નામ. તેમના પૂર્વભવમાં પ્રત્યેક શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪0૬. ૨. જ્ઞાતા.૧૫૩. રતિસણા (રતિસેના) જુઓ રઇસણા જે વઈરસણા(૨)થી ભિન્ન નથી.' ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. રન્નકંબલસિલા (રક્તકમ્બલશિલા) મંદર(૩) પર્વતના પંડગવણમાં આવેલી તિર્થંકરના અભિષેકની વિધિ માટેની ચાર પવિત્ર શિલાઓમાંની એક ' તેને અઈરાકંબલસિલા તરીકે ઠાણમાં ઉલ્લેખવામાં આવી છે. આ Page #252 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૩૫ ૧. જબૂ.૧૦૭. ૨. સ્થા.૩૦૨. રન્નકંબલા (રક્તકમ્બલા) મંદર(૩) પર્વતના પંડગવામાં આવેલી અભિષેકવિધિ માટેની ચાર શિલાઓમાંની એક.૧ ૧. સ્થા.૩૦૨, જબૂ.૧૦૭. રત્તપાઅ (રક્તપાદ) મહાપુરના રત્તાસોગ ઉદ્યાનમાં આવેલું રત્તપાઅ યક્ષનું ચૈત્ય.' ૧. વિપા.૩૪. ૧. રત્તવઈ (રક્તવતી) મંદર(૩)ની ઉત્તરે આવેલા પુંડરીય(૭) સરોવરમાંથી નીકળતી અને પશ્ચિમ લવણ સમુદ્રને મળતી એરવય(૧)માં વહેતી નદી. તેને મળતી પાંચ નદીઓ છે– ઈંદા(૩), ઇંદસેણા, સુસણા, વારિસણા(૨) અને મહાભોયા. ૧. જ.૧૧૧, સ્થા.૧૯૭,૪૭૦,૫૨૨, સમ. ૧૪, ૨૪-૨૫, ૨. સ્થા.૪૭૦. ૨. રત્તવઈ સિહરિ(૨) પર્વતનું શિખર." ૧. જબૂ.૧૧૧. ૩. રત્તવઈ ચંપા નગરના રાજા દત્ત(૧૧)ની રાણી. મહચંદ(૪) તેમનો પુત્ર હતો.' ૧. વિપા.૩૪. ૪. રાવઈ મહાપુરના રાજકુમાર મહબ્બલ(૧૦)ની પત્ની.' ૧. વિપા.૩૪. રત્તવતી (રક્તવતી) જુઓ રત્તવઈ. ૧. સ.૧૯૭, સ્થા.૫૨૨. રત્તસિલા (રક્તશિલા) પંડગવણમાં આવેલી અભિષે કવિધિ માટેની ચાર શિલાઓમાંની એક.ઠાણમાં તેનો રન્નકંબલસિલા તરીકે ઉલ્લેખ છે. ૧. જખૂ. ૧૦૭. ૨. સ્થા.૩૦૨. રત્તસુભદ્દા (રક્તસુભદ્રા) અજુણ(૨)ની પત્ની સુભદ્દા(૧૨)નું બીજું નામ. તેના માટે યુદ્ધ લડાયું હતું.' . ૧. પ્રશ્ન.૧૬, પ્રશ્રઅ.પૃ.૮૯. ૧. રત્તા (રક્તા) સિહરિ(૧) પર્વત ઉપર આવેલા પુંડરીય(૭) સરોવરમાંથી નીકળતી અને પૂર્વલવણ સમુદ્રને મળતી એરવય(૧)માં વહેતી નદી.' ૧. જબૂ.૧૧૧, સ્થા.૧૯૭, પ૨૨, સમ.૧૪, ૨૪-૨૫, જીવામ.પૃ. ૨૪૪. ૨. રત્તા સિહરિ(૧) પર્વતનું શિખર.' ૧. જખૂ.૧૧૧. રત્તાવઈ અથવા રત્તાવતી (રક્તાવતી) આ અને રત્તવઈ એક છે.' Page #253 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૪૭૦. રત્તાસોગ (રક્તાશોક) મહાપુરમાં આવેલું ઉદ્યાન. તેમાં રત્તપાઅ યક્ષનું ચૈત્ય હતું. ૧. વિપા.૩૪. ૧, રમણિજ્જ (૨મણીય) ૨મ્મ(૧)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૦. ૨૩૬ ૨. ૨મણિજ્જ મહાવિદેહમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ જેનું પાટનગર સુભા(૨)છે.૧ ૧. જમ્મૂ.૯૬. ૧. રમ્મ (રમ્ય) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને દસ હજા૨ વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧. સમ.૧૦. ૨. રમ્મ મહાવિદેહમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ જેનું પાટનગર અંકાવઈ છે. ૧. જમ્મૂ.૯૬. રમ્મઅ (રમ્યક) જુઓ રમ્મગ. ૧. જમ્મૂ.૧૧૧. ૧. રમ્મગ (રમ્યક) રમ્મ(૧)ના જેવું સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૧૦. ૨. રમ્મગ રુપ્પિ(૪) પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૧૧, સ્થા.૬૪૩. ૩. રમ્ભગ ણીલવંત(૧) પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૪. રમ્ભગ મહાવિદેહમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ જેનું પાટનગર પમ્હાવઈ(૩) છે.૧ ૧. જમ્મૂ.૯૬. ૫. રમ્મગ જંબુદ્દીવમાં આવેલો પ્રદેશ.' તે અકમ્મભૂમિ છે. તે ણીલવંત અને રુપ્પિ પર્વતોની વચ્ચે આવેલો છે અને પૂર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. ગંધાવઈ વવેયઢ પર્વત તેમાં આવેલો છે.૪ રમ્યગ પ્રદેશનો અધિષ્ઠાતા દેવ રમ્મગ(૬) છે. તેની પહોળાઈ આઠ હજાર યોજનથી કંઈક અધિક છે. તેની જીવા લગભગ ૯૩૯૦૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૩૭ યોજન છે. તેના ધણુપિટ્ટનું માપ લગભગ ૮૪૦૧૬ યોજન છે. ૧. જબૂ.૧૧૧, સ્થા.૮૬,૫૨૨,અનુ. | ૪. જબૂ.૧૧૧, જીવા. ૧૪૧, ભગઅ. ૧૩૦. પૃ.૪૩૬.પરંતુ સ્થા.૮૭,૩૨, ૨. ભગ.૬૭૫, સ્થા.૧૯૭, ૩૦૨, ૨૨૨, જીવામ-પૃ. ૨૪૪માં માલવંતપરિયાયનો સમ.૬૩. ઉલ્લેખ છે. ૩. જ.૧૧૧. | ૫. જખૂ. ૧૧૧. ૬. સમ. ૭૩,૮૪, ૧૨૧. ૬. રમ્મગ રમ્મગ(૫) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૧૧૧. રમ્મગનૂડ (રમ્યકફૂટ) જુઓ રમ્મગ(૨) અને (૩). " ૧. સ્થા. ૬૪૩, ૬૮૯. રમ્મગવાસ અથવા ર...યવાસ (રમ્યકવર્ષ) જુઓ રમ્મગ(પ). ૧. સ્થા.૮૯, ૧૯૭, ભગ. ૬૭૫, સમ.૮૪, અનુ.૧૩૦. ૧. રયણ (રત્ન) માણસુત્તર(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા.૩00. ૨. રયણ રયગ(૧) પર્વતનું શિખર ૧ ૧. સ્થા. ૬૪૩. ૩. રયણ એરવ(૧)માં આવેલા દીહવેઢ પર્વતનું શિખર.' ૧. સ્થા. ૬૮૯. ૪. રયણ રયણUભા નરકભૂમિના પ્રથમ કાર્ડનો પ્રથમ ભાગ. તે બસો યોજના પહોળો છે. ૧. સ્થા. ૭૭૮. રયણદેવયા (રત્નદેવતા) એક દેવી.' ૧. નિશીભા. ૫૧૫૮, નિશીયૂ.૪,પૃ.૧૪, બુભા. ૨૫૦૮. રયણદીવ (રત્નદ્વીપ) લવણ સમુદ્રમાં આવેલો દ્વીપ.' તેની અધિષ્ઠાત્રી દેવી રયણદીવદેવયા અત્યંત ક્રૂર હતી. ચંપા નગરના શેઠ માગંદીના પુત્રો ત્યાં તેની સાથે રહ્યા હતા. ૧. જ્ઞાતા.૮૦, મનિ.પૃ.૯૫. ૨. જ્ઞાતા.૮૦. રયણદીવદેવયા (રત્નદ્વીપદેવતા) લવણ સમુદ્રને સ્વચ્છ કરવા નીમવામાં આવેલી દેવી. તે રમણદીવની અધિષ્ઠાત્રી દેવી પણ છે. તેણે માગંદી શેઠના પુત્રોને રણદીવમાં રોકી રાખી તેમને પોતાની સાથે રહેવા બળપૂર્વક ફરજ પાડી હતી. તે અને Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ રયણદેવયા એક લાગે છે. ૧. શાતા.૮૦,૮૧. ૧ રયણપુર (રત્નપુર) તિત્શયર ધમ્મ(૩)નું જન્મસ્થાન. આ જ સ્થાને તેમણે સંસારત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું હતું.ર તેની એકતા ઔધમાં આવેલા રુનઇ (Runai) સાથે સ્થાપવામાં આવી છે. ૧. તીર્થો.૫૦૪. ૨. આવિન.૩૮૩. ૩. લાઈ.પૃ.૩૨૭. ૧. રયણપ્પભા (રત્નપ્રભા) રક્ષસ દેવોના બે ઇન્દ્રો ભીમ(૩) અને મહાભીમ(૧)માંથી દરેકની મુખ્ય પત્નીનું નામ. તેમનું બીજું નામ કણગપ્પભા(૨) પણ છે.૨ ૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૩. ૧ ૨. રયણપ્પભા પ્રથમ નરકભૂમિ. તેનું સાધારણ નામ ઘમ્મા છે, પરંતુ તેનું ગોત્રનામ રયણપ્પભા છે. તેનું દળ (જાડાઈ) ૧૮૦૦૦૦યોજન છે. તેને ત્રણ કાણ્ડ છે – ખર, પંક અને આવ. પ્રથમ કાણ્ડ સોળ ભાગમાં વહેંચાયેલો છે. તે સોળ ભાગનાં નામ આ પ્રમાણે છે – રયણ(૪), વઇ૨(૩), વેરુલિઅ(૧), લોહિતક્ક(૧), મસારગલ્લ, હંસગજ્મ, પુલઅ, સોયંધિય, જોતિરસ, અંજણ(૮), અંજણપુલઅ(૧), રથય(૧), જાતરૃઅ, અંક(૩), ફલિહ અને રિટ્ટ(૬).૪ દરેક ભાગનું દળ (જાડાઈ) એક હજાર યોજન છે." આખા ખર કાણ્ડની (અર્થાત્ પ્રથમ કાણ્ડની) જાડાઈ (દળ) ૧૬૦૦૦ યોજન છે, પંક કાણ્ડની (અર્થાત્ બીજા કાણ્ડની) જાડાઈ ૮૪૦૦૦ યોજન છે અને આવ કાણ્ડની (અર્થાત્ ત્રીજા કાર્ડેની) જાડાઈ ૮૦૦00 યોજન છે.” રયણભામાં ત્રીસ લાખ વાસસ્થાનો આવેલા છે.॰ ત્યાં વસતા જીવોનું જધન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. રયણખભાના પ્રથમ કાણ્ડના પ્રથમ આઠસો યોજનમાં વાણમંતર દેવોના આવાસો છે.” રયણપ્રભાની સૌથી ઊંચી સપાટીથી આઠ સો યોજનની ઊંચાઈએ સૂર્યો ગતિ કરે છે, જ્યારે તારાઓ નવ સો યોજનની ઊંચાઈએ ગતિ કરે છે.૧૧ રયણપ્પભામાં છ વાસસ્થાનો છે – લોઅ, લોલુઅ, ઉદઢ, નિદડ્ઝ, જરય અને પજ્જરય. ૧૦ ૧૨ - ૭. જીવા.૭૧,ભગ.૪૩,૨૪૪,ભગએ. પૃ.૧૩૦, પ્રજ્ઞા.૪૩, ૮. સ્થા.૭૫૭, સમ.૧. ૯. સમ.૧૧૧. ૧૦. સૂર્ય.૨૧, સ્થા.૬૫૫ ૧૧. સ્થા.૬૭૦, સમ.૯,૧૧૨. ૧૨. સ્થા.૫૧૫, સ્થાઅ.પૃ.૩૬૬-૬૭. ૧. પ્રજ્ઞા.૩૧,૪૩,૧૫૪-૫૫,ભગ. ૪૬૯. દેવે.૧૪,૩૨,૭૩, અનુ.૨૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ભગ.૪૪૪, જીવા.૬૭. ૩. જીવા.૬૮, ભગ.૪૭૭, ૫૨૭. ૪. જીવા.૬૯. ૫. સ્થા,૭૭૮,સમ.૭૯,૯૯,૧૧૬, ૧૨૦. ૬. જીવા.૭૨-૮૦. Page #256 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૩૯ રયણવઈ (રત્નાવતી) જખહરિલની પુત્રી અને ચક્કવષ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. રયણવડિસય (રત્નાવલંસક) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. ભગ.૧૭૨. ૧.રયણસંચય (રત્નસચ્ચય) ઉત્તર રુયગ(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા. ૬૪૩. ૨. રયણસંચય માણસુત્તર(૧) પર્વતનું શિખર." ૧. સ્થા. ૩OO. ૧. રણસંચયા (રત્નસચ્ચયા) મંગલાવાઈ(૧) વિજય(૨૩) અર્થાત્ પ્રદેશનું પાટનગર. ૧. સ્થા. ૯૨. ૨. રયણસંચયા પૂર્વોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણના ઇન્દ્રની મુખ્ય પત્ની દેવી વસુંધરા(૪)નું આશ્રયસ્થાન છે.' ૧. સ્થા. ૩૦૭. રયણા (રત્ના) પશ્ચિમોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણના ઇન્દ્રની મુખ્ય પત્ની વસુ(૬)નું આશ્રયસ્થાન છે.' ૧. સ્થા. ૩૦૭. રયણાવહ (રત્નાપથી ગંધાર(૩) દેશનું નગર. મણિચૂડ ત્યાં રાજ કરતો હતો.' ૧. ઉત્તરાને પૃ.૧૩૮. ૧. રયણી (રજની) ઈસાણના ઇન્દ્રના આધિપત્ય નીચેના ચાર લોગપાલો સોમ(૨), જમ(૨), વરુણ(ર) અને વેસમણ(૪)માંના દરેકની મુખ્ય પત્નીનું નામ.૧ ૧. સ્થા. ૨૭૩, ભગ.૪O°. ૨. ૨૩ણી અસુરકુમાર દેવોના ઇન્દ્ર અમરની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે આમલકપ્પા નગરના શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૪૦૩, ભગ.૪૦૫. ૨. જ્ઞાતા.૧૪૯. રયણુચ્ચય અથવા રયણોચ્ચય (રત્નોચ્ચય) (અ) મંદર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક. (આ) માણસુત્તર(૧) પર્વતના શિખરનું પણ આ જ નામ છે. (ઈ) ઉત્તર રુયગ(૧) પર્વતના શિખરનું પણ આ જ નામ છે. ૧. સ. ૧૬, સૂર્ય.૨૬,જબૂ. ૧૦૯, ૩. સ્થા.૬૪૩. ૨. સ્થા.૩૦). Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ રયત (રજત) જુઓ રથય.૧ ૧. સ્થા. ૬૮૯, ૭૭૮. ૧ ૧. રયય (રજત) રયણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાણ્ડનો બારમો ભાગ. ૧. સ્થા. ૭૭૮. ૨. રયય માલવંત પર્વતનું શિખર જેની અધિષ્ઠાત્રી દેવી ભોગમાલિણી(૧) છે. ૧. જમ્મૂ.૯૧, સ્થા. ૬૮૯. ૩. રચય વૃંદણવણ(૧)માં આવેલું શિખર.૧ ૧. જમ્મૂ.૧૦૪, સ્થા. ૬૮૯. ૪. રયય પૂર્વ રુયગ(૧) પર્વતનું શિખર.૧ ૧. સ્થા. ૬૪૩, આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રયયકૂડ (રજતકૂટ) આ અને રયય(૩) એક છે. ૧ ૧. જ.૧૦૪. રવિ વિયાહપણત્તિના પાંચમા શતકનો પહેલો ઉદ્દેશક.૧ ૧. ભગ.૧૭૬. રવિગુત્ત (રવિગુપ્ત) આચાર્ય જસવદ્ધણના શિષ્ય. તેમને મહાણિસીહ પ્રત્યે બહુ જ આદર હતો.૧ ૧. મનિ.પૃ.૭૧. ૧. રસદેવી પુષ્કચૂલા(૪)નું નવમું અધ્યયન,૧ ૧. નિર.૪.૧. ૨. રસદેવી આ નામની દેવી. તેનું વર્ણન સિરિદેવી(૫)ના વર્ણન જેવું છે. ૧. નિ૨.૪.૯, રસમેહ (રસમેઘ) ઉસ્સપિણી કાલચક્રના બીજા અરની શરૂઆતમાં સતત સાત દિવસ વરસાદ વરસાવતું વાદળ. બધી વનસ્પતિમાં ભિન્ન ભિન્ન જાતના રસો (સ્વાદો) તેના કારણે પેદા થાય છે. ૧. જમ્મૂ.૩૮. રહ (રથ) આચાર્ય વઇર(૨)ના શિષ્ય. તેમનાથી અજ્મજયંતી નામની શ્રમણશાખા શરૂ થઈ.૧ ૧. કલ્પ(થેરાવલી).૭, કલ્પવિ પૃ.૨૬૩. રહણેમિ (૨થનેમિ) સોરિયપુર(૧)ના રાજા સમુદ્રવિજય(૧) અને તેમની રાણી સિવા(૨)નો પુત્ર અને તિર્થંકર અરિટ્ટણેમિનો મોટો ભાઈ. તેણે ચા૨ સો વર્ષની ઉંમરે Page #258 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૧ શ્રામપ્ય સ્વીકાર્યું હતું. એક વાર શ્રમણી રાઈમઈને ગુફામાં નગ્ન જોઈ અને તેને રાઈમઈ માટે પ્રેમ (રાગ) જાગ્યો, કામ જાગ્યો. તેણે તેને પ્રેમી તરીકે સ્વીકારવા અને તેની સાથે ભોગ ભોગવવા તેની સમક્ષ માગણી કરી. રાઈમઈએ તો ઊલટું તેને સન્માર્ગનો ઉપદેશ આપ્યો. પછી તેણે આખી જિંદગી સાચું શ્રામસ્ય પાળ્યું. એક વર્ષની ઉગ્ર તપસ્યા પછી રહણેમિને કેવળજ્ઞાન થયું અને નવસો એક વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. ૧. ઉત્તરાનિ.પૃ.૪૯૬, ઉત્તરા.૨૨.૨૩થી, દશચૂ.૮૭-૮૮, કલ્પવિ.પૃ.૨૫૩, કલ્પવિ. પૃ.૨૧૮ અનુસાર તેમણે તિર્થીયર અરિઠણેમિ પાસે દીક્ષા લીધી હતી. રહણેમિw (રથનેમીય) ઉત્તરઝયણનું બાવીસમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાયૂ.પૃ.૨૬૩. રહણેમિય (રથનેમીય) આ અને રહાણેમિક્સ એક છે. ૧. ઉત્તરાનિ.પૃ.૯. રહમદણ (રથમદન) કહ(૧)એ જ્યાં પંડવોના રથોનો નાશ કર્યો હતો ત્યાં જ તેણે (કણો) બાંધેલો કિલ્લો. ૧. જ્ઞાતા.૧૨૬. રહમુસલ (રથમુસલ) જેમાં સ્વયંચાલિત રથ(=રહ)માં લાગેલ સ્વયંચાલિત મુસલનો પ્રયોગ થયો હતો એવું કોણિઅ અને ચેડગ વચ્ચેનું યુદ્ધ. આ યુદ્ધમાં છન્નુ લાખ માણસો મરાયા હતા.' ૧. નિર.૧.૧., ભગ.૩૦૧, આવચૂ..પૃ. ૧૭૩, જીતભા.૪૭૯. રહવીરપુર (રથવીરપુર) જે નગરમાં વીરનિર્વાણ સંવત ૬૦૯માં સિવભૂઇ(૧)એ સંઘભેદ કરી બોડિય ભિન્ન સંઘ સ્થાપ્યો હતો તે નગર. તે નગરમાં દીવગ નામનું ઉદ્યાન હતું. આચાર્ય કણહ(૨) આ નગરમાં આવ્યા હતા.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૧૭૮, આવચૂ.૧.પૃ.૪૨૭, આવનિ. ૭૮૨, આવાભા. ૧૪પ-૧૪૬, વિશેષા. ૨૮૦૪, ૩૦૫૨-૫૩. રહાવત્ત (રથાવર્ત) જયાં આચાર્ય વઈર(ર)ના એક શિષ્ય મૃત્યુ પામ્યા હતા તે પર્વત. તેમના મૃત શરીરને રથમાં ફેરવીને દેવોએ પૂજયું હતું તેથી તે સ્થાન રહાવત્ત તરીકે જાણીતું બન્યું હતું. આ પર્વતની નજીક આસગ્ગીવ અને તિવિટ્ટ(૧) વચ્ચે યુદ્ધ થયું હતું. ૧. મર.૪૬૮-૪૭૨, આવચૂ.૧.પૃ.૪૦૫, આચાનિ.૩૩૨. ૨. આવચૂ. ૧.પૃ. ૨૩૫, આવહ.પૃ.૩૦૪. ૧. રાઈ (રાત્રિ) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પ્રથમ વર્ગનું બીજું અધ્યયન. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જ્ઞાતા.૧૪૮. ૨. રાઈ આમલકપ્પા નગરના શેઠ.૧ ૧. જ્ઞાતા.૧૪૯. ૩. રાઈ ઈસાણના ઈન્દ્રના આધિપત્ય નીચેના ચાર લોગપાલ સોમ(૨), જમ(૨), વરણ(ર) અને વેસમણ(૪)માંથી દરેકની મુખ્ય પત્નીનું નામ.૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૪. રાઈ ચમર(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં આમલકપ્પા નગરના શેઠ રાઈ(૨)ની પુત્રી હતી જેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી.૨ ૧. સ્થા.૪૦૩, ભગ.૪૦પ. ૨. જ્ઞાતા.૧૪૯. રાણ (રાજન્ય) છ આર્ય કુળોમાંનું એક. તેને તિર્થીયર ઉસભ(૧)એ સ્થાપ્યું હતું. ૧. પ્રજ્ઞા.૩૭, જખૂ.૩૦, બૃભા.૩ર ૬૫, સૂત્રચૂ.પૃ. ૨૧૮. ૨. આવ.૧.પૃ.૧૫૪, કલ્પ.પૂ.૩૨, રાજમ.પૃ. ૨૮૫, ઔપઅ.પૃ. ૨૭. રાઈસિરી (રાત્રિશ્રી) આમલકપ્પા નગરના શેઠ રાઇ(૨)ની પત્ની. ૧ ૧. જ્ઞાતા. ૧૪૯. રાઈમઈ (રાજીમતી) રાજા ઉગ્રસેણની પુત્રી. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના બાવીસમા તિર્થંકર અરિટ્રણેમિ સાથે તેના વિવાહ નક્કી થયા હતા. પરંતુ અરિક્રણેમિએ સંસારનો ત્યાગ કરી દેવાથી તેમના લગ્ન થઈ શક્યા ન હતા. પછી રાઈમઈએ પણ દીક્ષા લઈ શ્રમણ્ય સ્વીકારી લીધું તે વખતે તેની ઉંમર ચાર સો વર્ષની હતી. વધુ વિગતો માટે જુઓ અરિટ્રણેમિ અને રહણેમિ. ૧. ઉત્તરા.૨૨.૪૩, કલ્પવિ. પૃ. ૨૧૩, | ૧૭૯થી. કલ્પધ.ધુ. ૧ ૩૯, | ૩. ઉત્તરાનિ.૪૯૦, કલ્પસ.પૃ. ૧૮૪. ૨. ઉત્તરા અધ્યયન ૨૨, કલ્પસ પૃ. ૧. રામ તે જ બલદેવ(૧) છે અને કહ(૧)ના ભાઈ છે. તેમની ઊંચાઈ દસ ધનુષ હતી. તે બાર સો વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા અને પછી બંભલોગમાં દેવ તરીકે જન્મ્યા. તે આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં મોક્ષ પામશે. તેમના પૂર્વભવમાં તે રાયલલિઅ હતા. રામ બલભદ(૬) નામે પણ પ્રસિદ્ધ છે. તે નવમા બલદેવ(૨) છે. તિલોયપષ્ણત્તિ(૪.૫૧૭)માં આ બલદેવનું નામ પદ્મ છે. રામ એ બધા બલદેવોનું સામાન્ય નામ પણ છે. તેના માટે જુઓ રામ(૯). ૧. સમ.૧૦૭, ૧૪૮,આવનિ.૪૦૩, ૩. સ્થા.૬૯૨. ૪. સ. ૧૫૮, તીર્થો. ૬૦૭. ૨. સમ,૧૨,૧૫૮,સ્થા ૬૭૨, આવનિ. ૫. મર.૪૯૭. ૪૧૪, તીર્થો. ૬૧૬. તીર્થો. પ૭૮. Page #260 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૩ ૨. રામ આ રામ અને આઠમા બલદેવ(૨) પઉમ(૬) એક જ છે. તે સીયા(૭)ના પતિ અને લક્ષ્મણના ભાઈ હતા. તિલોયપણત્તિ (૪.૫૧૭)માં તે માત્ર રામ નામ ધરાવે છે, પદ્મ નામ ધરાવતા નથી.જુઓ પઉમ(૬). ૧. નિશીચૂ.૧.પૃ.૧૦૪,ઉત્તરાક. પૃ. ૪૩. ૨. મનિ.પૃ.૧૩૦, ઉત્તરાક.પૃ.૪૪-૪૫. ૩. રામ આ અને પરસુરામ એક છે.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૨૦, આચાચૂ.પૃ.૪૯, જીવા.૮૯. ૪. રામ દોગિદ્ધિદસાનું નવમું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. ૫. રામ વાણારસીના શેઠ. તે કણ્ડ(૨) અને કહૅરાઇ(૩)ના પિતા હતા. ૧. શાતા.૧૫૮. ૬. રામ રાયગિહના શેઠ. તે રામા(૨) અને રામરખિયા(૧)ના પિતા હતા.૧ ૧. શાતા.૧૫૮. ૭. રામ સાવત્થીના શેઠ. તે વસુગુત્તા(૧) અને વસુ(૬)ના પિતા હતા. ૧ ૧. શાતા.૧૫૮. ૧ ૮. રામ કોસંબીના શેઠ. તે વસુમિત્ત(૧) અને વસુંધરા(૪)ના પિતા હતા. ૧. શાતા.૧૫૮. ૯. રામ વાસુદેવો(૧)ના (મોટા) ભાઈઓ બધા બલદેવો(૨)નું સામાન્ય નામ. ૧. આવિન.૪૧૪, ૪૧૬, વિશેષા. ૧૭૮૨-૮૩. ૧. રામકર્ણા (રામકૃષ્ણ) ણિરયાવલિયા(૧)નું આઠમું અધ્યયન. ૧. નિર.૧.૧. ૨. રામકર્ણી રાયગિહના રાજા સેણિય(૧)નો પુત્ર. તેનું વર્ણન કાલ(૧)ના વર્ણન જેવું જ છે. ૧. નિર.૧.૧. ૧. રામકણ્ણા (રામકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું આઠમું અધ્યયન. ૧. અન્ન.૧૭. ૧ ૨. રામકણ્ણા રાજા સેણિઅ(૧)ની રાણી. તેણે રાયગિહમાં તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી, પંદર વર્ષ શ્રામણ્યનું પાલન કર્યું અને તે જ ભવના અન્તે મોક્ષ પામી. ૧. અન્ન.૨૪, ૨૬. ૧ ૧. રામગુત્ત (રામગુપ્ત) એક અજૈન ઋષિ જેણે અન્નનો ત્યાગ કર્યો ન હોવા છતાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તે પૂર્વભવમાં એક રાજા હતા. જુઓ રામપુત્ત(૩). Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૧. સૂત્ર ૧.૩.૪.૨. ૨. સૂત્રશી.પૃ.૯૫. ૨. રામગુત્ત અંતગડદસાનું ચોથું અધ્યયન. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા.૭૫૫. રામણ (રાવણ) જુઓ રાવણ. ૧ ૧. વિશેષા. ૧૭૬૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧ ૧. રામપુત્ત (રામપુત્ર) અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અનુત્ત.૩. ૨. રામપુત્ત સાગેયની સાર્થવાહી ભદ્દા(૮)નો પુત્ર. તે બત્રીસ કન્યાઓને પરણ્યો હતો. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી અને મરીને સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ થયો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. ૧. અનુત્ત.૬. ૧ ૩. રામપુત્ત તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આ રામપુત્ત અને રામગુત્ત(૧) સંભવતઃ એક છે. ૧. ઋષિ.૨૩, ઋષિ (સંગ્રહણી). ૧. રામરખિયા (રામરક્ષિતા) રાયગિહના શેઠ રામ(૬)ની પુત્રી. તેને પાસ(૧)એ દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે ઈસાણિંદની મુખ્ય પત્ની બની. ૧. શાતા.૧૫૮, ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. રામરખિયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું ચોથું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૮. ૧. રામા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. શાતા.૧૫૮. ૨. રામા રાગિહના શેઠ રામ(૬)ની પુત્રી. તેની બેન રામરખિયા(૧)ની જેમ તે પણ મૃત્યુ પછી ઈસાણિંદની મુખ્ય પત્ની બની. ૧. શાતા.૧૫૮, ભગ,૪૦૬, સ્થા.૬૧૨. સમ.૧૫૭, તીર્થો.૪૭૨, પાઠ છે. રામાયણ અર્જુન ગ્રન્થ.આ ગ્રન્થ લોકોને બપોરે વાંચવા માટે છે. ૧ ૩. રામા નવમા તિર્થંકર સુવિહિ(૧)ની માતા અને કાગંદીના રાજા સુગ્ગીવ(૨)ની પત્ની.૧ ૧ . સ્થાઅ પૃ.૩૦૪. આત્તિ.૩૮૫નો સામા એ રામાનો ખોટો ૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૫ ૧. નન્દ.૪૨, નદિમ.પૃ.૧૯૪, અનુ.૨૫,૪૧, અનુહે.પૃ.૨૮,૩૬, દશચૂ.પૃ.૧૦૯, ૨૩૭, આચાચૂ.પૃ.૧૭૮, ૧૯૩, સૂત્રચૂ.પૃ. ૩૫૩. ૨. અનુ. ૨૫, અનુહે.પૃ.૨૮. રાય (રાજ) અક્યાસી ગહમાંનો એક ગહ 'જુઓ રાયગલ. ૧. સૂર્ય. ૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, જબૂશા પૃ.૫૩૫. રાયગિહ (રાજગૃહ) જંબુદ્દીવના દાહિણદ્ધભરતમાં આવેલું નગર. તે આરિયા (આર્ય) દેશ મગહનું પાટનગર હતું. ૧ણાલંદા તેનું ઉપનગર હતું. મગહના પ્રાચીન પાટનગર કુસગ્ગપુરથી એક ક્રોશના અંતરે રાજા પાસેણઈ(પ)એ રાયગિહની સ્થાપના કરી હતી, તેને વસાવ્યું હતું. તેનાં ત્રણ જૂનાં નામો હતાં – ઉસભપુર(૧), ચણગપુર અને ખિતિપટ્ટિા (૨).*રાયગિહની પાસે એક મોટું વન આવેલું હતું.“રાયગિહના પરિસરમાં મંડિયફચ્છિ, ગુણસીલ, મુગરપાણિ અને મણિનાગનાં ચૈત્યો, પુખારામ”, ણીલગુહા", પુષ્કકરંડા(ર) અને સુભૂમિભાગ(૩)૧૩ ઉદ્યાનો અને મહાતવોવતીર નામનો ગરમ પાણીનો ઝરો આવેલાં હતાં. રાયગિહની દક્ષિણે ચોરલૂટારાને છુપાઈ જવાનું સ્થાન સીહાગુહા આવેલી હતી."રાયગિહમાં જગતના વિવિધ મુલકોના વેપારીઓ વેપાર કરવા આવે એવું પચરંગી બજાર (કુત્તિયાવણ) હતું.” રાયગિહમાં સાલ વૃક્ષની પૂજા કરવાની પ્રથા હતી. તે તિસ્થયર મુણિસુવય(૧)નું જન્મસ્થાન હતું. તેમણે પ્રથમ પારણું અહીં કર્યું હતું. ૧૯ વાસુદેવ(૧) પુરિસસીહે પોતાના પૂર્વભવમાં સંકલ્પ (નિદાન) આ નગરમાં કર્યો હતો. તિર્થીયર પાસ(૧) અહીં આવ્યા હતા અને અનેકને દીક્ષા આપી હતી. ૨૧ ચક્કટ્ટિ બંભદત્ત(૧) પણ આ નગરમાં આવ્યા હતા. ૨૨ સહદેવ(૨)ના પિતા જરાસંધે અહીં રાજ કર્યું હતું. ૨૩ જરાસંધને મગહસેના, મગહસુંદરી અને મગહસિરી જેવી પ્રસિદ્ધ ગણિકાઓ હતી. ૨૪ તિર્થીયર પાસના જીવનકાળમાં આ નગરમાં રાજા જિયg(૧૫) રાજ કરતો હતો. રાયગિહનો રાજા સેણિઅ(૧) તિસ્થયર મહાવીરનો સમકાલીન હતો. રાજા પજ્જોયે એક વાર આ નગર ઉપર આક્રમણ કર્યું હતું. ર૭ કાલોદાયિ, સેલોદાયિ વગેરે જેવા અજૈન વિચારકોની પ્રવૃત્તિઓનું સ્થાન આ નગર હતું.૮ તિવૈયર મહાવીરે રાયગિહ અને તેના ઉપનગર ણાલંદામાં કુલ ચૌદ ચોમાસાં કર્યાં હતાં. ઉપરાંત મહાવીર વારંવાર તે બન્ને સ્થાનમાં આવતા હતા. ૨૯ મહાવીરના અગિયાર ગણધરો રાયગિહમાં મોક્ષ પામ્યા હતા.૩૦ મહાવીરે રાયગિહમાં સેણિયના પુત્રો જાલિ(૪), દીહસન(૩) વગેરેને", સેણિયની પત્નીઓ ગંદા(૧), Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ભદા(૨૧) વગેરેને ૨, ઇસિદાસ(૨), ધણ(૫), મેહ(૩), કાસવ(૬), વારતગ(ર) વગેરે જેવા શ્રેષ્ઠીપુત્રો અને શ્રેષ્ઠીઓને, અને બીજા અનેકોને દીક્ષા આપી હતી. મહાવીરનાં મહાસયા(૨), સુલતા(૨)* વગેરે જેવાં ઉપાસકઉપાસિકાઓ રાયગિહનાં હતાં. રાયગિતના શ્રેષ્ઠીઓ વિજય(૬), આણંદ(૩) અને સુણંદ(પ)એ તિર્થીયર મહાવીરને ભિક્ષા આપી હતી. આ નગરમાં મહાવીરે ઘર્મ અને તત્ત્વજ્ઞાન વિષય ઉપર ગોયમ(૧)”, મંડિયપુત્ત અને સેણિઅર્થ સાથે ચર્ચાઓ કરી હતી. તેમણે વિયાહપણત્તિના પ્રથમ શતકનો, પાંચમા શતકના નવમાં ઉદ્દેશકનો, તથા દસમા, અગિયારમા, સોળમા, સત્તરમા, અઢારમા અને વિસમાં શતકોનો ઉપદેશ અહીં આપ્યો હતો. ૪૧ વળી, તેમણે પજુસણાકપૂર, આયતિટ્ટાણ, વગેરેનો ઉપદેશ પણ આ નગરમાં આપ્યો હતો. આ નગરમાં ગોસાલે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા માટે મહાવીરને વિનંતી કરી હતી. ગોસાલે આ નગરમાં જ પોતાનો પ્રથમ પટ્ટિપરિહાર (પ૨શરીરપ્રવેશ) કર્યો હતો અને તે એણેજ્જગ(૧)ના મૃત શરીરમાં પ્રવેશ્યો હતો. મહાવીરે ભવિષ્ય ભાખ્યું હતું કે ગોસાલ રાયગિહમાં બે વખત વેશ્યા તરીકે જન્મ લેશે." રાયગિહ નગરમાં જ મહાવીરના ગણધર સુધમ્મ(૧)એ પોતાના શિષ્ય જંબૂ(૧)ને ણાયાધમ્મકહાના બીજા શ્રતસ્કન્ધનો, સુહવિવારનો “અને અણુત્તરોવવાઈયદસાનો ઉપદેશ આપ્યો હતો. મહાવીરના ગણધર પભાસ(૧)૫૦ અને મેય%(૩) રાયગિહ નગરના હતા. આચાર્યપભવે સેક્સંભવને આ નગરમાં દીક્ષા આપી હતી.પરભદ્રબાહુ(૧)ને જે ચાર શ્રેષ્ઠી શિષ્યો હતા તે આ નગરના હતા.૫૩ સંભૂય(૧), ધમ્મઘોસ(૬) ૫૫, ધમ્મરઇ(૨) અને આસાઢભૂઈપ જેવા શ્રમણો આ નગરમાં આવ્યા હતા. બીજા ણિહવ તીસગુત્તે પોતાનો નવો સિદ્ધાન્ત આ નગરમાં પ્રતિપાદિત કર્યો હતો – પ્રવર્તાવ્યો હતો. ત્રીજા Pિહવ આસાઢ(૧)ને રાજા બલભદુ(૪)એ આ નગરમાં જ પાછો સાચા માર્ગે ચડાવ્યો હતો. ૧૮ આસમિત્ત અને ગંગા નામના બીજા બે ણિહવોને પણ તેમના નવા સિદ્ધાન્તો દોષયુક્ત હોવાનું ભાન આ નગરમાં જ કરાવવામાં આવ્યું હતું. ધષ્ણ(૬)*, ણંદ(૧) ધણ(૧૦)", ધણાવહ(૩)", મમ્મણ, દામણગ જેવા શ્રેષ્ઠીઓ અને અર્જુણઅ૭ માળી રાયગિહના રહેવાસીઓ હતા. તિર્થીયર મહાવીરે તેમના પૂર્વભવોમાં આ નગરમાં બ્રાહ્મણ થાવર(૨)અને Page #264 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૭ રાજકુમાર વિસ્સભૂઇલ તરીકે જન્મ ધારણ કર્યો હતો. રાયગિહની એકતા દક્ષિણ બિહારમાં આવેલા વર્તમાન રાજિંગર સાથે સ્થાપવામાં આવી છે. ૭૦ ૧. શાતા.૬. ૨૨. ઉત્તરાનિ પૃ.૩૭૯-૩૮૦. ૨૩. જ્ઞાતા.૧૧૭. ૨. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, વિશેષા. ૧૬૬૬, નિશીયૂ.૨.પૃ.૪૬૬,ભા. ૨૪. આરૂચ.૨.પૃ.૨૦૯, આનિ ૧૩૦૯, આચાચૂ.પૃ.૮૬, આચાશી.પૃ.૧૩૯. ૩૨૬૩. ૩. ભગ.૫૪૧, કલ્પ.૧૨૨, આવનિ. ૨૫. નિર.૪.૧. ૪૭૩, આવચૂ.૧.પૃ.૨૮૨. ૪. આનિ.૧૨૭૯, આવભા.૧૨૭, આવચૂ.૨.પૃ.૧૫૮, ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૧૦૪-૧૦૫. ૫. ઉત્તરાયૂ.પૃ.૧૭૦, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૨૮૬, ૨૮૮. ૬. ભગ.૫૫૦. ૭. કલ્પ(સમાચારી).૬૪, ભગ.૪, દશા. ૧૦.૧,૯,ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૧૫૮,નિર.૩.૧-૧૦, ઉપા.૪૬, અન્ત.૧૨. ૮. અન્ન.૧૩. ૯. ઉત્તરાનિ.પૃ.૧૬૭, આનિ.૧૩૪. ૧૦.અત્ત.૧૩. ૧૧.આનિ.૨૩૦. ૧૨. આવચૂ.૧.પૃ.૨૩૦, ૨.પૃ.૨૩. ૧૩. શાતા.૬૩. ૧૪.ભગ ૧૧૩,બૃભા.૩૪૨૯,વૃક્ષે. આનિ.૧૩૪. ૯૫૯, ૧૫. શાતા.૧૩૭. ૧૬.‰ભા.૪૨૧૯,૪૨૨૩,બૃસે. ૧૧૪૫-૪૬. ૧૭.ભગ.૫૨૮. ૧૮.આવન.૩૮૩, તીર્થો ૫૦૮. ૧૯. આવન.૩૨૫. ૨૦.સમ.૧૫૮; તીર્થો.૬૦૮. ૨૧. જ્ઞાતા.૧૫૮, નિર.૪.૧. ૨૬. ભગ.૪, શાતા.૬,૯૩,દશા.૧૦.૧, વ્યવમ ૧.પૃ.૨૭, ઉત્તરાયૂ.પૃ.૨૬૦, આવચૂ.૨.પૃ.૬૧,દશરૂ.પૃ.૯૬, નિશીયૂ.૧.પૃ.૯,મ.પૃ.૫૭,નિર. ૧.૧. ૨૭. આવયૂ. ૧.પૃ.૫૫૭. ૨૮. ભગ.૩૦૫,૩૦૮,૩૫૪,૬૩૪. ૨૯. કલ્પ.૧૨૨, ભગ.૫,૨૦,૮૪,૯૦, ૧૩૪,૧૮૦,૨૩૨,૨૮૧,૨૮૩, ૪૦૫, ૪૯૧, ૪૯૩, ૫૦૦, ૫૭૧, શાતા.૨૧,૯૩,૧૪૦,૧૪૮,૧૪૯, આનિ.૪૯૨,૫૧૮,૧૩૦૨, આવચૂ.૧.પૃ.૨૮૨,૨૯૬,૩૧૫, ૩૮૨, નિર.૩.૧-૧૦, મ.પૃ.૮૮, વિશેષાકો.પૃ.૨૭૫, વિશેષા.૮૬૭, ૧૯૨૭, ૧૯૪૬, ૧૯૭૩. ૩૦. કલ્પવિ.૨૪૮,આવનિ.૬૫૯,વિશેષા. ૨૫૨૦. ૩૧. અનુત્ત.૧,૨. ૩૨. અા.૧૬. ૩૩. અનુત્ત.૬, અન્ત.૧૪, શાતા.૧૪૦. ૩૪. અન્ન.૧૨,૧૪. ૩૫. ઉપા. ૪૬-૪૭. ૩૬. નિશીભા.૩૧, વ્યવમ.૧.પૃ.૨૭. ૩૭. ભગ.૫૪૧. ૩૮. શાતા.૬૨,૮૯,૯૦, ભગ.૧૬૫, ૧૬૯-૭૨. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૯. ભગ.૧૫૦. નિશીભા.પદ૯૮, વિશેષા.૨૮૩૪. ૪૦. દશા. ૧૦.૧, આવયૂ.૨.પૃ. ૨૦૨, | ૫૮, આવભા. ૧૩૦, નિશીભા. ૫૫૯૯, અનુત્ત.૪, વિશેષાકો.પૃ.૪૧૪. ઉત્તરાનિ.અને ઉત્તરાશા.પૃ.૧૬૦-૧૬ ૨. ૪૧. ભગ.૩.૧૭૬,૩૯૪,૪૦૯,૫૬૧, વિશેષા.૨૮૫૭, આવયૂ.૧.પૃ.૪૨૧. પ૯૦, ૬૧૬, ૬૬૨. પ૯, આવભા.૧૩૨,નિશીલા પદ00, ૪૨. કલ્પ(સામાચારી) ૬૪. ઉત્તરાનિ.પૃ.૧૬૨, વિશેષા.૨૮૯૦, ૪૩. દશા. ૧૦.૯. ૨૯૨૦. ૪૪. ભગ.૫૪૧, આવયૂ.૧.પૃ. ૨૮૨, ૬૦. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૬૭, વિશેષા. ૧૯૨૭. નિશીભા.૫૬૦૧, આવયૂ. ૧.પૃ. ૪૫. ભગ ૫૫૦. ૪૨૩, વિશેષા. ૨૯૨૫, ૨૯૪૯. ૪૬, ભગ.પપ૯. ૬૧. જ્ઞાતા.૩૨,૩૩,૬૩, ૧૩૬. ૪૭. જ્ઞાતા.૧૪૮. ૬૨. જ્ઞાતા.૯૩. ૪૮. વિપા.૩૩. ૬૩. આવયૂ.૧પૃ.૪૯૭. ૪૯. અનુત્ત. ૧. ૬૪. આવચૂ. ૧.પૃ.૪૬૭. ૫૦. આવનિ.૬૪૬,વિશેષા.૨૪૦૭. ૬૫. આવચૂ. ૧.પૂ.૩૭૧. ૫૧. આવયૂ.૧.પૃ.૪૯૪. ૬૬. આવયૂ. ૨.પૃ. ૩૨૪. ૫૨. દશગૂ.પૃ. ૫૬. ૬૭. અન્ત. ૧૩,મર.૪૯૪, ઉત્તરાય્. પ૩. ઉત્તરાશા પૃ.૮૯, ઉત્તરાયૂ.પૃ.૫૬. પૃ.૭૦,ઉત્તરાનિ. અને ઉત્તરાશા. ૫૪. વિશેષા.૧૮૧૨. પૃ. ૧૧૨. ૫૫. જ્ઞાતા.૪૨. ૬૮. આવયૂ.૧,પૃ.૨૩૦,વિશેષા.૧૮૧૦. પ૬. જીતભા. ૧૩૯૪, ૧૩૯૮, પિડનિ. | ૬૯. આવયૂ.૧.પૃ.૨૩૦, આવનિ.૪૪પ૪૭૪, પિંડનિમ.પૃ.૧૩૭. ૪૬, વિશેષા.૧૮૧૧. ૫૭. ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૧૫૮, ૭૦, જિઓડિ પૃ.૧૬૫. રાયગલ (રાજાર્ગલ) અયાસી ગહમાંનો એક ગહ.' સૂરિયાણત્તિ રાય અને અગ્નલ એમ બે જુદા ગ્રહોનો ઉલ્લેખ કરે છે. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૨. સૂર્ય. ૧૦૭. રાયપાસેણઈય (રાજપ્રશ્રીય) જુઓ રાયપાસેણિઅ.૧ ૧. જીવા. ૧૦૯. રાયપાસેણિઅ અથવા સયપસેણિય (રાજપ્રશ્રીય) અંગબાહિર ઉક્કાલિઆ આગમગ્રન્થ.' તેને અંગ(૩) ગ્રન્થ સૂયગડના આધારે રચાયેલું બીજું ઉવંગ ગણવામાં આવે છે. તેમાં રાજા પએસિના જીવનનું, તેના સૂરિયાભ(૨) દેવ તરીકેના જન્મનું, તે દેવની સ્વર્ગીય ભવ્યતા તેમ જ તેના ભોગોનું વિસ્તૃત વર્ણન છે. તે સૂરિયાભ દેવા ભગવાન મહાવીર સમક્ષ ઉપસ્થિત થઈને વિવિધ નાટક-બત્રીસ પ્રકારની નાટ્યવિધિ પ્રસ્તુત કરે છે તેનું નિરૂપણ પણ તેમાં છે. તેમાં તિર્થીયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ Page #266 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૯ કેસિ(૧) અને સેવિયાના રાજા પએસિ વચ્ચે થયેલા જીવવિષયક સરસ સંવાદનું સુબોધ વર્ણન છે. રાજા પએસિ જીવ અને શરીરને અભિન્ન માને છે. શ્રમણ કેસિ તેના મતનું નિરાકારણ કરીને યુક્તિપૂર્વક જીવનું સ્વતા અસ્તિત્વ સિદ્ધ કરે છે. રાયપસેણિઅનો ઉલ્લેખ વિયાહપણત્તિ, જીવાજીવાભિગમ, જંબૂદીવપણત્તિ અને આવસ્યગચુણિમાં આવે છે. ૧. નન્દ.૪૪, પાક્ષિપૃ.૪૩. | ૪. જીવા.૧૦૯-૧૧૦. ૨. રાજમ.પૃ. ૨, પાક્ષિય.પૃ.૬૩. | ૫. જખૂ.૮૮. ૩. ભગ.૧૩૪, ૧૬૪, ૨૯૪,૩૧૮, ૬. આવયૂ.૧.પૃ.૧૪૨. ૩૮૫, ૪૦૭, ૪૨૯-૩૦, ૬૪૭. રાયપુર (રાજપુર) જે નગરમાં તિર્થીયર અરે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી હ”. જિણદાસ(૪) આ નગરના હતા. ૧. આવનિ.૩૨૫, આવમ.પૃ.૨૨૭. ૨. આવયૂ.૨પૃ.૩૨૪. રાયપ્પલેણ ઇજ્જ (રાજપ્રશ્રીય અથવા રાજપ્રશ્નકૃત) આ અને રાયપસેણિઅ એક છે.' ૧. જબૂ. ૫૮, આવયૂ.૧.પૃ.૧૪૨, ભગ.૧૩૪. રાયપ્પમેણાંય (રાજપ્રશ્રીય) જુઓ રાયપસેણિઅ. ૧. પાક્ષિય પૃ.૬૩. રાયપૂસણીય (રાજપ્રશ્રીય) જુઓ રાયપસેણિઅ.૧ ૧. પાક્ષિ પૃ.૪૩. રાયમઈ (રાજમતી) જુઓ રાઈમઈ.' ૧. ઉત્તરાનિ.પૃ.૪૯૬, આવ.પૃ. ૨૮. રાયલલિઅ (રાજલલિત) કહ(૧)ના મોટા ભાઈ બલદેવ(૧)નો (અર્થાત્ રામ(૧)નો) પૂર્વભવ. તે હત્થિણાપુરના શેઠનો પુત્ર અને ગંગદત્ત(૪)ને ભાઈ હતો. તેના ગુરુ આચાર્ય દુમસેણ(૨) હતા. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૬ . ૩. સમ. ૧૫૮, તીર્થો. ૬૦૭. ૨. આવચૂ. ૧.પૃ. ૪૭૪. રાયવલ્લભ (રાજવલ્લભ) પુરોહિતનો પુત્ર. વેશ્યા પ્રત્યેની આસક્તિને કારણે તેને મૃત્યુદંડ દેવામાં આવ્યો હતો.' ૧. ઉત્તરાયૂ.પૃ.૧૧૪, ઉત્તરાશા.પૃ.૨૧૧. રાયારામ (રાજારામ) એક ક્ષત્રિય પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. ૧. ઔપ. ૩૮. રાયારાય (રાજારાજ) એક ક્ષત્રિય પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઔપ.૩૮. રાધિ (રાત્રિ) જુઓ રાઇ.' ૧. ભગ.૪૦૫, ૪૦૬. રાવણ વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા આઠમાં પડિસવું.' વાસુદેવ(૨) નારાયણ(૧)એ તેમને પોતાના ચક્રથી હણ્યા હતા. ૧. સમ,૧૫૮, તીર્થો. ૬૦૯, વિશેષા.૧૭૬૭. ૨. આવભા. ૪૨-૪૩. રાહખમણ (રાધક્ષમણ) રાહાયરિય આચાર્યના શિષ્ય.' ૧. ઉત્તરાયૂ.કૃ.૬૨, ઉત્તરાશા.પૃ.૧૦૦. રાહાયરિય (રાધાચાર્ય) અયલપુરના રાજકુમાર અપરાઈ (૧૦)ને દીક્ષા આપનાર આચાર્ય. રાહખમણ તેમના શિષ્ય હતા.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૯-૧૦૦, ઉત્તરાર્.પૃ.૬૨, ઉત્તરાક.પૃ.૩૯, ઉત્તરાને. પૃ. ૨૫. ૧. રાહુ અઠ્ઠયાસી ગહમાંનો એક.' રાહુ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેના જોઇસિય દેવ છે. તેને નવ નામો છે – સંઘાડય, જડિલા, ખંભઅ(ખત્ત), ખરઅ, દદુર (ધઢર), મગર, મચ્છ(૨), કચ્છભ અને કહપ્પ (કણસપ્ટ). જયારે રાહુનું વિમાન ચંદ્રના વિમાનને કે સૂર્યના વિમાનને આંશિકપણે કે પૂર્ણપણે આવરે છે ત્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થાય છે.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂા .પૃ. | ૩. ભગ.૧૬૫. પ૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, | ૪. ભગ.૪૫૩, સૂર્ય.૧૦૫, સૂર્યમ.પૃ. સ્થાઅ.પૂ.૭૮-૭૯. - ૨૯૦, દેવે. ૧૪૩થી. ૨. પ્રજ્ઞા.૫૦, આવચૂ.૧,પૃ.૨૫૩. ૨. રાહુ વિયાહપષ્ણત્તિના બારમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.' ૧. ભગ.૪૩૭. રિઉપડિસડુ (રિપુપ્રતિશત્રુઓ જુઓ રિવુપડિસા. ૧. આવમ.પૃ.૨૪૯. રિલ્વેિદ અથવા રિત્રેિય (ઋગ્વદ) બ્રાહ્મણોના ચાર વેદોમાંનો એક વેદ.' ૧. ભગ.૯૦,૩૮૦, ૬૪૬, જ્ઞાતા.૭૪, ૧૦૬ , વિપા. ૨૪, આવયૂ. ૧.પૃ. ૨૩૭, ઔપ. ૩૮. ૧. રિઢ (અરિષ્ટ) આ અને અરિઢ એક છે.' ૧. તીર્થો. ૪૫૧. ૨. રિઢ (રિષ્ટ), કુલિણ નગરના રાજા વેસમણદાસનો મ7ી. તેણે શ્રમણ Page #268 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૫૧ સીહસણ(૭)ને જીવતા સળગાવી માર્યા હતા.' ૧. સંતા. ૮૧-૮૪. ૩. રિઢ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. તેઓ અઢાર પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ. ૧૮. ૪.રિ વેલબ(૧)ના લોગપાલનું તેમ જપભંજણ(૩)ના લોગપાલનું નામ.' ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૫. રિટ્ટ પૂર્વ રુયગ(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા.૬૪૩. ૬. રિરયણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો સોળમો ભાગ.' ૧. સ્થા.૭૭૮. ૭. રિટ્ટ લોગંતિય દેવોનો પેટાવિભાગ. તેમના વાસસ્થાનનું પણ આ જ નામ છે. ૧: આવનિ.૨૧૪, જ્ઞાતા.૭૭, સ્થા.૬૮૪. ૮.રિ ચમર(૧)ના નર્તકોના જૂથનો નાયક.' ૧. સ્થા.૫૮૨. રિસેમિ (અરિષ્ટનેમિ) આ અને અરિકૃષ્ણમિ એક છે.' ૧. આવ.પૃ.૪. રિટ્ટપુર (અરિષ્ટપુર) જે નગરમાં દસમા તિસ્થંકર સાયલે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી હતી તે નગર. રાજા રુધિર અહીં રાજ કરતા હતા. આ અને અરિટ્ટપુર એક છે. ૧. આવનિ.૩૨૪, આવમ.પૃ. ૨૨૭. ૨. પ્રશ્નજ્ઞા.પૃ.૮૯. રિટ્ટપુરા અથવા રિટ્ટપુરી (રિષ્ટપુરી) કચ્છગાવઈ વિજય(૨૩) અર્થાત પ્રદેશનું પાટનગર.'આ અને અરિટ્ટપુરા એક છે. ૧. જબૂ.૯૫, સ્થા.૯૨. ૧.રિટ્ટા (રિષ્ટા) પાંચમી નરકભૂમિ. તેનું ગોત્રનામ ધૂમપ્રભા છે.' ૧. જીવા.૬૭, સ્થા. ૫૪૬, અનુચે.પૃ.૩૫. ૨. રિટ્ટા મહાકચ્છ(૧) પ્રદેશની રાજધાની.'આ અને અરિટ્ટ એક છે. ૧. જબૂ.૯૫, સ્થા.૯૨. રિટ્ટાભ (રિષ્ટાભ) લોગતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં રિટ્ટ(૭) દેવો વસે છે. આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. આ સ્થાન અચ્ચિ જેવું છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૨૪૩. ૨. સમ.૮. રિટ્ટાવઈ (રિષ્ટાપતી) આ અને અરિટ્ટાવઈ એક છે.' ૧. સ્થાઅ.પૃ.૪૩૮. રિવુપડિયg (રિપુપ્રતિશત્રુ) પયાવઈ(૧)નું મૂળ નામ.' ૧. આવચૂ.૧,પૃ.૨૩૨, આવમ,.૨૪૯, આવહ પૃ.૧૭૪. રિસભ (ઋષભ) આ અને ઉસભ અને વસહ એક છે.' ૧. સમ.૩૦, સ્થા.૩૦૭, નિશીભા, ૩.પૃ.૧૪૪, આવયૂ. ૧.પૃ. ૨૨૪. રિસહ (ઋષભ) જુઓ વસહ અને ઉસભ. ૧. સૂર્ય.૪૭, ૨. કલ્પવિ.પૃ. ૨૩૩, ૨૪૪. રિસિદત્તા (ઋષિદત્તા) એક સતી સ્ત્રી.' ૧. આવ.પૃ. ૨૮. રિસિભાસિત (ઋષિભાષિત) આ અને ઇસિભાસિય એક છે. ' ૧. આવયૂ.૧.પૃ.૫૦૧. ઈલ (રુચિર) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. તેઓ વીસ પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને વીસ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ. ૨૦. ઇલ (રચિર) બંભલોઅ આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષનું છે. તેઓ નવ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને નવ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.. રુઇલ્લકંત રુચિરકાન્ત) રુલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. રુઇલ્લવૂડ (રુચિરકૂટ) રુઇલ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧..સમ.૯. રુઇલ્લઝય (રુચિરધ્વજ) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯ રુઇલ્લપ્પભ (રુચિરપ્રભ) રુઇલ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. Page #270 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૩ રુઇલ્લલેસ (રુચિરલેશ્ય) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. ઇલ્લવણ રુચિરવર્ણી રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.. રુઇલસિંગ (ચિરશં) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.. રુઇલ્લસિટ્ટ રુચિરશિષ્ટ) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. રુઇલ્લાવત્ત રુચિરાવર્ત) રુઈલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. ઇત્યુત્તરવહિંસગ ઉચિરોત્તરાવતંસક) રુઇલ્લ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૯. રુખ (વૃક્ષ) વિયાપણત્તિના આઠમા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૩૦૯. ૧. રુખમૈલિય (વૃક્ષમૂલિક) વૃક્ષના મૂળ પાસે રહેનારા પરિવ્રાજક તાપસીનો વર્ગ ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.પૃ. ૨૫૭. ૨. રફખમૈલિય કાલિકેય દેશ જેવો જ એક દેશ ૧ ૧. આવ....૧.પૃ.૧૬૨. ૧. ૨૬ (૨દ્ર અથવા રૌદ્ર) લાગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેના પંદર પરમહમ્પીય દેવોમાંનો એક દેવ. તે નારકીઓના શરીરોને ભાલા કે બેધારા અણિયાળા શસ્ત્રથી વીંધી નાખે છે. ૧. ભગ.૧૬૬, સૂત્રચૂ.પૃ.૧૫૪. ૨. ભગઅ.પૃ.૧૯૮. ૨. રુદ્ર એક દેવ. તેનાં ચૈત્યો હતાં. ઉત્સવોના પ્રસંગે લોકો આ ચૈત્યોમાં જતા.' ૧. જ્ઞાતા. ૨૧, વ્યવભા.૭.૩૧૪, આવહ પૃ. ૭૪૩. ૩. રુદ્ર ત્રીસ મહત્તમાંનું એક મહત્ત.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય,૪૭, સમ.૩૦. ૪. ૨૬ અદ્દા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૧૫૭, ૧૭૧. ૫. ૨૬ વર્તમાન સપ્પિણી કાલચક્રના ત્રીજા વાસુદેવ(૧) તેમજ ત્રીજા બલદેવ(૨)ના પિતા. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આનિ.૪૧૧, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૨. પરંતુ સમ.૧૫૮ અનુસાર તે ચોથા વાસુદેવ અને ચોથા બલદેવના પિતા છે. રુદઅ (રુદ્રક) કોસિઅ(૪)ના બે શિષ્યોમાંનો એક. તે બહુ વિચક્ષણ હતો.પૂર્વજીવનમાં તેણે થોડા બળતણ માટે જોગજસા ગોવાળણનું ખૂન કર્યું હતું. પરંતુ પછીથી તે પત્તેયબુદ્ધ બન્યા.૧ ૧. આવચૂ.૨.પૃ.૧૯૩, આનિ.૧૨૮૮, આવહ.પૃ.૭૦૪. રુદ્દપુર (રુદ્રપુર) ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. આ નગરના રાજા વિસાહદત્તે પોતાની પુત્રીને બંભદત્ત સાથે પરણાવી હતી. ૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. રુદ્દસેણ (રુદ્રસેન) ઇન્દ્ર ધરણના પાયદળનો સેનાપતિ. તે ભદ્દસેણ(૧) નામે પણ જાણીતો હતો.૧ ૧. આચૂ.૧.પૃ.૧૪૬, સ્થા.૫૮૨. રુદસોમા (રુદ્રસોમા) દસપુરના સોમદેવ(૩)ની પત્ની અને આચાર્ય રખિય(૧) અને ફગ્ગરખિયની માતા.૧ ૧. આવચૂ.૧.પૃ.૩૯૭,૪૦૧, આવિન.૭૭૬, વિશેષા.૨૭૮૭, ઉત્તરાનિ, અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭. રુપ્પ (રૂપ્ય) રુપ્તિ(૭) ગહનું બીજું નામ. ૧. સૂર્ય ૧૦૭. રુપ્પફૂડ (રૂકૂટ) ૧. સ્થા.૬૪૩. આ અને રુપ્પકૂલા(૧) એક છે. ૧. રુપ્પકૂલા (રૂપ્યકૂલા) રુપ્પિ(૪) પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૧૧, સ્થા. ૬૪૩. ૨. રુપ્પકૂલા રુપ્પિ(૪) પર્વત ઉપર આવેલા મહાપુંડરીય સરોવરના ઉત્તર દ્વારમાંથી નીકળતી મોટી નદી. તે પશ્ચિમ તરફ હેરણવય(૧)માં વહે છે. ૧. જમ્મૂ.૧૧૧, સમ.૧૪, સ્થા.૫૨૨. ૩. રુપ્પકૂલા વાચાલમાં વહેતી એક નદી.' આ અને રુપ્પવાલુગા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૨૭૭, આવનિ.પૃ.૨૭૨, કલ્પવિ.પૃ.૧૫૮, ૧૬૩. રુપ્પણાભ (રૂપ્યનાભ) પભંકરા(૪)નગરના પુરોહિતનો અનન્તર ભાવી જન્મ. તેનું બીજું નામ સુબાહુ(૨) છે. ૧. આવચૂ.૧.પૃ.૧૭૯-૧૮૦. Page #272 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રુપ્પવાલુગા (રૂખવાલુકા) ઉત્તર અને દક્ષિણ વાચાલ વચ્ચે વહેતી નદી.૧ ૧. આવ૯.૧૯૫. રુપ્પાભાસ (રૂપ્યાભાસ) આ અને રુપ્પોભાસ એક છે. ૧. સ્થા.૯૦. ૧. રુપ્પિ (રુમિન) કોડિણ(૬) નગરના રાજા ભેંસગનો પુત્ર.'દોવઈના સ્વયંવ૨માં ભાગ લેવા તેને નિમન્ત્રણ આપવામાં આવ્યું હતું. ૧. શાતા.૧૧૭, પ્રશ્નઅ.પૃ.૮૮, પ્રશ્નજ્ઞા.પૃ.૮૭. ૨. રુપ્તિ તિર્થંકર કુંથુ(૧)નો પૂર્વભવ. ૧. સમ.૧૫૭. ૨૫૫ ૨. જ્ઞાતા.૧૧૭. ૩. રુષ્પિ જેની રાજધાની સાવત્ની હતી તે કુનાલ દેશનો રાજા. તે મલ્લિ(૧)ના છ પ્રેમીઓમાંનો એક હતો. તેની પત્ની ધારિણી(૩૧) હતી અને તેની પુત્રી સુબાહુ(૩) હતી. ' ૧. શાતા.૬૫, ૭૧, સ્થા. ૫૬૪. ૪. રુપ્તિ જંબુદ્દીવમાં આવેલો એક પર્વત. તે રમ્મગ(૫)ની ઉત્તર સીમા અને હેરણવય(૧)ની દક્ષિણ સીમા બનાવે છે. કદમાં તે મહાહિમવંત(૩) જેવડો છે. તેના ઉપર મહાપુંડરીય સરોવર આવેલું છે. તેને આઠ શિખરો છે – સિદ્ધ, રૂપ્પિ(૬), રમ્મગ(૨), ણરકંતાકૂડ, રુદ્ધિ(૩), રુપલા(૧), હેરણવય(૪) અને મણિકંચણ. તેનો અધિષ્ઠાતા દેવ રુપ્તિ(૫) છે. ૧. જમ્મૂ.૧૧૧, સ્થા.૧૯૭, ૫૨૨, ૬૪૩, સમ.૫૩,૫૭,૮૨,૧૦૨,૧૧૦. ૫. રુપ્તિ રુપ્પિ(૪)નો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ. ૧૧૧. ૬. રુધ્ધિ રૂપ્પિ(૪) પર્વતનું એક શિખર. ૧. સ્થા.૫૨૨, ૬૪૩, જમ્મૂ.૧૧૧, સમ. ૮૭, ૧૧૦. ૭. · રુપ્તિ અઠ્યાસી ગહમાંનો એક ગહ.૧ ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.૫૩૪-૩૫, સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. ૧. ડુપ્પિણી (મિણી) વાસુદેવ(૨) કણ્ડ(૧)ની સોળ હજાર પત્નીઓમાં મુખ્ય પત્ની.' તે કોડિણ(૬) નગરના રાજા ભેસગની પુત્રી અને રાજકુમાર રુપિ(૧)ની બેન હતી. રાજકુમાર પજુણ(૧) તેનો પુત્ર હતો. ભયંકર યુદ્ધ ખેલ્યા પછી કણ્ડે તેને પત્ની તરીકે પ્રાપ્ત કરી હતી.” તેણે તિત્શયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી હતી અને વીસ વર્ષ શ્રામણ્ય પાળી તે મોક્ષ પામી હતી.પ ૨ ૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૬ ગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અત્ત. ૧, જ્ઞાતા.પર, નિ૨.૫.૧, | ૩. અત્ત. ૮. આવયૂ.૧.પૃ.૩૫૬, આવ.પૃ. ૨૮, | ૪. પ્રશ્ન. ૧૬, પ્રશ્નઅ.પૃ.૮૮,દશચૂ.પૃ.૧૦૬, ૨. પ્રશ્નઅ.પૃ.૮૮, જ્ઞાતા.૧૧૭, પ્રશ્નજ્ઞા. દશહ.પૃ. ૧૧૦. પૂ.૮૭. { ૫. અન્ત.૧૦, સ્થા.૬૨૬. ૨ રુપ્પિણી અંતગડદસાના પાંચમા વર્ગનું આઠમું અધ્યયન.' ૧. અન્ત.૯. રુપ્પોભાસ (રૂપ્યારભાસ) અક્યાસી ગહમાંનો એક ગહ.૧ ૧. સૂર્ય.૧૦૭, જબ્બશા.પૃ.૫૩૪-૩૫, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.૨૯૫-૯૬. રુયઅ (રૂચક) આ અને રુયગ એક છે.' ૧. સૂર્ય. ૧૦૨. રુયમંતા (રૂપકાન્તા) આ અને સૂયકતા એક છે.' ૧. ભગ.૪૦૬. ૧. રુયગ ચક) ત્રણ વલયાકાર પર્વતોમાંનો એક. તેને રુગવર(૨) પણ કહેવામાં આવે છે. તે રુગવર(૧) દ્વીપમાં આવેલો છે. આ દ્વીપ પણ વલયાકાર હોવાથી તેમાં આવેલ વલયાકાર રુયગ પર્વત આ દ્વીપને બે વલયાકાર ભાગમાં વહેંચે છે. આ પર્વત પ્રધાન દિસાકુમારીઓનું આશ્રયસ્થાન છે. આ પર્વત ચાર દિશાઓ પ્રમાણે ચાર ભાગમાં વહેંચાયેલો છે – પૂર્વ રુયગ, પશ્ચિમ રુયગ, ઉત્તર ગુયગ અને દક્ષિણ ગુયગ. આ ચાર ભાગમાંથી દરેકને આઠ શિખરો છે. દક્ષિણ ગુયગનાં શિખરો આ છે – કણ(૩), કંચણ(૨), પઉમ(૧૭), ણલિણ(૬), સસિ(૨), દિવાયર, વેસમણ(૮) અને વેરુલિએ(૨). ઉત્તર રુગનાં શિખરો આ છે – રયણ(૨), રણુચ્ચય, સવરયણ(૨), રણસંચય(૧), વિજય(૨૦), વેજયંત(૪), જયંત(૫) અને અપરાજિય(૨). પૂર્વ રુગનાં શિખરો આ છે – રિટ્ટ(પ), તવણિજ્જ, કંચણ(૨), રયય(૪), દિલાસોન્થિય, પલંબ(૪), અંજણ(૬) અને અંજણપુલય(૨), પશ્ચિમ રુગનાં શિખરો આ છે– સોન્ચિય(૨), અમોહ(૨), હિમવું, મંદર(૪), રુયગ(૭), રુયગુત્તમ, ચંદ(૬) અને સુદંસણ (૧૮). દરેક શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી છે. બીજી આઠ મુખ્ય દિસાકુમારીઓ છે, તેમાંની ચાર વિદિશાઓમાં વસે છે અને બાકીની ચાર રુયગ પર્વતના મધ્ય ક્ષેત્રમાં વસે છે. રુયગ પર્વતની ઊંચાઈ ૮૫OO0 યોજન છે, " અર્થાત્ એક હજાર યોજન સમતલ જમીનની સપાટીથી નીચે છે અને ચોરાશી હજાર સમતલ જમીનની સપાટીથી ઉપર છે. સમતલ જમીન નીચે તેની પહોળાઈ દસ હજાર યોજન છે અને શિખરના તળોની પહોળાઈ એક હજાર યોજન છે.૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૫૭ ૧. જબૂ.૧૧૪, સમ.૮૫, સ્થા. ૨૦૪, | ૧૫૪, ૧૫૭, ૧૬૧-૬૨,જબૂશા.પૃ. ૭૨૬,પ્રશ્નઅ.પૃ.૧૩૫, પ્રશ્ન. ૨૭, ૩૯૨. નિશીભા. ૫૨, સ્થા.૬૪૩. ૫. એજન. ૨. સ્થાઅ.પૂ.૧૬૭. ૬. સમ.૮૫. ૩. સ્થા.૬૪૩. ૭. સ્થા.૭૨૬. ૪. સ્થા.૬૪૩, જબૂ.૧૧૪, તીર્થો. ૮. એજન. ૨. રુયગ કુંડલવરોભાસ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. તેને ઘેરીને સુયગ(૩) સમુદ્ર આવેલો છે. 'રુયગ દ્વીપના બે અધિષ્ઠાતા દેવો છે – સવ(૪) અને મહોરમ(૪). ૧. સૂર્ય. ૧૦૨, જીવા.૧૬૬, વિશેષા.૬૧૩, ૯૦, આવનિ.૩૪. ૨. જીવા.૧૮૫. ૩. રયગ રુયગ(૨) દ્વીપને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્રને ઘેરીને રુયગવર(૧) દ્વીપ આવેલો છે. આ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવો છે– સુમણ(૩) અને સોમણ(૧૦). ૧. સૂર્ય. ૧૦૨. ૨. જીવા.૧૮૫. ૪. રુયગ સ્વર્ગીય વાસસ્થાન યશવહિંસામાં આવેલું સિંહાસન. ૧. જ્ઞાતા. ૧૫૨. પ. રુયગ ણીસહ પર્વતનું શિખર.' ૧. જખૂ.૮૪, સ્થા. ૬૮૯. ૬. રુયગ ણંદણવણ(૧)માં આવેલું શિખર. વચ્છમિત્તા(૨) ત્યાં વસે છે.' ૧. જખૂ. ૧૦૪, સ્થા.૫૨૨, ૬૮૯. ૭. રુયુગ પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર. ૧. સ્થા. ૬૪૩. ૮. રુયગ ઉત્કૃષ્ટ કેન્દ્રવર્તી આઠ અંતિમ દેશઘટકો(પ્રદેશો)ની બનતી જગ્યા. તે જગ્યા મંદર(૩)પર્વતના કેન્દ્રમાં છે. આ કેન્દ્રવર્તી સ્થાન રણપ્પભાના બે સૌથી નાના થરોની વચ્ચે આવેલું છે. તેમાંથી જ દસ દિશાઓ ઉદ્ભવે છે. તે દસ દિશાઓ છે – ઇંદા(પૂર્વ), અગ્નઈ(અગ્નિ), જમા (દક્ષિણ), Pરયી (નૈઋત્ય), વારુણી (પશ્ચિમ), વાયવ્વા (વાયવ્ય), સોમા(ઉત્તર), ઈસાણા (ઈશાન), વિમલા(ઊર્ધ્વદિશા) અને તમા (અધોદિશા).૧ ૧. આ.૭૨૦, ભગ.૪૭૯-૪૮૦, અનુ.પૃ.૪૯, નદિમ.પૃ.૧૧૦. રુયગજસા (રુચર્યાશા) જુઓ ર્આસિઆ.' Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. તીર્થો.૧૬૩. રુયગšિસઅ (રુચકાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન. ૧. શાતા.૧૫૨. ૧ ૧. રુયગવર (રુચકવ૨) રુયગ(૩) સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપને ઘેરીને રુયગવરોદ સમુદ્ર આવેલો છે. તેના બે અધિષ્ઠાતા દેવો – રુયગવરભદ્ર અને રુયગવરમહાભદ્દ છે. ૧. સૂર્ય.૧૦૨, ભગ.૬૮૪. ૨. જીવા.૧૮૫. ૨. રુયગવર રુયગવર(૧)દ્વીપમાં આવેલો પર્વત. તે રુયગ(૧) નામે પણ જાણીતો છે. જુઓ ડૈયગ(૧). ૧. સ્થા.૨૦૪, ૬૪૩, પ્રશ્ન.૨૭. ૩. રુયગવર રુયગવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. રુયગવરભદ્દ (રુચકવરભદ્ર) રુયગવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. રુયગવરમહાભદ્દ (રુચકવરમહાભદ્ર) રુયગવર(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. રુયગવરમહાવર (રુચકવ૨મહાવર) રુયગવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. રુયગવરાવભાસ (રુચકવરાવભાસ) જુઓ રુયગવરોભાસ. ૧. જીવા.૧૮૫, રુયંગવાવભાસભદ્દ (રુચકવ૨ાવભાસભદ્ર) રુયગવરોભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧. જીવા.૧૮૫. રુયગવરાવભાસમહાભદ્દ (રુચકવરાવભાસમહાભદ્ર) રુયગવરોભાસ(૧) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. રુયગવરાવભાસમહાવર (રુચકવરાવભાસમહાવર) આ અને રુયગવરોભાસમહાવર એક છે.૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જીવા.૧૮૫. રુયગવરાવભાસવર (રુચકવ૨ાવભાસવ૨) આ અને રુયગવરોભાસવર એક છે. ૧. જીવા.૧૮૫. રુયગવરોદ (રુચકવરોદ) વલયાકાર રુયગવર(૧)દ્વીપને ઘેરીને રહેલો સમુદ્ર. તે સમુદ્રને ઘેરીને વલયાકાર દ્વીપ રુયગવરોભાસ(૧) આવેલો છે.'રુયગવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવો છે – રુયગવર(૩) અને રુયગવરમહાવર. ૧. સૂર્ય ૧૦૨. ૨. જીવા.૧૮૫. ૧. રુયગવરોભાસ (રુચકવ૨ાવભાસ) રુયગવરોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. અને તે દ્વીપને ઘેરીને રુયગવરોભાસ(૨) સમુદ્ર આવેલો છે. આ દ્વીપના અધિષ્ઠાતા દેવો બે છે – રુયગવરાવભાસભદ્ર અને રુયગવરાવભાસમહાભદ્ર.૨ - ૧. સૂર્ય ૧૦૨. ૨. જીવા.૧૮૫. ૨. રુયગવરોભાસ વલયાકાર રુયગવરોભાસ(૧) દ્વીપને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર.' આ સમુદ્રને ઘેરીને વલયાકાર હારદ્દીવ આવેલો છે. આ સમુદ્રના અધિષ્ઠાતા દેવો બે છે – રુયગવરાવભાસવર અને રુયગવરાવભાસમહાવર. ૨. જીવા.૧૮૫. ૩. એજન. ૧. સૂર્ય.૧૦૨. રુયગવરોભાસભદ્દ (રુચકવરાવભાસભદ્ર) જુઓ રુયંગવરાવભાસભ૬.૧ ૧. સૂર્ય ૧૦૨. રુયગવરોભાસમહાભદ્દ (રુચકવરાવભાસમહાભદ્ર) જુઓ રુયગવરાવભાસમહાભદ્દ. ૧. સૂર્ય ૧૦૨. ૨૫૯ રુયગવરોભાસમહાવર (રુચકવરાવભાસમહાવર) રુયગવરોભાસ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. આ અને રુયગવરાવભાસમહાવર એક છે. ૧. જીવા.૧૮૫. રુયગવરોભાસવર (ઉંચકવરાવભાસવ૨) રુયગવરોભાસ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' આ અને રુયગવરાવભાસવર એક છે. ૧. જીવા.૧૮૫. ૧ રુયગા (રૂપકા) આ અને રૂયા(૧) એક છે. ૧. તીર્થો. ૧૬૩. ૧ રુચગાવઈ (રૂપકાવતી) આ અને સૂચવતી એક છે. ૧. તીર્થો.૧૬૩. રુયગાવતી (રૂપકાવતી) આ અને સૂયગાવતી એક છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૪૦૬. રુયગિંદ (રુચકેન્દ્ર) અરુણોદય સમુદ્રમાં આવેલો પર્વત. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. જયારે અસુરકુમાર દેવોના ઇન્દ્ર બલિ(૪) માણુસલોય ઉપર ઊતરતા હોય છે ત્યારે વચ્ચે તેમને રોકાવા માટેનું સ્થાન આ પર્વત છે. ૧. ભગ.૧૧૬, ૧૩૫, ૫૮૭, સ્થા.૭૨૮, સમ.૧૭. ૨૬૦ રુયગુત્તમ (રુયકોત્તમ) પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર ૧ ૧. સ્થા.૬૪૩. રુયગોદ (રુયકોદ) આ અને રુયગ(૩) એક છે.૧ ૧. જીવા.૧૮૫. રુયપભા (રૂપપ્રભા) આ અને રૂયપભા એક છે. ૧. ભગ.૪૦૬, રુયા (રૂપા) આ અને રૂયા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૧૩૮. રુરુ એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા. જુઓ ભરુ. ૧. પ્રશ્ન.૪. રૂઅ (ગ્રૂપ) આ અને રૂપ એક છે.૧ ૧. સ્થા.૨૫૬, અગાવઈ (રૂપકાવતી) આ અને સૂયવતી એક છે. ૧. જમ્મૂ.૧૧૪. રૂઆ (રૂપા) આ અને રૂયા એક છે. ૧. જમ્મૂ.૧૧૪. રૂઆસિઆ (રૂપાસિકા) મધ્યક્ષેત્રની મુખ્ય દિસાકુમારી, ૧. સ્થા.૨૫૬. રૂદકંત (રૂપકાન્ત) આ અને સૂયકંત એક છે. ૧ ૧, સ્થા.૨૫૬. રૂદપ્પભ (રૂપપ્રભ) આ અને સૂર્યપ્પભ એક છે. ૧. સ્થા. ૨૫૬. રૂપકંતા (રૂષકાન્તા) જુઓ યકતા.' ૧. સ્થા.૫૦૭. રૂપવતી આ અને સૂચવતી એક છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૫૦૭. ૧. સૂય (રૂપ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો છે–પુણ(૩) અને વિસિટ્ટ(૨), તે બેમાંના દરેકના આધિપત્ય નીચેના લોગપાલનું નામ.૧ ૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૨. ર્ય (રૂક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' ૧. સૂત્રશી.પૃ.૧૨૩. રૂયંસ (રૂપાંશ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો પુણ(૩) અને વિસિટ્ટ(૨)માંથી દરેકના આધિપત્ય નીચેના લોગપાલનું નામ. તેમનું બીજું નામ સુર્ય(૧) પણ છે. ૧. સ્થા.૨૫૬. ૨. ભગ.૧૬૯. ૧. સૂર્યાસા (રૂપાશા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. જ્ઞાતા.૧પ૨. ૨. સૂર્યાસા ઉત્તરના ભાગકુમાર દેવોના ઈન્દ્ર ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ચંપા નગરના સૂયગ(૧) શેઠની પુત્રી હતી. તેને સુયગજસા નામે પણ ઓળખવામાં આવતી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. જ્ઞાતા.૧૫૨. ૩. તીર્થો.૧૬૩. ૩. સૂર્યાસા આ અને રૂઆસિઆ એક છે. ૧. સ્થા.૨૫૯, ૫૦૭. રૂયકત (રૂપકાંત) ઇન્દ્રો પુણ(૩) અને વિસિટ્ટ(૨)માંથી પ્રત્યેકના આધિપત્ય નીચે રહેલા લોગપાલનું નામ.૧ ૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯. ૧. સૂયકતા (રૂપકાન્તા) ઉત્તરના ભાગકુમાર દેવોના ઇન્દ્ર ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે ચંપા નગરના રૂયગ(૧) શેઠની પુત્રી હતી.” ૧. સ્થા.પ૦૮, ભગ.૪0૬. ૨. જ્ઞાતા.૧૫૨. ૨. સૂયકતા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું પાંચમું અધ્યયન.' ૧. જ્ઞાતા. ૧૫૨. ૩. રૂયકતા એક મુખ્ય દિસાકુમારી દેવી.' ૧. સ્થા. ૫૦૭. ૧. સૂયગ(રૂપક) ચંપા નગરના શેઠ જેમની પુત્રીઓ હતી - સૂર્યાસા(૧), ર્યકંતા(૧), સૂયગાવતી, રૂયપ્પભા, સૂયા(૩), વગેરે.' Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ૧. શાતા.૧૫૨. ૨. સૂયગ જુઓ રુયગ(૪).૧ ૧. શાતા.૧૫૨. રૂયગા (રૂપકા) આ અને શૂયા એક છે. ૧ ૧. આવહ.૧૨૩. તેની સંસ્કૃત છાયા ‘રુચકા' ખોટી જણાય છે. ૧. સૂયગાવતી (રૂપકાવતી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું ચોથું અધ્યયન.` ૧. જ્ઞાતા.૧૫૨. ૧ ૨. સૂયગાવતી ઇન્દ્ર ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ચંપા નગરના શેઠ સૂયગ(૧)ની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૩. રૂચગાવતી આ અને રૂયવતી એક છે. ૧. આવહ.પૃ.૧૨૩. ૧. શાતા.૧૫૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચપ્પભ (રૂપપ્રભ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો પુણ્ડ(૩) અને વિસિટ્ઠ(૨)માંથી દરેકના લોગપાલનું નામ. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૧. સૂર્યપ્પભા (રૂપપ્રભા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું છઠ્ઠું અધ્યયન.૧ ૩. સૂર્યપ્પભા એક મુખ્ય દિસાકુમારી. ૧. સ્થા.૫૦૭. ૨. જ્ઞાતા.૧૫૨. ૧ ૨. રૂપ્પભા ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ચંપા નગરના શેઠ રૂયગ(૧)ની પુત્રી હતી. ૨ ૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૧ ૨. જ્ઞાતા.૧૫૨. સૂયયંસા (રૂપકાંશા) આ અને રૂઆસિઆ એક છે. ૧ ૧. આવહ.પૃ.૧૨૩. તેની સંસ્કૃત છાયા ‘રુચકાંશા' ખોટી જણાય છે. યવતી (રૂપવતી) રુયગ(૧) પર્વતના મધ્યક્ષેત્રની મુખ્ય દિસાકુમારી. ૧. સ્થા.૨૫૯, ૫૦૭, જમ્મૂ.૧૧૪, આવચૂ.૧.પૃ.૧૩૯, તીર્થો.૧૬૩, આવહ.૧૨૩. ૧. સૂયા (રૂપા) રુયગ(૧) પર્વતના મધ્યક્ષેત્રની મુખ્ય દિસાકુમારી. ૧ ૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૩ ૧. સ્થા. ૨૫૯, ૫૦૭, જબૂ. ૧૧૪, તીર્થો. ૧૬૩, આવચૂ.૧,પૃ.૧૩૮, આવહ.પૃ. ૧૨૩. ૨. સૂયા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું પહેલું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૨. ૩. સૂયા ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ચંપા નગરના શેઠ રૂયગ(૧)ની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. જ્ઞાતા.૧૫ર. સૂયાણંદા (રૂપાનન્દા) રુગવડિંસ સ્વર્ગીય વાસક્ષેત્રનું પાટનગર.' ૧. જ્ઞાતા.૧૫ર. સૂયાવતી (રૂપાવતી) આ અને સૂયવતી એક છે.' ૧. સ્થા.૨૫૯. રૂવંસા (રૂપાશા) જુઓ રૂકંસા.' ૧. સ્થા. ૫૦૮. રૂવકતા (રૂપકાન્તા) જુઓ ર્યકતા.' ૧. સ્થા.૫૦૮. રૂવઠુભા (રૂપપ્રભા) જુઓ રૂયપ્પભા. ૧. સ્થા.૫૦૮. ૧. પૂવવઈ અથવા ર્વવતી (રૂપવતી) ભૂય(૨) દેવોના ઈન્દ્ર સુર્વ(૨)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ભાગપુરના શેઠની પુત્રી હતી. પડિરૂવની રાણીનું પણ આ જ નામ છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩.ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. પૂવવતી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું પાચમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૩. ૩. રૂવવતી જુઓ સૂયગાવતી.' ૧. સ્થા. ૫૦૮. ફૂવા (પા) જુઓ ર્યા.' ૧. સ્થા.૫૦૮. રેણા થૂલભદ્રની સાત બહેનોમાંની તેમ જ સંભૂUવિજય(૪)ની સાત શિષ્યાઓમાંની એક. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૬, આવયૂ.ર.પૂ.૧૮૩, તીર્થો.૭૫૪, આવહ.પૃ.૬૯૩, આવ.પૃ.૨૮. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રેણુગા અથવા રેયા (રેણુકા) મિગકોટ્ટગના રાજા જિયસત્તુ(૨૯)ની પુત્રી, જમદગ્નિ ઋષિની પત્ની અને પરસુરામની માતા.૧ જુઓ અણંતવીરિય. ૧. આચૂ.૧.પૃ.૫૨૦, આવચૂ.પૃ.૪૯, આવહ.પૃ.૩૯૨, આચાશી.પૃ.૧૦૦. ૧. રેવઅ (રૈવત) જુઓ રેવયય. ૧ ૧. નિર.૫.૧. ૨. રેવઅ રેવયય પર્વત ઉપર આવેલું ઉઘાન. કમલામેલાને અહીં લાવી સાગરચંદ(૧) સાથે પરણાવવામાં આવી હતી. ૧. ધૃમ.પૃ.પ૬, આવચૂ.૧.પૃ.૧૧૩. ૧ રેવઇણત્ત (રેવતીનક્ષત્ર) આચાર્ય ણાગહત્યિના શિષ્ય. અને તેમના શિષ્ય હતા સીહ(૩).૨ ૧. નન્દિ.ગાથા ૩૧. ૨. એજન.ગાથા.૩૨. ૧. રેવઈ (રેવતી) તિત્લયર મહાવીરની મુખ્ય ઉપાસિકા (શ્રાવિકા).` તે મેઢિયગામની હતી. પિત્તજ્વરથી પીડાતા મહાવીર માટે તેણે શ્રમણ સીહ(૧)ને કુક્કડમંસ ભિક્ષામાં આપ્યું હતું. મહાવીરે તેને ઔષધ તરીકે લીધું અને પરિણામે તે રોગમુક્ત થયા. આના કારણે રેવઈએ તીર્થંકરનામ ગોત્રકર્મ બાંધ્યું. ભવિષ્યમાં ભારહમાં તે સત્તરમા તિર્થંકર ચિત્તઉત્ત તરીકે જન્મ લેશે. ૧. કલ્પ.૧૩૭, સ્થા.૬૯૧, આવ.પૃ. ૨. ભગ.૫૫૭, કલ્પ.પૃ.૧૨૭. ૩. સ્થા.૬૯૧, સ્થાઅ.પૃ.૪૫૬, સમ,૧૫૯. ૧ ૨૮, આવમ.પૃ.૨૦૯. ૨. રેવઈ રાયગિહના શેઠ મહાસયઅ(૨)ની પત્ની. પોતે એકલીએ પોતાના પતિ સાથે ભોગ ભોગવવાના અને તેનું ધન પડાવી લેવાના ઈરાદે તેણે પોતાની બાર શોકોનું ખૂન કરી નાંખ્યું. માંસ અને મદિરા ભોગવવાનું તેને વ્યસન થઈ ગયું.૨ નગરમાં પશુવધ ઉપર પ્રતિબંધ હોવાથી પોતાના પિયરથી રોજ બે વાછરડાનું માંસ તેને પૂરું પાડવામાં આવે એવો પ્રબંધ તેણે કરાવ્યો. મરણ પછી તે નરકે ગઈ.૪ જુઓ મહાસયય(૨). 3 ૧. ઉપા. ૪૬, સ્થાઅ.પૃ.૫૦૯. ૨.ઉ૫ા.૪૮. ૩. એજન.૪૯. ૪. એજન.૫૨. ૩. રેવઈ વાસુદેવ(૨) કણ્ડ(૧)ના મોટા ભાઈ બલદેવ(૧)ની પત્ની.૧ ૧. નિર.૫.૧, પ્રશ્નઅ.પૃ.૮૮. ૪. રેવઈ અચાવીસ ણક્ષ્મત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ પૂસ(૧) છે અને તેનું ગોત્રનામ પુસ્સાયણ છે:' ૧. જમ્મૂ.૧૫૫-૧૬૧; સૂર્ય.૩૬, સમ.૩૨, ૯૮. Page #282 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૫ રેવત (રૈવત) જુઓ રેવા અને રેવયય.૧ ૧. આવમ.પૃ.૧૩૭, આવ.૧,પૃ. ૧૧૩, ૩૫૫. રેવતગ (રવતક) જુઓ રેવયય. ૧. જ્ઞાતા.૫૨. રેવતય (રંવતક) જુઓ રેવયય.' ૧. અન્ત.૧, ઉત્તરાશા.પૃ.૪૯૨. રેવતી જુઓ રેવઈ. ૧. સૂર્ય. ૩૬, ભંગ.૫૫૭, સ્થા. દ૯૧, આવમ.પૃ.૨૦૯. રેવયગ અથવા રેવયય (રૈવતક) બારવઈની ઉત્તરપૂર્વે આવેલો પર્વત. તેની નજીક સંદણવણ(૨) વન આવેલું હતું. તિર્થીયર સેમિએ આ પર્વત ઉપરના વનમાં સંસારત્યાગ કર્યો હતો. આ પર્વતની ગુફામાં રહણેમિએ શ્રમણી રાઈમઈ સમક્ષ અભદ્ર માગણી કરી તેને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. જુઓ ઉજ્જયંત. ૧. જ્ઞાતા.૫૨, અત્ત. ૧, નિર.૫.૧., | ૨. ઉત્તરા. ૨૨. ૨૨-૨૪, ઉત્તરાક.પૃ.૬૪. આવયૂ. ૧.પૃ. ૩૫૫. 1 ૩. ઉત્તરા. ૨૨.૩૩. રોક્સોમા (દ્રસીમા) જુઓ રુદ્દસોમા." ૧. આવયૂ. ૧.પૃ.૩૯૭. રોમ એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા શું તેની એકતા ઇટાલીના (રોમન દેશ અને સામ્રાજ્યના) રોમ (Rome) સાથે સ્થાપી શકાય? ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨. જિઓમ.પૃ.૫૯. રોમક એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા. ચક્રવટિ ભરહે તેને જીતી લીધો હતો. રોમન લોકોની એકતા પંજાબમાં આવેલ સોલ્ટ રેન્જ (Salt Range)ના લોકોની સાથે સ્થાપી શકાય છે ૧. જખૂ.૫૨, આવચૂ. ૧.પૃ. ૧૯૧, પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭. ૨. સ્ટજિઓ.પૃ.૬૨, જિઓમ.પૃ.૫૯. રોમગ (રામક) જુઓ રોમક.' ૧. પ્રજ્ઞા.૩૭. રોમસ (રોમશ) રોમકનું બીજું નામ." ૧. સૂત્રશી.પૃ.૧૨૩. ૧. રોયણાગિરિ (રોચનગિરિ) ભદ્રસાલવણમાં આવેલ દિસાહસ્થિફૂડ.' ૧. સ્થા. ૬૪૨, જબૂ.૧૦૩. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. રોયણાગિરિ રોયણાગિરિ(૧)નો અધિષ્ઠાતા દેવ. ૧. જબૂ.૧૦૩. રોર (રૌ૨) ચોથી નરકભૂમિ પંકપ્પભામાં આવેલું અત્યન્ત ભયંકર મહાણિરય વાસસ્થાન.' ૧. સ્થા.૫૧૫. રોરુઅ અથવા રોરુય (રૌરુક) (અ) ચૌથી નરકભૂમિ પંકપ્પભામાં આવેલું અત્યન્ત ભયંકર મહાણિરય વાસસ્થાન. (આ) સાતમી નરકભૂમિ તમતમપ્પભામાં આવેલાં છેલ્લા પાંચ અત્યન્ત ભયંકર મહાણિરય વાસસ્થાનોમાંનું એક.૨ ૧. સ્થા.૫૧૫. ૨. સ્થા.૪૫૧, સ્થાઅ.પૃ.૩૪૧. ૧. રોહ મહાવીરના એક શિષ્ય.' ૧. ભગ.પ૩, ૪૦૪. ૨. રોહ ગોસાલનો ચોથો પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ)." ૧. ભગ.૫૫). રોહગ (રાહક) બજાણિયા ભરહ(૩)નો પુત્ર. તે અત્યન્ત બુદ્ધિશાળી હતો. રાજા તેની બુદ્ધિથી એટલા પ્રસન્ન થયા કે તેમણે તેને મુખ્ય મંત્રી બનાવ્યો.' ૧. આવચૂ. ૧,પૃ.૫૪૫, સ્થાઅ.પૃ.૨૮૩, નદિમ.પૃ.૧૪૫. ૧. રોહગુત્ત (રોહગુપ્ત) આચાર્ય સિરિગુપ્તનો શિષ્ય. તેને આચાર્ય મહાગિરિનો તેમજ આચાર્ય સુહસ્થિ(૧)નો શિષ્ય પણ ગણવામાં આવેલ છે. એવું લાગે છે કે સૌપ્રથમ તે મહાગિરિનો શિષ્ય હતો, પછી જયારે મહાગિરિએ જિનકલ્પનો સ્વીકાર કર્યો ત્યારે તે સુહત્યિનો શિષ્ય બન્યો, અને સુહસ્થિના મરણ બાદ તે સિરિગુપ્તનો શિષ્ય બન્યો. મહાવીરના નિર્વાણ પછી ૫૪૮ વર્ષે થયેલો તે છઠ્ઠો ણિહર મનાય છે. તે ઉલૂઆ ગોત્રનો હોવાથી અને તે છ મૂળભૂત પદાર્થોને માનતો હોવાથી અથવા તેણે છ સૂત્રો રચ્યાં હોવાથી તે છઉલુઅ (ષડુલૂક) તરીકે પણ જાણીતો હતો. તેણે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ તત્ત્વોનો સિદ્ધાન્ત પ્રતિપાદિત કર્યો. આ સિદ્ધાન્ત તેરાસિય(૧) તરીકે જાણીતો છે અને આ સિદ્ધાન્તની સ્થાપના પોટ્ટસાલ પરિવ્રાજક સાથેની ચર્ચા પછી અંતરંજિયાના રાજા બલસિરિ(ર)ની સભામાં કરવામાં આવી હતી.” Page #284 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કલ્પેલ.પૃ.૧૬૬. ૧. ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૧૬૮, આવભા.૧૩૬, નિશીભા.૫૬૦૨, વિશેષા.૨૯૫૨,આવચૂ.૧.પૃ.૪૨૪. ૨. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૭-૫૯. ૪. આવચૂ.૧.પૃ.૪૨૬, વિશેષા.૩૦૦૮, સ્થાઅ.પૃ.૪૧૩, કલ્પવિ.પૃ.૨૫૭થી. ૫. આવચૂ.૧.પૃ.૪૨૫, વિશેષા.૨૯૫૬. ૩.આવભા.૧૩૬, આવચૂ.૧.પૃ.૪૨૪, ૬. આવચૂ.૧.પૃ.૪૨૪, બૃસે.૨૩૫, વિશેષા.૨૯૫૨. ૨. રોહગુત્ત પાડલિપુત્ત નગરના રાજા જિયસત્તુ(૨૪)નો મન્ત્રી.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૩૨. રોહણ (રોહન) સુહત્યિ(૧)નો પ્રથમ શિષ્ય. ઉદ્દેહયણ(૨) શાખા તેમનાથી શરૂ થઈ. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૮. રોહા આ નામની એક સાર્થવાહી.૧ ૧. બૃભા. ૬૧૬૯. ૨૬૭ રોહિઅ (રોહિત) રોહિઅપ્પવાયકુંડની મધ્યમાં આવેલો દ્વીપ. તેની લંબાઈ અને પહોળાઈ એક સરખી સોળ યોજન છે. તેની પરિમિતિ પચાસ યોજનથી થોડી વધુ છે. તેની ઊંચાઈ બે ક્રોશ છે.૧ ૧. જમ્મૂ.૮૦. રોહિઅપ્પવાયકુંડ (રોહિતપ્રપાતકુણ્ડ) મહાહિમવંત(૩)ના પર્વતાળ પ્રદેશમાંથી નીચે તરફ વહેતી રોહિઆ(૧) નદીના પાણીથી બનેલું સરોવર. રોહિઅ દ્વીપ આ સરોવરની મધ્યમાં આવેલો છે. તે સરોવરની દક્ષિણ બાજુથી નદી નીકળે છે અને આગળ હેમવય(૧) ક્ષેત્રમાં વહે છે.૧ ૧. જમ્મૂ.૮૦, ૧. રોહિઆ (રોહિતા) હેમવય(૧)ની નદી. મહાહિમવંત(૩) ઉપર આવેલા મહાપઉમદ્દહમાંથી તે નીકળે છે. પહેલા તે દક્ષિણ તરફ વહે છે અને પછી સદ્દાવઇ(૧) પર્વત પાસે તે પૂર્વ તરફ વળે છે. તે પૂર્વ લવણ સમુદ્રને મળે છે. ૧. જમ્મૂ.૮૦, સમ.૧૪, સ્થા.૫૨૨, જીવા.૧૪૧, જીવામ.પૃ.૨૪૪. ૨. રોહિઆ મહાહિમવંત(૩) પર્વતનું શિખર. આ અને રોહિયફૂડ એક છે. ૧. સ્થા.૬૪૩. રોહિઅંસપ્પવાયકુંડ (રોહિતાંશપ્રપાતકુણ્ડ) જુઓ રોહિઅંસાપવાયકુંડ, ૧. જમ્મૂ.૭૪. ૧. રોહિઅંસા (રોહિતાંશા) રોહિઅંસાપવાયકુંડની મધ્યમાં આવેલો દ્વીપ.૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જમ્મૂ.૭૪. ૨. રોહિઅંસા પઉમદ્દહમાંથી નીકળતી નદી. આ અને રોહિયંસા(૨) એક છે.૧ ૧. જમ્મૂ.૭૪. ૨૬૮ રોહિઅંસાપવાયકુંડ (રોહિતાંશાપ્રપાતકુણ્ડ) ચુલ્લહિમવંતના પર્વતાળ પ્રદેશમાંથી મેદાનની સમતળ જમીન પર ઊતરી આવતી રોહિઅંસા(૨) નદીના પાણીથી બનેલું સરોવર. આ સરોવરની ઉત્તરની બાજુએથી નદી પુનઃ નીકળે છે અને આગળ હેમવય(૧)માં વહે છે. આ સરોવરની લંબાઈ અને પહોળાઈ એકસરખી એક સો વીસ યોજન છે. તેની પરિમિતિ ૩૮૦૨ યોજનથી થોડીક ઓછી છે. તેની ઊંડાઈ દસ યોજન છે. રોહિઅંસા(૧) દ્વીપ આ સરોવરની મધ્યમાં આવેલો છે. ૧. જમ્મૂ.૭૪. રોહિઅંસાવવાયકુંડ (રોહિતાંશાપ્રપાતકુંડ) આ અને રોહિઅંસાપવાયકુંડ એક છે. ૧. જમ્મૂ.૭૪. રોહિડઅ અથવા રોહિડગ (રોહિતક) જુઓ રોહીડઅ.૧ ૧. આવહ.પૃ.૭૨૩, આવચૂ.૨.પૃ.૧૧૧. રોહિણિય (રૌહિણિક) રાયગિહનો ચોર. તેણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. ૧. વ્યવમ.૪.પૃ.૬૮. રોહિણિયા (રોહિણિકા) રાયગિહના શેઠ ધણ(૬)ના ચોથા દીકરા ધણરખિય(૧)ની પત્ની. શેઠની બધી પુત્રવધૂઓમાં તે શ્રેષ્ઠ સાબિત થઈ. ૧, શાતા.૬૩. ૧. રોહિણી ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સાતમું અધ્યયન. ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૨. રોહિણી ભરહ(૨) ક્ષેત્રના પંદરમા ભાવી તિર્થંકર ણિપુલાઅનો પૂર્વભવ. ૧. સમ.૧૫૯. ૧ ૩. રોહિણી રોહિડગ નગરની વૃદ્ધ વેશ્યા. જુઓ ધમ્મરુઇ(૪) તેના ઉપરના ટિપ્પણ સાથે. ૧. આવચૂ.૨.પૃ.૨૧૧, આનિ.૧૩૧૩, આવહ.પૃ.૭૨૩. ર ૪. રોહિણી વસુદેવની પત્ની અને બલદેવ(૧)ની માતા. તે અરિષ્ટપુરના રાજા રુધિરની પુત્રી હતી અને રાજકુમાર હિરણ્યનાભની બેન હતી. 3 ૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૯ ૧. ઉત્તરા.૨૨.૨, પ્રશ્ર.૧૬, ઉત્તરાક. | પ્રશ્નન્ના.પૃ.૮૯. | પૃ.૬ર. ૩. પ્રશ્નઅ.પૃ.૯૦. ૨. સમ.૧૫૮,તીર્થો.૬૦૪, પ્રશ્ન. ૧૫, | ૫. રોહિણી સક્ક(૩)ના ચાર લોગપાલમાંથી પ્રત્યેકની મુખ્ય પત્નીનું નામ.' ૧. સ્થા. ૨૭૩. ૬. રોહિણી સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક.' તે તેના પૂર્વભવમાં કંપિલપુરના શેઠની દીકરી હતી. તે સંસારનો ત્યાગ કરી પાસ(૧)ના સંઘમાં શ્રમણી બની. ૧. ભગ.૪ ૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૭. ૭. રોહિણી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૭, ૮. રોહિણી સપુરિસની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની દીકરી હતી. મહાપુરિસની મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. ૩. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. ૯. રોહિણી ણાયાધમકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું એકવીસમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧પ૩. ૧૦. રોહિણી અઠ્ઠયાવીસ ફખત્ત(૧)માંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ પયાવાં(૨) છે. તેનું ગોત્રનામ ગોયમ(૬) છે.' ૧. જખૂ. ૧૫૫, ૧૬ ૧, આવહ.પૃ.૬૩૪, સૂર્ય.૩૬, ૩૮, સમ.પ. ૧૧. રોહિણી એક દેવી." ૧. આવ.પૃ. ૧૮. રોહિતા જુઓ રોહિઆ.' ૧. સ્થા.૬૪૩. રોહિયંસકૂડ (રોહિતાંશફૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર. ૧. જખૂ.૭પ. ૧. રોહિયંસા (રોહિતાશા) ચુલ્લહિમવંત પર્વતના રોહિયંસ શિખરની અધિષ્ઠાત્રી દેવી. ૧ ૧. જખૂ.૭૫. ૨. રોહિયંસા પઉમદ્દહના ઉત્તર દ્વારમાંથી નીકળી ઉત્તર દિશામાં વહીને, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રોહિઅંસાપવાયકુડમાં પડીને, પાછી તે કુંડમાંથી નીકળી આગળ હેમવય(૧)માં વહેતી નદી. તે સદાવાઇ(૧) પર્વત નજીક પશ્ચિમ તરફ વળે છે અને છેવટે પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે. ૧. જબૂ.૭૪, સ્થા. ૧૯૭, પર૨, સમ. ૧૪, જીવામ.પૃ.૨૪૪. રોહિયHડ (રોહિતકૂટ) મહાહિમવંત(૩) પર્વતનું શિખર.' આ અને રોહિઆ(૨) એક છે. ૧. જખૂ.૮૧, સ્થા. ૬૪૩. રોહિયા (રોહિતા) જુઓ રોહિઆ.' ૧. સ્થા.૫૨૨. રોહીડ અથવા રોહીડગ (રોહીતક) ધરણ(૬) યક્ષનું ચૈત્ય ધરાવતું પુઢવીવડે ઉદ્યાન અને મણિદત્ત યક્ષનું ચૈત્ય ધરાવતું મેહવણ ઉદ્યાન જે નગરમાં આવેલું હતું તે નગર. તિર્થીયર મહાવીર આ નગરમાં આવ્યા હતા. આ નગરમાં વેસમણદત્ત અને મહબ્બલ(૧૧) રાજ કરતા હતા. દત્ત(૧) શેઠ આ નગરના હતા. આ નગરમાં ગોયમ(૧)એ મહાવીરને દત્તની પુત્રી દેવદત્તા(૨)ના પૂર્વભવનું વર્ણન કરવા વિનંતી કરી હતી. આચાર્ય સિદ્ધત્થ(૭)એ રાજકુમાર વીરંગય(૨)ને આ નગરમાં દીક્ષા આપી હતી. એક ક્ષત્રિયે આચાર્ય કત્તિઅ(પ)ને આ નગરમાં મારી નાખ્યા હતા. આચાર્ય ધમ્મરુઇ(૪) આ નગરમાં પધાર્યા હતા. ગણિકા રોહિણી(૩)આ નગરની હતી. આ નગરની એકતા પંજાબમાં આવેલા રોહતક સાથે સ્થાપવામાં આવી છે. ૧.વિપા. ૩૦, સ્થાએ.પૃ.૫૦૮. | ૬. નિર.૫.૧. ૨. નિર.૫.૧. ૭. સસ્તા.૬૭-૬૮. ૩. વિપા.૩૦. ૮. આવનિ.૧૩૧૩, આવયૂ.૨,પૃ.૨૧૧, ૪. નિર,૫.૧. આવહ.પૃ.૭૨૩, ૫.વિપા.૩૦. ૯. લાઇ.પૂ.૩૨૮. લઉસ (લકુશ) એક અણારિય(અનાર્ય) દેશ જયાંથી કન્યાઓને રાજકુળોનાં અન્તઃપુરોમાં દાસીઓ તરીકે કામ કરવા લાવવામાં આવતી હતી.' ૧. ભગ.૩૮૧, જ્ઞાતા. ૧૮, પ.૩૩, જખૂ. ૪૩. લઓસ જુઓ લવસ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. Page #288 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૧ 1 લંકાપુરી રાજા રાવણની રાજધાની. સમુદ્ર પાર કરી ત્યાં પહોંચેલા હણુમંતે તેને બાળી નાખી હતી. કેટલાકના મતે લંકાપુરી સિલોનમાં (=શ્રીલંકામાં) મન્તો-ત્તે (Manto-tte) પર્વત ઉપર આવેલી હતી.૪ ३ ૧.પ્રશ્નઅ.પૃ.૮૬,૮૭. ૨. નિશીયૂ.૧.પૃ.૧૦૪. લંતઅ (લાન્તક) છઠ્ઠું સ્વર્ગીય ક્ષેત્ર (કલ્પ). તેમાં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. આ સ્વર્ગમાં (કલ્પમાં) સાતસો યોજન ઊંચાઈવાળા પચાસ હજાર ભવનો છે.” મરણ પછી જમાલિ આ સ્વર્ગમાં જન્મ્યા હતા." આ સ્વર્ગના (કલ્પના) ઇન્દ્રનું પણ આ જ નામ છે અને તેમના વિમાનનું નામ કામગમ છે.* લંતય નામનું સ્વર્ગીય વાસસ્થાન પણ છે. ૧. અનુ.૧૩૯, પ્રજ્ઞા.૫૩. ૪. સમ.૫૦. ૨.સમ.૧૦-૧૪, સ્થા.૭૫૭, અનુ. ૫. ભગ,૩૮૭. ૧૩૯. ૩.સમ,૧૧૦. ૬. જમ્મૂ.૧૧૮, પ્રજ્ઞા.૫૩, સ્થા.૬૪૪, આવચૂ.૧.પૃ.૧૪૫. ૩. એજન.પૃ.૧૦૫. ૪. જિઓડિ.પૃ.૧૧૩. લંતઅકલ્પ (લાન્તકકલ્પ) આ અને લંતઅ એક છે. ૧. સમ.૧૧૦, ભગ.૩૮૭. લંતગ (લાન્તક) જુઓ લંત. ૧. જમ્મૂ.૧૧૮, આવહ.પૃ.૫૯૬. ૧ લંતય (લાન્તક) સિરિકંત જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. આ જ નામનું સ્વર્ગીય ક્ષેત્ર (સ્વર્ગ યા કલ્પ) છે, તેના માટે જુઓ લંતઅ. ૧. સમ.૧૪. લંબુગ (લમ્બુક) આ નામનું એક સ્થાન જ્યાં મહાવીર ગયાહતા. તેની એકતા કલંબુયા સાથે સ્થાપવામાં આવી છે.૧ ૧. આવચૂ.૧.પૃ.૨૯૦. ૧ લક્ષ્મણ (લક્ષ્મણ) વાસુદેવ(૨) ણારાયણ(૧)નું બીજું નામ. ૧. મનિ.પૃ.૧૩૦, ઉત્તરાક.પૃ.૪૩થી, પ્રશ્નઅ.પૃ.૮૭. લક્ષ્મણજ્જા (લક્ષ્મણાર્યા) અતીત ઓપ્પણી કાલચક્રના ચોવીસમા તિર્થંકરના સમયની શ્રમણી. બે પંખીના જોડાને સંભોગ કરતા દેખી તેને પણ સંભોગનું આકર્ષણ યા મન થયું. તે રાજા જંબૂડાદિમ અને રાણી સિરિયા(૧)ની પુત્રી હતી. ૧. મનિ.પૃ.૧૬૩થી. ૧. લક્ષ્મણા (લક્ષ્મણા) અંતગડદસાના પાંચમા વર્ગનું ચોથું અધ્યયન. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અન્ત.૯. ૨. લખણા વાસુદેવ(૨) કહ(૧)ની આઠ પટરાણીઓમાંની એક. તેણે તિસ્થયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી, અને વીસ વર્ષ શ્રમણ્યનું પાલન કરી અંતે તે મોક્ષે ગઈ. ૧ ૧. અન્ત.૧૦, સ્થા.૬૨૬, આવ.પૃ. ૨૮. ૩. લખણા મહેસણ(૪) રાજાની રાણી અને તિર્થીયર ચંદપ્રહ(૧)ની માતા.' ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૭૧, આવનિ.૩૮૩થી. ૪. લખણા આ અને જંબૂદાડિમ રાજા અને સિરિયા(૧) રાણીની પુત્રી લખણજ્જા એક છે. જુઓ ખંડોટ્ટિ. ૧. મનિ.પૃ.૧૬૩થી. લખમણા (લક્ષ્મણા) આ અને લખણા એક છે.' ૧. આવ.૨૮. લચ્છાઈ (લક્ષ્મી) દઢાઉ(૨)ની માતા.૧ ૧. જીવા.૮૯, ૧. લચ્છિમઈ (લક્ષ્મીમતી) છઠ્ઠા વાસુદેવ(૧) પુરિસપુંડરીઅની માતા ૧. સ.૧૫૮, તીર્થો ૬૦૩, આવનિ.૪૦૮. ૨. લચ્છિમઈ ચક્કટ્ટિ જય(૧)ની પટરાણી.' ૧. સ.૧૫૮. ૩. લછિમઈ દક્ષિણ રુયગ(૧) પર્વતના શિખર સસિ(૨) ઉપર વસતી મુખ્ય આઠ દિસાકુમારીઓમાંની એક ૧. સ્થા.૬૪૩, જખૂ. ૧૧૪, તીર્થો.૧૫૫, આવહ.પૃ.૧૨૨. લચ્છિવઈ અથવા લચ્છિવતી (લક્ષ્મીવતી) આ અને લછિમઈ એક છે.' ૧. સ્થા. ૬૪૩. ૧. લચ્છી (લક્ષ્મી) પુંડરીય(૭) સરોવરની અધિષ્ઠાત્રી દેવી. ૧. સ્થા.૧૯૭, પ૨૨, ૨. લચ્છી રાયગિહમાં મહાવીર સમક્ષ નાટકપ્રયોગ કરનાર દેવી. બાકીનું વર્ણન સિરિદેવી(પ) મુજબ. ૧. નિર.૪.૧. ૩. લચ્છી પુફચૂલિયાનું છઠું અધ્યયન. ૧. નિર.૪.૧. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. લચ્છી પર્વત સિહરિ(૧)નાં અગિયાર શિખરોમાંનું એક.' ૧. જખૂ. ૧૧૧. લચ્છીઘર (લક્ષ્મીગૃહ) મિહિલા નગરમાં આવેલું ચૈત્ય. આચાર્ય મહાગિરિ આ ચૈત્યમાં આવ્યા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૪૨૨, સ્થાઅ.પૃ.૪૧૨, ઉત્તરાક પૃ.૧૦૭. ૧. લટ્ટદંત (લષ્ટદન્ત) અણુત્તરોવવાઇયદસાના પ્રથમ વર્ગનું સાતમું અને બીજા વર્ગનું ત્રીજું અધ્યયન.૨ ૧. અનુત્ત. ૧. ૨. એજન.૨. ૨. લદંત રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. બાર વર્ષનું શ્રામણ્ય પાળી વિપુલ પર્વત ઉપર મૃત્યુ પામીને તે અપરાજિય(૬) સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જન્મ્યો. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે. ૧. અનુત્ત. ૧. ૩. લકૃદંત આ અને લટ્ટદંત(૨) એક છે. પુનરુક્તિ એ તો પછીના વર્ગમાં આવતી કથાની બીજી વાચના માત્ર જણાય છે. અહીં શ્રામસ્યપાલનનાં વર્ષો સોળ છે અને સ્વર્ગીય વાસસ્થાન અપરાજિયના બદલે વેજયંત છે. ૧. અનુત્ત. ૨. ૪. લટ્ટદંત એક અંતરદીવ.૧ ૧. સ્થા. ૩૦૪, પ્રજ્ઞા.૩૬, નદિમ.પૃ.૧૦૪. લટ્ટબાહુ (લષ્ટબાહુ) દસમા તિર્થીયર સીયલનો પૂર્વભવ.૧ ૧. સ. ૧૫૭. લલિતંગ (લલિતાક) જુઓ લલિયંગ.' ૧. આવયૂ.૧.પૃ.૧૬૫. લલિય (લલિત) પાંચમા બલદેવ(૨) સુદંસણ(૭)નો પૂર્વભવ. તેમના ગુરુ હતા આચાર્ય કહ(૪). ૧. સ.૧૫૮. નામોમાં ગોટાળો છે. લલિયંગ (લલિતાંગ) ઉસભ(૧)નો પૂર્વભવ. તે ઈસાણ સ્વર્ગ (કલ્પ)ના સિરિષ્પભ(૨) સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ હતા. સયંપભા દેવી તેમની પટરાણી હતી. તેઓ આચાર્ય જુગંધર(૧)ને મળ્યા હતા. ૨ ૧. આવયૂ.૧,પૃ.૧૬૫, ૧૭૭, વિશેષા.૧૫૮૬, આવમ.પૃ.૧૫૭થી, કલ્પધ.પૃ.૧૫૪, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કલ્પવિ.પૃ. ૨૩૯. - ૨. આવપૂ.૧પૃ.૧૭૪. લિલયમિત્ત (લલિતમિત્ર) સાતમા વાસુદેવ(૧) દત્ત(૨)નો પૂર્વભવ. તેમના ગુરુ હતા આચાર્ય આસાગર. તેમણે કોસંબી નગરમાં નિદાન (સંકલ્પ) બાંધ્યું અને તેનું કારણ હતું ગોઢિ = ગોષ્ઠિ મિત્રસભા). ૧. સમ. ૧૫૮, તીર્થો.૬૦૫, ૬૦૯. લવણ જંબૂદીવને ઘેરીને રહેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્ર ખુદ બીજા વલયાકાર દ્વીપ ધાયઇસંડથી ઘેરાયેલો છે. આ સમુદ્ર વલયાકાર હોઈ તેના અંદરના વર્તુળ અને બહારના વર્તુળ વચ્ચેના અંતરને આપણે તેની પહોળાઈ કહી શકીએ. આ પહોળાઈ બે લાખ યોજન છે. તેનો (બહારના વર્તુળનો) પરિઘ ૧૫૮૧૧૩૯ યોજનથી કંઈક વધુ છે. સુલ્વિયા પાટનગરમાં રહેતો સોન્શિય૪) દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ચાર સૂર્યો, ચાર ચન્દ્રો, વગેરે તેના ઉપર પ્રકાશે છે. આમ તેના સૂર્યોની, ચન્દ્રોની, વગેરેની સંખ્યા જંબૂદીવમાં સૂર્યો વગેરેની જે સંખ્યા છે તેનાથી બમણી છે. તેની અંદર વિવિધ અંતરદીવ આવેલા છે. આ સમુદ્રમાં અનેક મહાપાતાલ, અનેક પાયાલકલસ, અનેક મહાપાયાલકલસ, અનેક આવાસપર્વત, અનેક જગત દ્વાર, વગેરે આવેલાં છે. તેને અનેક નદીઓ મળે છે." ૧. જીવા. ૧૫૪, સ્થા.૯૧,૧૧૧,સમ. | ૩. સ્થા. ૩૦૪, નદિમ.પૃ.૧૦૨, નદિહ. ૧૨૫,૧૨૮,ભગ.૧૮૨,જબૂ.૮, | પૃ. ૩૩. સૂર્ય. ૧૦૦, સૂત્રશી.પૂ.૧૨૨, અનુહે૪. જીવા. ૧પ૬થી, સ્થા.૩૦૫, ૭૨૦. પૃ.૯૦. ૫. જખૂ.૭૪, ૮૦,૮૪. વળી, જુઓ જીવા. ૨. જીવા.૧૫૫, સૂર્ય. ૧૦૦, જબ્બે. ૧૭૦-૭૩, ૧૮૬-૮૮ ભગ.૧૫૫, ૧૨૭, ૧૪૨, ૧૪૯, દેવે.૧૧૧- ર૬૧, સૂર્ય. ૨૯, સમ.૧૬-૧૭,૪૨,૭૨, ૧૨, ભગ.૧૭૯, ૩૬૩, સ્થા. | ૯૫. ૩૦૫. લવણ સમુદ્ર (લવણ સમુદ્ર) જુઓ લવણ.' ૧. જીવા.૧૮૬, સમ. ૧૭, સૂર્ય.૨૯, ભગ.૨૫૧, સ્થા.૩૦૫, જબૂ.૮૦, અનુપૂ. પૃ. ૩૫, જ્ઞાતા.૬૪, ઉપા.૧૪. લવસત્તમ (લવસપ્તમ) પાંચ અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોના તે દેવોનું બીજું નામ છે જે દેવો તેમના છેલ્લા પૂર્વભવમાં મનુષ્ય તરીકે જો સાત લવ વધુ જીવ્યા હોત તો તે જ ભવમાં મોક્ષ પામ્યા હોત. તે દેવો પછીના મનુષ્ય તરીકેના ભવમાં મોક્ષ પામશે.' ૧. વ્યવભા.૫.૧૨૯થી, સૂત્ર.૧.૬.૨૪ અને તેના ઉપર સૂત્રશી. લવોસ એક અણરિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' Page #292 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૫ ૧. સૂત્રશી.પૃ. ૧૨૩, પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. લહુપરક્કમ (લઘુપરાક્રમ) ઈસાણ આદિના પાયદળનો સેનાપતિ." ૧. જખૂ.૧૧૮, સ્થા.૪૦૪. લાટ આ અને લાઢ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭, કલ્પધ.પૃ.૧૦૬. લાડ (લાટ) એક દેશનું નામ. આ દેશની સ્ત્રીઓને રૂપાળી ગણવામાં આવી છે.' મામાની દીકરી સાથે લગ્ન કરવાની આ દેશમાં છૂટ હતી. લાડ લોકો સ્વભાવમાં કપટી, ધૂર્ત અને લુચ્ચા હોવાની પ્રસિદ્ધિ હતી. આ દેશમાં પાક વરસાદથી થતો હતો. આ દેશમાં ખારા પાણીના કૂવા હતા.સરખેસરખા એકબીજાને “હલિ” કહી બોલાવતા.૬ લાડ વિશેની સાંસ્કૃતિક સામગ્રી આગમિક સાહિત્યમાંથી ભેગી કરી શકાય. લાડની એક્તા કોંકણ અને દક્ષિણ ગુજરાત સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્નઅ.પૃ.૧૩૯,સ્થાઅ.પૃ. ૨૧૦, નિશીયૂ.૧પૃ.૫૨,૩.પૃ.પ૬૯, આવહ. ૪૪૫. પૃ.૪,૪૧, આવમ.પૃ. ૬,૬૮,૧૧૩, ૨. આવયૂ.૨..૮૧, નિશીયૂ.૧.પૂ. ભગઅ.પૃ. ૧૮૭,૫૪૭, પ્રજ્ઞામ.પૃ. ૫૧. ૨૯, ૫૪૨, જીવામ.પૃ. ૨૫, ૨૮૧, ૩. વ્યવભા.૩૪૫. રાજમ.૨૨,નમિ .પૃ.૮૮,વિશેષાકો. ૪. બૂલે. ૩૮૨. પૃ. ૧૮, પ૨૩,૯૨૨, બૂલે. ૩૮૩, ૫.પ્રજ્ઞામ.પૃ.૨૯. ૮૦૭, ઉત્તરાશા પૃ.૪૨૪, ઓઘનિદ્રો.પૃ. ૬. દશચૂ.પૃ.૨૫૦. ૭૫, કલ્પસં. પૃ.૯૬, સૂત્રચૂ.પૃ.૧૪૬, ૭. દશચૂપૃ. ૧૭, ૨૩૬, ૨૫૦,આવયૂ. | અનુયૂ.પૃ.૫૩. ૧. પૃ.૨૭,૨ પૃ. ૨૨૧,પૃ.૧૦૬૮,૫૮. જિઓડિ.પૃ.૧૧૪. લાઢ (રાઢ) મહાવીર જે અણારિય(અનાર્ય) દેશમાં ગયા હતા તે દેશ. તે દેશના લોકોએ તેમને ત્રાસ આપવાથી તેમણે અનેક ઉપસર્ગો સહન કર્યા હતા. તે દેશ વજ્જભૂમિ અને સુન્મભૂમિનો બનેલો હતો. જર્મન પ્રાધ્યાપક હ. યાકોબી લાઢની એકતા પશ્ચિમ બંગાળ સાથે સ્થાપે છે. ડૉ. જગદીશચંદ્ર જૈનના મતે વજ્જભૂમિ અને સુન્મભૂમિ અનુક્રમે વર્તમાન બીરભૂમ (Birbhum) અને સીંઘભૂમ (singhbhum) જ છે. ડૉ. બી.સી. લૉ લાઢની એકતા વર્તમાન મિદનાપોર (Midnapore) જિલ્લા સાથે સ્થાપે છે જયારે વજભૂમિ અને સુન્મભૂમિને તે તે જિલ્લાના અનુક્રમે ઉત્તર અને દક્ષિણ વિભાગો ગણે છે. વિયાહપણત્તિ લાઢ, વજ્જ(૨) અને સુભુત્તરનો ઉલ્લેખ ત્રણ અલગ દેશો તરીકે કરે છે. આ ત્રણ દેશોમાંથી વજ્જને વસ્તુઓનો દેશ ગણવામાં આવ્યો છે, તેને વશ્વભૂમિ ગણવામાં આવેલ નથી. આમ હોતાં લાઢ સુષ્મભૂમિ હોવો જોઈએ અને Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુમુત્તર' (અર્થાત્ સુંભની ઉત્તરનો કે સુંભની પેલે પારનો અને “સુંભ” શબ્દ “સુભ' માટે છે) નામ વજ્જભૂમિ માટે પ્રયુક્ત હોવું જોઈએ. ઉપરાંત, આપણને પણવણા વગેરેમાં લાઢનો ઉલ્લેખ કોડિવરિસ નગરમાં રાજધાની ધરાવતા આરિય (આર્ય) દેશ તરીકે થયેલો જોવા મળે છે. એવું જણાય છે કે લાઢને ઉત્તરકાળે આર્ય દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. જયારે કોડિવરિસની એકતા દિનાકપુર જિલ્લામાં આવેલા બનગઢ (Bangarh) સાથે સ્થાપવામાં આવી છે ત્યારે આપણો લાઢ કેવળ પશ્ચિમ બંગાળ સાથે જ બંધ બેસતો હોવો જોઈએ નહિ પરંતુ તેમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત ઉત્તર બંગાળના દિનાકપુર જિલ્લાનો પણ સમાવેશ થવો જોઈએ. ૧. આચા.૯.૩.૨થી, આચાચૂ.૩૧૮- | પૃ.૧૬૪, જિઓમ.પૃ.૧૦૯. ૧૯, આવયૂ.૧.પૃ. ૨૯૦, ૨૯૬, | ૩. લાઈ.પૃ. ૩૦૫, ૩૩૭, ૩૫૦. આવનિ.૪૮૩, વિશેષા.૧૯૩૭, | ૪. ઇડિબુ. પૃ. ૫૯-૬૦. આવમ.પૃ. ૨૯૧, કલ્પવિ.પૃ.૧૬૬, | પ. ભગ.૫૫૪. કલ્પ.પૃ.૧૦૬, નિશી. ૧૬.૨૫- | ૬. લાઇ.પૃ.૩૫૦, ઇડિબુ.પૃ. ૧૯. ૨૬, સૂત્રચૂ.પૃ.૯૯. ૭. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ. ૧૨૩. ૨. Sacred Books of the East Vol. | ૮. લાઇ.પૃ. ૨૯૮. XXII p.84 fin. જુઓ જિઓડિ. લાઢાવજ્જભૂમિ (રાઢાવજભૂમિ) આ અને વજ્જલાઢ એક છે.'જુઓ લાઢ. ૧. આવચૂ. ૧,પૃ.૨૯૬, આમ.પૃ.૨૮૫. લાઢવિસય (રાઢવિષય) આ અને લાઢ દેશ એક છે. ૧ ૧. સૂત્રચૂ.પૃ.૯૯. લાસ આ અને લ્યુસિય એક છે.' ૧. નિશી.૯.૨૮, નિશીયૂ.૨ પૃ.૪૭૦. લાસિય (લાસિક) આ અને લ્યુસિય એક છે.' ૧. જ્ઞાતા. ૧૮. લુદ્ધણંદ (લુબ્ધનન્દઆ અને પાડલિપુત્તના સંદ(૨) શેઠ એક છે.' ૧. આવયૂ:૧.પૃ.૫૨૮, કલ્પચૂપૃ. ૧૦૧. લેચ્છઈ (લેચ્છકનું) એક કુળનું નામ. આ કુળના નવ રાજાઓએ મલ્લઇ કુળના નવ રાજાઓ અને કાસી તથા કોસલના રાજ્યો સાથે મળીને સંઘ (Federation) બનાવ્યો હતો. તે બધાએ મળીને ચેડગ રાજાને તેમના રાજા કુણિએ સાથેના યુદ્ધમાં મદદ કરી હતી.' તિર્થીયર મહાવીર પાવા(મજુઝિમ)માં નિર્વાણ પામ્યા ત્યારે આ બધા રાજાઓ ત્યાં ઉપસ્થિત હતા. જુઓ મલાઈ અને તે ઉપરની ટિપ્પણી. Page #294 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૭ ૧. નિર.૧.૧. ભગ.૩૦૦, સૂત્ર.૧.૧૩.૧૦,૨.૧.૯, રાજમ.પૃ.૨૮૫, કલ્પવિ. પૃ.૧૯૨, ઔપ.પૃ.૫૮, શાતાઅ.પૃ.૪૫, સૂત્રચૂ.પૃ.૨૭૮,૩૧૫. ૨. કલ્પ. ૧૨૮. લેણજંભગ (લયનજૂંભક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકાર. આ પ્રકારના જંભગ દેવો ચિત્તકૂડ(૧), વિચિત્તકૂડ અને કેંચણ પર્વતો ઉપર વસે છે. ૧. ભગ.૫૩૩. લેપ્પાર (લેખક૨) લીંપનારા, સલ્લો દેનારા, ઘાટ આપનારા, માટી-મીણ આદિના પૂતળા-ઘાટ ઘડનારા કારીગરોનું ઔદ્યોગિક આર્ય મંડળ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. લેવ (લેપ) ણાલંદા નગરનો શેઠ. તે મહાવીરનો ઉપાસક હતો.૧ ૧. સૂત્ર.૨.૭.૨, સૂત્રચૂ.પૃ.૪૫૦-૫૧. લેસજ્ઝયણ (લેશ્યાધ્યયન) ઉત્તરજ્ઞયણનું ચોત્રીસમું અધ્યયન. ૧. સમ.૩૬, સ્થાઅ.પૃ.૩૨. ૧. લેસા (લેશ્યા) જુઓ લેસ્સા. ૧. પ્રજ્ઞા.ગાથા ૫. ૨. લેસા આ અને લેસઝયણ એક છે.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૯. ૧. લેસ્સા (લેશ્યા) વિયાહપણત્તિના ઓગણીસમા શતકનો પહેલો ઉદ્દેશક.૧ ૧. ભગ.૬૪૮. ૨. લેસ્સા પણવણાનું સત્તરમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા ૫. લોઅંતિઅ (લોકાન્તિક) જુઓ લોગતિય.૧ ૧. કલ્પ.૧૧૦, આવચૂ.૧.પૃ.૨૫૧. લોકપડિપૂરણા (લોકપ્રતિપૂરણા) જુઓ ઈસિપબ્બારા ૧. સમ.૧૨. ૧ ૧ ૧ લોકબિંદુસાર ચૌદમા પુર્વા ગ્રન્થ બિંદુસાર(૧)નું બીજું નામ. ૧. નન્દ્રિ.૫૭, સમ.૨૫, ૧૪૭, નન્દ્રિયૂ.પૃ.૭૬, નન્દિમ.પૃ.૨૪૧. લોકાએત (લોકાયત) જુઓ લોગાયય.૧ ૧. સૂત્રચૂ.પૃ.૨૬૬. ૧. લોગ (લોક) વિયાહપણત્તિના અગિયા૨માં શતકનો દસમો ઉદ્દેશક, બારમા ' Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ શતકનો સાતમો ઉદ્દેશક તેમજ સોળમા શતકનો આઠમો ઉદ્દેશક.૩ ૧. ભગ.૪૦૯ ૨. એજન.૪૩૭. ૩. એજન.પ૬૧. ૨.લોગ લંતઅસ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર સાગરોપમ વર્ષનું છે, તેઓ તેર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને તેર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૧૩. લોગંતિઅ અથવા લોગંતિય (લોકાન્તિક) બંભકમ્પમાં જન્મેલા દેવોનો વર્ગ. પ્રતિષ્ઠિત પ્રથા અનુસાર તિર્થંકરોના સંસારત્યાગના કલ્યાણકારી પ્રસંગે આ દેવો તિર્થંકરો પાસે આવી તેમને જગતના જીવોને આશીર્વાદરૂપ ધર્મતીર્થનું પ્રવર્તન કરવા વિનંતી કરે છે.' બંભકમ્પમાં રિટ્ટ(૭) વિમાનના થર યા કાર્ડની નીચે અને આઠ કૃષ્ણરાજિની સમશ્રેણિમાં આઠ લોગંતિય સ્વર્ગીય વાસસ્થાનો છે – અચ્ચિ, અશ્ચિમાલિ, વૈરોયણ(૧), પલંકર(૨), ચંદાભ(૧), સૂરાભ, સુક્કાભ અને સુપતિટ્ટાભ. આ લોગંતિએ દેવોના આઠ પેટાવર્ગો આ આઠ વાસસ્થાનોમાં રહે છે. આ પેટાવર્ગો આ પ્રમાણે છે. (૧) સારસ્મય, (૨) આઈચ્ચ, (૩) વહિ, (૪) વરુણ (પ) ગદ્દતોય, (૬) તુસિય, (૭) અવ્યાબાહ, (૮) અગ્નિ(૧). કેટલાક નવમા તરીકે રિટ્ટ(૭)ને ઉમેરે છે. આ લોગંતિઅ દેવો કેવળ એક જ વધુ જન્મ લે છે.* ૧. જ્ઞાતા.૭૭,આચા.૨.૧૭૯,કલ્પ. ! ૩, જ્ઞાતા.૭૭, ભગ.૨૪૩, સ્થા.૬૮૪, ૧૧૦-૧૧, આવચૂ.૧પૃ.૨૫૧, { આવનિ.૨૧૪, કલ્પવિ.પૃ.૧૪૫, કલ્પધ. આવનિ.ર૧૨. પૃ.૯૪. ૨. સ્થા.૬૨૩,ભગ.૨૪૩, આચા. ૨. | ૪. કલ્પવિ.પૃ.૧૪૫. ૧૭૯. લોગમંત (લોકકાન્ત) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. લોગફૂડ (લોકફૂટ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. લોગગ્ગચૂલિઆ (લોકાગ્રચૂિલિકા) ઈસિપમ્ભારાનું બીજું નામ. ૧. સમ.૧૨. લોગણાભિ (લોકનાભિ) મંદર(૩) પર્વતનું બીજું નામ.૧ ૧. જખૂ.૧૦૯, સમ.૧૬ . લોગપડિપૂરણ (લોકપ્રતિપૂરણ) ઈસિપમ્ભારાનું અન્ય નામ.' ૧. સમ.૧૨. Page #296 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૯ લોગપાલ લોકપાલ) રક્ષક દેવ યા ઇન્દ્ર વતી કારભાર ચલાવનાર દેવ. ભણવઈ અને કપોવગ દેવોના પ્રત્યેક ઇંદ(૧)ને ચાર ચાર લોગપાલનું પોતાનું જૂથ છે. દરેક લોગપાલને પોતાનું વિમાન, પોતાનું પાટનગર અને પોતાની સેવામાં વિવિધ દેવો છે. દરેક લોગપાલને કેટલીક મુખ્ય પત્નીઓ છે. ચાર ચાર લોગપાલનું પ્રત્યેક જૂથ ચાર દિશાઓનું રક્ષણ કરે છે. ઉદાહરણાર્થ, સોમ(૧), વરુણ(૧), જમ(ર) અને વેસમણ(૯) અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના રક્ષક દેવો છે. ૧. ભગ.૧૬૫-૧૬૯, ૧૭૨, સ્થા.૨૫૬, ભગઅ.૧૫૮. ૨. ભગ.૪ ૬. ૩. ભગ.૪૧૭-૪૧૮, ભગઅ.પૃ.૫૨૦, ઉપાઅ.પૃ. ૨૭. લોગપભ (લોકપ્રભ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. લોગબિંદુસાર (લોકબિન્દુસાર) જુઓ લોકબિંદુસાર.' ૧. સમ.૨૫, નન્ટિયૂ.પૃ.૭૬. લોગમઝ (લોકમધ્ય) અંદર(૩) પર્વતનું અન્ય નામ.' ૧. સમ.૧૬, જખૂ. ૧૦૯. લોગરૂવ(લોકરૂપ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. લોગલેસ (લોકલેશ્ય) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. લોગવણ (લોકવર્ણ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. લોગવિજય (લોકવિજય) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું અધ્યયન. તે છે વિભાગોમાં વિભક્ત છે. ૧. આચાનિ.૩૧, સમ.૯, સ્થા. ૬૬૨, નિશીયૂ.૪,પૃ.૨૫૨. ૨. આચાનિ ૧૬૩. લોગસાર (લોકસાર) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. તે છ વિભાગોમાં વિભક્ત છે. સમવાયમાં આ અધ્યયન આનંતિ નામે ઉલ્લેખાયું છે.' ૧. આચાનિ.૩૧. ૨. એજન.૨૩૬, - ૩. સમ.. લોગસિંગ (લોકશૂ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. લોગસિદ્ગ (લોકસૃષ્ટ) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ લોગહિય (લોકહિત) સોહમ્મ(૧) સ્વર્ગ(કલ્પ)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે, તેઓ એક પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને તેમને એક હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે. ૧ ૧. સમ. ૧. લોગાઇત અથવા લોગાયત અથવા લોગાયય (લોકાયત) એક અજૈન દર્શનશાસ્ત્ર." ૧. નરિ.૪૨, અનુ.૪૧, સૂત્રશી.પૃ. ૧૫, ૨૧૫-૧૬, સૂત્રચૂ.પૂ.૨પ૬, ૨૬૬. લોગાવત્ત (લોકાવર્ત) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧ ૧. સમ ૧૩. લોગુત્તરવહિંસગ (લોકોત્તરાવતંસક) લોગ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ. ૧૩. લોયંતિય (લોકાન્તિક) જુઓ લોગતિય." ૧. આવયૂ. ૧.પૃ. ૨૫૧. લોયણા (લોચના) ઉજેણીના રાજા દેવિલાસત્તની રાણી, જયારે તે ગર્ભવતી હતી ત્યારે તે શ્રમણી બની હતી. તે અને અણુરત્તલોયણા એક છે. ૧. આવયૂ. ૨.પૃ. ૨૦૨. લોલ રણપ્રભા નરકભૂમિમાં આવેલું એક મહાણિરય.' ૧. સ્થા.૫૧૫. લોલુઅ (લોલુપ) રણપ્રભા નરકભૂમિમાં આવેલું એક મહાણિરય.' ૧. સ્થા.૫૧૫. લોલુચ્ચય (લોલુપાચ્યત) પ્રથમ નરકભૂમિ રણપ્રભા(૨)માં આવેલું નારકીય વાસસ્થાન. આણંદ(૧)ના અવધિજ્ઞાનની સીમા, અધોલોકના ક્ષેત્રની દષ્ટિએ, આ વાસસ્થાનના ક્ષેત્ર સુધી જ હતી. મહાસયય(ર)ની પત્ની રેવઈ (૨) મૃત્યુ પછી આ વાસસ્થાનમાં જન્મી હતી. ૧. ઉપા.૧૪. ૨. એજન,પરે. લોહ આ અને લોહજ્જ એક છે.૧ ૧. વ્યવભા. ૬.૨૨૫. ૧. લોહગ્ગલ (લોહાર્ગલ) પુવવિદેહના પુખલાવઈ વિજય(૨૩)નું નગર. રાજા વઈરજંઘ(૧) અહીં રાજ કરતો હતો. ૧ ૧. આવચૂ.૧,પૃ.૧૭૮, કલ્પધ પૃ.૧૫૪, કલ્પવિ.પૃ.૨૩૯, કલ્પલ, પૃ.૧૩૮, કલ્પસ. પૃ.૧૯૩. . Page #298 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૧ ૨. લોહગલ બહુસાલગ પાસે આવેલું નગર. મહાવીર આ નગરમાં આવ્યા હતા. ત્યાંથી તિવૈયર મહાવીર પુરિમતાલ જવા નીકળ્યા હતા. આ લોહગ્ગલ નગરમાં રાજા જિયg(૩૩) રાજ કરતા હતા. આ લોહગલની એકતા છોટા નાગપુર પ્રદેશમાં આવેલા લોહર્ટગા સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવયૂ.૧,પૃ.૨૯૪, આવમ.પૃ.૧૫૮, આવનિ.૪૯). ૨ લાઈ. પૃ.૩૦૬. ૧. લોહજંઘ (લોહજઘ) ઉજ્જણીના પોય રાજાનો દૂત. તે રાજાની રાજસભાનું એક રત્ન હતું. તે દિવસમાં પચીસ યોજનાનું અંતર કાપી શકતો હતો.' ૧. આવયૂ. ૨.પૃ. ૧૬૦. ૨. લોહજંઘ આગામી ઉસ્સર્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા બીજા પડિસનું. તે જંઘલોહનામે પણ જાણીતા હતા૨ ૧. સમ.૧પ૯ ૨. તીર્થો.૧૧૪૬. લોહજ્જ (લોહાર્ય) મહાવીરને કેવલજ્ઞાન થયા પછી તેમના માટે ભિક્ષા લાવતો તેમનો શિષ્ય. ૧. આવયૂ. ૧.પૃ. ૨૭૧, વ્યવભા.૬.૨૨૫, વ્યવભા. ૬. ૨૨૫ ઉપરની વ્યવમ. ટીકા, આવમ. પૃ. ૨૬૮. લોહિઅંક (લોહિતાક) અઠ્ઠયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, જબૂ.૧૭૦, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ. ૨૯૫-૨૯૬. ૧. લોહિએ (લૌહિત્ય) આચાર્ય ભૂયદિણના શિષ્ય.૧ ૧. નન્દ.ગાથા ૪૦, નદિધૂ.પૃ. ૧૧, નદિમ.પૃ.૫૩. ૨. લોહિચ્ચે આ અને લોહિય એક છે.' ૧. સ્થા.૫૫૧. લોહિચ્યાયણ (લોહિયાયન) અદ્દા નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જખૂ. ૧૫૯. લોહિતક (લોહિતાક) આ અને લોહિઅંક એક છે. ૧. સૂર્ય. ૧૦૭. લોહિતકુખ (લોહિતાક્ષ) જુઓ લોહિયખ(૫). ૧. સ્થા. ૯૦. લોહિય (લોહિત) કોસિય(પ) ગોત્રની સાત શાખાઓમાંની એક. ૧ ૧. સ્થા.૫૫૧. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ લોહિયંક (લોહિતાંક) આ અને લોહિઅંક એક છે. ૧. સૂર્યમ.૨૯૫. ૧. લોહિયક્ષ (લોહિતાક્ષ) રયણપ્પભા(૨) નરકભૂમિના ખરકાણ્ડનો ચોથો ભાગ. ૧. સ્થા.૭૭૮, સ્થાઅ પૃ.૫૨૫, ૨. લોહિયક્ષ જંબૂદીવમાં આવેલા ગંધમાયણ પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૫૯૦, જમ્મૂ.૮૬. ૩. લોહિયક્ષ ઇન્દ્ર ચમર(૧)ના વૃષભદળનો સેનાપતિ. ૧. સ્થા.૪૦૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. લોહિયક્ષ લોગપાલ સોમ(૧)ના કુટુંબનો સભ્ય. આ અને લોહિઅંક ગ્રહ એક ૧ છે. ૧. ભગ.૧૬૫. ૫. લોહિયક્ષ આ અને લોહિઅંક એક છે. ૧. સ્થાય.પૃ.૭૮. લોહી વિયાહપણત્તિના તેવીસમા શતકનો બીજો વર્ગ. તેમાં દસ અધ્યયનો છે. ૧. ભગ.૬૯૨. લ્યુસિય (લ્હાસિક) એક અણારિય(અનાર્ય) દેશ અને તેની પ્રજા.૧ આ દેશની સ્ત્રીઓ રાજકુળના અન્તઃપુરોમાં દાસીઓ તરીકે કામ કરતી. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨. ભગ.૩૮૦, નિશી.૯,૨૮,જ્ઞાતા.૧૮. વ્હાસિય (લ્હાસિક) આ અને લ્યુસિય એક છે. ૧. પ્રશ્ન.૪, ભગ.૩૮૦. વ વઇદિસ (વૈદિશ) વિદિસા નદીની નજીક આવેલું નગર.' જીવંતસામિની અર્થાત્ મહાવીરની મૂર્તિને વંદન કરવા આચાર્ય મહાગિરિ અને સુહત્યિ(૧) આ નગરમાં આવ્યા હતા. અહીંથી મહાગિરિ ગયગ્ગપય ઉપર રહેલી જિનપ્રતિમાને વંદન કરવા એલકચ્છ ગયા હતા. વઇદિસની નજીક ગોબ્બરગામ(૨) આવેલું હતું. વઇદિસની એકતા ભીલ્સા (Bhilsa) નજીક આવેલા બેસનગર (Besnagar) સાથે સ્થાપવામાં આવી છે. ૨ 3 ૧. અનુ.૧૩૦. ૨. આવચૂ.૨.પૃ.૧૫૬-૫૭, આવન. ૧૨૧૮. ૩. બૃભા.૬૦૯૬, બૃક્ષે.૧૬૧૧. ૪. સ્ટજિઓ.પૃ.૩૪. Page #300 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૩ વઈદિસિ (વિદિશા)'જુઓ વદિસ.' ૧. આવયૂ. ૨ પૃ.૧૫૬ . વઈદેહિ (વૈદેહિ) વિદેહ(૨)ના રાજા ણમિ(૨)નું બીજું નામ ' ૧. ઉત્તરા.૯.૬૧, ૧૮.૪૫. ૧. વઈર(વૈર) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. ૨. વર (વજ અથવા વૈર) અવંતિ દેશના તુંબવણ સંનિવેશના શેઠ ધણગિરિ(૨)ના પુત્ર. સુણંદા(૧) તેમની માતા હતી અને આર્ય સમિય તેમના મામા હતા. તેમના પિતાએ સંસારનો ત્યાગ કર્યા પછી તેમનો જન્મ થયો હતો. તેમણે પોતે પણ સંસારનો ત્યાગ કર્યો હતો અને તે આચાર્ય સીહગિરિ(૩)ના શિષ્ય બન્યા હતા. પૂર્વભવમાં તે વેસમણ દેવ હતા અને તેમની મુલાકાત ઇંદભૂઇ ગોયમ(૧) સાથે થઈ હતી. વઈરને બાળપણની શરૂઆતમાં જ આ પ્રસંગનું સ્મરણ થતાં તેમને સંસારનો ત્યાગ કરી શ્રમણ બનવાની પ્રબળ ઇચ્છા થઈ. છેવટે આઠ વર્ષની ઉંમરે આચાર્ય સીહગિરિએ તેમને દીક્ષા આપી. ભદ્દગુરૂ આચાર્ય પાસે દિઠ્ઠિવાય શીખવા માટે તેમને ઉજેણી મોકલવામાં આવ્યા. ત્યાં તે આ ગ્રન્થ (કેવળ દસપુલ્વે) ભણ્યા અને પછી પોતાના ગુરુ પાસે પાછા આવ્યા. સીહગિરિના મૃત્યુ પછી શ્રમણસંઘના નાયક તે બન્યા. તેમણે એક સ્થાનથી બીજા સ્થાને જવા ઘણો વિહાર કર્યો અને તેમણે પાડલિપુત્ત, ઉત્તરાવહ, પુરિયા, મહેસરી, આભીર(૧), દખિણાવહ વગેરે સ્થાનોની મુલાકાત લીધી. તેમના જીવનમાં ઘણી ચમત્કારી ઘટનાઓ બની હતી. તેમને ત્રણ મુખ્ય શિષ્યો હતા – વઈરસેણ(૩), પઉમ(૧૨) અને રહ. તેમના પછી તેમની પાટે વરસેણ આવ્યા. તેમનું મૃત્યુ રહાવા પર્વત ઉપર થયું. “દસ પુત્ર જાણનાર તે છેલ્લા હતા.' આવસ્મયણિજુત્તિના કર્તા તેમનું આદરપૂર્વક સ્મરણ કરે છે. તેમના સમય સુધી ચાર અનુયોગ પૃથફ ન હતા. આચાર્ય રખિય(૧)એ તેમને પૃથફ કર્યા. કહેવાય છે કે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ પ્રકારની ટીકાઓમાં નવો પ્રાણ પૂર્યા પછી વઈરે મૂળ આગમગ્રંથોમાં પંચમંગલોને દાખલ કર્યા.વાંર પાસેથી રખિઅ નવ પુત્વથી કંઈક વધારે શીખ્યા હતા. ૧. આવ.૧પૃ.૩૮૧-૪૦૬, ૫૪૩, ૬૨, ૯૭, નદિમ. પૃ. ૧૬૭, કલ્પવિ. આવનિ.૭૬૫થી ૯૪૪, ૧૧૮૮, પૃ. ૨૬૨થી, ભગઅ.પૃ.૫૮૬,૬પ૪. : વિશેષા.૨૭૭૪-૮૧, નિશીયૂ. ૩. [૨. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૬૩. પૃ.૪૨૫, ઓપનિ.૪૫૬, નિશીભા. [૩. એજન. ૨૫૪-૫૫, કલ્પશા.પૃ. ૨૦૪. ૩૨, આચાચે.પૃ.૨૪૭, દશર્ચ.પૃ. ૪. આવયૂ. ૧.પૃ.૪૦૫,મર.૪૬૮-૭૩, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આચાશી.પૃ.૪૧૯. ૭૭૫, આચા.પૃ. ૨. - પ. આવચૂ. ૧.પૃ.૪૦૧થી. | ૮. મનિ.પૃ. ૭૦. દ. આવનિ.૭૬૬ . ૯. આવયૂ.૧.પૃ. ૪૦૧થી, ઉત્તરાનિ. અને ૭. આવયૂ.૧.પૃ.૪૧૧,આવનિ.૭૬૪, | ઉત્તરાશા.પૃ.૯૬-૯૭. ૩. વઈર (વજ) રણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાર્ડીનો બીજો ભાગ. તે એક હજાર યોજન વિસ્તરેલો છે. ૧. સ્થા. ૭૭૮. ૪. વઈર (વજ) છૂંદણવણ(૧)માં આવેલું શિખર. બલાયા(૨) દેવી તેના ઉપર વસે છે. ૧. સ્થા.૬ ૮૯. ૨. જખૂ. ૧૦૪. વUરકત (વૈરકાન્ત) વઈર(૧)ના જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧ ૧. સમ.૧૩. ૧. વઈરફૂડ (વૈરકૂટ) વઈર(૧)ના જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧ ૧. સમ.૧૩. ૨. વઈરફૂડ આ અને વઈર(૪) એક છે.' ૧. જખૂ. ૧૦૪. ૧. વઈરજંઘ (વજજઘ) મહાવિદેહમાં આવેલા નગર લોહગ્ગલ(૧)નો રાજા. તે પંડરીગિણી નગરના રાજા વાઇરણ(ર)ની પુત્રી સિરિમતી(૨)ને પરણ્યો હતો. તે ઉસભ(૧)નો પૂર્વભવ હતો. તેનું બીજું નામ ધણ(૩) હતું. જુઓ મુણિએણ. ૧. આવચૂ. ૧.૫.૧૭૬થી, કલ્પવિ.પૃ. ૨૩૯, કલ્પ.પૂ.૧૫૪, આવમ.પૃ.૧૫૭ ૧૬૦, વિશેષા.૧૫૮૬ . ૨. આવયૂ.૧,પૃ. ૧૭૬. ૨. વઈરજંઘ આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા ત્રીજા પડિસતુ.' ૧. સમ.૧૫૯, તીર્થો ૧૧૪૬. વઇરણાભ (વજનાભ) આ એક ચક્કટ્ટિ હતા જે ઉસભ(૧)ના પૂર્વભવરૂપ હતા. તે પુવ્યવિદેહમાં આવેલા પુંડરીગિણી(૧)ના રાજા વઈરસણ(૧) અને તેમની રાણી મંગલાવતી(પ)ના પુત્ર હતા. તેમને ચાર ભાઈ હતા – બાહુ, સુબાહુ, પીઢ અને મહાપીઢ. તેમણે શ્રમણત્વ સ્વીકાર્યું અને તીર્થંકરનામ-ગોત્રકર્મ બાંધ્યું. ૧. આવયૂ.૧,પૃ.૧૩૩-૩૪, ૧૮૦, આવનિ.૧૭૦, ૧૭૬, વિશેષા.૧૫૮૪, ૧૫૯૧ ૯૨, આવમ.પૃ. ૨૧૮-૨૬, કલ્પવિ.પૃ. ૨૩૯-૪૦, કલ્પધ,પૃ.૧૫૪, સમ.૧૫૭. Page #302 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૫ વઇરપ્રભ (વૈરપ્રભ) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વાંરભૂતિ (વજભૂતિ) ભરુચ્છ નગરમાં આ આચાર્ય હતા. તે દેખાવમાં કદરૂપા હતા પણ મોટા કવિ હતા. જુઓ પઉમાવઈ (૧૦). ૧. વ્યવભા.૩. ૫૭-૫૮. વઈરિસિ (વજર્ષિ) આ અને વઈર(૨) એક છે. ૧. આવનિ.૭૬૬ . વઈરરૂવ (વૈરરૂપ) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વાઇરલેસ (વૈરલેશ્ય) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૩. વરવણ (વૈરવણ) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વરસામિ (વજસ્વામિન્ અથવા વૈરસ્વામિન) આ અને વઈર(૨) એક છે.' ૧. આવયૂ.૧.પૃ.૪૦૪, આવપૂ. ૨.પૃ.૩૬ . વઈરસિંગ (વૈરકૃ૬) વઈર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૧૩. વઇરસિટ્ટ (વૈરસૃષ્ટ) વાઇર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. ૧. વઈરસણ (વજસેન) પુત્રવિદેહમાં આવેલા પુખલાવઈ(૧) પ્રદેશમાં આવેલા પુંડરીગિણી નગરના રાજા, વાઇરણાભ ચક્રવટ્ટિના પિતા અને રાણી મંગલાવતી(પ)ના પતિ. તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તે પ્રદેશમાં તિર્થંકર બન્યા. ૧ ૧. આવચૂ. ૧,પૃ.૧ ૩૩, ૧૮૦, આવનિ. ૧૭૫-૭૭, વિશેષા. ૧પ૯૦, આવમ. પૃ.૨ ૧૮થી, આવહ.પૃ.૧૪૫, કલ્પધ.પૃ.૧૫૩, કલ્પવિ.પૃ. ૨૩૯. ૨. વરસણ મહાવિદેહ ક્ષેત્રમાં પુખલાવઈ(૧) પ્રદેશમાં આવેલા પુંડરીગિણી નગરના ચક્કવટ્ટિ. તેમની પત્ની હતી ગુણવતી. તેમને એક સિરિમતી(૩) નામની દીકરી હતી. તેમણે તેને લોહગ્ગલ(૧) નગરના રાજકુમાર વઈરજંઘ(૧) સાથે પરણાવી હતી. ૧ ૧. આવયૂ.૧,પૃ.૧૭૨થી, આવમ.પૃ.૨૨૨, કલ્પસ.પૃ.૧૯૩-૯૪. ૩. વઈરસેણ આચાર્ય વઇર(૨)ના પટ્ટશિષ્ય. અજણાઇલી નામની શ્રમણ શાખા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમનાથી શરૂ થઈ. તેમને ચાર શિષ્ય હતા – ણાઇલ(૧), પોમિલ, જયંત(૧) અને - તાવસ(૩).૩ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૫,૨૬૩, આવચૂ.૧.પૃ.૪૦૫, કલ્પશા.પૃ. ૨. કલ્પ. અને કલ્પવિ. પૃ. ૨૬૩. ૩. કલ્પ.પૃ.૨૫૫. ૨૦૪. ૧. વઇરસેણા (વજસેના) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ઓગણીસમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. ૨. વઇરસેણા ણાગપુરના શેઠની પુત્રી. તેણે તિર્થંકર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. તે મૃત્યુ પછી કિણ્ણ૨(૧)ની મુખ્ય પત્ની બની. તેનું બીજું નામ રતિસેણા હતું.ર ૧ ૧. શાતા.૧૫૩. ૨. ભગ.૪૦૬. ૩. વઇરસેણા ણંદણવણમાં આવેલા સાગરચિત્ત શિખરની અધિષ્ઠાત્રી દેવી. આ અને વારિઅસેણા(૩) એક છે. ૧. જમ્મૂ.૧૦૪. વઇરાડ (વૈરાટ) મચ્છ દેશનું પાટનગર. તેની એકતા રાજસ્થાનના જયપુર વિભાગમાં આવેલા બૈરાત (Bairat) સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રચૂ.પૃ.૩૫૫, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રજ્ઞા. ૩૭. ૨. લાઇ.પૃ.૩૫૦. વઇરાવત્ત (વૈરાવર્ત) વઇર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. વઇરી (વજ્ર) આચાર્ય વઇ૨(૨)થી શરૂ થયેલી શ્રમણશાખા. આ અને અજ્જવયરી એક છે. કોડિયગણ(૨)ની ચાર શાખાઓમાંની આ એક છે. ૧ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૪, ૨૬૦, ૨૬૩. વઇરુત્તરવšિસગ (વૈરોત્તરાવતંસક) વઇર(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. વઇરુટ્ટા (વૈરોટ્યા) રક્ષક દેવી. ૧. આવ.પૃ.૧૯. ૧. વઇરોયણ (વૈરોચન) એક લોગતિય સ્વર્ગીય વાસસ્થાન જયાં વણ્ડ(૩) દેવો વસે છે. અહીં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે. આ વાસસ્થાન બંભલોઅમાં આવેલું છે. ૧. ભગ.૨૪૩. ૧ ૨. સમ.૮. Page #304 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૭ ૨. વઈરોયણ ઇન્દ્ર બલિનું બીજું નામ." ૧. ભગ.૪૦૬, ૫૮૭. વાંસેસિય (વૈશેષિક) એક અજૈન દર્શનશાસ્ત્ર. તેના વિચારકો યા પ્રતિપાદકો પણ આ નામથી જ ઓળખાય છે. રોહગુત્ત(૧)એ છ વઇસેસિયસુત્ત રચ્યાં હતાં. આવસ્મયભાસ વૈશેષિકોએ સ્વીકારેલાં નવ દ્રવ્યો અને સત્તરગુણોની નોંધ લે છે. જુઓ રોહગુર(૧). ૧. ન૮િ.૪૨, અનુ.૪૧, આચાર્.પૃ. | ૧૨૮, ૩૧૧. ૧૯૩, ૩૬૧, આચાશી.પૃ. ૨૦, ૨. આવચૂ.૧.પૃ.૫૮૫, ઉત્તરાયૂ.કૃ.૧૦૦, ૧૪૫, ૧૮૪-૮૫, ૨૨૬-૨૭, આવહ.પૃ.૩૭૫. ૨૩૩, સૂત્રશી.પૃ.૧૪, ૨૨૭-૨૮, ૩. આવયૂ.૧.પૃ.૪૨૬, વિશેષા.૩૦૦૭. ૩૩૮, ૪૨૬, નન્ટિમ.પૃ.૭૨. ૪. આવભા.૧૩૯થી. આવહ પૃ.૩૨૧, વિશેષાકો પૃ. વાંસેસિયસુત્ત વૈશેષિક નામના અજૈન દર્શનનો છલુઆ (રોહગુત્ત) દ્વારા રચાયેલો ગ્રન્થ. તેમાં છ પ્રકરણો હતાં.' ૧. ઉત્તરાશા.પૃ.૧૭૧, આવયૂ.૧.પૃ.૪૨૬. વંકચૂલ (વક્રચૂડ) એક સદ્ગુણી પુરુષ તરીકે જેને યાદ કરવામાં આવે છે તે રાજકુમાર.' ૧. આવ.પૃ. ૨૭. ૧. વંગ (બ) એક આરિય(આર્ય) દેશ અને મહાવીરના સમયનાં સોળ જનપદોમાંનું એક જનપદ. તેનું પાટનગર તામલિત્તિ હતું. વંગની એકતા દક્ષિણ પશ્ચિમ બંગાળમાં આવેલા વર્તમાન તાલુક (Tamluk)ની આજુબાજુનો પ્રદેશ જેમાં સમાવિષ્ટ છે તે દક્ષિણપૂર્વ બંગાળ સાથે સ્થાપવામાં આવી છે.' ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, કલ્પધ. ! ૩. પ્રજ્ઞા.૩૭. પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. સ્ટજિઓ.પૃ. ૨૯. ૨. ભગ.૫૫૪. | ૫. એજન-પૃ.૨૭. ૨. વંગ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. વિંગચૂલિયા (વર્ગચૂલિકા) આ અને વચૂલિયા એક છે.' ૧. વ્યવભા.૧૦.૨૬. વંતર (વ્યત્તર) આ અને વાણમંતર એક છે.' ૧. પ્રશ્ન.૧૫. વંતરી (વ્યન્તરી) વાણમંતર દેવી.' Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. બૃભા.૬૨૫૯, આવયૂ.૧,પૃ.૨૯૩, આચાશી.પૃ.૨૫૫, નદિમ.પૃ.૧૫૪. વંદણ (વન્દન) જુઓ વંદણગ. ૧. આવચૂ.૧.પૃ૩. વંદણગ અથવા વંદણય(વન્દનક) આવસ્મયનો ત્રીજો અધ્યાય." ૧. આવયૂ.૧.પૃ.૩, આવનિ (દીપિકા). ૨.પૂ.૧૮૩, આવચૂ.૨,પૃ.૧૪, ૫૧, આવનિ. ૧૧૧૦, નદિમ.પૃ.૨૦૪, અનુ.પ૯, પાક્ષિય, પૃ.૪૧. વંધ (વસ્થ) અમ્રાસી ગહમાંનો એક.' તે કૉંધ અને કાકંધ નામે પણ જાણીતો છે. ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, ૨. સ્થા.૯૦,સ્થાઅ.પૃ.૭૯. વંસ (વંશ) વિયાહપણત્તિનો ચોથો પેટાવિભાગ. તેમાં દસ અધ્યયનો છે.' ૧. ભગ. ૬૮૮. વંસા (વંશા) સક્કરપ્પભા નામની બીજી નરકભૂમિનું આ બીજું નામ છે. ૧. જીવા.૬૭, સ્થા. ૫૪૬૦. વંસાલય (વંશાલય) કાલિકેય દેશ જેવો દેશ.' ૧. આવયૂ.૧પૃ.૧૬ ૨, આવમ.પૃ. ૨૧૬. વર્કતિ (અવક્રાન્તિ) પરણવાનું છઠું પદ(પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા. ગાથા.૪, ભગ,૮૨, ૪૬ ૨, ૬પ૦, ૬૮૮, જીવા. ૧૩, જીવામ-પૃ. ૨૧, ભગઅ.પૃ.૫૮૫. વક્કલ (વલ્કલ) અથવા વક્કલચીરિ (વલ્કલચરિત્) અરિટ્રણેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૬, ઋષિ(સંગ્રહણી). વક્કલવાસિ (વલ્કલવાસિનું) વૃક્ષની છાલનો વસ્ત્ર તરીકે ઉપયોગ કરનારા વાનપ્રસ્થ પરિવ્રાજક તાપસોનો વર્ગ.૧ ૧. ભગઅ.પૃ.૫૧૯, ઔપ.૩૮, વક્રવાસ (વલ્કલવાસિન) આ અને વક્કલવાસિ એક છે.' ૧. ભગ.૪૧૭, નિર.૩.૩. વક્કસુદ્ધિ (વાક્યશુદ્ધિ જુઓ વક્કસોહિ. ૧. નિશીયૂ.૨,પૃ.૮૦. વક્કસોહિ (વાક્યશુદ્ધિ) દસયાલિયનું સાતમું અધ્યયન." ૧. દશનિ.૨૮૮, નિશીયૂ.૨પૃ.૮૦. વખાર (વક્ષકાર) અથવા વખારપત્રય (વક્ષકારપર્વત) તેઓ અર્ધચન્દ્રાકાર પર્વતો Page #306 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૮૯ છે. તેમના શિખરોનો આકાર ઘોડાની ડોક જેવો છે. મંદર(૩) પર્વત અને સીયા અને સીયા નદીઓ નજીક આ પર્વતોની ઊંચાઈ પાંચ સો યોજન છે અને તેમનું ઊંડાણ પાંચ સો ગભૂતિ છે. પરંતુ શિસઢ (૨) પર્વત અને ખીલવંત(૧) પર્વત નજીક તેમની ઊંચાઈ ચારસો યોજન છે અને તેમનું ઊંડાણ ચાર સો ગભૂતિ છે. તેઓ મહાવિદેહમાં આવેલા છે અને તેમની સંખ્યા વીસ છે-માલવંત(૧), ચિત્તકૂડ(૧), પપ્પાકૂડ(૧), લિવૂડ અને એગસેલ(૨) મંદર(૩) પર્વતની પૂર્વે અને સીયા નદીની ઉત્તરે છે; તિકૂડ, વેસમણકૂડ, અંજણ, માયંજણ અને સોમણ(૫) સીયા નદીની દક્ષિણે છેઃ વિજુષ્પભ(૧), અંકાવઇ (૨), પલ્હાવઈ (૧), આસીવિસ(૨) અને સુહાવહ મંદરની પશ્ચિમે અને સીયા નદીની દક્ષિણે છે; અને ચંદપવ્યય, સૂરપવ્યય, ણાગપāય, દેવાય અને ગંધમાદણ સીયા નદીની ઉત્તરે છે. ૧. સ્થા.૮૭, સ્થાઅ.પૃ.૭૧. ૨. સમ. ૧૦૬, ૧૩૮. ૩. સ્થા.૮૭,૪૩૪,૬૩૭. વચ્ચચૂલા (વર્ગચૂલા) આ અને વચ્ચચૂલિયા એક છે.' ૧. નદિધૂ.પૃ.૫૯. ૧. વ...ચૂલિયા (વર્ગચૂલિકા) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.' જે શ્રમણના શ્રામસ્યપાલનને અગિયાર વર્ષ પૂરા થયા હોય તે શ્રમણ આ ગ્રન્થ ભણવાનો અધિકારી છે. આ ગ્રન્થ અંતગડદસાના આઠ વર્ગોની ચૂલિકા(પરિશિષ્ટ) છે. ૧. ન૮િ.૪૪, પાક્ષિ.પૂ.૪૫, પાક્ષિય. | ૨. વ્યવ.૧૦.૨૫. પૃ.૬૮, નદિયુ.પૃ.૫૯, નન્દિમ.પૃ. ૩. સ્થાઅ.પૃ.૫૧૩. ૨૦૬, નદિહ પૃ.૭૩. ૨. વન્ગચૂલિયા સંખેવિયરસાનું એક અધ્યયન. ૧ ૧. સ્થા. ૭૫૫. વચ્ચસીહ (વર્ગસિંહ) જુઓ વડ્યુસીહ.' ૧. સ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૧. વગૂ પશ્ચિમ મહાવિદેહની ઉત્તરમાં આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ. તેનું પાટનગર ચક્કપુરા છે.' ૧. જખૂ. ૧૦૨, સ્થા.૬૩૭, ૬૮૯. ૨. વગુ સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)નું સ્વર્ગીય વિમાન.' ૧. ભગ.૧૬૫, ૧૭૨ વગુર પુરિમતાલ નગરના શેઠ. તેમની પત્ની હતી ભદ્દા(૨૬). આ શેઠ નિત્ય મલ્લિ(૧)ની મૂર્તિની પૂજા કરતા.' Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ. ૧.પૃ. ૨૯૫, આવનિ.૪૯૧, વિશેષા.૧૯૪૫, આવમ.પૃ.૨૮૪-૮૫, કલ્પ.પૂ.૧૦૭. વગ્વમુહ (વ્યાઘમુખ) એક અંતરદીવ.' ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬. વઘુસીહ (વ્યાઘસિંહ) આ અને વચ્ચસીહ એક છે જેણે કુંથુ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપી હતી.' ૧. આવનિ.૩૨૮, સમ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૧. વડ્યાવચ્ચ (વ્યાઘાપત્ય) વાસિટ્ટ ગોત્રની સાત શાખાઓમાંની એક. ૧ ૧. સ્થા.૫૫૧. ૨.વગ્ધાવચ્ચ ઉત્તરાસાઢા નક્ષત્રનું ગોત્રનામ. ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯ ૧. વચ્છ (વત્સ) એક આરિય (આર્ય) દેશ જેનું પાટનગર કોસંબી હતું. રાજા સયાણિએ ત્યાં રાજ કરતો હતો. આચાર્ય આસાઢ(૧) આ દેશ આવ્યા હતા.' અલ્હાબાદના પશ્ચિમ પ્રદેશ સાથે વછની એકતા સ્થાપવામાં આવી છે. તેની ઉત્તર સીમા યમુના નદી હતી." ૧. પ્રજ્ઞા.૩૭, નિશીયૂ.૪,પૃ.૪૫, | ર. બૃભા.૩૩૮૬, પૃ.૯૪૭, સૂત્રશી પૃ.૧૨૩, સ્થાઅ.પૃ.૪૭૯, ૩. ઉત્તરાયૂ.પૃ.૮૭, ઉત્તરાશા.પૃ.૧૩૩. વૃક્ષ.૯૪૭, વિશેષા.૨૫૦૭, 1 ૪. જિઓડિ.પૃ.૨૮. આવનિ.૬૪૬ . ૫. ઇડિબુ.પૃ. ૨૩. ૨. વચ્છ જુઓ મચ્છ અને તેનું ટિપ્પણ.' ૧. પ્રજ્ઞા.૩૭. ૩. વચ્છ મહાવિદેહના વચ્છ (૬) પ્રદેશમાં આવેલા દીહવેઢ પર્વતનાં નવ શિખરોમાંનાં બે શિખરો.' ૧. સ્થા. ૬૮૯. ૪. વચ્છ આચાર્ય સર્જભવ જે ગોત્રના હતા તે ગોત્ર. તેની સાત શાખાઓ હતી - વચ્છ, અગેય, મિત્તિય, સામિલિ, સેલયય, અસિણ અને વાયકમ્ય ૨ ૧. સ્થા.૫૫૧, નદિ ગાથા.૨૩. ૨. સ્થા.૫૫૧. ૫. વચ્છ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ..૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ૬. વચ્છ મહાવિદેહનો એક પ્રદેશ. તે સીયા નદીની દક્ષિણે આવેલો છે." ૧. જખૂ.૯૬, સ્થા.૯૨. Page #308 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વચ્છકા (વત્સકા) જુઓ વચ્છગા.૧ ૧. આચાચૂ.પૃ.૨૨૬. વચ્છકાતીર અથવા વચ્છગાતીર (વત્સકાતીર) વચ્છગા નદીના કાંઠે કોસંબી અને ઉજ્જૈણી વચ્ચે આવેલું શહેર. ૧. આચાચૂ.પૃ.૨૨૬, આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ. ૧૯૧-૯૨, મ૨.૪૭૫, આવહ. પૃ. ૭૦૦. વચ્છગા (વત્સકા) જે નદીના કાંઠે વચ્છગાતીર શહેર આવેલું હતું તે નદી. ૧. મ૨.૪૭૫, આનિ.૧૨૮૨, આવચૂ.૨.પૃ.૧૯૦, આચાચૂ.પૃ.૨૨૬, આવહ. પૃ.૭૦૦. વચ્છગાવતી (વત્સકાવતી) આ અને વચ્છાવઈ એક છે.૧ ૧. સ્થા.૯૨. વચ્છણયરી (વત્સનગરી) જ્યાં મહાવીરે ઘણો કઠણ અભિગ્રહ લીધો હતો તે કોસંબી નગરનું બીજું નામ. ૧. આનિ.૫૩૨, આવચૂ.૧.પૃ.૩૨૩, વિશેષા.૧૯૮૭, આવમ.પૃ.૨૯૯. વચ્છભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે. ૧. આવનિ.૬૪૬, વિશેષા.૨૫૦૭. ૧ ૧. વચ્છમિત્તા (વત્સમિત્રા) ઊર્ધ્વલોકમાં વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ઠાણ અનુસાર તે અધોલોકમાં વસે છે.૨ ૧. જમ્મૂ.૧૧૩. ૨૯૧ ૨. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૧. ૨. વચ્છમિત્તા છંદણવણમાં આવેલા રુયગ(૬) શિખર ઉપર વસતી દેવી.`આ અને વચ્છમિત્તા(૧) એક છે. ૧. જમ્મૂ.૧૦૪. ૩. વચ્છમિત્તા સોમણસ(૫) પર્વતના કંચણ(૧) શિખર ઉપર વસતી દેવી.૧ ૧. જમ્મૂ.૯૭. વચ્છયાતીર (વત્સકાતી) આ અને વચ્છગાતીર એક છે. ૧. આવહ.પૃ.૭૦૦. વયાવતી (વત્સકાવતી) આ અને વાવઈ એક છે. ૧. આચૂ.૧.પૃ.૧૭૯. 9 વચ્છવાલી (વત્સપાલી) વયગામની વૃદ્ધા. તેણે મહાવીરને ભિક્ષા આપી હતી ૧. આવમ.પૃ.૨૯૩. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વચ્છા (વત્સા) આ અને વચ્છ(૬) પ્રદેશ એક છે.' ૧. સ્થા.૯૨. વચ્છભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે.' ૧. ઉત્તરાશા.પૃ.૧૩૩. વચ્છાવઈ (વત્સાવતી) મહાવિદેહનો એક વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ. તેનું પાટનગર પશંકરા(૪) છે. ૧. જખૂ.૯૬આવયૂ. ૧.પૂ.૧૭૯, આવમ.પૃ. ૨૨૬, સ્થા.૯૨, વચ્છી (વત્સા) ચારુદત્ત(૨)ની પુત્રી અને ચક્કવટિ બંદર(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ પૃ. ૩૭૯. ૧. વજ્જ (વજ) લંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર સાગરોપમ વર્ષનું છે, તેઓ તેર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને તેર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. ૧ ૧. સમ.૧૩. ૨. વજ્જ મહાવીરના સમયના સોળ જનપદોમાંનું એક આ તે જ જનપદ છે જેને પાલિ સાહિત્યમાં વજજી અર્થાત્ વજજી જાતિના લોકોનો (વજજીઓનો) દેશ (જનપદ) કહેવામાં આવેલ છે. જે આઠ સાથી કુળમાં વિદેહો, વૃજિકો અને લિચ્છવીઓ મુખ્ય હતા તે આઠ કુળોનો સમાવેશ વજી યા વૃજી જાતિ (tribe)માં થઈ જતો હતો. વજીઓનું જનપદ બાજુમાં રહેલી નેપાળની તરાઇ સહિત દરભંગાની દક્ષિણે આવેલું હતું. ૧. ભગ.૫૫૪. ૨. જિઓએ.પૃ. ૧૭, ઇડિબુ.પૃ. ૧૯, પર. ૩. અજિઇ.પૃ.૪૪૭ ૩. વજ્જ લાઢ દેશનો એક વિભાગ.' આ અને વજ્જભૂમિ એક છે. જુઓ લાઢ. ૧. આચાર્યુ.પૃ.૩૧૮-૧૯. ૨. આવનિ.૪૯૨, આવચૂ.૧,પૃ.૨૯૬ . વર્જકુસી (વજાડૂકુશી) એક દેવી. ૧ ૧. આવ.પૃ.૧૮. વક્નકંત (વજકાન્ત) વ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન " ૧. સમ.૧૩. વજફૂડ (વજફૂટ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૩. વજ્જણાભ (વજનાભ) ચોથા તિર્થંકર અભિસંદણના પ્રથમ શિષ્ય' ૧. સ.૧૫૭, તીર્થો. ૪૪૫. Page #310 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વજ્જપ્પભ (વજ્રપ્રભ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. વજ્જપાણિ (વજ્રપાણિ) જુઓ સક્ક(૩).૧ ૧. પ્રજ્ઞા.૫૨, ભગ.૧૪૪. વજ્જભૂમિ (વભૂમિ) લાઢ દેશનો એક વિભાગ. મહાવીર ત્યાં પધાર્યા હતા. તેની એકતા વર્તમાન વીરભૂમ (Birbhum) સાથે સ્થાપવામાં આવી છે. જુઓ લાઢ. ૧. આચા.૯.૩.૨.૫, આચાચૂ.પૃ.૩૧૮, વિશેષા.૧૯૪૬, આનિ.૪૯૨, આવચૂ.૧.પૃ.૨૯૬, આવમ.પૃ.૨૮૫, કલ્પવિ.પૃ.૧૬૭, કલ્પધ.પૃ. ૧૦૭. ૨. શ્રભમ.પૃ.૩૮૯, લાઇ.પૃ.૩૫૦. વજ્જરૢવ (વરૂપ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ ૧૩. વજ્જલાઢ (વજરાઢ) આ અને લાઢ દેશનો વિભાગ વજ્જ(૩) એક છે. અહીં ગોસાલને માર મારવામાં આવ્યો હતો.' જુઓ લાઢ અને વજ્જભૂમિ. ૧. આચૂ.૧.પૃ.૨૯૬, આવનિ.૪૧૨, વિશેષા.૧૯૪૬. વજ્જલેસ (વજલેશ્ય) વજ્જ(૧)જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૧૩. વજ્જવણ (વજ્રવર્ણ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. વજ્રસિંખલા (વજ્રશૃંખલા) એક દેવી. ૧. આવ.પૃ.૧૮. વજ્જસિંગ (વજ્રશૃઙ્ગ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. ૨૯૩ ૧ ૧ વજ્જસિક (વજ્રસૃષ્ટ) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. વજ્જસેણા (વસેના) આ અને વઇરસેણા એક છે.૧ ૧. શાતા.૧૫૩. ૧ ૧. વજ્જા (વા) કટ્ટુ શેઠની પત્ની. તે બ્રાહ્મણ દેવસમ્મ(૨)ના પ્રેમમાં પડી હતી. ૧. આવચૂ.૧.પૃ.૫૫૮,આવહ.પૃ.૪૨૮, બૃસે.૮૦૫. ૨. વજ્જા (વજ્રા) આ અને વજ્જભૂમિ એક છે. ૧. આચાચૂ.પૃ.૩૧૮. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વજ્જાવત્ત (વજ્રાવર્ત) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જ્જિ (વજિન્) ઇન્દ્ર સક્ક(૩)નું બીજું નામ એમ અભયદેવે સમજાવ્યું છે.' વસ્તુતઃ તો કોણિઅની માતા ચેલ્લણા વવજ્જગણના પ્રદેશની હોવાથી વજ્જ નામે જાણીતી હતી. અને આ કારણે જ કોણિઅના વિશેષણ તરીકે વિજ્જ શબ્દ વપરાતો હતો. ચેલ્લણાના પિતા ચેડગ વજ્જિગણના નાયક યા પ્રમુખ હતા.જુઓ વજ્જ(૨). ૧. ભગ.૩૦૦, ભગત.પૃ.૩૧૭. વજ્જિયપુત્ત (વિજયપુત્ર) અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. ઋષિ.૨, ઋષિ(સંગ્રહણી). વર્જોત્તરવર્ડિંસગ (વજોત્તરાવતંસક) વજ્જ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ,૧૩, વઝ (વજ) આ અને વજ્જ(૩) એક છે.૧ ૧. આચાચૂ.૩૧૯. વલ્ઝાર (વર્ધકાર) ચામડાની વાધરી બનાવનાર કારીગરોનું આર્ય ઔદ્યોગિક મંડળ. ૧ ૧. પ્રજ્ઞા.૩૭. વજ્રઝિયાયણ (વધ્યાયન) પુવ્વાસાઢા નક્ષત્રનું ગોત્રનામ.૧ ૧. સૂર્ય.૫૦,જમ્બુ.૧૫૯. વટ્ટ (વર્ત) સાડી પચીસ આરિય(આર્ય) દેશોમાંનો એક દેશ જેનું પાટનગર માસપુરી હતું. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી પૃ.૧૨૩. વવેય, (વૃત્તવૈતાઢચ) જુઓ વેય(૧).૧ ૧.સમ.૧૧૩, સ્થા.૩૦૨, ભગ.૩૬૯. વડથલગ (વટસ્થલક) આ સ્થળે ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આવ્યા હતા.૧ ૧. ઉત્તરાશા.પૃ.૩૭૯. વડપુર (વટપુર) સાવથી નજીક આવેલું શહેર. અહીં ચક્કટ્ટ બંભદત્ત(૧) આવ્યા હતા. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯-૩૮૦. ૧. વિડંસ (અવતંસ) ભદ્દસાલવણમાં આવેલ દિસાહત્યિફૂડ. આ જ નામનો દેવ અહીં વસતો હતો.૧ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જખૂ.૧૦૩, સ્થા.૬૪૨. ૨. વર્ડિસ મંદર(૩) પર્વતનાં સોળ નામોમાંનું એક. આ અને વસ એક છે. ૧. સમ.૧૬ . વડેસ (અવતંસ) મંદર(૩) પર્વતનું એક નામ. આ અને વહિંસ(૨) એક છે. ૧. જબૂ.૧૦૯. ૧. વર્ડોસા (અવતંસા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું સત્તરમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૩. ૨. વર્ડોસા ઇન્દ્ર કિષ્ણર(૧)ની મુખ્ય પત્ની. તે તેના પૂર્વભવમાં ભાગપુરના શેઠની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. વઢમાણ (વર્ધમાન) મહાવીરનું મૂળ નામ.' ૧. આચા.૨.૧૭૬, કલ્પ.૯૦, ૧૦૫-૬, સમ.૧૫૭, આવમ.પૃ.૨૫૫. વણમાલ (વનમાલ) મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૨૨ વણરાઈ (વનરાજિ) સિંધુદત્તની પુત્રી અને ચક્કટ્ટિ બંદિર(૧)ની પત્ની." ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. વણવાસી (વનવાસી) ભરહ(૨) ક્ષેત્રના અડધા ભાગમાં આવેલું નગર. જરાકુમારના પુત્રજિયસત્ત(૧૭) રાજા અહીં રાજ કરતા હતા. સંભવતઃ વણવાસી અને વાણારસી એક છે. ૧. બૃક્ષ.૧૩૯૭. ૨. નિશીયૂ.૨.૫.૪૧૭. વણસંડ (વનખણ્ડ) પાડલસંડના સીમાડે આવેલું ઉદ્યાન. જખ ઉંબરદત્ત(૨) તેમાં રહેતા હતા. ૧ ૧. વિપા.૨૮. વણિજ્જ (વાણિજ્ય) અગિયાર કરણમાંનું એક કરણ (દિનવિભાગ). ૧. જબૂ.૧૫૩, ગણિ.૪૧, સૂત્રનિ.૧૧. વણિય વણિજ) આ અને વણિજ્જ એક છે.' ૧. સૂત્રનિ.૧૧. વણિયા (વિનીતા) જુઓ વિણીયા.' ૧. તીર્થો.૪૮૯. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વહિ (વૃષ્ણિ) બારવઈનો યાદવ રાજા. સંભવતઃ તે અંધ હતો, અને તેથી તે અંધગવહિ કહેવાતો. તેની પત્ની ધારિણી (૫) હતી. તેને દસ પુત્રો હતા – સમુદ(૩), સાગર(૭), ગંભીર(૨), થિમિય(૨), અયલ(૪), કંપિલ્લ(૨), અખોભ(૨), પસણાં(૨), વિહુ(૪) અને ગોયમ(૪). અન્ય સ્થાને તેને આઠ પુત્રો હોવાનો ઉલ્લેખ છે. તે આઠ પુત્રો આ હતા – અફભોખ, સાગર, સમુદ્ર, અયલ, હિમવંત(૪), ધરણ(૪), પુરણ(૩) અને અભિચંદ(૩). બલદેવ(૨) રામ(૧) અને વાસુદેવ(૧) કહ(૧)ના પિતા વસુદેવને પણ તેમના પુત્ર ગણવામાં આવ્યા છે. ૫ ૧. અન્તઅ.પૃ. ૨. ૨. અત્ત. ૧. ૩. અત્ત.૨. ૪. અત્ત.૩. ૫. કલ્પસ.પૃ. ૧૭૧. ૨. વહિ હરિવંશમાંથી ઉતરી આવેલું કુળ તે યાદવ કુળ છે. અંધગવહિ તેનું બીજું નામ છે. ૪ ૧. બૃ.૧૩૯૮. ૧૧૨, નન્ટિહ પૃ.૭૩. ૨. ઉત્તરા.૨૨.૧૩,૪૩,દશ. ૨.૮, | ૩. બૂલે. ૧૩૯૮. ઉત્તરાશા.પૃ.૪૯૫, આચાચૂ.પૃ. | ૪. દશ. ૨.૮, ઉત્તરા.૨૨.૪૩. ૩. વણિહ લોગંતિય દેવોના નવ ભેદોમાંનો એક ભેદ ૧ ૧. આવનિ. ૨૧૪, સ્થા.૬૨૩, ૬૮૪. વહિઆ (વહ્નિકા) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ.૧ ૧. પાક્ષિપૃ.૪૪-૪૫. વહિદસા (વૃષ્ણિદશા) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ જે અંધગવહિદાસા નામે પણ જાણીતો છે. તે વહિ કુળના બાર રાજકુમારોનું જીવનવૃત્તાન્ત વર્ણવે છે. તેથી તેમાં બાર અધ્યયનો છે. તે બાર રાજકુમારો બલદેવ(૧)ના પુત્રો હતા. અને આ બલદેવ વણિહ(૧)નો પૌત્ર અને વસુદેવનો પુત્ર હતો. આ ગ્રન્થ પાંચમા ઉવંગ તરીકે જાણીતો છે. કેટલાક તેની ગણતરી બારમા ઉપાંગ તરીકે કરે છે. તેમાં નીચે જણાવેલાં અધ્યયનો છે – શિસઢ(૭), અણિય(૧), વહ(૨), વેહલ(૧), પગતિ(૨), જુત્તિ, દસરહ(૪), દઢરહ(૬), મહાપણુ, સત્તધણ(૧), દસધણુ(૩) અને સયધણ(૩). ૧. ન૮િ.૪૪,નદિચૂ.પૃ. ૬૦,નન્દિમ., ૩. નિર.૧.૧, ૫.૧. પૃ. ૨૦૮,પાક્ષિ.પૃ.૪૫, પાક્ષિય. | ૪. ખૂશા.પૃ.૧-૨. પૃ. ૬૯, નિર.૫.૧, ૫. નિર. ૫.૧. ૨.જુઓ બલદેવ(૧) અને વસુદેવ. વલ્થકા (વત્સકા) જુઓ વચ્છેગા.૧ ૧. આવયૂ.૨ પૃ ૧૯૦. Page #314 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વર્ત્યજંભગ (વન્નરૃમ્ભક) જંભગ દેવોના દસ ભેદોમાંનો એક ભેદ. ૧. ભગ.૫૩૩. વર્ત્યપુસ્ટમિત્ત (વસ્ત્રપુષ્યમિત્ર) આ અને પોત્તપૂમિત્ત એક છે.૧ ૧. આવહ.પૃ.૩૦૭. વર્ત્યલિજ્જ (વસ્ત્રલિય) (અ) ચારણગણ(૨)ના સાત કુળોમાંનું એક કુળ તેમજ(આ) કોડિયગણ(૨)ના ચાર કુળોમાંનું એક કુળ.૨ ૨. એજન.પૃ.૨૬૦. ૧. કલ્પવિ.પૃ.૨૫૯. વત્થવાલથેરી (વસ્ત્રપાલસ્થવિરા) વયગામની વૃદ્ધા. છ મહિનાની મુશ્કેલીઓ પછી મહાવીરને આ વૃદ્ધા પાસેથી ભિક્ષા મળી હતી. ૧. આવચૂ.૧ પૃ.૩૧૪, આનિ.૫૧૩. વસ્થાભૂમિ (વત્સભૂમિ) આ અને વચ્છ(૧) એક છે. ૧. ઉત્તરાચૂ.પૃ.૮૭. ૨૯૭ ૧. વક્રમાણ (વર્ધમાન) આ અને વઢમાણ એક છે જે તિત્શયર મહાવીરનું મૂળ નામ છે. ૧. આવનિ.૩૭૧, વિશેષા.૧૭૫૯, તીર્થો.૪૮૭, આવહ.પૃ.૯૫, ૨૯૭, આવમ. પૃ.૨૫૫. ૨. વન્દ્વમાણ ચૌદમા તિર્થંકર અત્યંતન જે શહે૨માં સૌપ્રથમ ભિક્ષા મળી હતી તે શહેર.' તેનું મૂળ નામ અગિામ હતું. મહાવીર અહીં આવ્યા હતા.૨ ૧. આવિન પૃ.૨૨૭. ૨. આવન.૪૬૪, આવચૂ.૧.પૃ.૨૭૨, વિશેષા.૧૯૧૪, આવમ.પૃ.૨૬૮, આવહ.પૃ.૧૮૯-૧૯૦. ૩. વદ્ધમાણ તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.૧ ૧. ઋષિ.૨૯, ઋષિ(સંગ્રહણી) ૧. વક્રમાણગ (વર્ધમાનક) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્મૂરતા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. ૨, વક્રમાણગ આ અને વજ્રમાણ(૨) એક છે. ૧. આવહ.પૃ.૧૮૯. વજ્રમાણપુર (વર્ધમાનપુર) જે નગરમાં વિજયવક્રમાણ(૧) નામનું ઉદ્યાન આવેલું હતું તે નગર. તે નગરમાં યક્ષ માણિભદ્દ(૧)નું ચૈત્ય હતું. ત્યાં રાજા વિજયમિત્ત(૧) રાજ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કરતા હતા. શેઠ ધણદેવ(૧) આ નગરના હતા. મહાવીર આ નગરમાં આવ્યા હતા.' તેની એકતા બંગાળમાં આવેલા બર્દવાન સાથે સ્થાપવામાં આવી છે. ૧. વિપા.૩૨. ૨. લાઇ.પૃ.૩૪૯. વદ્ધમાણય (વર્ધમાનક) આ અને વદ્ધમાણ(૨) એક છે. ૧. આવમ.પૃ.૨૬૮. વદ્ધમાણસામિ (વર્ધમાન સ્વામિન) આ અને વદ્ધમાણ(૧) અથવા મહાવીર એક છે.' ૧. આવહ.પૃ.૯૫, અનુચૂ.પૃ.૫૪. વદ્ધમાણા (વર્ધમાના) શાશ્વતી જિનપ્રતિમા.' ૧. જીવા.૧૩૭, સ્થા.૩૦૭, આવપૂ.૧.પૃ.૨૨૪. ૧. વય્ય(વપ્ર) પશ્ચિમ મહાવિદેહનો અર્થાત અવરવિદેહનો પ્રદેશ જેનું પાટનગર વિજયા(૮) છે. ચંદ(પ) નામનો વખાર પર્વત તેમાં આવેલો છે.' ૧. જબૂ.૧૦૨, સ્થા.૯૩. ૨. વણ્વ મહાવિદેહમાં આવેલા ચંદ(પ) પર્વતનું શિખર.' ૧. જમ્મુ. ૧૦ર. ૧. વપૂગા (વપ્રકા) (રયણપુરમાં આવેલું) ઉદ્યાન જયાં તિર્થીયર ધમ્મ(૩)એ સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય સ્વીકાર્યું હતું.' ૧. આવનિ.૨૩). ૨. વગા આ અને વપ્પા(૧) એક છે.' • ૧. આવનિ.૩૯૮. વધ્વગાવતી (વપ્રકાવતી) આ અને પપ્પાવઈ એક છે.' ૧. સ્થા.૯૩. વપ્પયાવઈ (વપ્રકાવતી) જુઓ વપ્પાવઈ.' ૧. જખૂ. ૧૦૨. ૧. વપ્પા (વપ્રા) અગિયારમા ચક્કવઢિજય(૧)ની માતા અને રાજા વિજય(૭)ની પત્નીસંસ્કૃત ટીકાકારો તેને સમુદ્રવિજયની પત્ની કહે છે. ૧. સમ.૧૫૮, આવનિ. ૩૯૮. ૨. એજન. ૩.ઉત્તરાક.પૃ.૩૩૯. ૨. વપ્પા એકવીસમા તિર્થંકર ણમિ(૧)ની માતા અને મિહિલાના રાજા વિજય(૯)ની પત્ની.' ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૮૪. ૩. પપ્પા આ અને વપ્પ(૧) એક છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૯૩, તીર્થો.૪૮૪. ૧. વખાવઈ (વપ્રાવતી) મહાવિદેહનો એક પ્રદેશ જેની રાજધાની અપરાજિયા(૩) છે. ૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૯૩. ૨. વપ્પાવઈ સૂર(૬) પર્વતનું શિખર. ૧. જમ્મૂ.૧૦૨, ૧. વમ્મા (વામા) જુઓ વામા. ૧. આનિ.૩૮૬. ૧ ૨. વા (વર્મા) ભરહ(૧)ની પત્ની અને મરીઇની માતા. ૧. આવચૂ.૧.પૃ.૧૮૨, આવનિ.(દીપિકા).પૃ.૭૪. ૧ વયગામ અથવા વયગામ(જગ્રામ) ગોવાળિયાઓનો સંનિવેશ. મહાવીર સિદ્ધત્વપુરથી અહીં આવ્યા હતા. વચ્છવાલીએ અહીં તેમને ભિક્ષા આપી હતી. ૧. આનિ.૫૧૨, ૫૧૪, આવચૂ.૧.પૃ.૩૧૩-૧૪, વિશેષા.૧૯૬૭, ૧૯૬૯, આવમ. પૃ.૨૯૨-૯૩, કલ્પવિ.પૃ.૧૬૯. વયરિ (વ્રતારિન્) પઉમપ્પહના સમકાલીન એરવય(૧) ક્ષેત્રના છઠ્ઠા તિર્થંકર.૧ તેમને વવહારિ નામે પણ ઓળખવામાં આવે છે. ૧. તીર્થો. ૩૧૯, ૫૨૪. ૨. સમ.૧૫૯, આ વયધારિનું ખાટું પાઠાન્તર જણાય છે. જુઓ સમઅ.પૃ.૧૫૯. વયર (વજ અથવા વૈ૨) જુઓ વઇર. ૧. કલ્પ (થરાવલી). ૭, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬-૯૭, સ્થા.૭૭૮. વયરી (વજી) જુઓ વઇરી. ૧ ૧. કલ્પ(થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૩. વર જુઓ ધ૨(૧).૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૩૩૯. ૨૯૯ વરણા આરિય(આર્ય) દેશ અચ્છ(૨)નું પાટનગર. તેની એકતા ઉત્તરપ્રદેશના બુલંદશહર સાથે સ્થાપવામાં આવી છે. જુઓ અચ્છા. ર ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. શ્રભમ.પૃ.૩૫૩,૩૮૭, લાઇ.પૃ.૩૫૨. ૧. વરદત્ત વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. ૧. વિપા.૩૩. ૨. વરદત્ત સાગેયના રાજા મિત્તણંદી અને રાણી સિરિકંતા(૬)નો પુત્ર. તેને પાંચ સો ૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્નીઓ હતી, તેમાં મુખ્ય હતી વરસેપ્યા. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી અને મૃત્યુ પછી તે સવૅટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાન(વિમાન)માં દેવ બન્યો. તે તેના પૂર્વભવમાં સયદુવાર નગરનો રાજા વિમલવાહણ(૧) હતો.' ૧. વિપા.૩૪. ૩. વરદત્ત ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ. ૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ૪. વરદત્ત બાવીસમા તિર્થંકર અરિટ્રણેમિના પ્રથમ શિષ્ય.' (ગૃહસ્થ તરીકે, તેમણે અરિસેમિને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૫૪, આવચૂ. ૧.પૃ. ૧૫૯, નિર.૫.૧ , આવમ.પૃ. ૨૦૯, કલ્પશા.પૃ. ૧૬૯. ૨. સમ.૧૫૭, આવનિ.૩૨૯, આવમ.પૃ.૨૨૭, વરદા એક નદી. તેના કાંઠે વસતા લોકો એકબીજાને “હલે” કહી બોલાવતા. તેની એકતા વર્તમાન મધ્યપ્રદેશમાં આવેલી વધી (Wardha) નદી સાથે સ્થાપવામાં આવી ૧. દશમૂ.પૃ.૨૫૦. ૨. જિઓડિ.પૂ. ૨૩. વરદામ ભરહ(૨) ક્ષેત્રના સાવ દક્ષિણના છેડાના બિંદુએ આવેલું પવિત્ર સ્થાન જ્યાં ભરત ક્ષેત્ર લવણ સમુદ્રને મળે છે. તેના રાજાને ભરહ(૧)એ પોતાના તાબે કર્યો હતો.' આ જ પ્રમાણે આ જ નામનું પવિત્ર સ્થાન એરવય(૧) અને મહાવિદેહમાં પણ છે. ૧. જખૂ.૪૫-૪૬, ૪૯, આવમ.પૃ. ૨૩, જીવામ.પૃ.૨૪૪. ૨. રાજ.૧૩પ. ૩ સ્થા.૧૪૨. વરદામતિર્થી (વરદામતીર્થ) જુઓ વરદામ.૧ ૧. જખૂ.૪૯. વરદિણ (વરદત્ત) આ અને વરદત્ત(૪) એક છે." ૧. આવનિ.૩૨૯, આવમ.પૃ.૨૨૭. વરધણુ (વરધનુષ) કંપિલ્લપુરના રાજા બંભ(૧)ના મંત્રી ધણ(૧)નો પુત્ર. તે અત્યંત બુદ્ધિમાન હતો. બાળપણથી જ તે ચક્રવટ્રિબંભદત્ત(૧)નો મિત્ર હતો. પછી તે તેમનો મંત્રી બન્યો. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા .પૃ. ૩૭૭થી, નદિમ પૃ.૧૬૬-૬૭, આવયૂ.૧,પૃ.૫૬૨, વ્યવભા. ૪.૨૦૪, ૨૨૦ અને તેના ઉપર વ્યવમ.બુભા.૬૨૯૦, ૬ ૩૦૪, આવહ. પૃ. ૪૩૦. વરધણુગિ] (વરધનુષ્ક)આ અને વરધણુ એક છે.' Page #318 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૧ ૧. આવચૂ.૧.પૃ.૫૬૨, બૃભા.૬૨૯૦, ૬૩૦૪. વરભૂતિ આ અને વાઇરભૂતિ એક છે.' ૧. વ્યવભા.૩.૫૮. વરરુઈ અથવા વરરુચિ (વરરુચિ) નંદ(૧) વંશના રાજા મહપઉમ(૮)ની પ્રશંસા કરવા ટેવાયેલો બ્રાહ્મણ. તેના કારણે તેને રાજા તરફથી દરરોજ ૧૦૮ સુવર્ણમહોરો મળતી. તે પાડલિપુત્તની ગણિકા ઉવકોસાના પ્રેમમાં હતો. પછીથી તે સગડાલનો દુશ્મન બની ગયો હતો. જુઓ સગડાલ. ૧. આવયૂ.૨.પૃ. ૧૮૩, આવનિ.૧૨૭૯, કલ્પલ.પૃ.૧૬૦, કલ્પવિ.પૃ.૨૫૨, કલ્પધ. પૃ.૧૬૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા .પૃ.૧૦૫થી, આવહ.પૃ.૬૯૩-૯૫. ૨. આવયૂ.૨.પૃ. ૧૮૫. વરસણા (વરસેના) રાજકુમાર વરદત્ત(૨)ની પાંચ સો પત્નીઓમાં મુખ્ય.' ૧. વિપા.૩૪. વરા જુઓ ધરણિધરા. ૧. તીર્થો.૪૬૦. ૧. વરાહનવમા તિર્થંકર સુવિહિ(૧)ના પ્રથમ ગણધર.' ૧. સ.૧૫૭, તીર્થો.૪૪૮. ૨. વરાહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પ.પૂ.૧૫૨, કલ્પવિ.પૃ. ૨૩૬. વરિટ્ટ (વરિષ્ઠ) ભરત(૨) ક્ષેત્રના બારમા ભાવી ચક્રવટ્ટિ. ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૨૫. ૧. વરિભકહ (વર્ષકૃષ્ણ) કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. ૨. વરિભકહ આ અને વરિસવકહ એક છે.' ૧. ઋષિ (સંગ્રહણી). વરિસવકાહ (વર્ષકૃષ્ણ) અરિસેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પૉયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૧૮, ઋષિ(સંગ્રહણી). વરુટ્ટ નેતરકામ કરનાર કારીગરોનું આર્ય ઔદ્યોગિક મંડળ.' ૧. પ્રજ્ઞા.૩૭. ૧. વરુણ સક્ક(૩)નો લોગપાલ. તેનું વિમાન સયંજલ(૩) નામે જાણીતું છે. વરુણનું Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઇક ઓછું છે. તેની આજ્ઞામાં રહેલા દેવોના પ્રકારો યા વર્ગો નીચે પ્રમાણે છે - વરુણકાઇય, વરુણદેવકાઇય, ણાગકુમાર, ઉદહિકુમાર, થણિયકુમાર, કક્કોડય, કદ્દમઅ, અંજણ, સંખવાલઅ, પુંડ, પલાસ(૧), મોઅ, જય(૫), દહિમુહ, અયંપુલ(૧), કરિય, વગેરે. વરુણ પશ્ચિમ દિશાનો રક્ષક દેવ છે. જુઓ સોમ(૧). ૩ ૧. સ્થા.૨૫૬, જમ્મૂ.૧૨, ભગ.૧૬૫. ૩. ભગ.૪૧૭-૧૮, ભગઅ.પૃ.૫૨. ૨ ૨. વરુણ ઈસાણિંદનો લોગપાલ. તેના વિમાનનું નામ સુવર્ગી(૧) છે. જુઓ સોમ(૨). ૧. સ્થા.૨૫૬. ૨. ભગ.૧૭૨. ૩. વરુણ ચમર(૧)નો લોગપાલ તેમજ બલિ(૪)નો લોગપાલ. ચમરના લોગપાલની પત્નીઓ આ છે – કણગા(૧), કણગલયા, ચિત્તગુત્તા(૨), અને વસુંધરા(૩), બલિના લોગપાલની પત્નીઓ આ છે – મિણગા, સુભદ્દા(૧૫), વિજયા(૧૦) અને અસણી. જુઓ સોમ(૩) અને સોમ(૪). ૨ ૧. સ્થા.૨૫૬, ભગ.૨૬૯. ૨. ભગ.૪૦૬. ૪. વરુણ લોગંતિય દેવોનો એક પ્રકા૨.૧ ૧. આનિ.૨૧૪, સ્થા.૬૮૪, આવચૂ.૧.પૃ.૨૫૧. ૫. વરુણ સભિસયા ગ્રહનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧. ૨. ભગ ૧૬૭. ૬. વરુણ વરુણવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૦. ૭. વરુણ પશ્ચિમ દિશાનો દેવ.૧ ૧. ભગ.૪૧૭. ૮. વરુણ વેસાલી નગરનો શ્રમણોપાસક. તેણે પોતાના ઉપર હુમલો ન કરનારને ન હણવાનું વ્રત લીધું હતું. રહમુસલ યુદ્ધમાં પણ તેણે આ વ્રતનું ચુસ્તપણે પાલન કર્યું હતું. તે મૃત્યુ પછી સોહમ્મ(૧) દેવલોકમાં દેવ થયા હતા. આના કારણે લોકોમાં ખોટી માન્યતા ઊભી થઈ કે યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળે છે. તેને વરુણ ણાગણત્તુઅ નામે પણ ઓળખવામાં આવે છે.૧ ૧. ભગ.૩૦૩-૩૦૪, આવચૂ.૨.પૃ.૨૭૭. ૯. વરુણ દિનરાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧ ૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૩ ૧. જબૂ.૧૫ર, સમ.૩૦, સૂર્ય,૪૭. ૧૦. વરુણ મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૪૪, ઋષિ(સંગ્રહણી). વરુણકાઈય (વરુણકાયિક) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં રહેલો એક દેવવર્ગ. ૧. ભગ.૧૬૭. વરુણદીવ (વરુણદ્વીપ) આ અને વરુણવર એક છે. ૧. જીવા. ૧૬૬. વરુણદેવકાઈય (વરુણદેવકાયિક) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના તાબામાં રહેલો એક દેવવર્ગ. ૧. ભગ.૧૬૭. વરુણદેવા મહાવીરના દસમા ગણધર મેયજ્જ(૧)ની માતા.' ૧. આવનિ. ૬૪૯, વિશેષા.૨૫૧૦. વરુણપ્પભ (વરુણપ્રભ) વરુણવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૦. વરુણપ્રભસેલ(વરુણપ્રભશૈલ) વલયાકાર ગંજાવર કુંડલવર(૩) પર્વતની અંદરના ભાગમાં આવેલો પર્વત. તે સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)નું વાસસ્થાન છે.' ૧. ભગઅ.પૃ. ૨૦૩-૨૦૪. વરણવર પકખવર સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ જે ખુદ વલયાકાર વરણોદ સમુદ્રથી વર્તુળાકારે ઘેરાયેલો છે. વરુણવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવો છે– વરુણ(૬) અને વરુણપ્પભ.૨ ૧. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૦, અનુહ પૃ.૯૦. ૨. જીવા.૧૬૬, ૧૮૦. વરુણોદ વલયાકાર વરુણવરને વર્તુળાકારે ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર જે ખુદ વલયાકાર ખીરવર(૧) દ્વીપથી વર્તુળાકારે ઘેરાયેલો છે. તેનું પાણી સ્વાદમાં મદિરા જેવું છે. આ વરુણોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવતા છે - વારુણી (૪) અને વારુણિકત. ૧. સૂર્ય.૧૦૧, જીવા.૧૮૦, અનુહ.પૃ.૯૦. ૨. જીવા.૧૬૬, ૧૮૦. ૩. જીવા.૧૮૦. ૧. વરુણોવવાય (વરુણોપપાત) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.' જે શ્રમણે શ્રામસ્યપાલનના બાર વર્ષ પૂરા કર્યા હોય તેને આ ગ્રન્થ ભણવાનો અધિકાર છે. આ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગ્રન્થ હવે અસ્તિત્વમાં નથી. ૧. નદિ.૪૪, પાલિ.પૃ.૪૫, નદિહ.પૃ.૭૩. ૨. વ્યવ(મ)૧૦.૨૭. ૨. વરુણોવવાય સંખેવિયરસાનું સાતમું અધ્યયન. આ અને વરુણોવવાય(૧) એક લાગે છે. ૧. સ્થા.૭૫૫. વલયામુહ (વડવામુખ) લવણ સમુદ્રમાં આવેલા ચાર મહાપાયાલકલસમાંનો એક. તેના અધિષ્ઠાતા દેવ કાલ(૧૧) છે. ૧. જીવા. ૧૫૬, સ્થા.૩૦૫, સમ.૫૨, ૭૯. વલ્લતીપુર (વલભીપુર) જે નગરમાં વીરનિવણ સંવત ૯૮૦ યા ૯૯૩માં દેવઢિગણિની અધ્યક્ષતામાં જૈન આગમોને લેખનબદ્ધ કરવામાં આવ્યાં તે નગર.' તેની એકતા સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર શહેરની ઉત્તરપશ્ચિમે ૧૮ માઇલના અંતરે આવેલા વળા ગામ સાથે સ્થાપવામાં આવી છે. હવે ભારત સરકારે વળા નામના સ્થાને પ્રાચીન નામ વલભીપુર રાખ્યું છે. ૧. કલ્પવિ.પૃ. ૨૦૬. – ‘પુત્વે માને ત્નિદિો, નવસામણીયાગો વીરા' ૨. જિઓડિ.પૃ. ૧૮. વલ્લી વિયાહપણત્તિના બાવીસમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. તેમાં દસ અધ્યયનો છે.' ૧. ભગ.૬૯૧. વવહાર (વ્યવહાર) આ અંગબાહિર કાલિએ આગમગ્રન્થ છે. છ છેયસુત્તમાં તેની ગણના થાય છે. તેમાં દસ ઉદેશ (પ્રકરણ) છે. તેમાં શ્રમણાચારના બધી જાતના નિયમો અને વિવિધ પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ છે. તેમાં આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધારીઓની આવશ્યક યોગ્યતાઓ જણાવવામાં આવી છે. શ્રમણીઓ માટે અલગ નિયમો આપવામાં આવ્યા છે. દસમા ઉદેશના અંતે શ્રમણોનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ પ્રમાણે નવદીક્ષિતને માટે અભ્યાસક્રમ પૂરો કરવા વીસ વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ આગમગ્રન્થ પચ્ચખાણપૂવાય નામના એક પુત્ર ગ્રન્થ ઉપર આધારિત છે. અને ગચ્છાયારની રચનામાં આ આગમગ્રન્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧. ન૮િ.૪૪, પાક્ષિ..૪૪, ૬૯. ૨. જીતભા.૨૬૫. ૩. ગચ્છા.૧૩૫. વવહારચુણિ (વ્યવહારચૂર્ણિ) વવહાર ઉપરની એક પ્રકારની ગદ્ય ટીકા.' ૧. વ્યવસ.૧.પૂ.૧, ૪૫. વવહારણિજુત્તિ (વ્યવહારનિર્યુક્તિ) વવહાર ઉપરની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.' તેની રચના ભબાહુ(૨) એ કરી છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૫ ૧. આવનિ.૮૫, વિશેષા.૧૦૮૦. વવહારભાસ (વ્યવહારભાષ્ય) વવહાર અને તેની ણિજુત્તિ ઉપરની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા. કપ્પ, ણિસીહ, દસાસુયકુબંધ' (આયા૨દસા) અને ઓઘણિજુત્તિનાં ભાષ્યો રચાઈ ગયાં પછી આ ભાષ્ય રચાયું છે. તેમાં તિત્વોગાલીનો પણ ઉલ્લેખ છે. ૧. વ્યવભા.૧૦.૧૪૧ (પુરસપ્રકરણ). | ૧૯૧, ૮.૯૬, ૨૬૩, ૧૦.૬૬ અને ૨. વ્યવભા.૩,૮૮,૪.૧૦,૨૧, આ બધાં ઉપર વ્યવમ. ૫૫૧,૪.૧૩૧,૩૬૫, ૫.૯૭, ૧ ૩. વ્યવભા.૧૦.૭૦૧થી. ૬.૬૩, ૩૫૯-૬૦,૭.૪૬, ૧૫૦, વવહારિ (વ્યવહારિ) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રના છઠ્ઠા તિર્થંકર. જુઓ વયધારિ. ૧.સમ. ૧૫૯. ૧. વસંતપુર મગહમાં આવેલું ગામ.સામાંય શેઠ આ ગામના હતા. તેની એકતા પૂર્ણિઆ (Purnea) જિલ્લામાં આવેલા બસન્તપુર ગામ સાથે સ્થાપવામાં આવી છે.* ૧. સૂત્રશી.પૃ.૩૮૭. ૩. સૂત્રનિ. ૧૯૧. ૨.સૂત્રનિ. ૧૯૧. ૪. લાઈ.પૃ.૩૫૩. ૨. વસંતપુર અવરવિદેહ(1)માં આવેલું નગર. ખિતિપતિક્રિય(૧) નગરનો ધણ(૪) શેઠ એક વાર આ નગર જવા માટે નીકળ્યો હતો.' છે. આવયૂ.૧.પૃ.૧૩૧, આવહ.પૃ.૧૧૫. ૩. વસંતપુર જે નગરમાં જિયg(૨૬), જિયસતુ(૪૦) અને અજિયસણ(૩) રાજ કરતા હતા તે નગર. ણવગ શેઠ, ધણ(૭) શેઠ, જિણદત્ત(૪)" શેઠ અને ધણસિરી(૩) આ નગરનાં હતાં. અગ્ગિય(૨), સંગીતકાર પુફસાલ(૧)અને ચંડપિંગલ ચોરમાં રક્ત ગણિકા આ નગરના વતની હતા.૦ ૧. આવયૂ. ૧.પૃ.૪૯૮,૫૦૩,૫૨૫, | ૫. આવહ.પૃ.૩૯૯. આચાશી.પૃ.૨૧, ઓઘનિદ્રો પૃ. | ૬. આવયૂ. ૧.પૃ.૫૨૬-૨૭, આવહ.પૃ. ૧૫૮, આવહ.પૃ.૩૭૨,૩૭૮. ૩૯૩. ૨. આવચૂ..પૃ.૫૩૪,આવહ.પૃ. ૭. આવયૂ. ૧.પૃ.૫૧૯, આવહ.પૃ. ૩૯૧. ૮. આવયૂ. ૧.પૃ.૫૨૯, આવહ.પૃ.૩૯૮. ૩.પ્રજ્ઞામ.પૃ.૪૪૧, પ્રજ્ઞાહ.પૃ.૧૨૭. [ ૯. આવયૂ.૧.પૃ.૫૯૦, આવહ.પૃ.૪૫૩. ૪. આવયૂ.૧.પૃ.૧૧૯, ૫૦૯, આવમ. ૧૦. દશગૂ.પૃ.૮૯, અનુહ.પૃ. ૧૮, આવહ. પૃ.૧૪૦,૧૫૭, આવહ.પૃ.૯૮, | પૃ.૫૨, ૩૪૯, ૩૫૨, ૪૧૯, પિડનિમ. ૩૮૪, વિશેષાકો.પૃ.૪૨૦, ૮૩૪. ! પૃ. ૧૦૦, ૧૧૧, નન્દિમ.પૃ.૧૫૩. ૪૦૨.. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વસંતસણા (વસન્તસેના) બલદેવ(૨) અચલ(૬) અને વાસુદેવ(૧) તિવિદ(૧)ના રાજયમાં જે સોળ હજા૨ ગણિકાઓ હતી તેમનામાંની એક.' ૧. તીર્થો.૬૦૦. વસહ (વૃષભ, દિનરાતના ત્રીસ મુહુરમાંનું એક. આ શબ્દના અન્યરૂપો છે રિસહર અને ઉસભ(૪). ૧. જબૂ.૧૫૨,સમ.૩૦. ૨. સૂર્ય.૪૭. ૧. વસિટ્ટ (વશિષ્ઠ) સોમણ(૫) પર્વતના વિસિટ્ટફૂડ શિખરનો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૯૭. ૨. વસિટ્ટ તિર્થંકર પાસ(૧)ના આઠ ગણધરોમાંના એક. ૧. સમ.૮, સ્થા.૬૧૭. ૩. વસિટ્ટ ઉત્તરના દીવકુમાર દેવોના ઇન્દ્ર.' તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ભૂયાણંદ(૧) ની પત્નીઓનાં નામ સમાન છે. ૧. ભગ.૧૬૯, સ્થા.૯૪. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. વસિટ્ટફૂડ (વશિષ્ઠફૂટ) સોમણસ(૫) પર્વતનું શિખર. તેના ઉપર વસિટ્ટ(૧) દેવ વસે છે. ૧. જખૂ.૯૭. ૧. વસુ રાજા મહબ્બલ(૨)નો મિત્ર જેની સાથે તેણે સંસારનો ત્યાગ કરી ગ્રામસ્ય સ્વીકાર્યું હતું.' ૧. જ્ઞાતા.૬૪. ૨. વસુ ધણિઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ. ૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૩. વસુ ણિહર તિસગુત્તના ગુરુ. તે ચૌદ પુત્વ ગ્રન્થોના જ્ઞાનના ધારક હતા. ૧. આવચૂ.૧,પૃ.૪૧૯, નિશીભા.૫૫૯૮, વિશેષા. ૨૮૩૪, સ્થાઅ.પૃ.૪૧૧. ૪. વસુ એક જ વાર અસત્ય બોલવાના કારણે જે રાજાને નરકમાં જન્મ લેવો પડ્યો તે રાજા. ૧. જીવા.૮૯, ભક્ત.૧૦૧, જીવામ-પૃ.૧૨૧, ૫. વસુ મહાવીરના નવમા ગણધર અયલભાયાના પિતા. ૧. આવનિ.૬૪૮, વિશેષા.૨૫૦૯. ૬. વસુ ઈસાણિંદની ઈન્દ્રાણી, "તે તેના પૂર્વભવમાં સાવત્થીના શેઠ રામ(૭)ની પુત્રી હતી. Page #324 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૮. ૧. વસુંધરા (વસુધરા) દક્ષિણ રુયગવર પર્વતના વેરુલિઅ(૨) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.' ૧. સ્થા. ૬૪૩, આવહ.પૃ.૧૨૨. ૨. વસુંધરા વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા ચક્કવટ્ટિ મહાપઉમ(૪)ની મુખ્ય પત્ની. q ૧. સમ,૧૫૮. ૩. વસુંધરા ચમર(૧) ઇન્દ્રના ચાર લોગપાલ સોમ, જમ, વરુણ અને વેસમણમાંથી પ્રત્યેકની પત્નીનું નામ. જુઓ સોમ(૩). ૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૪. વસુંધરા ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રની રાણી. તે તેના પૂર્વભવમાં કોસંબીના શેઠ રામ(૮)ની પુત્રી હતી. ર ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. શાતા.૧૫૮. ૫. વસુંધરા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું આઠમું અધ્યયન. ૧. શાતા.૧૫૮. ૩૦૭ ૧ ૧. વસુગુત્તા (વસુગુપ્તા) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રની રાણી. તે તેના પૂર્વભવમાં સાવત્થીના શેઠ રામ(૭)ની પુત્રી હતી. આ અને વસુ(૬) એક જણાય છે. ૨ ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૮. ૨. વસુગુત્તા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. શાતા.૧૫૮. વસુદત્તા કોસંબીના પુરોહિત સોમદત્ત(૪)ની પત્ની. તેમને વહસ્સઇદત્ત નામનો પુત્ર હતો.૧ ૧ ૧. વિપા.૨૪. ર વસુદેવ સોરિયપુરના રાજા. તે રાજા અંધગણ્ડિના પુત્ર, રામ(૧) અને કેસવ(૧)ના પિતા અને રોહિણી(૪) તેમ જ દેવઈના પતિ હતા. તેમને બીજી ઘણી પત્નીઓ અને બીજા ઘણા પુત્રો હતા.૪ કંસના મૃત્યુ પછી તે મહુરા(૧)માં જઈ રહ્યા. પરંતુ ત્યાં જરાસંધ તેમને ત્રાસ આપતો હોવાથી તે મહુરા છોડી બારવઈ જઈ વસ્યા અને જ્યારે બારવઈ આગમાં બળી ત્યારે તે મૃત્યુ પામ્યા." રાજા સમુદ્રવિજય તેમના Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મોટા ભાઈ હતા. તેમના પૂર્વભવ માટે નંદિસેણ(૫) જુઓ. ૧. ઉત્તરા. ૨૨.૧, ઓઘનિ.પ૩૫, દશચૂ. ૧૫૮,અત્ત. ૬, પ્રશ્ન.૯૦, પૃ.૧૦૫, પ્રશ્ન. ૧૫, અન્તઅ.પૃ. ૨, ૪. અન્ત.૭-૮,નિશીયૂ. ૨.પૃ. ૨૩૨,અન્તઅ. આવચૂ. ૧.પૃ. ૩પ૬. || પૃ.૪-૫, સ્થા.૬૭૨ ૨. કલ્પસ.પૃ. ૧૭૧. ૫. કલ્પસ.પૃ.૧૭૪, ઉત્તરાને પૃ.૩૯. ૩. ઉત્તરા.૨૨.૨, તીર્થો.૬૦૨-૩, સમ | ૬. કલ્પસ.પૃ.૧૭૧. વસુદેવચરિય (વસુદેવચરિત) વસુદેવના જીવનવૃત્તનું નિરૂપણ કરતો ગ્રન્થ. આ કૃતિ વસુદેવહિંડીથી ભિન્ન જણાતી નથી. ૧. નિશીયૂ.૪.પૃ. ૨૬, જીવામ-પૃ.૧૩૦, પ્રજ્ઞામ.પૃ.૪૦૩, બૃ.૭૨૨. વસુદેવહિંડી વસુદેવના જીવનનું સંપૂર્ણપણે નિરૂપણ કરતો ગ્રન્થ.તે સર્ઘદાસગણિની રચના છે. ૧. આવયૂ.૧પૃ.૧૬૪, ૪૬૦, ૨.પૃ. ૩૨૪, આવમ.પૃ. ૨૧૮, આવક. ૧૪૬. ૨. કલ્પધ.પૃ.૩૫. વસુપુજ્જ (વસુપૂજ્ય) ચંપા નગરના રાજા, તિર્થીયર વાસુપુજ્જના પિતા અને રાણી જયા(૧)ના પતિ. ૧ ૧. સ.૧૫૭, આવનિ. ૩૮૩, ૩૮૫, ૩૮૮, તીર્થો.૪૭૫. ૧. વસુભૂઈ (વસુભૂતિ) તિર્થીયર મહાવીરના પ્રથમ ત્રણ ગણધર ઇંદભૂઇ, અગ્નિભૂઇ(૧) અને વાઉભૂઇના પિતા. પુવી(૩) તેમની પત્ની હતી. તે ગોબ્બરગામ(૧)ના હતા.' ૧. આવનિ. ૬૪૮-૪૯, વિશેષા.૨૫૦૯. ૨. વસુભૂઈ પાડલિપુત્તના શેઠ. તે આચાર્ય સુહસ્થિ(૧)ના શ્રાવક બન્યા.' ૧. આવયૂ.૨ પૃ.૧૫૫, આવનિ.૧૨૭૮, આવહ.પૃ.૬ ૬૮. ૩. વસુભૂઈ એક વિદ્વાન આચાર્ય. તે મહાધ્યાની હતા. પૂમિત્ત(૨) તેમના મુખ્ય શિષ્ય હતા. વસુભૂઈ અને પૂસભૂતિ એક છે.' ૧. આવચૂ.૨,પૃ.૨૧૦, આવનિ. ૧૩૧૨. વસુભૂતિ જુઓ વસુભૂઈ.' ૧. આવનિ. ૧૨૭૮, આવહ ૬૬૮. ૧. વસુમઈ (વસુમતી) ચંદણા(૧)નું બીજું નામ.' ૧. આવયૂ.૧,પૃ.૩૨૦, આવમ.પૃ.૨૯૫. ૨. વસુમઈ માયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ચૌદમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૩. Page #326 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૯ ૩. વસુમઈ રસ દેવોના બે ઇન્દ્રો ભીમ(૩) અને મહાભીમમાંથી પ્રત્યેકની રાણીનું નામ. તે બેમાંથી દરેક તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની પુત્રી હતી. ૩ ૧. સ્થા.૨૭૩, ૨. ભગવતી ૪૦૬માં પઉમાવતી પાઠ છે. ૩. શાતા.૧૫૩. વસુમિત્ત (વસુમિત્ર) કૂકડા લડાવવાની રમતનો શોખીન શેઠ.૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯. ૧. વસુમિત્તા (વસુમિત્રા) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રની રાણી. તેના પૂર્વભવમાં તે કોસંબીના શેઠ રમ(૮)ની પુત્રી હતી.૨ ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૮. ૨. વસુમિત્તા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું સાતમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૮. વસુવમ્મ (વસુવર્મન) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૧. વહ ણિસઢ(૧) અને આ સમાન છે. ૧ ૧. નિર.૫.૩. ૨. વહ વર્ણાિદસાનું ત્રીજું અધ્યયન. ૧. નિ૨.૫.૧. વહસઇ (બૃહસ્પતિ) જુઓ વહસ્સઇ(૨).૧ ૧. સૂર્યમ,પૃ.૨૯૫. વહસતિ (બૃહસ્પતિ) જુઓ વહસ્સઇ(૧).૧ ૧. સૂર્ય ૧૦૭. ૧. વહસ્સઇ (બૃહસ્પતિ) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન. ૧. વિપા.૨. ૨. વહસ્સઇ અઠ્યાસી ગહમાંનો એક.'જુઓ બહસ્સઇ(૧). ૧. જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૩. વહસ્સઇ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો દેવ. ૧. ભગ.૧૬૫. ૪. વહસ્સઇ પુસ્ત નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. વહસ્સઇદત્ત (બૃહસ્પતિદત્ત) કોસંબીના પુરોહિત સોમદત્ત(૪)નો પુત્ર. તે રાજા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉદાયણ(૨)નો મિત્ર તેમ જ પ્રધાન રાજપુરોહિત હતો. તે રાજાનો એટલો બધો વિશ્વાસ હતો કે તે અન્તઃપુરમાં પણ વિના રોકટોક જઈ શકતો. એક વાર તેને રાણી પઉમાવઈ (૯) સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તેની સાથે સંભોગસુખ પણ માણ્યું. રાજાએ તેને કામક્રીડા કરતા પકડી પાડ્યો અને તેને અનેક પ્રકારનો ત્રાસ આપ્યા પછી ફાંસીએ ચડાવી દીધો. અનેક જન્મો અને મરણો પછી તે મહાવિદેહમાં મોક્ષ પામશે.' તેના પૂર્વભવ માટે જુઓ મહેસરદત્ત. ૧. વિપા.૨૫. વાઈલ (વાતુલ) તિર્થીયર મહાવીર ઉપર હુમલો કરનાર, પાલગ(૬) ગામનો શેઠ.' ૧. આવયૂ.૧.પૂ.૩૨૦, આવનિ.પર૩, આવમ.પૃ.૨૯૬-૯૭, વિશેષા. ૧૯૭૮. ૧. વાઉ (વાયુ) સાઈ(૨) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧.જબૂ.૧૫૭, ૧૭૧. ૨. વાઉ સક્ક(૩)ના હયદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪. ૩. વાઉ વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકમાં આ નામના ત્રણ ઉદ્દેશકો છે – દસમું, અગિયારમું અને સોળમું." ૧. ભગ.પ૯૦. ૪. વાઉ ત્રીસ મહત્તમાંનું એક.' ૧. સમ.૩૦, સૂર્ય.૪૭, જખૂ. ૧૫૨. ૫. વાઉતિર્થંકર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૩૦, ઋષિ(સંગ્રહણી). વાઉકુમાર (વાયુકુમાર) ભવણવાસી દેવોનો એક ભેદ. વાઉકુમાર દેવોના છન્નુ લાખ ભવનો છે. તેમના બે ઇન્દ્રો છે – વેલંબ(૧) અને પભંજણ(૩). પ્રત્યેક ઇન્દ્રને ચાર લોગપાલ છે– કાલ(૭), મહાકાલ(૮), અંજણ(પ) અને રિટ્ટ(૪). વાઉકુમાર દેવો અને દેવીઓ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચે છે.* ૧. પ્રજ્ઞા.૨૮, અનુ.૧૨૨, જીવા.૧૧૪, ૩. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૧૧૫, ઉત્તરા. ૩૬૨૦૪. ૪. ભગ.૧૬૫, ૧૮૦, ૬૧૪. ૨. સમ.૯૬. વાઉત્તરવહિંસગ (વાતોત્તરાવતંસક) સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષનું છે, તે દેવો પાંચ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને પાંચ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. આ વાસસ્થાન વાય(૨) જેવું જ છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૧ ૧. સમ.૫. વાઉભખિ (વાયુભક્લિન્) આ અને વાયભખિ એક છે.' ૧. ઔપ.૩૮. વાઉભૂઈ (વાયુભૂતિ) તિત્થર મહાવીરના ત્રીજા ગણધર.' તે વસુભૂઇ(૧)ના પુત્ર અને ઇંદભૂઈ તેમજ અગિભૂઇ(૧)ના ભાઈ હતા. તે આત્મા અને શરીરનો આત્મત્તિક અભેદ માનતા હતા. મહાવીરે તેમની ખોટી માન્યતા દૂર કરી. વાઉભૂઈ પોતાના પાંચ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી તે મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા.' ૧. વિશેષા. ૨૦૧૨, ૨૪૩૫, નન્દિ. ૪. કલ્પવિ.પૃ. ૧૮૪, વિશેષાકો.પૃ.૫૧૪-૫, ગાથા.૨૦, ભગ. ૧૨૮, ૧૩૨. | કલ્પ (થરાવલી) ૩. ૨. આવનિ.૬૪૪-૬૫૯. ૫. આવનિ.૬૫૬. ૩. કલ્પવિ.પૃ. ૧૭૯, કલ્પ.પૃ.૧૧૫. વાઉવાસિ (વાયુવાસિનું) જ્યાં વાયુ મુક્તપણે વાતો હોય તેવા સ્થાનોમાં (અર્થાત્ મકાનોમાં નહિ) રહેતા વાનપ્રસ્થ તાપસ પરિવ્રાજકોનો વર્ગ. આ નામ ણિરયાવલિયામાં જોવા મળતું નથી. ટીકાકાર અભયદેવ પણ તેનો ઉલ્લેખ કરતા નથી. ૧. ભગ. ૪૧૭. ૨. નિર..૩.૩. ૩. ભગઅ.પૃ.૫૧૯-૨૦. વાકવાસિ સંભવતઃ આ અને વાઉવાસિ એક છે.' ૧. ઔપ.૩૮. વાગલચીરિ (વલ્કલચીરિન) જુઓ વક્કલચીરિ.' ૧. ઋષિ.૬. વાચાલ અથવા વાચાલી આ એક જ નામ ધરાવતા બે સંનિવેશો હતા – દખિણવાચાલ અને ઉત્તરવાચાલ. રુપકૂલા(૩) અને સુવર્ણકૂલા(૨) આ બે નદીઓ આ બે વાચાલને અલગ કરે છે. મહાવીર આ બન્ને વાચાલમાં આવ્યા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૨૭૭, આવમ.પૃ. ૨૭૨, કલ્પવિ.પૃ.૧૫૮, ૧૬૩. વાણમંતર (વાનવ્યન્તર) દેવોના ચાર પ્રકારોમાંનો એક પ્રકારનું આ પ્રકારના દેવો વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. રાયણપ્પભા(૨) નરકભૂમિના એક હજાર યોજનના વિસ્તારવાળા રયણ(૪) કાર્ડના સૌથી ઉપરના અને સૌથી નીચેના એક એક સો યોજન છોડી બાકીના આઠ સો યોજનના ક્ષેત્રમાં આ દેવો વસે છે. આ દેવોનો વાસ મનુષ્યક્ષેત્રમાં પર્વતગુફાઓમાં, જંગલોમાં, વૃક્ષોમાં, વસવાટ વિનાના ઉજ્જડ મકાનોમાં વગેરે સ્થાનોમાં પણ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. તેમની ઊંચાઈ સાત રત્તિ છે. તેમના આઠ પેટાભેદો છે – (૧) પિસાય, (૨) ભૂય(૨), (૩) જક્ષ્મ, (૪) રસ(૧), (૫) કિણ્ણ૨(૨), (૬) કિંપુરિસ, (૭) મહોરય અને (૮) ગંધવ્વ. બીજી રીતે પણ તેમના આઠ પ્રકારો ગણાવવામાં આવ્યા છે – (૧) અણવર્ણિય, (૨) પણણ્ણિય, (૩) ઈસિવાય, (૪) ભૂયવાઇય, (૫) કંદિય, (૬) મહાકંદિય, (૭) કુ ંડ અને (૮) પયંગ. આ બધા પ્રકારો યા ભેદોને પોતાના અલગ ઇન્દ્રો છે. જંભગ દેવોનો સમાવેશ પણ વાણમંતર દેવપ્રકારમાં કરવામાં આવ્યો છે. - ર ૧. પ્રજ્ઞા.૩૮,૪૭,૪૮,૧૦૦,૧૧૦, ૧૧૭, ભગ.૧૩,૧૫,૧૯,૧૬૮,૧૬૯,૬૬૧, અનુ . ૧૨૨, ૧૩૩, ૧૩૯, ૧૪૨, સ્થા.૯૪, ૨૫૭, ૬૫૪, ૭૫૭, સમ.૮,૯,૧૫૦, પ્રશ્ન.૧૫, જમ્મૂ.૬, ૧૨, ૧૧૯, ૧૨૨, ૫.૨૪, જીવા.૧૧૦,૧૨૧, ૧૨૭, સૂર્ય.૧૦૬, દેવે.૬૭-૭૯, ૧૬૨, ૧૯૪, ૧૯૯, આવચૂ.૧.પૃ.૧૪૬, આચાચૂ.પૃ.૩૩, ૨૧૧, ૨૨૪, ૨૬૦, સૂત્રશી.પૃ.૫૬, ૨૨૧, બૃભા. ૫૫૪૦થી, શાતા.૬૫, જીવામ.પૃ.૨૪, આવહ.પૃ.૧૨૫, ૬૩૯, ૬૫૮, ૬૭૮, ૬૯૮, ૭૫૦. ૨. ભગઅ.પૃ.૬૫૪. વાણમંતરી (વાણવ્યન્તરી) આ અને વંતરી એક છે. ૧. ભગ.૧૬૮. વાણારસી (વારાણસી) આરિય (આર્ય) દેશ કાસીનું પાટનગર. તેમાં કોટ્ટઅ(૨)૨, અંબસાલવણ(૨) અને કામમહાવણ' નામનાં ત્રણ ચૈત્યો હતાં તથા તેંદુય(૨)૫ ઉદ્યાન હતું. વાણારસીની ઉત્તરપૂર્વમાં ગંગા નદીમાં મયંગતીરદ્દહ આવેલું હતું. સુપાસ(૧) અને પાસ(૧) જેવા તિર્થંયર અહીં જન્મ્યા હતા.° સંસારનો ત્યાગ કર્યા પછી પાસ અહીં કેટલીય વાર આવ્યા હતા અને ઘણી વ્યક્તિઓને દીક્ષા આપી હતી.૮ મહાવીર અને ચક્કવિટ્ટ બંભદત્ત(૧) પણ અહીં આવ્યા હતા.૦ જિયસત્તુ (૭),૧ અલક્ષ(૨),૧૨ સંખ(૭),૧૩કડઅ,૧૪ ધમ્મરુઇ(૧),૧૫જિયસત્તુ(૧૭) અને બીજા અનેક રાજાઓએ અહીં રાજ કર્યું હતું. ગોસાલે અહીં ચોથો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ)કર્યો હતો.૭ બ્રાહ્મણ સોમિલ(૭)૧૮, ગૃહસ્થ સુરાદેવ(૧),૧૯ ચલણીપિય,૨૦ શેઠ ઇલ,૨૧ ભદ્દસેણ(૨)૨૨ અને સન્નારી સુભદ્દા(૧)૨૩ આ નગરનાં હતાં. ભવિષ્યમાં અભગસેણ(૨) અને સગડ(૨) અહીં જન્મ લેશે.૨૪ શ્રમણ જયઘોસ અને શ્રમણ વિજયઘોસ આ નગરના હતા. ૨૫ ધમ્મઘોસ(૨) અને ધમ્મજસ(૨)એ અહીં ચોમાસું કર્યું હતું. હરિએસબલ અને ધમ્મરુઇ(૩) આ નગરમાં આવ્યા હતા. આ નગરની એકતા વર્તમાન બનારસ સાથે સ્થાપવામાં આવી છે.૨૯ જુઓ બાણારસી. ર ધ Page #330 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, નિશીચૂ. ૨.પૃ.૪૬૬. ૨. ઉપા.૨૭, આનિ.૧૩૦૨, ૩. નિ૨.૩.૩ ૪. જ્ઞાતા.૧૫૧,અન્ત.૧૫,ભગ.૫૫૦. ૫. ઉત્તરાયૂ.પૃ.૨૦૨. ૬. શાતા.૭૨. ૭. આવૃત્તિ.૩૮૨,૩૮૪, તીર્થો.૪૯૫, ૫૧૨. ૮. જ્ઞાતા.૧૫૮, આચૂ.૨.પૃ.૨૦૨, નિર.૩.૩, આવહ.પૃ.૭૧૩. ૯. ઉપ૫.૨૭,૩૦, અન્ત.૧૫, આનિ. ૫૧૮,આવચૂ.૧.પૃ.૩૧૫, વિશેષા. ૧૯૭૩, આવમ.પૃ.૨૯૪, કલ્પવિ. પૃ.૧૬૯. ૧૦.ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૧૧.૩૫૫.૩૦. ૧૫. આવચૂ.૧.પૃ.૫૫૯,આવહ.પૃ.૪૩૦, નન્દ્રિય.પૃ.૧૬૬. ૧૬. નિશીચૂ.૨.પૃ.૪૧૭.સે.૧૩૯૭ અનુસાર તે વણવાસીમાં રાજ કરતો હતો. ૧૭. ભગ.૫૫૦. ૧૮. નિર.૩.૩, સ્થાઅ પૃ.૫૧૨. ૧૯. ઉપા.૨૭, સ્થાઅ.પૃ.૫૦૯. ૨૦. ઉપા.૩૦, સ્થાઅ પૃ.૫૦૯. ૨૧, શાતા.૧૫૧. ૯ ૨૨. આવચૂ.૨.પૃ.૨૦૨,આવહ.પૃ.૭૧૩. ૨૩. સ્થાઅ.પૃ.૫૧૩, નિર.૩.૪. ૨૪. વિપા.૨૦,૨૩. ૧૨. અન્ત.૧૫, સ્થાઅ.પૃ.૪૩૧. ૧૩. શાતા.૭૨, સ્થાઅ પૃ.૪૦૧. ૧૪. ઉત્તરાનિ.પૃ.૩૭૭. વાણિજ્જ (વાણિજ્ય) કોડિયગણ(૨)ના ચાર કુલોમાંનું એક. ૧ ૩૧૩ ૨૫. ઉત્તરા.૨૫. ૨-૩, ૫-૬, ઉત્તરાયૂ. પૃ.૨૬૮, ઉત્તરાનિ પૃ.૫૨૧. ૨૬. આનિ.૧૩૦૬, આવચૂ.૨.પૃ.૨૦૪. ૨૭. ઉત્તરાયૂ.પૃ.૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૬. ૨૮. આવચૂ.૧.પૃ.૫૧૬-૧૭, આવહ.પૃ. ૩૯૦. ૨૯. જિઓડિ.પૃ.૨૩. ૧ 3 ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૦. વાણિયગામ અથવા વાણિયગ્ગામ (વાણિજગ્રામ) વેસાલીનું ઉપનગર. તેમાં ઈપલાસ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં જક્ષ સુહમ્મ(૫)નું ચૈત્ય હતું. ર તે ચૈત્ય પણ તે જ નામથી ઓળખાતું હતું. જેમણે વાણિયગામ અને વેસાલીમાં બાર ચોમાસાં કર્યાં કહેવાય છે તે તિત્શયર મહાવીર આ ચૈત્યમાં વારંવાર આવતા અને રોકાતા.૫ જિયસત્તુ(૬)* અને મિત્ત(૩)॰ વાણિયગામમાં શાસન કરતા હતા. શેઠ આણંદ(૧૧), શેઠ વિજયમિત્ત(૨), બ્રાહ્મણ સોમિલ(૩) અને ગણિકા કામત્ઝયા' વાણિયગામના હતા. તિત્યયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ ગંગેય(૩)ને તિત્ફયર મહાવીર અહીં મળ્યા હતા.૧૨ મહાવીરે અહીં શેઠ પિટ્ટિમાઇઅ(૨), પેઢાલપુત્ત(૪)૧૩, સુદંસણ(૧૩) અને પુણભદ્દ(૨)ને૪ દીક્ષા આપી હતી. વાણિયગામની એકતા મુઝફફરપુર વિભાગમાં આવેલા વર્તમાન બસાઢ (Basarh) નજીકના ગામ બનિયા (Baniya) સાથે સ્થાપવામાં આવી છે.૧૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.૧૨૨. ૮. ઉપા.૩, સ્થાઅ.પૃ.૫૦૮, આવનિ. ૨. વિપા.૮ ૪૯૬, વિશેષા. ૧૯૫૧, આવહ.પૃ. ૩. ભગ.૩૭૧, ૬૪૬, ઉપા.૩, અન્ત. ૨૧૪. ૧૪, દશા.૫. ૯. વિપા.૮, સ્થાઅ.પૃ.૫૦૭. ૪. કલ્પ. ૧૨૨, કલ્પવિ.પૃ. ૧૮૮. | ૧૦. ભગ.૬૪૬. ૫. ભગ.૩૭૧,૪૨૪,૬૪૬,ઉપા.૩, ૧૧. વિપા.૮. અન્ત.૧૪,દશા.૫, વિપા.૮, ૧૨. ભગ.૩૭૧. આવનિ.૪૯૬, આવચૂ.૧.પૃ.૩૦૦. | ૧૩. અનુત્ત.૬. ૬. ઉપા.૩. ૧૪. અત્ત. ૧૪. ૭. વિપા.૮. ૧૫. જિઓડિ.પૃ.૨૩. વાણીર (વાનીર) સિંધુસણની પુત્રી અને ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. વામા વાણારસીના આસસણ(૨)ની પત્ની અને તેવીસમા તિર્થંકર પાસ(૧)ની માતા. તેનું બીજું નામ વમ્મા(૧) હતું. ૧. કલ્પ.૧૫૦, સમ.૧૫૭, તીર્થો.૪૮૬. - ૨. આવનિ,૩૮૬૦ ૧. વાય (વાદ) દોગિદ્ધિદસાનું પહેલું અધ્યયન.૧ ૧. સ્થા. ૭૫૫. ૨. વાય (વાત) સર્ણકુમાર(૧)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન તેમજ માહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષનું છે. તેઓ પાંચ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને પાંચ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.' ૧. સમ.૫. વાયકંત વાતકાન્ત) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. વાયવૂડ (વાતફૂટ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. વાયઝય વાતધ્વજ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. વાયખભ (વાતપ્રભ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૫. વાયભખિ (વાતભક્ષિ) હવા પીને યા ખાઈને જીવનારા વાનપ્રસ્થ તાપસીનો એક Page #332 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વર્ગ.૧ ૧. ભગ.૪૧૭, નિર.૩.૩., ઔપ.૩૮. વાયલેસ (વાતલેશ્ય) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.પ. વાયવણ (વાતવર્ણ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ ૫. વાયસિંગ (વાતશૃઙ્ગ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.પ. વાયસિટ્ટ (વાતસૃષ્ટ) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.પ. વાયાવત્ત (વાતાવર્ત) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.. ૧. સમ.પ. વાયુ જુઓ વાઉ.૧ ૧. ઋષિ.૩૦, ભગ ૫૯૦, વાયુકુમાર જુઓ વાઉકુમાર. ૧ ૧. ભગ.૬૧૪. વાયુભખિ (વાયુભિક્ષન્) જુઓ વાયભખિ.૧ ૧. નિર.૩.૩. વાયુભૂતિ જુઓ વાઉસૂઇ. ૧. ભગ.૧૨૮. વાર પંકપ્પભા નરકમાં આવેલું મહાણિરય. ૧. સ્થા.૫૧૫. વારત્ત જુઓ વારત્તગ અને વારત્તય. ૧ ૧. આવચૂ.૨.પૃ.૧૯૯, ઋષિ(સંગ્રહણી). ૧. વારત્તગ અંતગડદસાના છઠ્ઠા વર્ગનું નવમું અધ્યયન. ૧. અન્ત.૧૨. ૧ ૨. વારત્તગ રાયગિહના શેઠ. તેમણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી અને વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા.૧ ૧. અન્ત.૧૪. ૩. વારત્તગ વારાપુરના રાજા અભગ્ગસેણ(૧)ના મન્ત્રી. તેમને આચાર્ય ૩૧૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધમ્મઘોસ(૩)એ દીક્ષા આપી હતી. પછી તેમના પુત્રે તેમની પ્રતિમા બનાવરાવી મંદિરમાં પ્રતિષ્ઠિત કરી હતી.' ૧. આવયૂ. ૨..૧૯૯, નિશીભા.૫૮૯૦, બૃભા.૪૦૬૬, પિંડેનિમ પૃ.૧૬૯-૭૦, બૂલે. ૫૮૬, આવહ પૃ.૭૧૧-૧૨. વારzગપુર (વારત્તકપુર) જુઓ વારત્તપુર.' ૧. બૃ.૧૧૧૦. વારત્તપુર જે શહેરમાં રાજા અભયસેણ રાજ કરતા હતા તે શહેર. વારાગ(૩) તે રાજાના મસ્ત્રી હતા. ૧. આવનિ.૧૨૯૮, બૃ.૧૧૧૦, | ૨. આવયૂ.૨,પૃ.૧૯૯ અભયસેણના બદલે નિશીયૂ.૪.૧૫૮, પિંડનિમ.પૃ. | અગ્નિસણ પાઠ આપે છે. ૧૬૯, આવહ પૃ.૭૧૧. ૩. આવયૂ.૨,પૃ.૧૯૭-૧૯૯૮ વારત્તય (વારત્તક) તિર્થંકર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ. ૨૭, ઋષિ(સંગ્રહણી) . વારાણસી જુઓ વણારસી.૧ ૧. આવનિ. ૧૩૦૨. વારાહ ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧)નો પૂર્વભવ. તેમના ગુરુ ગંગદત્ત(૧) હતા. ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૬. ૧. વારિસેણ (વારિષણ) અણુત્તરોવવાઈયદસાના પ્રથમ વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અનુત્ત.૧. ૨. વારિસણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષનું શ્રામણ્ય પાળી મરણ પછી સવસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) તે દેવ તરીકે જન્મ્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. અનુત્ત.૧. ૩. વારિસેણ અંતગડદસાના ચોથા વર્ગનું પાંચમું અધ્યયન." ૧. અન્ત.૮. ૪. વારિસેણ રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૪)નો પુત્ર. તેને અરિણેમિએ દીક્ષા આપી હતી. બાકીનું જીવનવૃત્ત જાલિ(૨) સમાન. ૧. અત્ત.૮. Page #334 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૭ ૫. વારિસણ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસમા તિર્થંકર.'તે મહાવીરના સમકાલીન હતા. ૧. સ. ૧૫૯. ૨. તીર્થો ૩૩૫. ૧. વારિસેણા (વારિષણા) તિર્થીયર વારિસેણ(પ)ની પ્રતિમા. આવી પ્રતિમાઓ જુદાં જુદાં સ્થાનોમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ' ૧. જીવા.૧૩૭, રાજ.૧૨૪, સ્થા.૩૦૭, આવયૂ.૧,પૃ.૨૨૪. ૨. વારિસેણા રત્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક ૧ ૧. સ્થા.૪૭૦. ૩. વારિસેણા ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી. તે અને સંદણવણ(૧)માં આવેલ સાગરચિત્ત શિખરની અધિષ્ઠાત્રી દેવી વઈરસેણા(૩) એક છે. ઠાણ તેનો ઉલ્લેખ અધોલોકવાસિની દેવી તરીકે કરે છે. ૧. જબૂ.૧૧૩, તીર્થો.૧૪૭,આવહ પૃ.૧૨. ૩. સ્થા.૬૪૩. ૨. જમ્મુ. ૧૦૪. ૪. વારિસેણા મહાવિદેહમાં આવેલા વિપભ(૧) પર્વતના કણ (૪) શિખરની અધિષ્ઠાત્રી દેવી. ૧. જખૂ. ૧૦૧. ૧. વારુણ જુઓ વરુણ. ૧. જબૂ.૧૫૨. ૨. વારુણ આ અને વરુણોદ એક છે. ૧. જીવા.૧૮૦. ૩. વારુણ આ અને વારુણી (૪) એક છે. ૧. જીવા.૧૮૦ વારુણિકંત (વારુણીકાન્ત) વરુણોદનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૦. વારુણિવર વલયાકાર વરુણવર દ્વીપ અને આ એક છે.' ૧. સ્થાઅ.પૃ.૧૬૬. ૧. વારુણી તિર્થીયર સુવિહિ(૧)ની પ્રથમ શિષ્યા.' ૧. સ. ૧૫૭, તીર્થો.૪૫૮. ૨. વારુણી બ્રાહ્મણ ધણમિત્ત(૪)ની પત્ની અને ગણધર વિયર(૧)ની માતા." ૧. આવનિ.૬૪૪, ૬૪૯, વિશેષા.૨૫૧૦. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. વારુણી ઉત્તર ગ(૧) પર્વતના રયણસંચય શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૯, આવહ પૃ.૧૨૨. ૪. વારુણી વરુણોદની અધિષ્ઠાત્રી દેવી. ૧ ૧. જીવા. ૧૮૦. વારુણોદ જુઓ વરુણોદ. ૧. જીવા. ૧૮૦. વાલ કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક ૧. સ્થા.૫૫૧. વાલગ (પાલક, જુઓ પાલગ.૧ ૧. વિશેષા. ૧૯૭૮. વાલવાસિ (વ્યાલવાસિમ્) વાનપ્રસ્થ તાપસીનો એક વર્ગ. સંભવતઃ આ અને બિલવાસિ એક છે. ૧. ભગ.૪૧૭. વાલુ સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાહસ્મિય દેવ.' ૧. ભગ. ૧૬૬, સૂત્રચૂ.પૃ.૧૫૪, સૂત્રનિ.૮૧. ૧. વાયુગ (વાલુક) આ અને વાલુ એક છે." ૧. સૂત્રનિ.૮૧. ૨. વાલુગ આ અને વાલુયગામ એક છે.' ૧. વિશેષા. ૧૯૬૩. વાલય (વાલુક) આ અને વાયગ્રામ એક છે. ૧ ૧. આવયૂ. ૧.પૃ.૩૧૧. વાલુયગ્ગામ (વાલુકગ્રામ) મહાવીર જયાં ગયા હતા તે ગામ.' ૧. આવનિ ૫૦૮, આવયૂ. ૧.પૃ.૩૧૧, વિશેષા. ૧૯૬૩, આવમ.પૃ.૨૯૧. વાલયમ્હભા વાલુકાપ્રભા) ત્રીજી નરકભૂમિ. તેની લંબરેખાનું માપ એક લાખ અને અઠ્ઠયાવીસ હજાર યોજન છે. સૌથી ઉપર અને સૌથી નીચેના એક એક હજાર યોજના છોડ્યા પછી બચેલા એક લાખ છવ્વીસ હજાર યોજનમાં પંદર લાખ ભવનો છે. તેમાં વસતા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.* ૧. અત્ત.૯, પ્રજ્ઞા.૪૩, ૩. પ્રજ્ઞા.૪૩. ૨. પ્રજ્ઞા.૪૩. ૪. અનુ. ૧૩૯. www.jainelibrary:org Page #336 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૧૯ વાલયા (વાલુકા) આ અને વાલુયગામ એક છે.' ૧. આવનિ.૫૦૮, આવચૂ. ૧.પૃ.૩૧૧, આવમ.પૃ.૨૯૧. વાસગણ એક અણારિય (અનાર્ય) દેશ. આ દેશમાંથી કન્યાઓને રાજઅન્તઃપુરોમાં દાસી તરીકે કામ કરવા લાવવામાં આવતી હતી.' ૧. ભગઅ.પૂ.૪૬૦, ઔપ.૩૩. વાસધર (વર્ષધર, જુઓ વાસહર.૧ ૧. સ્થા.૧૯૭. વાસવદત્ત વિજયપુરનો રાજા, રાણી કહા(૫)નો પતિ અને રાજકુમાર સુવાસવ(૨)નો પિતા ' ૧. વિપા.૩૪. ૧. વાસવદત્તા ઉજ્જણીના રાજા પોયની પુત્રી. વધુ વિગતો માટે જુઓ ઉદાયણ(૨). ૧. આવચૂ.૨.પૃ.૧૬૧-૬૨, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૪૨. ૨. વાસવદત્તા વાસવદત્તા(૧)ની કથા.૧ ૧. વિશેષા.૧૫૧૬. વાહર (વર્ષધર, જુદા જુદા ક્ષેત્રોની સીમાઓ ઊભી કરતા પર્વતોનો વર્ગ. જંબૂદ્દીવમાં સાત વાસહર પર્વતો છે- ચુલહિમવંત, મહાહિમવંત(૩), ણિસધ(૨), શીલવંત(૧), રુધ્ધિ(૪), સિહરિ(૧) અને મંદર(૩)." ૧. સમ ૭, સ્થા.૮૭, ૧૯૭, જીવામ.પૃ. ૨૪૪. વાસવરફૂડ (વર્ષધરકૂટ) વાસહર પર્વતોના શિખરો. તેમની ઊંચાઈ પાંચ સો યોજન છે. ૧ ૧. સમ.૧૦૮. વાસહરપāય (વર્ષધરપર્વત) આ અને વાસહર એક છે. ૧. સ્થા. ૨૭, ૧૯૭. વાસિઈણ આ અને વાસગણ એક છે.' ૧. ઔપ.૩૩. વાસિટ્ટ (વાશિષ્ઠ) (અ) એક મુખ્ય ગોત્ર. તિસલા, મંડિયપુર, ધણગિરિ(૧) અને જસા(૨)" આ ગોત્રનાં હતાં. તેની સાત શાખા હતી – વાસિઢ, ઉંજાયણ, જારેકહ, વડ્યાવચ્ચ(૧), કોડિણ(૩), સણિ(૧) અને પારાસર(૩). (આ) પુણવસુ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ નક્ષત્રનું ગોત્રનામ પણ વાસિદ્ઘ છે. ૧. સ્થા.૫૫૧. ૨. આચા.૨.૧૭૬-૭૭,આવચૂ.૧.પૃ. ૨૩૯,૨૬૭,કલ્પ.૨૧,૨૬,૩૦-૩૨.| ૬. ૩. આનિ.૬૫૦, વિશેષા.૨૫૧૧. વાસિટ્ટિઆ (વાશિષ્ઠિકા) માણવગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૦. ૩. ઉત્તરા.૧૧.૨૧, ઉત્તરાશા.પૃ.૩૫૦. ૪. પ્રશ્ન.૧૫, પ્રશ્નઅ.પૃ.૭૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. કલ્પ(થેરાવલી)૭. ૫. ઉત્તરાનિ.પૃ.૩૯૪, ઉત્તરાયૂ.પૃ.૨૨૧. ૫ ૧. વાસુદેવ એક પ્રકારનો રાજા જે હમેશા બલદેવ(૨)નો ભાઈ અને ભરહ(૨) દેશના અર્ધભાગનો સાર્વભૌમ રાજા અને ૧૬,૦૦૦ રાજાઓનો રાજાધિરાજ છે.' તે કેસવ(૩) નામે પણ પ્રસિદ્ધ છે. તે શંખ, ચક્ર, ગદા, શક્તિ, નન્દક અને ખડ્ગને ધારણ કરે છે.” તે પૌરુષ અને શક્તિમાં અજેય છે. તેનો વર્ણ નીલ છે. તે એક સો આઠ શુભ લક્ષણો (શરીર ઉપરનાં ચિહ્નો) ધરાવે છે. બધી બાબતોમાં ચક્કટ્ટ તેનાથી ચડિયાતા છે. વાસુદેવો કદાપિ નીચ કે બ્રાહ્મણ કુળોમાં જન્મ લેતા નથી.૯ તેમનો ગર્ભ ધારણ કરતી વખતે તેમની માતાઓને ચૌદ મહાસ્વપ્નોમાંથી સાત મહાસ્વપ્નો આવે છે.૧૦ જંબુદ્દીવમાં ઓછામાં ઓછા ચાર અને વધુમાં વધુ ત્રીસ વાસુદેવો થાય છે.૧૧ ભરહ(૨) તેમજ એરવય(૨) ક્ષેત્રમાં દરેક કાલચક્રના દુસ્સમસુસમા અરમાં નવ વાસુદેવો થાય છે.૧૨ દરેક વાસુદેવને પોતાનો એક શત્રુ હોય છે જેને ડિસત્તુ કહેવામાં આવે છે અને જેને વાસુદેવ હણે છે.૧૩ વાસુદેવો પોતાના પૂર્વભવમાં નિદાન (કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનો સંકલ્પ) કરે છે. વાસુદેવો પોતાના વર્તમાન ભવમાં મોક્ષ પામતા નથી પણ નરકમાં જાય છે.૧૪ વાસુદેવો પીતાંબર પહેરે છે.૧૫ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨)માં થયેલા વાસુદેવોનાં નામો- ૧. તિવિટ્ટ(૧), ૨. વિટ્ટ(૨), ૩. સયંભૂ(૧), ૪. પુરસુત્તમ, ૫. પુરિસસીહ, ૬. પુરિસપુંડરીઅ, ૭. દત્ત(૨), ૮. નારાયણ(૧), ૯. કહ(૧).૧૬ ભરહ(૨)ના ભાવી વાસુદેવો - નંદ(૭) અથવા નંદિ(૬), નંદમિત્ત(૧) અથવા નિિમત્ત, દીહબાહુ(૨), અઇબલ(૧), મહમ્બલ(૪), બલભદ્દ(૭) અથવા ભદ્દ(૧૧), દુવિટ્ટ(૧) અને તિવિદ્ય(૧).૧૦ ૫. ઉત્ત૨ા.૧૧,૨૧,આવિન.૭૧-૭૨, ૧. સમ.૧૫૯,પ્રશ્ન.૧૫,જીવામ.પૃ. ૧૮૦, દશા.૬.૧. ૨. સમ.૧૫૮, આવનિ.૪૧૬, નિશીયૂ. ૧.પૃ.૫૬. સ્થા.૫૫૧. ૭. સૂર્ય ૫૦, જમ્મૂ.૧૫૯. ૬. ૭. વિશેષા.૭૯૭. આવિન.૪૦૨. પ્રશ્ન.૧૫, નિશીચૂ.૩.પૃ.૩૮૩, તન્દુ.૧૪. ૮. આવનિ.૭૫, વિશેષા.૮૦૧. Page #338 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩ ૨૧ ૯. કલ્પ.૧૭-૧૮, વિશેષા. ૧૮૪૬. | ૧૪. સમ.૧૫૮, અન્ત.૯, તીર્થો ૬૦૭ ટિ. ૧૦. ભગ.૪૨૮, પ૭૮. ૧૫. પ્રશ્ન. ૧૫, પ્રશ્નઅ.પૃ.૭૭, જીવામ-પૃ. ૧૧. જખૂ. ૧૭૩, સ્થા.૮૯. ૧૯૧, પ્રજ્ઞામ.પૃ.૩૬૩, વિશેષા. ૧૨. જખૂ. ૩૬,૪૦, સમ.૧૫૮, આવર્. ૧૭૬૪, ૧.પૃ.૨૧૫, આવનિ.૪૨૦-૨૨, | ૧૬. આવભા.૪૦(દીપિકા) પૃ.૭૮, સમ. વિશેષા.૧૭૭૭-૭૮, તીર્થો.૬૦૨-૮. ૧૫૮, તીર્થો.પ૬૬. ૧૩. સમ.૧૫૮, તીર્થો.૬૦૯. | ૧૭. સમ. ૧૫૯, તીર્થો.૧૧૪૩-૪૪. ૨. વાસુદેવ કહ(૧)નું બીજું નામ.૧ ૧. સમ.૧૫૯, ઉત્તરા.૨૨.૮,૨૫, ૩૧, આવચૂ. ૧.પૃ. ૨૩૫, આચાર્.પૃ.૯૬,૧૧૬, ૧૨૧, ૧૫૫, ૨૧૦-૧૧, ૨૯૬, ૩૩૪, ૩૬ ૨. વાસુદેવઘર (વાસુદેવગૃહ) જ્યાં મહાવીર વિહારમાં રોકાયા હતા તે કુંદાગ સંનિવેશ અને સંગલ ગામમાં આવેલાં વાસુદેવ(૨)નાં ચૈત્યો. ૧. આવયૂ.૧,પૃ.૨૯૩, આવમ.પૃ.૨૮૩. ૨. આવયૂ.૧,પૃ.૨૮૯,આવમ.પૃ.૨૮૦. વાસુપુજ્જ (વાસુપૂજ્ય) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બારમા તિર્થંકર અને એરવય(૧)માં થયેલા સર્જસ(પ)ના સમકાલીન. તે ચંપા નગરના રાજા વસુપુજ્જ અને તેમની રાણી જયા(૧)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ સિત્તેર ધનુષ હતી. તેમનો વર્ણ રક્ત હતો. તેમણે સંસારત્યાગ વખતે અગ્નિ(૩) પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમણે છ સો પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું.' તેમણે મહાપુરના સુણંદ(૨)ના ઘરે પારણાં કર્યા હતાં. તેમને ચંપા નગરના વિહારગેહ ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું હતું. તેમનું પવિત્ર વૃક્ષ પાટલ છે. તેમના સંઘમાં ૭૨૦૦૦ શ્રમણો હતા અને તેમના નાયક હતા સુહમ્મ(ર), ૧,૦૩,૦૦૦ શ્રમણીઓ હતી અને તેમની નાયિકા હતી ધરણિ(૧).૧૦ સમવાય અનુસાર તેમની આજ્ઞામાં શ્રમણોના બાસઠ ગણો હતા અને દરેક ગણના એક ગણધર હતા. પરંતુ આવસ્મયણિજુતિ અનુસાર છાસઠ ગણો અને તેટલા જ ગણધરો હતા. તે તેમના જન્મસ્થાનમાં બોતેર લાખ વર્ષની ઉંમરે (આમાં રાજકુમાર તરીકેના અઢાર લાખ વર્ષો સમાવિષ્ટ છે) છસો શ્રમણો સાથે મોક્ષ પામ્યા. તે પોતાના પૂર્વભવમાં ઇંદદત્ત(૫) ડતા.૧૪ ૧. સમ. ૧૫૭,આવ,પૃ.૪,નદિ ગાથા | ૪. આવનિ. ૩૭૬, તીર્થો.૩૪૨. ૧૮, વિશેષા.૧૬પ૭, ૧૭૫૮, | ૫. સમ.૧૫૭ આવનિ. ૩૭૦,૧૦૯૨,તીર્થો. ૩૨૫. . ૬. આવનિ.૨૨૧-૩૦, સ્થા.૫૨૦, ૨. આવનિ.૩૮૩,૩૮૫,૩૮૮,તીર્થો. ! સમ.૧૦૯, આવમ.પૃ. ૨૦૪-૭, ૪૭૫, સમ.૧પ૭. તીર્થો. ૩૯૨. ૩. સમ.૭૦,આવનિ. ૩૭૯ તીર્થો. ૩૬૨. ૭. આવનિ. ૩૨૪, ૩૨૮, સમ.૧૫૭. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ૮. આનિ.૨૩૦,૨૪૬,૨૫૪, વિશેષા. ૧૬૬૨. ૯. સમ.૧૫૭, તીર્થો.૪૦૬. ૧૦. આવિન.૨૫૭,૨૬૧,આવમ.પૃ. ૨૦૮થી, સમ.૧૫૭, તીર્થો.૪૪૯, ૪૫૯. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૧. સમ૬૨, તીર્થો.૪૪૯. ૧૨. આવિન.૨૬૭. ૧૩. આનિ.૨૭૨-૩૦૫,૩૦૭,૩૦૯, ૩૨૬, આવમ.પૃ.૨૦૮-૨૧૪, કલ્પ.૧૯૩, વિશેષા.૧૭૦૨. વિઅડાવઇ (વિકટાપાતિન્) હરિ(૬) નદીની પશ્ચિમે, હરિકતા(૧) નદીની પૂર્વે અને હરિવાસ(૧)ની મધ્યમાં આવેલો વધ્રુવેયઢ પર્વત. તેના ઉપર અરુણ(૨) દેવનો વાસ છે. અન્યત્ર વિઅડાવઇનો ઉલ્લેખ હેરણ્વય(૧) ક્ષેત્રના પર્વત તરીકે કરવામાં આવ્યો છે. તેનો અધિષ્ઠાતા દેવ પભાસ(૧) છે.ર ૧ વિઉલ (વિપુલ) જુઓ વિપુલ. ૧. શાતા.૩૦. ૧૪. સમ.૧૫૭. ૧. જમ્મૂ.૮૨, જીવા.૧૪૧, ભગઅ.પૃ.૪૩૬, જમ્બુશા.પૃ.૩૦૫. ૨. સ્થા.૮૭, ૩૦૨, જીવામ.પૃ.૨૪૪. વિઆલઅ (વિકાલક) આ અને વિયાલએ એક છે. ૧. જમ્મૂ.૧૭૦. વિઆવત્ત (વ્યાવર્ત) જુઓ વિયાવત્ત.૧ ૧. સમ.૧૬. ૧. વિઉ (વિદ્) અંતગડદસાના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન. ૧. અન્ન.૪. ૨. વિઉ બારવઈના રાજા વસુદેવ અને તેની રાણી દેવઈનો પુત્ર. દ્દિલપુરના શેઠ ણાગ(૫) અને તેની પત્ની સુલસા(૧)એ તેને ઉછેર્યો હતો.' તેનું બાકીનું જીવનવૃત્ત અણીયસ(૨) જેવું જ છે. ૧. અન્ન.૪. ૧ ૧. વિઉલવાહણ (વિપુલવાહન) ભરહ(૨) ક્ષેત્રના અગિયારમા ભાવી ચક્કવટ્ટિ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૫. ૨. વિઉલવાહણ એરવય(૧) ક્ષેત્રના બીજા ભાવી કુલગર. જુઓ કુલગર. ૧. તીર્થો.૧૦૦૬. ૧. વિંઝ (વિન્ધ્ય) જુઓ વિંઝગિરિ. ૧. નિ૨.૩.૪. ૨. વિંઝ આચાર્ય રખિય(૧)ના શિષ્ય.૧ ૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૩ ૧. આવભા.૧૪૨, આવચૂ.૧.પૃ.૪૧૦, ઉત્તરાક.પૃ.૧૧૨, સ્થાઅ.પૃ.૪૧૩, આવહ. પૃ. ૩૦૮, ૩૧૧, ૩૨૧, ૩૨૨, સૂત્રચૂ પૃ.૫. વિંઝગિરિ (વિન્ધ્યગિરિ) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલો પર્વત. તેની એકતા વર્તમાન વિન્ધ્ય પર્વતમાળા સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ.૧૧૪, ૫૨૮, ૫૫૯-૬૦, નિ૨.૩.૪. ૨. જિઓડિ.પૃ.૩૭. વિઝાડવી (વિન્ધ્યાટવી) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું જંગલ. તે જંગલી પ્રાણીઓથી ભરપૂર હતું. શ્રમણ મુણિચંદ(૨) આ જંગલમાં ભૂલા પડ્યા હતા. તેની એકતા નાસિક સહિતની વિન્ધ્ય પર્વતમાળાના પશ્ચિમ છેડાના દક્ષિણ ભાગમાં આવેલા ખાનદેશ અને ઔરંગાબાદના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. ઉત્તરાચૂ.પૃ.૨૧૩, ઉત્તરાશા.પૃ.૩૭૫. ૨. જિઓડિ.પૃ.૩૮. વિશ્ચંત (વિક્રાન્ત) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. વિગતસોગ (વિગતશોક) જુઓ વીતસોગ(૨).૧ ૧. સ્થા.૯૦. વિગયભયા (વિગતભયા) વિણયવઈના શ્રમણી ગુરુ. ૧. આવિન.૧૨૮૧, આવહ.પૃ.૬૯૯. વિચિત્ત (વિચિત્ર) સુવણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી દરેકના લોગપાલનું નામ. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. વિચિત્તકૂડ દેવકુરુમાં આવેલો પર્વત, તેની એક બાજુ સીઓઆ નદી છે અને બીજી બાજુ ચિત્તકૂડ છે. તેની ઊંચાઈ એક હજાર યોજન છે.તેના ઉપર જંભગ દેવોનો વાસ છે.ર ૨. ભગ, ૫૩૩. ૧. સમ.૧૧૩, સમઅ.પૃ.૧૦૫, ભગઅ.પૃ.૬૫૪. વિચિત્તપક્ષ (વિચિત્રપક્ષ) વેણુદાલિ અને વેણુદેવ એ બે ઇન્દ્રોમાંથી દરેકના લોગપાલનું નામ.૧ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. વિચિત્તપન્વય (વિચિત્રપર્વત) આ અને વિચિત્તકૂડ એક છે. ૧. ભગ.૫૩૩. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વિચિત્તા (વિચિત્રા) અધોલોક કે ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી. ૨. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૨. ૧. જમ્મૂ. ૧૧૧. ૧. વિજય આશ્વિન મહિનાનું અસામાન્ય નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩. ૨. વિજય દિનરાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. જમ્મૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય,૪૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. વિજય ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. વિજય મિયગામના રાજા, મિયા(૧)ના પતિ અને મિયાપુત્ત(૨)ના પિતા. ૧. વિપા.૨. ૫. વિજય પોલાસપુરના રાજા, સિરી(૨)ના પતિ અને અતિમુત્ત(૧)ના પિતા. ૧. અન્ત.૧૫. ૬. વિજય રાયગિહના શેઠ. મહાવીરે પોતાના પ્રથમ એક માસના ઉપવાસનું પારણું તેમના ઘરે કર્યું હતું. આના કારણે પાંચ દિવ્યો (અસામાન્ય ઘટનાઓ) આવિર્ભાવ પામ્યાં હતાં.૧ ૧. ભગ.૫૪૧, આવહ.પૃ.૨૦૦, આવમ.પૃ.૨૭૬, આવચૂ.૧.પૃ.૨૮૨, આવનિ.૪૭૪, કલ્પવિ.પૃ.૧૬૪, વિશેષા.૧૯૨૮. ૭. વિજય રાયગિહના અગિયારમા ચક્કટ્ટિ જય(૧)ના પિતા.`સંસ્કૃત ટીકાકારોએ તેમનું નામ સમુદ્રવિજય આપ્યું છે. ૧. સમ.૧૫૮, આવિને.૪૦૦, ૨. ઉત્તરાક.પૃ.૩૩૯. ૮. વિજય ભરહ(૨) ક્ષેત્રના એકવીસમા ભાવી તિર્થંકર અને કણ્ડ(૭)નો ભાવી જન્મ. તેમનું બીજું નામ વિવાગ છે.૨ ૧ ૧. સમ. ૧૫૯. ૨. તીર્થો.૧૧૧૫. ૯. વિજય ણમિ(૧)ના પિતા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૮૪, ૧૦. વિજય વદ્ધમાણ(૨) નગરનો રહેવાસી જેણે ચૌદમા તિર્થંકર અણંતને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. ૧. આનિ.૩૨૪, ૩૨૮, સમ.૧૫૭, આવમ.પૃ.૨૨૭. ૧૧. વિજય વર્તમાન ઓપ્પિણી કાલચક્રમાં થયેલા નવ બલદેવો(૨)માંથી બીજા બલદેવ. તે બારવઈના રાજા ખંભ(૪) અને તેમની રાણી સુભદ્દા(૮)ના પુત્ર હતા અને Page #342 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૫ દુવિટ્ટ(૨)ના ભાઈ હતા. તે તેના પૂર્વભવમાં સુબંધુ (૧) હતા. તે સિત્તેર ધનુષ ઊંચા હતા. તે પંચોતેર લાખ વર્ષો જીવ્યા અને મરીને મોક્ષ પામ્યા. તિલોયપણત્તિ (૪.૫૧૭) અનુસાર તે પહેલા બલદેવ હતા. ૧. સમ,૭૩, ૧૫૮, વિશેષા.૧૭૬૬, ઉત્તરા.૧૮.૫૦, તીર્થો.પ૬૭, ૬૦૬, સ્થા.૬૭૨, આવનિ.૪૦૩-૧૪, આવભા.૪૧, આવમ.પૃ. ૨૩૭થી, ઉત્તરાક.પૃ. ૩૪૯, સમઅ.પૃ.૮૦. તીર્થો. ૫૭૭, ૫૮૦, ૬૦૨-૧૬. ૧૨. વિજય ભરત(૨) ક્ષેત્રના બીજા ભાવી બલદેવ(૨). ૧. સ. ૧૫૯. ૧૩. વિજય તિર્થીયર મુણિસુવય(૧)નો સમકાલીન રાજા. ૧. તીર્થો. ૪૮૩. ૧૪. વિજય રાયગિહનો વતની ચોર. જુઓ વધુ વિગત માટે ધણ(૧૦). ૧. જ્ઞાતા.૧૩૭. ૧૫. વિજય રાયગિહની દક્ષિણે આવેલી સીહગુહામાં રહેતો ચોરોનો સરદાર.' ૧. જ્ઞાતા.૧૩૭. ૧૬. વિજય પુરિમતાલ નગરની ઉત્તરપૂર્વમાં આવેલા સાલા નામના કોતરમાં વસતા ચોરોનો સરદાર.' તે ખંડસિરીનો પતિ અને અભગ્નસણ(ર)નો પિતા હતો. ૨ ૧. વિપા. ૧૫. ૨. વિપા.૧૬. ૧૭. વિજય ભર્યચ્છથી ઉજ્જણીનો વિહાર કરનાર શ્રમણ.' ૧. આવયૂ.૨.પૃ. ૨૨૯, આવનિ.૧૩૧૧. ૧૮. વિજય જંબુદ્દીવના વિજય(૧૯) દ્વારનો અધિષ્ઠાતા દેવ. તેનું પાટનગર વિજયા(૯) નામે જાણીતું છે. આ જ નામના દેવો બીજા દ્વીપોનાં આના જેવાં કારોના અધિષ્ઠાતા છે. ૧. જીવા.૧૩૪, ૧૩૫, સ્થા.૩૦૩, ૩૦૫. ૧૯. વિજય જંબુદ્દીવના ચાર દ્વારોમાંનું એક કાર.' તે સીયા નદી ઉપર અને મેરુ પર્વતથી પિસ્તાલીસ હજાર યોજના અંતરે પૂર્વમાં આવેલું છે. તેની ઊંચાઈ આઠ યોજન છે. તેની જાડાઈ યા તેનું દળ ચાર યોજન છે. અને તેની પહોળાઈ પણ ચાર યોજન છે. તેનોઅધિષ્ઠાતા દેવ વિજય(૧૮) છે. આના જેવાં દ્વારા ઉત્તરોત્તર આવેલા દ્વીપો અને સમુદ્રોમાં પણ છે." ૧. જખૂ.૭, જીવા. ૧૨૮. ૪. સ્થા.૩૦૩, જીવા. ૧૩૪ ૨. જખૂ.૮, જીવા. ૧૨૯. ૫. જીવા.૧૫૪, ૧૭૪, ૧૭૬,૧૮૦, ૩. એજન. સ્થા. ૩૦૫. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ૨૦. વિજય ઉત્તર રુયગ(૧) પર્વતનું એક શિખર.૧ ૧. સ્થા.૬૪૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૧. વિજય પહેલું અણુત્તર સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). અહીં વસતા આ જ નામ ધરાવતા દેવોનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય અનુક્રમે તેત્રીસ અને એકત્રીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. અનુ.૧૩૯, વિશેષા.૭૨૩, ૭૨૮, ૩૨૯૪, પ્રજ્ઞા.૩૮. ૨૨. વિજય આ અને વિજયમિત્ત(૧) એક છે.૧ ૧. વિપા.૩૨. ૨૩. વિજય મહાવિદેહમાં બત્રીસ વિજયો અર્થાત્ પ્રદેશો છે. વિગતો માટે જુઓ (વિજયથી અભિન્ન) ચક્કવિિવજય અને મહાવિદેહ.૧ ૧. જમ્મૂ.૯૩, ૯૫, ૧૦૨. વિજ્યાંકુસી (વિજયાકુશી) એક દેવી. ૧. આવ.પૃ.૧૯. ૧. વિજયંત (વિજયન્ત) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. વિજયંત જુઓ વેજયંત.૧ ૧. સ્થા. ૩૦૫, ૬૪૩. વિજયકુમાર ભદ્દણંદી(૨)નો પૂર્વભવ. ૧. વિપા.૩૪. વિજયગંધહત્યિ (વિજયગન્ધહસ્તિન) વાસુદેવ(૨) કણ્ડ(૧)નો હાથી. ૧. જ્ઞાતા.૫૩. વિજયઘોસ (વિજયઘોષ) વાણારસીના જયઘોસના ભાઈ. તેમના ભાઇએ તેમને સન્માર્ગ દેખાડ્યો અને તેમને શ્રામણ્યનો સ્વીકાર કરાવ્યો.૧ ૧. ઉત્તરા.૨૫, ઉત્તરાનિ.પૃ.૫૨૧-૨૨, ઉત્તરાચૂ.પૃ.૨૬૮. વિજયદેવા (વિજયદેવી) તિત્યયર મહાવીરના છઠ્ઠા અને સાતમા ગણધર મંડિયપુત્ત અને મોરિયપુત્ત(૧)ની માતા. તેને મંડિયપુત્ત તેના પહેલા પતિ ધણદેવ(૩)થી થયો હતો, જ્યારે મોરિયપુત્ત તેને તેના બીજા પતિ મોરિઅ(૧)થી થયો હતો. આ વિજયદેવાનું જ બીજું નામ વીરદેવી છે. ૧ ૧. આનિ.૬૪૮-૬૪૯, વિશેષા.૨૫૦૯-૨૫૧૦, કલ્પધ.પૃ.૧૬ ૧. વિજયપુર એક નગર જ્યાં મહાવીર ગયા હતા. અહીં કણગરહ(૨) અને વાસવદત્ત Page #344 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૨૭ રાજ કરતા હતા. આ નગરમાં ગંદણવણ(૩) નામનું ઉદ્યાન હતું જેમાં અસોગ(૫) યક્ષનું ચૈત્ય હતું. વૈદ્ય ધણંતરિ(૧) આ નગરના હતા. સુમઈ(૯)એ અહીં ઉપવાસનું પારણું કર્યું હતું. તેની એકતા ઉત્તર બંગાળમાં ગંગાનદીના તટ ઉપર આવેલા વર્તમાન વિજયનગર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. વિપા. ૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. | ૪. વિપા.૨૮. ૨. વિપા.૩૪. ૫. આવનિ. ૩૨૩, આવમ.પૃ.૨૨૭. ૩. એજન. ૬. લાઇ.પૃ.૩૮૬. વિજયપુરા (વિજયપુરી) પમ્ફગાવઈ(૬)નું પાટનગર.' ૧. જબૂ.૧૦૨. ૧. વિજયમિત્ત(વિજયમિત્ર) વદ્ધમાણપુરનો રાજા. તે અંજુ(૪)ને પરણ્યો હતો.' ૧. વિપા.૩૨. ૨. વિજયમિત્ત વાણિયગામનો સાર્થવાહ. તે સુભદા(૭)નો પતિ હતો અને ' ઉઝિયા(૨)નો પિતા હતો.' ૧. વિપા.૯. ૧. વિજયવદ્ધમાણ (વિજયવર્ધમાન) વદ્ધમાણપુરમાં આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ માણિભદુ(૪)નું ચૈત્ય હતું.' ૧. વિપા.૩૨. ૨. વિજયવદ્ધમાણ સયદુવારની દક્ષિણપૂર્વમાં આવેલું ગામ. તેનો શાસકારકૂડ) ઇક્કાઈ હતો. ૧. વિપા.૫. ૨. એજન. ૧.વિજયા પખવાડિયાની સાતમની રાત." ૧. જબૂ.૧૫ર, ગણિ.૯-૧૦, સૂર્ય.૪૮. ૨. વિજયા કોસંબીના રાજા સયાણીયની દાસી. તે રાણી મિયાવઈ(૧)ની સેવા કરતી. ૧. આવચૂ.૧.પૂ.૩૧૭, આવનિ.૫૨૦-૨૨, વિશેષા. ૧૯૭૬, કલ્પવિ.પૂ. ૧૭૦, કલ્પધ. પૃ.૧૦૯. ૩. વિજયા પાંચમા બલદેવ(૨) સુદંસણ(૭)ની માતા. તે અસ્યપુરના રાજા સિવ(૬)ની પત્ની હતી. ૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૪. ૨. આવનિ.૪૦૮, ૪૧૦. ૪. વિજયા પાંચમા ચક્કવષ્ટિ તેમજ સોળમા તિર્થંકર સંતિની મુખ્ય પત્ની. ૧. સમ. ૧૫૮. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. વિજયા બીજા તિર્થંકર અજિયની માતા.૧ ૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૬૫, આવનિ. ૩૮૨, ૩૮૭. ૬. વિજ્યા સંસારત્યાગના પ્રસંગે પાંચમા તિર્થંકર સુમઇ(૭)એ ઉપયોગમાં લીધેલી પાલખી. ૧. સ.૧૫૭. ૭. વિજયા મૂવિય સંનિવેશમાં પકડીને બંદી બનાવેલા મહાવીરને છોડાવવામાં સહાય કરનાર સ્ત્રી. ૧ ૧. આવયૂ.૧,પૃ.૨૯૧, આવનિ.૪૮૫, વિશેષા.૧૯૩૯, આવમ પૃ.૨૮૨, કલ્પવિ. ૫. ૧૬૬. ૮. વિજયા મહાવિદેહના વપૂ પ્રદેશનું પાટનગર.' ૧. જખૂ.૧૦૨. ૯. વિજયા જંબુદ્દીવના વિજય(૧૯) દ્વારના અધિષ્ઠાતા દેવ વિજય(૧૮)નું પાટનગર.' તે બાર હજાર યોજન લાંબુ અને બાર હજાર યોજન પહોળું છે. તેના કોટની ઊંચાઈ સાડત્રીસ યોજન છે. ઘણા જંબુદ્દીવ દીપોમાંથી એકમાં વિજય દ્વારની પૂર્વ દિશા તરફ વિજયા પાટનગર આવેલું છે. ૧. જખૂ. ૮. ૨. સમ. ૧૨.૩૭. ૩. જીવા.૧૩૫. ૧૦. વિજયા બલિ(૪)ના આધિપત્ય નીચેના લોગપાલ સોમ(૪)ની મુખ્ય પત્ની.' ૧. ભગ.૪૦૬. ૧૧. વિજયા રુયગ(૧) પર્વતના મધ્યભાગની એક વિદિશામાં વસતી મુખ્ય દિસાકુમારી.૧ ૧. તીર્થો.૬૫. ૧૨. વિજયા પૂર્વ રુયગ(૧) પર્વતના દિલાસોન્થિય શિખરની અધિષ્ઠાત્રી મુખ્ય દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૪, તીર્થો.૧૫૩, આવહ.પૃ.૧૨૨. ૧૩. વિજયા પ્રત્યેક ગહ, પ્રત્યેક સફખત્ત અને પ્રત્યેક તારા(૩)ને ચાર મુખ્ય પત્નીઓ છે જેમાં એકનું નામ આ છે ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩, જીવા.૨૦૪, ૨. ભગ.૧૭૦, ભગઅ.પૃ.૫૩૪. ૧૪. વિજયા સંદીસર દ્વીપમાં આવેલા ઉત્તર અંજણગ પર્વત ઉપર આવેલું તળાવ.' ૧. સ્થા.૩૦૭, ૧૫.વિજયા સાવત્થી, હત્થિણાઉર વગેરે નગરોના જે શેઠ વિવિધ પઉમો હતા તેમની Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્નીઓનું નામ. આ બધી પઉમા(પ), સિવા(૪) વગેરેની માતાઓ હતી.' ૧. જ્ઞાતા.૧૫૭. વિજયાવત્ત (વિજયાવર્ત) જુઓ વિયાવત્ત.' ૧. કલ્પચૂ.પૃ.૧૦૩. વિજણાગરી (વિદ્યાનાગરી) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૃ.૨૫૯. વિક્માચરણવિણિ૭ય (વિદ્યાચરણવિનિશ્ચય) એ ક અંગબાહિર ઉક્કાલિઆ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી. ૧. નન્દ.૪૪, નન્દિમ.પૃ. ૨૦૫, નદિહ.પૃ. ૭૧. વિજ્જાજંગિ (વિદ્યાત્મક) જંગદેવોના દસ પ્રકારોમાંનો એક.' ૧. ભગ.પ૩૩. વિજાણુપ્પવાય (વિદ્યાનુપ્રવાદ) ચૌદ પુત્રુ ગ્રન્થોમાંનો દસમો. તે પંદર વિભાગોમાં વિભક્ત હતો. તે અણુપ્પવાય નામે પણ જાણીતો છે. ૧. સમ. ૧૪, ૧૪૭,નન્દિ.૫૭, | ૨. સમ.૧૫. નદિચૂ.પૃ.૭૬, નદિમ પૃ. ૨૪૧. | ૩. આવચૂ.૧.પૂ.૪૨૨. વિક્સાહરગોવાલ (વિદ્યાધરગોપાલ) જુઓ ગોવાલ.' ૧. કલ્પવિ.પૃ. ૨૬૧. વિજ્જાહરસેઢિ (વિદ્યાધરશ્રેણિ) વેડૂઢ(૨) પર્વતની બે પર્વતમાળાનું આ નામ છે જ્યાં વિદ્યાધરો વસે છે. આ બે પર્વતમાળાઓ ભરહ(૨) ક્ષેત્રમાં આવેલા વેઢ પર્વતની બન્ને બાજુએ દસ યોજનની ઊંચાઈએ આવેલી છે. દક્ષિણ પર્વતમાળામાં પચાસ નગરો છે જ્યારે ઉત્તર પર્વતમાળામાં સાઠ છે. ચક્રવટ્ટિ ભરહ(૧)એ ઉત્તર પર્વતમાળાના વિદ્યાધરો પાસેથી ઇસ્થિરત્ન (સ્ત્રીરત્નરૂપ મુખ્યપત્ની) પ્રાપ્ત કર્યું હતું. ૧. જબૂ. ૧૨, કલ્પવિ.પૃ. ૨૩૮, ૨. આવયૂ. ૧,પૃ.૨૦૭, આવહ.પૃ.૧૫૧. વિક્કાહરી (વિદ્યાધરી) આચાર્ય ગોવાલથી શરૂ થયેલી એક શ્રમણ શાખા.' તે કોડિયગણ(૨)ના ચાર ફાંટાઓમાંનો એક ફાંટો છે. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૧૬૧. ૧. વિજુ (વિદ્યુત) ઇન્દ્ર ઈસાણના લોગપાલ સોમ(૨)ની મુખ્ય પત્ની." જુઓ સોમ(૨). ૧. ભગ.૪૦૬ . ૨. વિજુ ચમર(૧)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક.' તે તેના પૂર્વભવમાં Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આમલકપ્પાના શેઠવિજ્(૩)ની પુત્રી હતી. - ૧. સ્થા.૪૦૩, ભગ.૪૦૫. ૨. જ્ઞાતા.૧૪૯. ૩. વિજુ આમલકપ્પાના શેઠ. તેમને આ જ નામની એક પુત્રી હતી.' ૧. શાતા.૧૪૯. ૪. વિજુ જંબુદ્દીવમાં આવેલા વિજુષ્પભ(૧) પર્વતનું શિખર.' આ અને વિજુપ્રભકુડ એક છે. ૧. સ્થા.૬૮૯, જબૂ.૧૦૧. ૫. વિજુ વિયાહપણત્તિના સત્તરમા શતકનો પંદરમો ઉદ્દેશક." ૧. ભગ.પ૯૦. ૬. વિજ્જ ઈસાણિંદના સોમ, જમ, વેસમણ અને વરુણ આ ચાર લોગપાલમાંથી પ્રત્યેક લોગપાલની રાણીનું નામ.' આ અને વિજ્(૧) એક છે. ૧. સ્થા.૨૭૩. વિજુકુમાર (વિદ્યુકુમાર) ભવણવાસિ દેવોનો એક પ્રકાર. તેમના ભવનોની સંખ્યા છોત્તેર લાખ છે. તેમના ઇન્દ્રો બે છે હરિકત અને હરિસ્સહ તે બેમાંથી દરેકને ચાર ચાર લોગપાલ છે. તે ચારનાં નામો છે–પભ, સુપ્પભ(પ), પભકત અને સુપ્રભકંત. બીજા ચારનાં પણ આ જ નામો છે. વિજુકુમાર દેવો અને દેવીઓ સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચે છે.* ૧. પ્રજ્ઞા.૩૮. ૩. ભગ.૧૬૯, સ્થા.૨પ૬. ૨. સમ.૭૬ . ૪. ભગ.૧૬૫, ૬૧૩. વિજુકુમારિમહત્તરિયા (વિદ્યુકુમારીમહત્તરિકા) ચિત્તા(૪), ચિત્તકણયા(૨), સતેરા(૪) અને સોયામણી(૨) એ ચાર મુખ્ય વિજુકુમારદેવીઓ. તેઓ રુયગ(૧) પર્વતની વિદિશાઓમાં રહે છે અને મુખ્ય દિસાકુમારીઓ તરીકે પણ જાણીતી છે. તિર્થંકરોના જન્મના કલ્યાણકારી પ્રસંગને તેઓ હાથમાં દીપિકાઓ ધારણ કરીને દીપાવે છે. આલા(૨), સક્કા(૧), ઈંદા(૪) અને ઘણવિજ્યા (૨) આ ચાર પણ મુખ્ય વિસ્જકુમાર દેવીઓ છે. ૧. સ્થા.૨પ૯, ૨. સ્થાઅ.પૃ.૧૯૯, આવયૂ.૧,પૃ.૧૩૮. વિજુદંત (વિદ્યુત્ત) એક અંતરદીવ અને તેના લોકો.' ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નદિમ.પૃ.૧૦૩. ૧. વિજુપ્પમ (વિદ્યુભ) જંબુદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા મંદર(૩) પર્વતની દક્ષિણ પશ્ચિમે આવેલો એક વફખાર પર્વત. તેને પાંચ શિખરો છે. આ ૩. સ્થા.૫૦૭. Page #348 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૧ પર્વતનો અધિષ્ઠાતા દેવ આ જ નામનો છે. છેક નીચેથી આ પર્વતને બે ભાગમાં વહેંચતી નદી સીઓઆ તેમાં થઈને પસાર થાય છે. ૧. જમ્મૂ.૧૦૧, સ્થા.૩૦૨, ૪૩૪, સૂત્રશી.પૃ.૧૪૭. ૨. જમ્મૂ.૮૪. ૨. વિજ્જુપ્પભ જંબુદ્દીવથી પિસ્તાલીસ હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો પર્વત. આ પર્વત અણુવેલંધરણાગરાયનું વાસસ્થાન છે. તેનો અધિષ્ઠાતા દેવ કદ્દમ છે. ૧. સ્થા.૩૦૫, વિજ્જૂપ્પભફૂડ (વિદ્યુત્પ્રભફૂટ) આ અને વિજ્જુ(૪) એક છે.૧ ૧. જમ્મૂ.૧૦૧. વિજ્જૂપ્પભદહ (વિદ્યુત્પ્રભદ્રહ) દેવકુરુમાં આવેલું તળાવ. સીઓયા નદી તેમાં થઈને પસાર થાય છે. ૧. સ્થા.૪૩૪, જમ્મૂ.૮૪. ૧. વિજ્જુમઈ (વિદ્યુન્મતી) ચિત્ત(૪)ની પુત્રી અને ચક્કટ્ટ બંભદત્તની પત્ની. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૨. વિજ્જુમઈ સીહ(૫)ની દાસી. જ્યારે મહાવીર ગોસાલ સાથે કાલાય સંનિવેશમાં આવ્યા ત્યારે રાતના સમયે આ દાસીએ સીહ સાથે સંભોગસુખ માણ્યું હતું. ૧. આચૂ.૧.પૃ.૨૮૪, આવનિ.૪૭૭, વિશેષા.૧૯૩૧, આવમ.પૃ.૨૭૭, કલ્પ૪. પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૧૬૪. ૩. વિન્નુમઈ એક સ્ત્રી જેના માટે કેટલાક અનુસાર રાજા કોણિઅએ જ્યારે કેટલાક અનુસાર રાજા ચિત્રસેને યુદ્ધ કર્યું હતું. ૧ ૧. પ્રશ્ન.૧૬, પ્રશ્નજ્ઞા.પૃ.૮૯. વિજ્જુમાલા (વિદ્યુન્નાલા) ચિત્ત(૪)ની પુત્રી અને ચક્કટ્ટ બંભદત્ત(૧)ની પત્ની. ' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. વિજ્જુમાલિ (વિદ્યુન્માલિન્) પંચસેલ દ્વીપનો યક્ષ દેવ. તેને બે પત્નીઓ હતી – હાસા(૨) અને પહાસા. ૧. નિશીચૂ.૩.પૃ.૧૪૦, આવચૂ.૧.પૃ.૩૯૭, ઉત્તરાક.પૃ.૩૪૨, આવહ.પૃ.૨૯૬. વિજ્જુમુહ (વિદ્યુન્મુખ) એક અંતરદીવ અને તેના લોકો. ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નન્ક્રિમ.પૃ.૧૦૩. ૧. વિજ્ડયા (વિદ્યુતા) ઇન્દ્ર ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં વાણારસીના શેઠની પુત્રી હતી.· અન્યત્ર તેનો ઉલ્લેખ ઘણવિજ્જીયા(૧) Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નામે કરવામાં આવ્યો છે. ૧. જ્ઞાતા.૧૫૧. ૨. ભગ.૪૦૫, સ્થા.૪૦૩. ૨. વિજ્યા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું એક અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૧. વિજુસિરી (વિદ્યુઠ્ઠી) આમલકપ્પાના શેઠ વિજુ(૩)ની પત્ની. ૧. જ્ઞાતા. ૧૪૯. વિઢિ (વિષિટિ) અગિયાર કરણ (દિવસના વિભાગો)માંથી સાતમું કરણ.' ૧. જમ્મુ.૧૫૩, સૂત્રનિ.૧૧. વિણમિ (વિનમિ) મહાકચ્છ(૧)નો પુત્ર અને ઉસભ(૧)નો પૌત્ર. જુઓ મિ(૩). ૧. જખૂ.૬૪, આમ.પૃ. ૨૧૫, ૨૧૭, ૨૩૦, આવહ.પૃ.૧૫૧, કલ્પવિ.પુ. ૨૩૮, કલ્પધ.પૃ.૧૫૨. વિણય (વિનત) આણયકથ્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૧૯. વિણયવઈ (વિનયવતી) વિગભયાની શિષ્યા.' ૧. આવનિ.૧૨૮૧, આવહ.પૃ.૭૦૦. વિણયસમાહિ (વિનયસમાધિ) દસયાલિયનું નવમું અધ્યયન.' ૧. દશનિ.૩૧૦થી. વિણયસુત્ત (વિનયસૂત્રો જુઓ વિણયસુય.' ૧. ઉત્તરાયૂ.પૃ.૮. વિણયસુય (વિનયશ્રુત) ઉત્તરઝયણનું પ્રથમ અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ. અને ઉત્તરાસા.પૃ. ૧૦, ઉત્તરાયૂ.પૃ.૮. વિણીઆ (વિનીત) આ અને વિણીયા એક છે. ૧. આવનિ.૪૩૦. વિણીઆ અથવા વિણીતા (વિનીતા) આ અને વિણીયા એક છે." ૧. જખૂ.૬૮, આવયૂ.૧.પૃ. ૧૬૦. વિણીય (વિનીત) આ અને વિણીયા એક છે.' ૧. આવનિ. ૨૦૦, વિશેષા. ૧૭૯૪. વિણાયભૂમિ (વિનીતભૂમિ) આ અને વિણીયા એક છે. ૧. વિશેષા.૧૫૮૪, ૧૫૯૮. Page #350 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૩ વિણીયા (વિનીતા) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું નગર. તે વેઢ(૨) પર્વતની દક્ષિણે અને લવણ સમુદ્રની ઉત્તરે અને વેઢથી તથા લવણથી ૧૧૪ યોજનના અંતરે આવેલું છે. વળી, તે ગંગા નદીની પશ્ચિમે, સિંધુ(૧) નદીની પૂર્વે અને દખિણભરહની મધ્યમાં આવેલું છે. તેની લંબાઈ બાર યોજન છે અને પહોળાઈ નવ યોજન છે. સક્ક(૩)ની આજ્ઞાથી દેવ ધણવદ(૧) અપર નામ વેસમણ(૨)એ તેની સ્થાપના કરી હતી અર્થાતુ તેને વસાવ્યું હતું. તેનું નામ વિણીયા પાડવામાં આવ્યું કારણ કે ત્યાંના લોકો વિનીત હતા. તે કુસલા નામે પણ જાણીતું હતું કારણ કે તેના લોકો હુન્નરકળામાં કુશળ હતા. આ નગરની સમીપ પુરિમતાલ આવેલું હતું. ‘ણાભિ અને મરદેવીના પુત્ર ઉસહ(૧) જમ્યા પણ આ નગરમાં હતા અને તેમણે સંસારત્યાગ પણ આ નગરમાં કર્યો હતો. તેમને પુરિમતાલના સગડમુહ ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું હતું. ઉસહના પુત્ર ભરહ(૧)એ પ્રથમ ચક્કવષ્ટિ તરીકે અહીં રાજ કર્યું હતું. આ નગર અઓઝા(૨)થી અભિન્ન છે. ૧. જખૂ.૪૧. ૧૬૧૭, તીર્થો.૪૮૯, આવમ.પૃ. ૨. એજન. ૧૫૭. ૩. તીર્થો. ૨૮૭, આવમ.પૃ.૧૯૫, ૧૦. આવનિ.૨૨૯, વિશેષા.૧૬૬૧,જબૂ. આવનિ. (દીપિકા) પૃ.પ૬. ૩૦. ૪. જબૂ.૪૧, આવનિ (દીપિકા)પૃ.પ૬. | ૧૧. વિશેષા.૧૭૨૨, આવચૂ.૨,પૃ.૨૧૨, ૫. કલ્પવિ.પૃ.૨૩૨. આવહ.પૃ.૧૪૭, આવમ.પૃ.૨૨૮. ૬. આવનિ (દીપિકા) પૃ.૫૬. ૧૨. જબૂ.૪૨,૬૧,૬૯,આવનિ.૪૩૦, ૭. આવમ.પૃ.૨૧૪. આવયૂ.૧,પૃ.૧૬૦,૧૮૨, ૨૦૪, ૮. આવ.૧.પૃ. ૧૮૧,કલ્પવિ.પૃ. ૨૦૭,આમ પૃ.૨૩૧, આવહ પૃ. - ૨૪૦, આવહ પૃ.૧૪૭. ૧૪૪, ૧૫૧,વિશેષા.૧૭૯૪, ૯. કલ્પ.૨૧૧, વિશેષા.૧૫૮૪, ૧૫૯૭, J. કલ્પવિ.પૃ.૨૩૫. વિણાયડ (બેન્નાતટ) જુઓ વેણાયડ.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૬૩. ૧. વિહુ (વિષ્ણુ) અગિયારમા તિર્થંકર સિક્વંસ(૧)ના પિતા.' ૧. સ.૧૫૭, તીર્થો.૪૭૪, આવનિ.૩૮૩, ૩૮૮. ૨. વિહુ અગિયારમા તિર્થંકર સિર્જસ(૧)ની માતા.' ૧. સ.૧૫૭, તીર્થો. ૪૭૪, આવનિ.૩૮૩, ૩૮૮. ૩. વિહુ અંતગડદસાના પ્રથમ વર્ગનું દસમું અધ્યયન.' ૧. અન્ત.૧. ૪. વિહુ બારવઈના રાજા અંધગવહિ(૧) અને તેની રાણી ધારિણી(પ)ના પુત્ર. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમણે તિર્થીયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી અને તે સેતુંજ પર્વત પર મોક્ષ પામ્યા.' ૧. અન્ત.૨. ૫. વિહુ આચાર્ય જેહિલના શિષ્ય અને કાલગ(૪)ના ગુરુ.' ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૫. ૬. વિહુ મહુરા(૧)ના શ્રમણ. . ૧. આવયૂ.૨,પૃ.૩૬. ૭. વિહુ ભવિષ્યમાં વીરનિર્વાણ સંવત ૨૩000માં જન્મ લેનારા શ્રમણ. તેમના મૃત્યુ પછી આયારંગનો વિચ્છેદ થશે, તેનું અસ્તિત્વ નહિ રહે.' ૧. તીર્થો.૮૨૦. ૮. વિષ્ણુ ભારહ(૨) વગેરે ગ્રન્થોમાં વર્ણવાયેલા પ્રધાન દેવોમાંના એક.' ૧. નશી.૧.પૃ.૧૦૩-૪, આવયૂ. ૧.પૃ.૫૪૮, તીર્થો.૬૨૮, ઉત્તરાનિ.પૂ.૩૪૩, નદિમ.પૃ.૧૫૨, પ્રશ્નઅ.પૃ.૩૪, સ્થાઅ.પૃ. ૨૫૯. ૯. વિહુ આ અને વિહુકુમાર એક છે.' ૧. આચાચૂ.પૃ.૩૭૪, વ્યવભા.૭.૫૪૫. ૧૦. વિહુ સવણ નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.. ૧. જખૂ. ૧૫૭, ૧૭૧. વિહુકુમાર (વિષ્ણુકુમાર) ઉદ્ધત અને અભિમાની રાજાને પાઠ ભણાવનાર શ્રમણ. ૧. બૃભા.૩૧૩૧, ૩૧૩૬, વ્યવભા.૭.૫૪૫, વ્યવમ.૩.પૃ.૭૭, ઉત્તરાને.પૃ.૨૪૬ ૪૯, ઉત્તરાક.પૃ.૩૩૩થી, આવયૂ.પૃ.૩૭૪, આવ.પૃ.૪૭. વિહુસિરી (વિષ્ણુશ્રી) વર્તમાન ઓસપિણી કાલચક્રના છેલ્લા ભાવી શ્રમણી.' ૧. મનિ.પૃ.૧૧૫, ૧૧૭. વિતત જુઓ વિવત્ત જે એક ગહ છે." ૧. સૂર્ય ૧૦૭, જબૂશા. વિતત્વ (વિત્રસ્ત અથવા વિતથ્યો જુઓ વિવત્ત અને વિવસ્થ. ૧. જમ્મુશા.પૃ.૫૩૫. વિતત્થા (વિતસ્તા) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં વહેતી સિંધુ(૧) નદીને મળતી એક નદી." તેની એકતા ઝેલમ સાથે સ્થાપવામાં આવી છે. - ૧. સ્થા.૪૭૦, ૭૧૭. ૨. જિઓડિ પૃ.૪૦. વિતિભય વીતભય) જુઓ વીયભય.' ૧. આવચૂ.૨.પૃ.૩૬ . Page #352 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૫ વિતિમિર ખંભલોગના છ કાર્ડમાંનો એક.' ૧. સ્થા.૫૧૬. વિત્ત અથવા વિત્ત તારાયણ એક અજૈન ઋષિ જે મહાવીરના તીર્થમાં થયા અને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયા.' . ૧. ઋષિ.૩૬, ઋષિ (સંગ્રહણી). વિદર્ભ (વિદર્ભ) સાતમા તિર્થંકર સુપાસ(૧)ના પ્રથમ શિષ્ય.' ૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૪૭. વિદિસા (વિદિશા) વેદિસનગર પાસે વહેતી નદી. તેની એકતા વર્તમાનંબેસ(Bes) અથવા બેસલિ (Besali) નદી સાથે સ્થાપવામાં આવી છે જે બેટવા (Betwa)માં પડે છે. ૧. અનુ.૧૩૦. ૨. સ્ટજિઓ.પૃ.૪૬. વિદુ એક અજૈન ઋષિ જે અરિસેમિના તીર્થમાં થયા અને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારાયા.' ૧. ઋષિ. ૧૭, ઋષિ (સંગ્રહણી). વિદુર હસ્થિણાપુરના રાજકુમાર જેમને દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમન્નવામાં આવ્યા હતા.' ૧. જ્ઞાતા. ૧૧૭. ૧. વિદેહ આ અને મહાવિદેહ ક્ષેત્ર એક છે. ઉસહ(૧) પોતાના એક પૂર્વભવમાં વૈદ્ય સુવિહિ(૨)ના પુત્ર કેસવ(૨) તરીકે અહીં જન્મ્યા હતા. મહાવીર પણ પોતાના એક પૂર્વભવમાં ચક્રવટ્ટિ પિયમિત્ત(૧) તરીકે અહીં મૂયા નગરમાં જન્મ્યા હતા. ૧. આવનિ.૧૭૨, વિશેષા.૧૫૮૭, આવચૂ. ૧.પૃ.૧૭૯. ૨. વિશેષા.૧૭૮૮, ૧૮૧૫, આવનિ.૪૨૫, કલ્પવિ.પૃ.૪૧. ૨. વિદેહ એક આરિય(આર્ય) દેશ જેનું પાટનગર મિહિલા હતું. વેસાલી આ દેશમાં આવેલું હતું. રાજા કુંભગ , તિર્થંકર મલ્લિ, તિર્થંકર ણમિ(૧)" અને રાજા સમિ(૨) આ દેશના હતા. તેની એકતા ઉત્તર બિહાર અને તેની આસપાસના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭,જ્ઞાતા.૬૮,વૃક્ષ.૯૧૩, 1 ૫. સ. ૧૫૭. સૂત્રશી.પૃ.૧૨૩, જ્ઞાતાઅ.પૃ.૧૨૯, [ ૬. ઉત્તરા.૯.૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. સ્થાએ.પૃ.૪૭૯. પૃ. ૨૯૯, ૩૦૩, ઉત્તરાયૂ..૧૭૮, ૨. નિર.૧.૧. આવયૂ.૨,પૃ.૨૦૭, આવભા. ૨૦૮, ૩. જ્ઞાતા.૬૮, સ્થાઅ.પૃ.૪૦૧-૪૦૨. આવહ.પૃ.૭૧૯, સૂત્ર.૧.૩.૪. ૨. ૪. સ્થા.પ૬૪. ૭. અજિઓ.પૃ. ૨૮. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ૩. વિદેહ ણિસહ(૨) પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૬૮૯. ૪. વિદેહ ણીલવંત(૧) પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૬૮૯, ૫. વિદેહ એક ક્ષત્રિય પરિવ્રાજક.૧ ૧. ઔપ.૩૮. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. વિદેહ એક આર્ય જાતિ.૧તેની એકતા વિદેહ દેશના લોકો સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૧ ૭. વિદેહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક પુત્ર. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. વિદેહજંબૂ જંબુદ્દીવમાં આવેલા પવિત્ર જંબુ(૨) વૃક્ષનું બીજું નામ. ૧. જમ્મૂ.૯૦. વિદેહજચ્ચ (વિદેહજાત્ય અથવા વિદેહજાર્ચ) મહાવીરનું બીજું નામ. ૧. આચા.૨.૧૭૯. વિદેહજા મહાવીરની માતા તિસલાનું બીજું નામ. ૧. આચા.૨.૧૭૯. વિદેહદિણ (વિદેહદત્ત) મહાવીરનું બીજું નામ. ૧. આચા.૨.૧૭૯. વિદેહદિણ્ણા (વિદેહદત્તાં) મહાવીરની માતા તિસલાનું બીજું નામ. ૧ ૧. આચા.૨.૧૭૭, કલ્પ.પૃ.૯૩. વિદેહપુત્ત (વિદેહપુત્ર) કોણિઅનું બીજું નામ.૧ ૧. ભગ.૩૦૦, ભગઅ.પૃ.૩૧૭. વિદેહસુમાલ (વિદેહસુકુમા૨) મહાવીરનું બીજું નામ. ૧. આચા.૨.૧૭૯. વિધાય (વિધાÇ) પુણણ્વિય વાણમંતર દેવોનો ઇન્દ્ર. ૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪. ૩ વિપુલ રાયગિહ નગર પાસે આવેલો પર્વત. તિત્શયર મહાવીરના શિષ્યો ખંદઅ(૨) અને મેહકુમાર(૨)એ આ પર્વત ઉપર સલ્લેખના કરી હતી. વળી મંકાઇ(૨), કિંકમ્મ(૨)૪, કાસવ(૬)ષ વગેરે આ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૯૪, ૯૫, ૩. જ્ઞાતા. ૩૦. ૫. અન્ત.૧૪. ૨, ભગ.૯૫. ૪. અત્ત.૧૨. વિપુલવાહણ (વિપુલવાહન) જુઓ વિલિવાહણ(૧)." ૧. સમ.૧પ૯. વિભાસા (વિભાષા) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં વહેતી સિંધુ(૧) નદીને મળતી નદી, તેની એકતા સતલજને મળતી બિયાસ સાથે સ્થાપવામાં આવી છે. ૧. સ્થા. ૪૭૦. ૨. જિઓએ.પૃ.૯૧. વિભીસણ (વિભીષણ) જુઓ બિભીષણ.૧ ૧. આવયૂ.૧.પૃ. ૧૭૭. વિભેલ વિંઝગિરિની તળેટીમાં આવેલો સંનિવેશ." બહુપુત્તિયા(૩) દેવી અહીં સોમા(૨) તરીકે પુનર્જન્મ પામશે. ૨ જુઓ બેભેલ. ૧. નિર.૩.૪. ૨. એજન, સ્થાઅ.પૃ.૫૧૩. ૧. વિમલ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના તેરમા તિર્થંકર.' તે તેમના પૂર્વભવમાં સુંદર હતા. તે કંપિલ્લપુરના રાજા કયવસ્મ અને તેમની રાણી સામા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ સાઠ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. તે પ્રસંગે તેમણે સુપ્રભા(૪) પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમણે ધણકડમાં જય(૨)ના ઘરે પારણાં કર્યાં હતાં. તેમને કેવલજ્ઞાન કંપિલ્લપુર નગર બહાર સહસ્તંબ ઉદ્યાનમાં થયું હતું. તેમનું પવિત્ર વૃક્ષ જબ્યુ છે. તેમના શ્રમણસંઘમાં ૬૮,૦૦૦ શ્રમણો હતા અને તેમના નાયક મંદિર(૧) હતા, ૧૦૦૧૦૮ શ્રમણીઓ હતી અને તેમની નાયિકા ધરણિધરા હતી. ૧૨ સમવાય અનુસાર તેમની આજ્ઞામાં શ્રમણોના જે પદ ગણો હતા તેમના નાયકો પ૬ ગણધરો હતા.૧૩ આ ગણધરો તેમના મુખ્ય શિષ્યો હતા. આવસ્મયણિજુત્તિ અનુસાર તેમના ગણધરોની સંખ્યા ૧૭ હતી. તેમણે ૬૦૦૦ મણો સાથે ૬૦,૦૦,૦૦૦ વર્ષની ઉંમરે"(આમાં રાજકુમાર તરીકેના ૧૫ લાખ અને રાજા તરીકેના ૩૦ લાખ વર્ષોનો સમાવેશ છે) સમેય પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો. એરવય(૧)માં થયેલા તીર્થકર સીહસણ(૪) તેમના સમકાલીન હતા. ૧. સમ.૧૫૭,સ્થા.૪૧૧,આવનિ. | ૩. સમ.૧૫૭,આવનિ.૩૮૨,૩૮૮, ૩૭૧,૧૦૯૩,વિશેષા.૧૭૫૮, તીર્થો.૪૭૬, આવમ.પૃ.૨૩૭થી. આવ.પૂ.૪,નન્દિ.ગાથા ૧૯, તીર્થો. ૪. આવનિ.૩૮૫ અનુસાર તેનું નામ ૩૨૫. રામા છે. ૨. સ. ૧૫૭. ૫. સમ.૬૦, આવનિ.૩૭૯, તીર્થો. ૩૬૩. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. આવનિ.૩૭૭, તીર્થો. ૩૪૦. ૧૨. આવનિ.૨૫૭, ૨૬૨, આવમ.પૃ. ૭. આવનિ.૨૨૫,૨૩૧,૨૮૯, તીર્થો. ૨૦૮થી, સમ.૧૫૭. ૩૯૨. ૧૩. સમ.પ૬ . ૮. સમ.૧૫૭. ૧૪. આવનિ.૨૬૭. ૯. આવનિ.૩૨૪,૩૨૮,સમ,૧૫૭. ૧૫. આવમ.પૃ.૨૧૪, આવનિ.૨૭૨૧૦. આવનિ. ૨૪૭, ૨૫૪. ૩૫, ૩૨૬, કલ્પ.૧૯૨. ૧૧. સ.૧૫૭, તીર્થો. ૪0૬. ૧૬. તીર્થો. ૩૨૬. ૨. વિમલ ભરત(૨) ક્ષેત્રના બાવીસમા ભાવી તિર્થંકર અને ક્ષારય(૨)નો ભાવી જન્મ. ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૧૪, ભગ.૫૫૯, ભગઅ.પૃ.૨૯૧. ૩. વિમલ એરવય(૧) ક્ષેત્રના એકવીસમા ભાવી તિર્થંકર. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૧. ૪. વિમલ બીજા તિર્થંકર અજિયનો પૂર્વભવ.' ૧. સ.૧૫૭. ૫. વિમલ સામેય નગરનો ચિત્રકાર. તે તેની કલા માટે પ્રખ્યાત હતો. રાજા મહબ્બલ(૭)એ તેની કલાની કદર કરી હતી. ૧. આવચૂ.૨.૫.૧૯૪, આવનિ.૧૨૯૨. ૬.વિમલ અફયાસી ગહમાંનો એક.મલયગિરિ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપરની પોતાની ટીકામાં ગ્રહોની યાદીમાં તેને સ્થાન આપતા નથી. ૧. સૂર્ય. ૧૦૭, જમ્મુશા.પૃ.૫૩૫, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્યમ.પૃ.૨૯૬ . ૭. વિમલ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૮. વિમલ આણય અને પાણય સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રોનું વિમાન. તેના વ્યવસ્થાપક દેવનું નામ પણ આ છે.' ૧. જબૂ.૧૧૮. સ્થા. ૬૪૪ આ વિમાનને સહસ્સાર સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રનું ગણે છે. ૯. વિમલ મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૨૨. ૧૦. વિમલ સમ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૭. ૧૧. વિમલ જંબુદ્દીવમાં આવેલા સોમાણસ પર્વતનું શિખર.'સુવચ્છા(૩) દેવી અહીં વસે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૩૯ ૧. જબૂ.૯૭, સ્થા.૫૯. ૨. જબૂ.૯૭. ૧૨. વિમલ ખીરોદ સમુદ્રના અધિષ્ઠાતા બે દેવોમાંનો એક દેવ.' ૧. જીવા.૧૮૧. ૧૩. વિમલ આ અને વિમલવાહણ(૨) એક છે.' ૧. તીર્થો.૧૧૨૫. વિમલઘોસ (વિમલઘોષ) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પાંચમા કુલગર.જુઓ કુલગર. ૧. સ.૧૫૭, સ્થા.૫૫૬. વિમલજસ (વિમલયશસ) વિમલવાહણ(૪)નો હાથી.' ૧. તીર્થો.૧૦૫૪. વિમલપ્પભ (વિમલપ્રભ) ખીરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવાં.૧૮૧. ૧.વિમલવાહણ (વિમલવાહન) સયદુવાર નગરનો રાજા. તેણે શ્રમણ ધમ્મરુઇ(પ)ને ભિક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સાચેયના વરદત્ત(૨) રાજકુમાર તરીકે જન્મ્યો.' ૧. વિપા.૩૪. ૨.વિમલવાહણ ભરહ(૨) ક્ષેત્રના દસમા ભાવી ચક્કટ્ટિ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૫. ૩. વિમલવાહણ ગોસાલનો ભાવી ભવ.' જુઓ મહાપઉમ(૯). ૧. ભગ૫૫૯. ૪. વિમલવાહણ રાજા સેણિયનો ભાવી ભવ." જુઓ મહાપઉમ(૧૦). ૧. સ્થા.૬૯૩, તીર્થો.૧૦૫૪. ૫. વિમલવાહણ ત્રીજા તિર્થંકર સંભવ(૧)નો પૂર્વભવ. ૧. સમ.૧૫૭. ૬. વિમલવાહણ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૧) ક્ષેત્રમાં થયેલા પ્રથમ કુલગર. તે સુસમદુસમા અરના છેલ્લા ભાગમાં જન્મ્યા હતા.તેમની ઊંચાઈ ૯૦૦ ધનુષ હતી. ચંદનસા(૧) તેમની પત્ની હતી અને ચકખુમ તેમનો પુત્ર હતો. ૧. જંબુદ્દીવાણત્તિ અનુસાર કુલ પંદર કુલગરમાં તે સાતમા હતા. જુઓ જબૂ.૨૮ અને તેના ઉપરની ટીકા. ૨. જબૂ.૨૮-૨૯, સ્થા.૫૫૬, ૬૯૬, સમ.૧૧૨, ૧૫૭, તીર્થો. ૭૫, આવનિ.૧૫૩, ૧૫૫, ૧૫૮, આવપૂ.૧.પૃ.૧૨૮-૨૯, વિશેષા.૧૫૬૮, ૧૫૭૧, નદિધૂ.પૃ.૭૭, નદિહ.પૃ.૯૦, આવહ.પૃ.૧૧૦-૧૧૧, આવમ.પૃ. ૧૫૪-૫૫, કલ્પ.પૃ.૧૪૯, કલ્પવિ.પૃ. ૨૩૨. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭.વિમલવાહણ ભરહ(૨) ક્ષેત્રના પાંચમા ભાવી કુલગર.' જુઓ કુલગર. - ૧. સ્થા. ૭૬૭. ૮. વિમલવાહણ એરવ (૧) ક્ષેત્રના પ્રથમ ભાવી કુલગર." જુઓ કુલગર. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૦૦૬. ૯. વિમલવાહણ ભરહ(૧) ક્ષેત્રના પ્રથમ ભાવી કુલગર." જુઓ કુલગર. ૧. તીર્થો. ૧૦૦૪, ૧૦. વિમલવાહણ વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં થવાનો છેલ્લો રાજા.' ૧. તીર્થો.૬૯૬, ૮૪૪. ૧૧. વિમલવાહણ આ અને વિકલવાહણ(૧) એક છે.' ૧. તીર્થો. ૧૧૨૫. ૧. વિમલા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમા વર્ગનું તેરમું અધ્યયન. ૧. જ્ઞાતા. ૧પ૩. ૨. વિમલા ગંધવ(૧) દેવોના બે ઇન્દ્રો ગીયરઇ અને ગીયજસમાંથી દરેકની મુખ્ય પત્નીનું નામ. તેમના પૂર્વભવમાં તે બન્ને સાગપુરમાં જન્મી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા. ૧૫૩. ૩. વિમલા ધરણિંદના આધિપત્ય નીચેના કાલાવાલ(૧), કોલવાલ, સેલવાલ અને સંખવાલ એ ચાર લોગપાલોમાંથી પ્રત્યેકની મુખ્ય પત્નીનું નામ.' ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૭૩. વિમાણપવિભત્તિ (વિમાનપ્રવિભક્તિ) એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ. તે અસંક્ષિપ્ત અને સંક્ષિપ્ત બન્ને રૂપમાં મળે છે. તેનું અસંક્ષિપ્તરૂપ છે– મહલિયાવિમાણપવિભત્તિ(૨) અને તેનું સંક્ષિપ્ત રૂપ છે–ખુડિયવિમાણપવિભત્તિ(૧). " ૧ નન્દિ.૪૪, નદિચૂ.પૃ.૫૯, નદિમ.પૃ. ૨૦૬, નન્દિહ.પૃ.૭૨, વ્યવ.૧૦.૨૫, પાક્ષિપૃ.૪૫, સમ.૩૮. વિમાણવાસિ (વિમાનવાસિન) આ અને તેમાણીય એક છે.' ૧. સ્થા. ૨૫૭. ૧. વિમુત્તિ (વિમુક્તિ) આયારંગના બીજા શ્રુતસ્કન્ધની ચોથી ચૂલા.' ૧. આચાનિ પૃ.૩૨૦, ગાથા ૧૬, સમઅ.પૃ.૭૪, નિશીયૂ. ૧.પૃ.૧. ૨.વિમુનિ બંધદાસાનું આઠમું અધ્યયન. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા.૭૫૫. વિમોકખ (વિમોક્ષ) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન. તે આઠ Page #358 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૪૧ વિભાગોમાં વિભક્ત છે.' ૧. આચાનિ.૩૨, ૩૪, ૨૫૩-૫૭, વિયડ (વિકટ) અયાસી ગહમાંનો એક. ૧ ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. વિયડાવાઈ (વિકટાપાતિ) જુઓ વિડિાવઈ.' ૧. સ્થા.૩૦૨. ૧.વિયત્ત (વ્યક્ત) તિર્થીયર મહાવીરના ચોથા ગણધર. તે કોલ્લાગ(૨) સંનિવેશના ધણમિત્ત(૪) બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વારુણી (૨) હતું. બીજા ગણધરોની જેમ તે પણ પોતાના પાંચ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. તેમને તેમના મનમાં પૃથ્વી આદિ પાંચ ભૌતિક તત્ત્વો અંગે શંકા હતી. તેમને બાસઢ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન થયું અને તે એંશી વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. ૧. આવનિ.પ૯૪, ૬૪૪-૬૫૯, વિશેષા.૨૧૬૬-૨૨૪૭, કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૪૭. ૨. વિયત્ત જુઓ વિવત્ત. ૧. સ્થાઅ.પૃ.૭૯. વિયલ્મ (વિદર્ભ) જુઓ વિદર્ભ. ૧. તીર્થો. ૪૪૭, ૧. વિયાલા (વિકાલક) અઠ્યાસી ગહમાંનો એક ૧. સૂર્ય.૧૦૭, જખૂ.૧૭૦, સ્થા.૯૦, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯, ૨.વિયાલા સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો દેવ.સંભવતઃ આ અને વિયાલા(૧) એક છે. ૧. ભગ. ૧૬૫. વિયાગ (વિકાલક) આ અને વિયાલઅ એક છે.' ૧. સ્થા.૯૦, ભગ.૪૦૬. ૧. વિયાવત્ત (વ્યાવર્ત) થણિયકુમાર દેવોના ઘોસ(૧) અને મહાઘોસ(૪) એ બે ઈન્દ્રોમાંથી પ્રત્યેકના લોગપાલનું નામ.' ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૨. વિયાવર જંભિયગામ પાસે ઉજુવાલિયા નદીના કાંઠે આવેલું ચૈત્ય." ૧. કલ્પ.૧૨૦, કલ્પચૂ.પૃ.૧૦૩. ૩.વિયાવર મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૬. વિયાહ (વ્યાખ્યા) આ અને વિયાહપણત્તિ એક છે. ૧. સમ.૧૪૦, નચૂિ.પૃ.૬૫. વિયાહચૂલા (વ્યાખ્યાચૂલા) જુઓ વિયાહચૂલિયા. ૧. નન્દ્રિચૂ.પૃ.૫૯. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨ ૧. વિયાહચૂલિયા (વ્યાખ્યાચૂલિકા) વિયાહપણત્તિનું પરિશિષ્ટ.' એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ તરીકે તેની સ્વતન્ત્ર ગણના કરવામાં આવી છે. જે શ્રમણનો શ્રામણ્યપાલનનો કાળ અગિયાર વર્ષ પૂરો થઈ ગયો હોય તે શ્રમણને આ ગ્રન્થ ભણાવી શકાય. ૧. નન્દિમ.પૃ.૨૦૬, નન્દિચૂ.પૃ.૫૯, નન્દિહ.પૃ.૭૩, સ્થાઅ.પૃ.૫૧૩. ૨. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૫. ૩. વ્યવ.૧૦.૨૫, વ્યવ(મ).૧૦.૨૬ અને તેના ઉપરનું વ્યવભા. ૨. વિયાહચૂલિયા સંખેવિતદસાનું એક અધ્યયન.` આ અને વિયાહચૂલિયા(૧) અભિન્ન લાગે છે. ૧. સ્થા.૭૫૫. વિયાહપણત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) બાર અંગ(૩) આગમ ગ્રન્થોમાંનો પાંચમો અંગ આગમગ્રન્થ. અભયદેવસૂરિએ પોતાની વૃત્તિમાં આ નામની વ્યાખ્યા અનેક રીતે કરી ૨ છે. આ અંગ ગ્રન્થ એકતાલીસ શતકોમાં વિભક્ત છે. પંદરમા શતક સિવાયના બાકીના બધાં શતકો ઉદ્દેશકોમાં વિભક્ત છે. એકવીસમા શતકમાં આવા આઠ ઉદ્દેશકો છે. ૧ 3 સમવાય અનુસાર વિયાહપણત્તિમાં એક સોથી અધિક અધ્યયનો છે, દસ હજા૨ ઉદ્દેશો છે, દસ હજાર સમુદ્દેશો છે, છત્રીસ હજાર વ્યાકરણો છે અને ચોરાશી હજાર પદો છે, જ્યારે નંદી અનુસાર અધ્યયન વગેરેની સંખ્યામાં ભેદ નથી પરંતુ પદોની સંખ્યામાં ભેદ છે અર્થાત્ નંદી અનુસાર પદોની સંખ્યા બે લાખ અઠ્યાસી હજા૨ છે. અભયદેવસૂરિ નંદીના મત સાથે સંમત છે." અભયદેવસૂરિની વૃત્તિના અંતે ઉલ્લેખ છે કે વિયાહપત્તિમાં ૧૩૮ શતકો છે અને ૧૯૨૫ ઉદ્દેશો છે. વૃત્તિમાં એક ગાથા ઉષ્કૃત કરવામાં આવી છે જેમાં કહ્યું છે કે આ અંગમાં ચોરાશી લાખ પદો છે. € આ અંગ ગ્રન્થની વિષયવસ્તુ અનેક વિષયોને સ્પર્શે છે. તેમાં તત્ત્વજ્ઞાનસંબંધી, આચારસંબંધી, જ્ઞાનસંબંધી, તર્કસંબંધી, લોકસંબંધી, ગણિતસંબંધી, Page #360 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ રાજનીતિસંબંધી વિષયો ઉપર ચર્ચા છે. તેમાં અનેક મહત્ત્વની વ્યક્તિઓનાં જીવનચરિતો પણ છે. જુદા જુદા શતકો પરસ્પર સમબદ્ધ નથી, એટલું જ નહિ પણ એક જ શતકના અનેક ઉદ્દેશો પણ પરસ્પર સમ્બદ્ધ નથી. વધુ માહિતી માટે તેમાં અન્ય આગમગ્રન્થોનાં ઉલ્લેખો આવે છે. તેમાં ઉવવાઇય, પણવણા, રાયપ્પસેણઇય, નંદી, જીવાભિગમ, સમવાય, જંબુદ્દીવપત્તિ, અણુઓગદ્દાર અને આવસ્સયના ઉલ્લેખો છે. તેવી જ રીતે વિવાગસુય, આવસ્સયચુણ્ણિ, ણિસીહચુણ્ણિ વગેરેમાં વિયાહપણત્તિના ઉલ્લેખો પણ આવે છે. જ્યારે અભયદેવસૂરિએ આ અંગ ઉપર વિશાલકાય વૃત્તિની રચના વિ.સં. ૧૧૨૮માં કરી ત્યારે આ જ અંગ ઉપર કેટલીક પ્રાચીન પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ મોજૂદ હતી. ૧૧ જે શ્રમણે દસ વર્ષનું શ્રામણ્ય પૂરું કર્યું હોય તેને ભણાવવા માટે આ અંગ ગ્રન્થ છે.૧૨ તિત્વોગાલીના કર્તાએ ભવિષ્ય ભાખ્યું છે કે આ અંગનો વિચ્છેદ વીરનિર્વાણ સંવત ૧૨૫૦મા થશે.૧૩ આ અંગના પ્રારંભમાં પંચપરમેષ્ઠિન્ને, બ્રાહ્મી લિપિને અને શ્રુતને નમસ્કાર કરી મંગલ કરવામાં આવેલ છે. આ અંગનું બીજું નામ ભગવતીસૂત્ર લોકપ્રસિદ્ધ છે. તેનાં બીજાં નામો વિવાહ, વિવાહપણત્તિ, પત્તિ(૧), વિયાહ પણ જુઓ. ૧. નન્દિ.૪૫,પાક્ષિ.પૃ.૪૫,સમ.૮૧, ૨૦૯,૨૪૩,૨૫૧,૨૭૩,૨૮૧-૮૨, ૩૦૦,૩૧૮,૩૨૨,૩૬૨,૩૮૪, ૪૬૬, ૪૯૩, ૬૪૭, ૭૩૨, ૮૦૨. ૯. વિપા.૯,આવચૂ.૧.પૃ.૨,૨૮૩, ૨૯૯,વિશેષા.૪૨૮૫,નિશીયૂ.૧.પૃ. ૨૩૮, નન્દિરૂ.પૃ.૬૫,વ્યવભા.૪. ૧૦. ભગઅ.પૃ.૯૮૧. ૧૧. ભગઅ.પૃ.૧,૧૨,૧૭,૨૩,૮૪, ૯૮,૧૫૪,૧૮૫,૩૦૬,૪૯૨, ૬૪૦,૬૪૪,૬૭૬,૬૮૪,૭૦૪-૫, ૯૧૮, સ્થાઅ.પૃ.૨૯૮. ૧૪૦,અનુ.૪૨, ભગઅ.પૃ.૧. ૨. ભગત.પૃ.૨. ૩. સમ.૮૪,૧૪૦. તિત્વોગાલી આ મતને સ્વીકારે છે. જુઓ તીર્થો. ૮૧૩. ૪. નન્દ્રિ.૫૦. ૫. ભગઅ.પૃ.૫. ૬. ભગત.પૃ.૯૭૮. ૩૯૪, જીતભા.૧૧૦૫. ૩૪૩ ૭. ભગઅ.પૃ.૯૭૯. ૮. ભગ.૯,૧૫,૯૮,૧૧૫,૧૩૪, ૧૫૫,૧૬૪,૧૭૦,૧૯૩,૨૦૩, ૧૨. વ્યવ.૧૦.૨૪. ૧૩. તીર્થો.૮૧૧. ૧. વિરઅ (વિરજસ્) અઠ્યાસી ગહમાંનો એક. તેનો ઉલ્લેખ ઠાણમાં નથી. ૧. સૂર્ય.૧૦૭, જમ્મૂ.૧૭૦, જમ્બુશા.પૃ.૧૩૫. ૨. વિરઅ બંભલોગના છ કાણ્ડોમાંનો એક.૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ ३४४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૫૧૬. વિરતિ વિયાહપણત્તિનું બીજું અધ્યયન." ૧. ભગ.૨૬૦. વિરાડણગર (વિરાટનગર) જયાં રાજા કિયગ રાજ કરતો હતો તે નગર. આ અને વદરાડ એક છે. ૧. જ્ઞાતા. ૧૧૭. વિરિઅ અથવા વિરિય (વીર્ય) જુઓ વીરિઅ.' ૧. સમ. ૨૩. વિલાયલોય (વિલાતલોક) જુઓ બલાયાલોઅ અને તેનું ટિપ્પણ.' ૧. આવચૂ. ૧.પૃ. ૧૯૧. વિવચ્છા (વિવત્સા) આ અને વિતત્થા એક છે.' ૧. સ્થા.૭૧૭. વિવત્ત (વિવર્ત) અક્યાસી ગહમાંનો એક.' તેનો ઉલ્લેખ વિતત, વિતત્ત, વિતત્થ અને વિયત્ત(૨) નામોથી પણ થયો છે. ૧. સૂર્ય. ૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૬. | ૩. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯. ૨. સૂર્ય. ૧૦૭, સૂર્યમ. ૨૯૫, જખૂશા. | ૪. ખૂશા.પૃ.૫૩૫. ૫૩૫, ૫. સ્થાઅ.પૃ.૭૯. વિવસ્થ (વિવસ્ત્ર) અઠ્ઠયાસી ગહમાંનો એક.' તેનો ઉલ્લેખ વિતત્થ નામે પણ થયો છે.૨ ૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, જબ્બશા પૃ.૫૩૫. ૨. સ્થા.૯૦, સ્થાઅ.પૃ. ૭૯. વિવાગ(વિપાક) વિજય(૮)નું બીજું નામ.. ૧. તીર્થો.૧૧૧૫. વિવાગદસા (વિપાકદશા) વિવાગસુયનું બીજું નામ." ૧.દશાચૂ.પૃ.૧,૩. વિવાગસુય (વિપાકહ્યુત) બાર અંગ(૩) આગમગ્રન્થોમાંનો અગિયારમો અંગ આગમગ્રન્થ. તેમાં બે શ્રુતસ્કન્ધો છે – પહેલો દુહવિવાગ અને બીજો સુહવિવાગ. પ્રત્યેક શ્રુતસ્કન્ધમાં દસ અધ્યયનો છે. દુહવિવાગનાં અધ્યયનોમાં પૂર્વભવોમાં કરેલાં પાપકર્મોનાં ફળોનું નિરૂપણ છે જ્યારે સુહવિરાગનાં અધ્યયનોમાં પૂર્વભવોમાં કરેલાં પુણ્યકર્મોનાં ફળોનું નિરૂપણ છે. ૧. વિપા.૨,૩૩, સ્થાઅ.પૃ.૫૦૬, ૫૦૭, ન૮િ.૪પ, પદ, પાક્ષિય.પૃ.૪૬. ૨. સમ. ૧૪૬, વિપાઅ.પૃ.૩૩, અનુ. ૪૨, નન્દચૂ. પૃ.૭૦-૭૧, નન્દિહ, પૃ.૮૫, નન્દિમ.પૃ.૨૩૫. Page #362 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વિવાય (વિવાદ) દોગિદ્વિદસાનું બીજું અધ્યયન. ૧. સ્થા.૭૫૫. વિવાહ (વ્યાખ્યા) આ અને વિવાહપણત્તિ એક છે. ૧. વ્યવભા.૧૦.૨૫, તીર્થો. ૮૧૧, જીતભા.૧૧૦૫, નન્દિમ.પૃ.૨૩૦. વેવાહચૂલિયા (વ્યાખ્યાચૂલિકા) જુઓ વિયાહચૂલિયા. ૧ ૧. નન્દિ.૪૪, સ્થા.૭૫૫, વ્યવભા.૧૦.૨૬, પાક્ષિયપૃ.૬૭, નન્દિમ પૃ.૨૦૬. વિવાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) જુઓ વિયાહપત્તિ. ૧. નન્દિ.૪૫, સમ.૮૪, અનુ.૪૨, વ્યવભા. ૪.૩૯૪, પાક્ષિય.પૃ.૭૦. વિવિઢિ (વિવૃદ્ધિ) આ અને અહિવઢ એક છે.૧ ૧. સ્થા.૯૦, વિવિહકર (વિવિધક૨) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. વિસંઢિ (વિસન્ધિ) આ અને વિસંધિકપ્પ એક છે. ૧. સ્થા.૯૦. વિસંધિકલ્પ (વિસન્ધિકલ્પ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, જમ્મૂશા.પૃ.૫૩૪-૩૫, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬,સ્થાઅ.પૃ.૭૮-૭૯. વિસંધિકપેલ્લઅ (વિસન્ધિકલ્પક) આ અને વિસંધિકપ્પ એક છે. ૧. સૂર્ય ૧૦૭. વિસભૂતિ (વિભૂતિ) જુઓ વિક્સભૂઇ.૧ ૧. તીર્થો.૬૦૫. વિસા (વિષા) રાયગિહના શેઠ સાગરપોતની પુત્રી અને દામણગની પત્ની.૧ ૧. આવચૂ.૨.પૃ.૩૨૪. વિસાય (વિસાત) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. સમ.૨૦. ૩૪૫ ૧. વિસાલ (વિશાલ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સ્થા.૯૦, સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫ ૯૬. ૨. વિસાલ ઉત્તરના કંદિય દેવોનો ઇન્દ્ર ૧ ૧. પ્રજ્ઞા,૪૯. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. વિસાલ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ટ અઢાર સાગરોપમ વર્ષનું છે.' ૧. સ.૧૮. ૧. વિસાલા (વિશાલા) દક્ષિણ અંજણગ પર્વત ઉપર આવેલું તળાવ.' ૧. સ્થા.૩૦૭. ૨. વિસાલા જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.' ૧. જખૂ.૯૦. ૩. વિસાલા સંસારત્યાગના પ્રસંગે તિર્થીયર પાસ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી." ૧. સમ.૧૫૭. વિસાલિ (વૈશાલિ) જુઓ વેસાલી." ૧. આવયૂ.૨.પૃ. ૧૭૪. વિસાહ (વિશાખ) વિયાહપણત્તિના અઢારમા શતકનો બીજો ઉદ્દેશક ૧. ભગ.૬૧૬. વિસાહગણિ (વિશાખગણિનું) હિસીહના કર્તા.' ૧. નિશીયૂ.૪,પૃ.૨૯૫, જુઓ “નિશીથ-એક અધ્યયન લે. દલસુખ માલવણિયા. વિસાહણંદી (વિશાખનન્દી) રાયગિહના રાજા વિસ્મણંદીનો પુત્ર અને વિસ્મભૂઈનો પિતરાઈ ભાઈ હતો. ૧. આવયૂ. ૧.પૃ. ૨૩૦, આવનિ.૪૪૫, આવમ પૃ. ૨૪૮, ૨૫૧, કલ્પધ.પૃ. ૩૮, કલ્પવિ.પૃ.૪૩. વિસાહદત્ત (વિશાખદત્ત) રુદપુરનો રાજા અને ચક્કટ્ટિ બંભદત્તનો સસરો.' ૧.ઉત્તરાનિ.પૃ.૩૮૦. વિસાહભૂઈ અથવા વિસાહભૂતિ (વિશાખભૂતિ) રાયગિહના રાજા વિરૂણંદીનો નાનો ભાઈ. તેની પત્નીનું નામ ધારિણી(૧૧) હતું. તેનો પુત્ર હતો વિસ્મભૂઈ. ૧. આવચૂ.૧,પૃ.૨૩૦, આવનિ.૪૪૫-૬, વિશેષા.૧૮૧૧-૧૨, આવમ.પૃ. ૨૪૮ - ૨૫૧, કલ્પ.પૂ.૩૮. વિસાહમુણિ (વિશાખમુનિ) જેમનો જન્મ વીરનિર્વાણ સંવત ૨૦૦૦માં છે તે આચાર્ય.' ૧.તીર્થો. ૮૧૯. ૧. વિસાહા (વિશાખા) એક સખત્ત(૧). તેનો અધિષ્ઠાતા દેવ ઈંદગ્નિ(૧) છે. સુંગાયણ તેનું ગોત્રનામ છે.' Page #364 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૪૭ ૧. સૂર્ય.૩૬,૩૮,૫૦, ગાથાઓ ૯,૫૦,સમ.પ,જબૂ.૧૫૫-૧૬૦, ૧૭૧,સ્થા.૯૦. ૨. વિસાહા જેમાં બહુપુત્તિય(૨) નામનું ચૈત્ય હતું તે નગર. મહાવીર આ નગરમાં આવ્યા હતા. તેની એકતા અયોધ્યા સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ. ૬૧૭, ૨. લાઈ.પૃ.૩૫૭. ૧. વિસિટ્ટ (વિશિષ્ટ) સોમણસ(પ) પર્વતનું શિખર.' આ અને વિસિટ્ટફૂડ એક છે. ૧. સ્થા.૫૯૦. ૨.વિસિટ્ટ દીવકુમાર દેવોના બે ઈન્દ્રોમાંનો એક. આ અને વસિટ્ટ(૩) એક છે. ૧. ભગ.૧૬૯. વિસિટ્ટફૂડ (વિશિષ્ટકૂટ) આ અને વિસિટ્ટ (૧) એક છે.' ૧. સ્થા.૫૯૦. વિશુદ્ધ (વિશુદ્ધ) બંભલોગના છ કાંડમાંનો એક.' ૧. સ્થા.૫૧૬. વિસૂહિય (વિધ્વહિત) મહિય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ. ૨૨. વિસેસ (વિશેષ) પણવણાનું પાંચમું પદ (પ્રકરણ)." ૧. પ્રજ્ઞા.ગાથા.૪. ૧. વિસ્મ (વિશ્વ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. વિસ્મ ઉત્તરાસાઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૧૫૭, ૧૭૧. વિસ્તકમ્મ (વિશ્વકર્મ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ,પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬ . વિસ્મણંદી (વિશ્વનન્દી) રાયગિહના રાજા, વિસાહભૂઇના મોટાભાઈ, વિસાહણંદીના પિતા અને બલદેવ(૨) અયલ(૬)નો પૂર્વભવ. તેમને આચાર્ય સંભૂય(૧) એ દીક્ષા આપી હતી. ૧ ૧. આવચૂ.૧,પૃ.૨૩૦, આવનિ.૪૪૫-૪૬, વિશેષા.૧૮૧૧, આવમ પૃ. ૨૪૮, સમ. ૧૫૮, તીર્થો. ૬૦૬. વિસ્મભૂઈ અથવા વિસ્મભૂતિ (વિશ્વભૂતિ) પ્રથમ વાસુદેવ(૨) તિવિટ્ટનો પૂર્વભવ. તે રાયગિહના રાજા વિરૂણંદીના નાના ભાઈ વિસાહભૂખના પુત્ર હતા. તે બહુ શક્તિશાળી હતા. આચાર્ય સંભૂય(૧)એ તેમને દીક્ષા આપી હતી. મહુરા(૧)માં ગાયે Page #365 -------------------------------------------------------------------------- ________________ उ४८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમને પછાડ્યા હતા. આ કારણે ક્રોધિત થઈને તેમણે શિંગડાં પકડીને ગાયને નીચે પાડી દીધી હતી. ભાવી જન્મમાં પોતાના પિતરાઈ ભાઈ વિસાહણંદીને હણવાનો સંકલ્પ (નિદાન) તેમણે કર્યો હતો.' ૧. આવચૂ. ૧.પૃ.૨૩૦-૩૩, આવનિ.૪૪૫-૪૭, વિશેષા. ૧૮૧૧-૧૨, આવમ. પૃ. ૨૪૮-પ૧, સમ. ૧૫૮, તીર્થો . ૬૦૫, ૬૦૭, ૬૦૯, ભક્ત. ૧ ૩૭, કલ્પધ.પૃ.૩૮, સમઅ.પૂ.૧૫૮. વિસ્સવાઈયગણ (વિશ્વવાદિકગણ) તિર્થીયર મહાવીરની આજ્ઞામાં રહેલા નવ શ્રમણગણોમાંનો એક.૧ ૧. સ્થા. ૬૮૦. ૧. વિસ્મણ (વિશ્વસેન) તિર્થીયર સંતિના પિતા. તે ગયપુરના રાજા હતા અને અઇરાના પતિ હતા.' ૧. સમ.૧૫૭-૫૮, તીર્થો.૪૭૯, આવનિ.૩૮૩, ૩૮૬, ઉત્તરાક પૃ.૩૩૧ ૨. વિસ્મણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧ ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. વિસ્સલેણ મિહિલા(૧)નો વતની, તિર્થંકર મલ્લિ(૧)ને ભિક્ષા આપનાર તે સૌપ્રથમ હતા.' ૧. સ.૧૫૭, આવનિ.૩૨૯, આવમ.પૃ.૨૨૭. ૪. વિલેણ દિવસ રાતના ત્રીસ મુહુરમાંનું એક. ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૭, સમ.૩૦ વિહફઈ (બૃહસ્પતિ) એક ગ્રહ.' ૧. જખૂ.૧૫૧. ૧. વિહલ્લ રાયગિહના રાજા સેણિય(૧) અને તેમની રાણી ચેલણાનો પુત્ર અને કૂણિઅનો નાનો ભાઈ.' રાજા સેણિયે તેને શ્રેષ્ઠ કંઠહાર આપ્યો. કૂણિએ વિહલ્લ પાસે હારની માગણી કરી. વિહલ્લે હાર આપવા ઈન્કાર કર્યો. વિહલ્લે, પોતાના નાના ભાઈ હલ(૩) સાથે, પોતાના નાના (માતા ચેલ્લણાના પિતા) રાજા ચેડગનું શરણ લીધું. આના કારણે ચેડગ અને કુણિએ વચ્ચે યુદ્ધ થયું. વિહલે તિત્થર મહાવીર પાસે દીક્ષા લીધી, બાર વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને મૃત્યુ પછી જયંત સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમા) જન્મ લીધો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં એક જન્મ વધુ લઈ ત્યાં જ મોક્ષે જશે. ૧. નિર.૧.૧., અનુત્ત.૧. ભગઅ.પૂ.૩૧૬. ૨. આવયૂ. ૨.પૃ. ૧૭૧. ૪. અનુત્ત.૧, આવ.પૃ. ૨૭. ૩. નિર.૧.૧., આવહ પૃ.૬૭૯થી, Page #366 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. વિહલ્લ અણુત્તરોવવાઇયદસાના પ્રથમ વર્ગનું આઠમું અધ્યયન. ૧. અનુત્ત. ૧. ૩. વિહલ્લ રાયગિહ નગરનો રહેવાસી. તેને મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.૧ ૧. અનુત્ત.૬. ૪. વિહલ્લ અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું દસમું અધ્યયન. ૧. અનુત્ત.૩. વિહસ્સતિ (બૃહસ્પતિ) જુઓ વિહસ્સઇ.૧ ૧. આચૂ.૧.પૃ.૪૯૮. વિહાય જુઓ વિધાય. ૧. સ્થા.૯૪. વિહારકલ્પ (વિહારકલ્પ) એક અંગબાહિર ઉક્કાલિબ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી. ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, નન્ક્રિમ.પૃ.૨૦૬,નન્દિહ.પૃ.૭૨, નન્દ્રિયૂ.પૃ.૫૮. વિહારગિહ અથવા વિહારગેહ (વિહારગૃહ) જે ઉદ્યાનમાં તિત્યયર વાસુપુજ્જે સંસારત્યાગ કર્યો હતો તેમ જ જે ઉદ્યાનમાં તેમને કેવલજ્ઞાન થયું હતું તે ચંપા નગરમાં આવેલું ઉદ્યાન.૧ ૧. આનિ.૨૩૦, ૨૫૪, વિશેષા.૧૬૬૨. વીભય જુઓ વીયભય. ૧. આવહ.પૃ.૬૭૬. વીતભય જુઓ વીયભય. ૧ ૧. ઉત્તરાનિ.પૃ.૯૬, આવહ.પૃ.૨૯૮. ૧. વીતસોગ (વીતશોક) અરુણ(૪) દ્વીપોના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. ૩૪૯ ૨. વીતસોગ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. વીતસોગા (વીતશોકા) જુઓ વીયસોગા. ૧. આયૂ.૧.પૃ.૧૫૪. વીતિભય (વીતભય) જુઓ વીયભય.૧ ૧ i Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ૧. આયૂ.૧.પૃ.૩૯૯, આવચૂ.૨.પૃ.૧૬૪, નિશીયૂ.૩.પૃ.૧૪૨, ૧૪૫. વીતિસોગા (વીતશોકા) જુઓ વીયસોગા.૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૧.પૃ.૧૭૬. વીતીભય (વીતભય) આ અને વીયભય એક છે. ૧. ભગ.૪૯૧. વીયકમ્સ (વીતકશ્મ) વચ્છ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧. ૩ વીયભય (વીતભય) જ્યાં રાજા ઉદાયણ(૧) રાજ કરતો હતો તે સિંધુસોવીરનું પાટનગ૨.૧ તેની ઉત્તરપૂર્વે મિયવણ ઉદ્યાન આવેલું હતું.ર કહેવાય છે કે તિત્થયર મહાવીર ત્યાં ગયા હતા અને ઉદાયણને દીક્ષા આપી હતી. આ નગર વિદર્ભકનગર નામે પણ જાણીતું હતું.TM તેનો એક બંદર તરીકે ઉલ્લેખ થયો છે જે ઉણીથી એંશી યોજનના અંતરે આવેલું હતું. તેનો એક દેવ વડે ત્યારે નાશ થયો હતો જ્યારે તે વખતના આ નગરના રાજા કેસી(૨)એ શ્રમણ ઉદાયણ(૧)ને ઝેર આપી મારી નાખ્યા હતા.° તેની એકતા પંજાબના સહરાનપુર જિલ્લામાં ઝેલમ નદીના કાંઠે આવેલા શહેર ભેર (Bhera) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭,સૂત્રશી.પૃ.૧૨૩,સ્થાઅ. પૃ.૪૩૧,૫૧૨,આવહ.પૃ.૬૭૬, નિશીયૂ.૩.પૃ.૧૪૨, આવચૂ.૧.પૃ. ૩૯૯,૨.પૃ.૧૬૪. ૪. પ્રશ્નઅ.પૃ.૮૯, ભગઅ.પૃ.૬૨૧. ૫. નિશીયૂ.૩.પૃ.૧૪૨. ૬. એજન.પૃ.૧૪૫. ૭. આચૂ.૨.પૃ.૩૭, આવહ.પૃ.૫૩૮. ૮. શ્રભમ.પૃ.૩૮૮, લાઇ.પૃ.૩૦૨. ૨. ભગ.૪૯૧. ૩. ભગ.૪૯૧, નિશીયૂ.૩.પૃ.૫૨૩, વીયરાગસુઅ (વીતરાગશ્રુત) એક અંગબાહિર ઉક્કાલિઞ આગમગ્રન્થ, ૧ જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. ૧. નન્દિ.૪૪, નચૂિ.પૃ.૫૮, નહિ.પૃ.૭૨, નન્દિમ.પૃ.૨૦૫. વીયસોગ(વીતશોક)જુઓ વીતસોગ(૨).૧ ૧. સૂર્યમ.પૃ.૨૯૫, સ્થાઅ.પૃ.૭૯. વીયસોગા (વીતશોકા) અવરવિદેહમાં ણલિણાવઈ(૧) પ્રદેશનું પાટનગર.' બલદેવ(૨) અયલ(૫), વાસુદેવ(૧) બિભીસણ અને રાજા મહબ્બલ(૨) આ નગરના હતા. આ નગરમાં ઇંદકુંભ ઉદ્યાન હતું. * ૧. જમ્મૂ.૧૦૨, શાતા.૬૪,આવમ.પૃ. 3. ૨૨૫. ૪. ૨. આવચૂ.૧.પૃ.૧૭૬. શાતા.૬૪, સ્થાઅ પૃ.૪૦૧. શાતા.૬૪. . Page #368 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વીર તિત્શયર મહાવીરનું બીજું નામ.૧ ૧. સ્થા.૪૧૧, આવમ.પૃ.૨૦૪-૨૧૪, ૨૩૭-૩૦૦, તીર્થો.૩૩૫. ૨. વીર તગરા નગર ગયેલા એક શ્રમણાચાર્ય.૧ ૧. વ્યવભા. ૩.૩૫૦. ૩. વીર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. વીર એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે. તે સયંભૂ (૪)જેવું જ છે. ૧. સમ.૬. વીરઅ (વીરક) બારવઈનો વણક૨ જે વાસુદેવ(૨) કણ્ડ(૧)નો મોટો ભક્ત હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૬. ૧. વીરંગય (વીરાજ્ઞક) મહાવીરે દીક્ષા આપેલા આઠ રાજાઓમાંનો એક.૧ ૧. સ્થા.૬૨૧. ૨. વીરંગય રોહીડઅના રાજા મહબ્બલ(૧૧) અને તેમની રાણી પઉમાવઈ(૩)નો પુત્ર. તે બત્રીસ રાજકુંવરીઓને પરણ્યો હતો. તેણે આચાર્ય સિદ્ધત્થ(૭) પાસે દીક્ષા લીધી, પિસ્તાલીસ વર્ષ શ્રામણ્યનું પાલન કરી મરીને બંભલોઅ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે તે જન્મ્યો. ત્યાંથી બારવઈમાં બલદેવ(૧)ના પુત્ર તરીકે તેનો જન્મ થયો.૧ ૧. નિર.૫.૧. ૩૫૧ ૩. વીરંગય વેસાલીના રાજા ચેડગનો સારથિ.૧ ૧. આવહ.૬૭૭. વીરકંત (વી૨કાન્ત) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૬. ૧. વીરકણ્ડ (વીરકૃષ્ણ) ણિરયાવલિયા(૧)નું સાતમું અધ્યયન.` રાજા સેણિઅ(૧)ના વીરકણ્ડ નામના પુત્રના જીવનવૃત્તનું તેમાં નિરૂપણ છે. ૨ ૧. નિર.૧.૧ ૨. નિરચં.૧.૧. ૨. વીરકણ્ડ જુઓ વીરકમિત્ત ૧ ૧. વિપા.૩૪. વીરકમિત્ત (વીરકૃષ્ણમિત્ર) વીરપુરના રાજા, રાણી સિરીદેવી(૩)ના પતિ અને રાજકુમાર સુજાઅ(૪)ના પિતા.૧ ૧. વિપા.૩૪. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.વરકહા (વીરકૃષ્ણા) અંતગડદસાના આઠમા વર્ગનું સાતમું અધ્યયન.' - ૧. અન્ત.૧૭. ૨. વિરકહા રાજા સેણિય(૧)ની પત્ની. તેને ચંપા નગરમાં મહાવીરે દીક્ષા આપી હતી. ચૌદ વર્ષનું શ્રમણ્ય પાળી તે મોક્ષ પામી." ૧. અન્ત.૨૩. વિરફૂડ (વીરકૂટ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. વીરગય (વીરગત) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. વિરઘોસ (વરઘોષ) મોરાગ સન્નિવેશમાં રહેતો સુથાર.૧ ૧. અવનિ.૪૬૬, આવયૂ.૧.પૃ. ૨૭૬ , વિશેષા. ૧૯૨૦, આવહ.પૃ. ૧૯૪, આવમ. પૃ. ૨૭૨. કલ્પધ.પૃ.૧૦૪. વીરજસ (વરયશસ) મહાવીર દ્વારા દીક્ષિત આઠ રાજાઓમાંની એક ૧. સ્થા. ૬૨૧. વીરજુઝ (વીરધ્વજ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૬. વીરત્યુઇ (વીરસ્તુતિ) આ અને મહાવીરથઈ એક છે.' ૧. સૂત્રનિ.૮૩. વિરદેવી મંડિયપુત્ત અને મોરિયપુત્ત(૧)ની માતા. આ અને વિજયદેવા એક છે. ૧. આવયૂ.૧,પૃ.૩૩૮. વિરપુર જયાં વીરકહમિત્ત રાજ કરતા હતા તે નગર. આ નગરના મહોરમ(૫) ઉદ્યાનમાં તિર્થીયર મહાવીરે રાજકુમાર સુજાઅ(૪)ને દીક્ષા આપી હતી.અણમિ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આ નગરમાં દિણ(૧)એ આપી હતી. ૨ ૧. વિપા.૩૪. ૨. આવનિ.૩૨૫, આવમ.પૃ. ૨૨૭. વિરપ્પમ (વીરપ્રભ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ ૬. ૧. વીરભદ્ર (વીરભદ્ર) જેનું ચૈત્ય કણગપુરના સેયાસોય ઉદ્યાનમાં આવેલું હતું તે જકુખ.૧ ૧. વિપા.૩૪. ૨. વીરભદ્ર ચઉસરણના કર્તા.' કહેવાય છે કે તે જ ભત્તપરિણાના પણ કર્યા છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨. ભક્ત,૧૭૧. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫૩ ૧. ચતુઃ ૬૩. વિરલેસ (વીરલેશ્ય) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬, વિરવણ (વીરવણ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. વિરવર તિર્થીયર મહાવીરનું બીજું નામ.' ૧. આવનિ.૪૭૨, પ્રશ્ન.૪, સૂર્ય. ૧૦૮. વિરસિંગ (વીરશુ) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. વીરસિટ્ટ (વીરસૃષ્ટ) વીર(૪) જેવુંજ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. ૧. વીરસણ (વીરસેન) જેનું ચૈત્ય સુઘોસ(પ) નગરના દેવરમણ ઉદ્યાનમાં આવેલું હતું તે જખ.' ૧. વિપા.૩૪. ૨. વીરસેણ બારવઈમાં વાસુદેવ(૨) કહ(૧)ના એકવીસ હજાર સૈનિકોમાં મુખ્ય." ૧. જ્ઞાતા.૫૨, ૧૧૭, અત્ત.૧, નિર.૫.૧, આવયૂ.૧.પૃ.૩૫૬ . વિરસેણિય (વીરસૈનિક અથવા વીરશ્રેણિક) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. વિરાવત્ત (વીરાવર્ત) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૬. ૧. વિરિઅ (વીર્ય) સૂયગડનું આઠમું અધ્યયન.' ૧. સમ. ૧૬, ૨૩, સૂત્રચૂ.પૃ. ૨૦૩. ૨. વરિઅ ચૌદ પુત્વ ગ્રન્થોમાંનો ત્રીજો પુત્રુ ગ્રન્થ.' ૧. સમ.૧૪, ૧૪૭, નદિ પ૭, નન્ટિયૂ.પૃ.૭૫, નદિમ.પૃ.૨૪૧. ૩. વીરઅતિર્થીયર પાસ૧)ના આઠ ગણધરોમાંના એક.' તેમનો ઉલ્લેખ વીરભદ્ર નામથી પણ થયો છે. ૨ ૧. સ્થા. ૬૧૭. વરિય (વીર્ય) જુઓ વીરિઅ. ૧. સ્થા. ૬૧૭, સૂત્રચૂ.પૃ. ૨૦૩. વરિયપ્પવાય (વીર્યપ્રવાદ) આ અને વીરિઅ(૨) એક છે. ૨. સમ.૮. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. નદિધૂ.પૃ.૭૫. વિરુત્તરવહિંસગ (વીરોત્તરાવતંસક) વીર(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૬. વીસ-અસમાહિટ્ટાણ (વિશતિ-અસમાધિસ્થાન) આયારસાનું એક અધ્યયન.' ૧. સ્થા. ૭પપ. વિસત્થા (વિશ્વસ્તા) આણંદપુરના રાજા જિતારિ(૧)ની પત્ની અને રાજકુમાર અસંગની માતા. તેણે પોતાના પુત્રમાં કામાસક્ત થઈ તેની સાથે આડો સંબંધ બાંધ્યો હતો.' ૧. નિશીયૂ.૩.પૃ.૨૬૮, બૃભા.૫૨૧૧, ગચ્છાવા.પૃ.૨૬. ૧. વીસણ (વિશ્વસેન) વાસુદેવ(૨) કહ(૧)નું બીજું નામ. તેમની ગણના શ્રેષ્ઠ યોદ્ધા તરીકે થતી હતી.' ૧. સૂત્ર.૧.૬.૨૨. ટીકાકાર શીલાશ્ક તેનો ચક્રવર્તિનું અર્થ કરે છે, જુઓ સૂત્રશી. પૃ.૧૫૦. ૨. વીસસેણ જુઓ વિસ્સલેણ.' ૧. તીર્થો. ૪૭૯, આવનિ.૩૯૯. વુડૂઢ (વૃદ્ધ) સંપલિય અને ભદ(પ)ના શિષ્ય અને સંઘપાલિયના ગુરુ.૧ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૬૫. વઢવાઈ (વૃદ્ધવાદિન) જેમને મહાણિસીહ માટે ખૂબ આદર હતો તે શ્રમણાચાર્ય.' ૧. મનિ.૭૦-૭૧. રૂઢિ (વૃદ્ધિ) આ અને અહિવઢિ એક છે. ૧. જખૂ.૧૭૧ વૃઢિકર (વૃદ્ધિકર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. વેઅઢ (વૈતાઢય) જુઓ વેયડૂઢ." ૧. જબૂ.૩૬ . વેઅદ્ધ (વૈતાઢ્ય) જુઓ વેઢ.૧ ૧. જબૂ.૬૮, ૯૩. વેઅદ્ધગિરિકુમાર (વૈતાઢયગિરિમાર) જુઓ વેઢગિરિકુમાર.' ૧. જખૂ.૫૧. વેઅદ્ધપવ્યય (વૈતાદ્યપર્વત) જુઓ વેચઢ.' ૧. જબૂ.૭૪. વેંદગ (વેદક) એક આર્ય જાતિ. ૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫૫ ૧. પ્રજ્ઞા.૩૭. ટીકાકાર વેદંગ આપે છે (પ્રજ્ઞામ.પૃ.૫૮). વેગવઈ (વેગવતી) જેના કાંઠે અક્રિયગ્ગામ આવેલું હતું તે નદી.' ૧. આવનિ.૪૬૪, આવનિ (દીપિકા), પૃ.૯૬, વિશેષા.૧૯૧૪, આવમ.પૃ. ૨૬૮. ૧. વેજયંત (વૈજયન્ત) બીજું અનુત્તર સ્વર્ગીય વાસસ્થાન (વિમાન) અને તેના દેવો.૧ ૧. અનુ.૧૩૯, પ્રજ્ઞા.૩૮, ઉત્તરા.૩૬.૨ ૧૩. ૨.જયંત જંબુદ્દીવ વગેરેનું દક્ષિણ દ્વારા તેનો અધિષ્ઠાતા દેવ વેજયંત(૩) છે." ૧. જબૂ.૮, સ્થા.૩૦૩, જીવા. ૧૨૮, ૧૪૪. ૩. વેજયંત જંબુદ્દીવ વગેરેના વેજયંત(૨) દ્વારનો અધિષ્ઠાતા દેવ.' ૧. સ્થા.૩૦૩, ૩૦૫, જીવા.૧૪૪, ૧૭૪. ૪. જયંત ઉત્તર ગુયગ(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા. ૬૪૩. જયંતા (વજયન્તા) જંબુદ્દીવના જયંત(૨) દ્વારના અધિષ્ઠાતા દેવ જયત્ત(૩)નું પાટનગર. ૧. સમ.૩૭. ૧.વેજયંતી (વજયન્તી) છઠ્ઠાબલદેવ(૨) આણંદ(૧)ની માતા અને ચક્કપુરના રાજા મહસિવની પત્ની. ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૪. ૨. આવનિ.૪૦૮-૪૧૧. ૨. વેજયંતી સંસારત્યાગના પ્રસંગે તિર્થીયર પઉમપ્રહ દ્વારા ઉપયોગમાં લેવાયેલી પાલખી.' ૧. સ.૧૫૭. ૩. વેજયન્તી પખવાડિયાની આઠમની રાત." ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. ૪. વેજયન્તી રુયગ(૧) પર્વતના મધ્ય ક્ષેત્રની એક વિદિશામાં વસતી એક મુખ્ય દિસાકુમારી દેવી.' ૧. તીર્થો. ૧૬૫. પ.વેજયન્તી પૂર્વરૂયગ(૧)ના પલંબ(૪) શિખર ઉપર વસતી એકમુખ્ય દિસાકુમારી દેવી.' ૧. સ્થા. ૬૪૩, જબૂ.૧૧૪, તીર્થો. ૧૫૩. ૬. વેજયન્તી ઉત્તર અંજણગ પર્વત ઉપર આવેલું તળાવ.' ૧. સ્થા.૩૦૭. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. વેજયન્તી મહાવિદેહના સુવપ્પ(૧) પ્રદેશનું પાટનગર.' ૧. જખૂ. ૧૦૨. ૮. વેજયન્તી ગ્રહો, નક્ષત્રો અને તારાઓમાંથી દરેકની જે ચાર મુખ્ય પત્નીઓ છે તેમાંની એકનું નામ.૧ ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬, જખૂ. ૧૭૦, જખૂશા.પૃ.૫૩૪. વેડય (વેટક) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક. ૧ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૯. વેણઈયા (વચનત્રિકા) અંભી(૨) લિપિઓમાંની એક ૧ ૧. પ્રજ્ઞા.૩૭, સમ.૧૮. વેણા આચાર્ય શ્લભદ્રની સાત બહેનોમાંની એક, તે સંભૂUવિજય(૪)ની શિષ્યા હતી. ૧ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૬, આવચૂ. ૨.પૃ.૧૮૩, તીર્થો. ૭૫૪, આવ.પૃ.૨૮, આવહ.પૃ. ૬૯૩. વેણુદાલિ ઉત્તરના સુવણકુમાર દેવોના ઇન્દ્ર. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમના નામ ભૂયાણંદ(૧)ની છ મુખ્ય પત્નીઓ જેવાં જ છે. વેણુદાલિને ચાર લોગપાલ છેચિત્તપખ, વિચિત્તપમુખ, ચિત્ત(૩) અને વિચિત્ત. ૧. ભગ.૧૬૯,પ્રજ્ઞા.૪૬, સ્થા.૪૪. | ૩. સ્થા. ૨૫૬. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૧. વેણુદેવ દક્ષિણના સુવર્ણકુમાર દેવોના ઇન્દ્ર. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓનાં નામ જેવાં જ છે. વેણુદેવને પણ વેણુદાલિ જેમ ચાર લોગપાલ છે. ૧. પ્રજ્ઞા.૪૬ , ભગ.૧૬૯, સ્થા.૪૦૪. ! - ભગ,૧૬૯. સ્થા.૪૦૪. ! ૩. સ્થા.૨૫૬ . ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. વેણુદેવ જુઓ ગરુડવેણુદેવ ૧. સ્થા. ૮૬. વેષ્ણા (વજ્ઞા) જુઓ બેન્ના(૨).૧ ૧. નિશીયૂ.૩.પૃ.૪૨૫. વેણાતડ (બેન્નાતટ) બેણા(૨) નદીના કાંઠે આવેલું નગર.' ૧. નિશીયૂ.૩.પૃ.૪૨૫. વેણાયડ (બેન્નાતટ) મૂલદેવ(૧) આ નગરનો રાજા હતો.આ અને બિણાતડ એક છે. ૧. ઉત્તરાને.પૃ.૬૩. Page #374 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૫૭ વેડૂઢ (વૈતાઢ્ય) જુઓ વેઢ. ૧. નદિધૂ.પૃ. ૬૪. વેતરણી (વૈતરણી) જુઓ વેયરણી." ૧. સૂત્રચૂ.પૃ.૧૨૪, ૧૫૪, આવયૂ.૧.પૃ.૪૬૦. તાલિબ (વૈતાલિય) જુઓ યાલિઅ. ૧. સમ. ૨૩, સૂત્રચૂ.પૃ.૩પ૬. વેદાઅ (વેદક) પણવણાનું પચ્ચીસમું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા.ગાથા ૬. વેદણા (વેદના) પણવણાનું પાંત્રીસમું પદ ૧. પ્રજ્ઞા. ગાથા ૭, ભાગ.૩૯૮. વેદબંધઅ (દબંધક) પણવણાનું છવ્વીસમું પદ (પ્રકરણ). જુઓ બંધ. ૧. પ્રજ્ઞા. ગાથા ૬. વેદલ્મી (વૈદર્ભી) પન્નુણ(૧)ની પત્ની અને અણિરુધ(૨)ની માતા. ૧. અન્ત.૮. વેદરહસ્સ (વેદરહસ્ય) આયુર્વેદ ઉપરનો ગ્રન્થ.' ૧. નિશીયૂ.૩.પૃ.૫૨૭. વેદિસ (વૈદિશ) જુઓ વઈદિસ. ૧. અનુ.૧૩૦. વેદેહિ (વૈદેહિ) જુઓ વઈદેહિ.૧ ૧. ઉત્તરા.૯.૬૧, ૧૮.૪પ. વેભાર (વૈભાર) રાયગિહની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. ઝવેરી બંદ(૧૧)એ આ ડુંગર પાસે ગંદા(૧૧) તળવાનું નિર્માણ કરાવવા બધો ખર્ચ પોતે કર્યો હતો. મહાતવોવતીર ઝરણું પણ અહીં આવેલું હતું. ધણ(૨) અને સાલિભદ(૧)એ આ ડુંગરની તળેટીમાં મારણાન્તિકી સલ્લેખના કરી હતી. રાજગિરના પાંચ ડુંગરોમાંનો આ એક છે." ૧. જ્ઞાતા.૧૩,૧૫,૯૩, ભાગ.૧૬૦. | ૪.૨.૪૪૪. ૨. જ્ઞાતા.૯૩. ૫. લાઇ.પૃ.૩૫૩. ૩. ભગ.૧૧૩. ભારગિરિ (વૈભારગિરિ) આ અને વેભાર એક છે. ૧. જ્ઞાતા.૧૩, સૂત્રચૂ.પૃ.૨૩૨, મર.૪૪૪. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વેમાણિય (વૈમાનિક) દેવોના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર. તેના બે પેટાભેદો છે – કપ્પોવગ અને કપ્પાઈય.૨ ૧ --- ૧. ભગ.૧૧૫, ૪૭૩, અનુ.૧૪૪, જીવા.૪૨, સ્થા.૨૫૭, આવહ.પૃ.૧૨૫. ૨. અનુ.૧૨૨, પ્રજ્ઞા.૩૮. વેય (વેદ) રિઉદ્ધેય, જઉદ્ધેય, સામવેય અને અથવ્વણવેય આ ચારનું સમૂહવાચક નામ.પરિવ્રાજકો તેમના જ્ઞાતા ગણાય છે.૧ ૧. જ્ઞાતા.૫૫, ઔપ.૩૮. ૧. વેયઢ (વૈતાઢ્ય) પર્વતોનો એક પ્રકાર. તેના બે પેટાભેદો છે – વટ્ટવેયઢ (વૃત્તવૈતાઢા) અને દીહવેય (દીર્ધદ્વૈતાઢ્ય). જંબુદ્દીવમાં ચાર વવેયઢ પર્વતો છે. તે છે—સદ્દાવઇ(૧), વિયડાવઇ, ગંધાવઇ અને માલવંતપરિયાય. તેમની ઊંચાઈ એક હજાર યોજન છે, ઊંડાઈ એક હજાર ગભૂતિ છે અને પહોળાઈ એક હજાર યોજન છે. તેમનો આકાર પર્યંક જેવો છે.૨ = જંબુદ્દીવમાં ચોત્રીસ દીહવેયઢ પર્વતો છે – એક ભરહ(૧)માં, એક એરવય(૧)માં, અને મહાવિદેહના કચ્છ(૧), વચ્છ(૬), પમ્પ(૧), વખ(૧) વગેરે બત્રીસ વિજયો(૨૩) અર્થાત્ પ્રદેશોમાંથી પ્રત્યેક વિજયમાં એક એક એમ કુલ ચોત્રીસ છે. તેમની ઊંચાઈ પચીસ યોજન અથવા એક સો ગવ્યૂતિ છે, ઊંડાઈ પચીસ ગભૂતિ છે અને પહોળાઈ પચાસ યોજન છે." પ્રત્યેક દીહવેયઢને નવ શિખરો છે. ૧. સ્થા.૮૭,૩૦૨, જીવા.૧૪૧,ભગ. ૪. સ્થા.૬૮૯. ૫. સમ.૨૫,૫૦,૧૦૦. ૬. સ્થા.૬૮૯. ૩૬૯, ભગઅ.પૃ.૪૩૬. ૨.સ્થા.૭૨૨, સમ.૯૦, ૧૧૩. ૩.સમ.૩૪. ૨ ૨. વેયઢ ભરહ(૨) ક્ષેત્રનો એક પર્વત જે દીહવેયઢ નામે પણ જાણીતો છે. તે જંબુદ્દીવના ભરણ ક્ષેત્રની મધ્યમાં આવેલો છે અને ભરહ ક્ષેત્રને બે ભાગમાં વહેંચી દે છે – દાહિણઢભરહ અને ઉત્તરઢ઼ભરહ તે પૂર્વથી પશ્ચિમ વિસ્તરેલો છે અને પૂર્વ લવણ સમુદ્રને તથા પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શે છે. તેની ઊંચાઈ પચીસ યોજન છે અને પહોળાઈ પચાસ યોજન છે, પૂર્વ બાજુએ તથા પશ્ચિમ બાજુએ તેની બાહાનું માપ ૪૮૮ ૩ યોજન છે, જ્યારે તેની જીવા જે લવણ સમુદ્રને બન્ને બાજુએ સ્પર્શે છે તેનું માપ ૧૦૭૨૦o યોજન છે અને તેનું ધણુપિઢ ૧૦૭૪૩ ૫ યોજન છે. આ પર્વતમાં બે ગુફાઓ છે – તિમિસગુહા અને ખંડપ્પવાયગુહા. પર્વતની બન્ને બાજુએ દસ યોજનની ઊંચાઈએ બે વિાહરસેઢિ છે.તેથી ઉપર બીજા દસ યોજનની ઊંચાઈએ બે અભિઓગસેઢિ છે. આ પર્વતના નવ શિખરોનાં નામ આ પ્રમાણે છે– સિદ્ધાયયણફૂડ, Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દાહિણઢભરફૂડ, ખંડપ્પવાયગુહાફૂડ, મણિભદ્દફૂડ, વેઢડ(૨), પુણભદ્દ(૬), તિમિસગુણાકૂડ, ઉત્તરઢભરહકૂડ અને વેસમણકૂડ(૨). આ વેયઢ પર્વત ઉપર વિદ્યાધરો, કેટલાક દેવો તથા દેવીઓ રહે છે. આ પર્વતને વેયડૂઢ કહેવામાં આવે છે કારણ કે તેનો અધિષ્ઠાતા દેવ વેયડૂઢગિરિકુમાર છે. ઓસપ્પિણી કાલચક્રના દૂસમદૂસમા અરમાં ભરહ ક્ષેત્રમાં વેડૂઢ સિવાયના બીજા બધા પર્વતોનું અસ્તિત્વ નહિ રહે, તેઓ અદૃશ્ય થઈ જશે. વેડૂઢની ગુફાઓમાં તિર્થંકરોની સુવર્ણની પ્રતિમાઓ છે. ૧. જબૂ.૧૦, ૩૬ ,વિપા.૧૪, આવમ. | ૩૯૯, આવયૂ.૧.પૃ. ૨૭. પૃ.૧૫૮, આવહ.પૃ.૧૧૬,નિર. ૪. જખૂ.૧૫,૩૬,૫૧,૬૮,૭૪, આવયૂ. ૫.૧, જ્ઞાતા. ૨૭. ૧.પૃ. ૨૦૭. ૨. જખૂ.૧૨. ૫. ભગ.૨૮૭-૮૮, તીર્થો.૯૫૦, જબૂ.૩૬ . ૩.જબૂ.૧૨, આવપૂ.૧.પૃ.૧૮૯, ૬. નિશીયૂ.૩.પૃ.૧૪૪. ૧. વેયઢકૂડ (વૈતાઢ્યકૂટ) પ્રત્યેક દીહવેઢ પર્વતનું એક શિખર.૧ ૧. સ્થા. ૬૮૯. ૨. વેયઢકૂડ ભરહ(૨) ક્ષેત્રના વેઢ(૨) પર્વતનું એક શિખર.' ૧. સ્થા. ૬૮૯. વેયઢગિરિ (તારાગિરિ, આ અને વેઢ(૨) એક છે.' ૧. જ્ઞાતા. ૨૭. વેયઢગિરિકુમાર (વૈતાગિરિકુમાર) ભરહ(૨)માં આવેલા વેઢ(૨) પર્વતનો અધિષ્ઠાતા દેવ. ૧. જબૂ.૧૫, ૫૧, આવયૂ. ૧.પૃ.૧૮૯, આવમ.પૃ.૨૩૦, આવહ.પૃ.૧૫૦. વેચઢપવ્યય (વૈતાદ્યપર્વત) જુઓ વેઢ(૨).૧ ૧. આવયૂ.૧.પૃ. ૧૮૯. વેયણાપય (વેદનાપદ) જુઓ વેદણા. ૧. ભગ. ૩૯૮. ૧.વેકરણી (વૈતરણી) બારવઈનો વૈદ્ય." ૧. આવનિ.૧૩૦૦, આવહ.પૃ.૩૪૭, આવપૂ.૧.પૃ.૪૬૦. ૨. વેયરણી નરકમાં આવેલી નદી.' ૧. ઉત્તરા.૧૯.૫૯, ૨૦.૩૬, સૂત્ર.૧.૩.૪.૧૬, સૂત્રનિ.૮૨, ઉત્તરાશા.પૂ.૪૭૬, મર.૩૯૫, સૂત્રચૂ..૧૨૪. ૩. વેયરણી સક્ક(૩)ના લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાહમિય Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દેવ.1 ૧. ભગ.૧૬૬, આવહ.પૃ.૬૫૧, સૂત્રચૂ.પૃ. ૧૫૪. વેવેયઅ (વેદવેદક) પણવણાનું સત્તાવીસમું પદ (પ્રકરણ) ૧. પ્રજ્ઞા.ગાથા ૬. વેયાલિય (વૈતાલિક) સૂયગડના (પ્રથમ શ્રુતસ્કન્ધનું) બીજું અધ્યયન. તેનો ઉપદેશ ઉસભ(૧)એ આપ્યો હતો. ૧. સમ.૧૬,૨૪, સૂત્રનિ.૩૯. ૨. આવયૂ.૧.પૃ. ૨૧૦. ૧. વેરુલિઅ (વૈડૂર્ય) રણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાર્ડનો ત્રીજો ભાગ.૧ ૧. સ્થા.૭૭૮. ૨. વેલિઅ દક્ષિણ રુયગ(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા.૬૪૩. ૩. વેલિઅ જંબુદ્દીવમાં આવેલા પર્વત મહાહિમવંત(૩)નું શિખર.' ૧. સ્થા.૫૨૨, ૬૪૩, જખૂ.૮૧. વેલંધર (વેલન્જર) અથવા વેલંધરણાગરાય (વેલમ્પરનાગરાજ) જંબુદ્દીવને ઘેરીને આવેલા લવણ સમુદ્રના કિનારાનું રક્ષણ કરતા ણાગકુમાર દેવોના ઈન્દ્ર. આવા ઇન્દ્રો ચાર છે – ગોથુભ, સિવા, સંખ(૧૪) અને મણોસિલઅ. તેમના વાસસ્થાનરૂપ પર્વતો આ છે – ગોથુભ, ઉદગભાસ, સંખ(૧૩) અને યસીમ. આ પર્વતો લવણ સમુદ્રમાં આવેલા છે.' ૧. જબૂ.૧૫૮-૧૫૯, સમઅ.પૃ.૭૧-૭૨, સમ.૧૭, સ્થા.૩૦૫. ૧. વેલંધરોવવાય (વેલમ્પરોપપાત) એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી. ૧. નન્દિ.૪૪, વ્યવ(મ), ૧૦.૨૭, પાક્ષિપૃ.૪૫. ૨. વેલંધરોવવાય સંખેવિતદસાનું એક અધ્યયન. આ અને વેલંધરોવવાય(૧) એક જણાય છે. ૧. સ્થા. ૭૫૫. ૧. વેલંબ (વેલમ્બ) વાઉકુમાર દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેની નીચે તેને ચાર લોગપાલ છે – કાલ(૧), મહાકાલ(૮), અંજણ(પ) અને રિટ્ટ(૪) ધરણ(૧)ની મુખ્ય પત્નીઓ જેવી જ તેને પણ છ મુખ્ય પત્નીઓ છે. ૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. વેલંબ એક મહાપાયલકલસ જૂવઅનો અધિષ્ઠાતા દેવ.' Page #378 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૬ ૧ ૧. સ્થા.૩૦૫. વેલાવાસિ (વેલાવાસિનું) સમુદ્રના કે નદીના કિનારે રહેનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ-૧ ૧. પ.૩૮, ભગઅ.પૃ.૫૧૯. ૧. વેસમણ (વૈશ્રમણ) દિવસરાતના ત્રીસ મહત્તમાંનું એક.' ૧. જબૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય.૪૭. ૨. વેસમણ કણયપુરના રાજા પિયચંદ અને રાણી સુભદા(પ)નો રાજકુમાર પુત્ર. તેની પત્ની સિરિદેવી(૨) હતી. તેણે પોતાના પુત્ર ધણવઇ (૩)ને રાજસિંહાસન ઉપર સ્થાપી સંસારત્યાગ કર્યો અને તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી. તે તેના પૂર્વભવમાં મણિવયા નગરનો રાજા મિત્ત(૫) હતો.' ૧. વિપા.૩૪. ૩. વેસમણ વયસોગા નગરના રાજા મહબ્બલ(૨)ના છ મિત્ર રાજાઓમાંનો એક. તેણે પણ મહબ્બલ સાથે સંસારત્યાગ કર્યો અને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી. મૃત્યુ પછી તેણે કુરુના રાજા અદીણસતુ(૧) તરીકે જન્મ લીધો.' ૧. જ્ઞાતા. ૬૪-૬૫. ૪. વેસમણ ઈસાણ ક્ષેત્રના ઇન્દ્રના આધિપત્ય નીચેનો લોગપાલ. તેની મુખ્ય પત્નીઓ ચાર છે – પુઢવી(૧), રાઈ(૩), રયણી(૧) અને વિજુ(૬). જુઓ સોમ(૨). ૧. ભગ.૪૦૬, સ્થા.૨પ૬ . પ.વેસમણ બલિ(૪)ના આધિપત્ય નીચેનો લોગપાલ.તેની મુખ્ય પત્નીઓ ચાર છેઃ મીણગા, સુભદા(૧૫), વિજયા(૧૨) અને અસણી. જુઓ સોમ(૪). ૧. ભગ.૧૬૯, ૧૭૨, સ્થા.૨૫૬. ૨. ભગ.૪૦૬. ૬. વેસમણ ચમર(૧)ના આધિપત્ય નીચેનો લોગપાલ. વેસમણા તેનું પાટનગર છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – કણગા(૧), કણગલયા, ચિત્તગુત્તા(૨) અને વસુંધરા(૩).જુઓ સોમ(૪). ૧. ભગ.૪૦૬, સ્થા. ૨૫૬. ૭. વેસમણ જંબુદ્દીવમાં આવેલા ચુલહિમવંત પર્વતનું શિખર. ૧ ૧. સ્થા.૫૨૨, જખૂ.૭૫. ૮. સમણ દક્ષિણ ગુયગ(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા. ૬૪૩. ૯. વેસમણ સક્ક(૩)નો એક લોગપાલ. તેમનું દિવ્ય વિમાન વગુ(૨) છે. તેમ. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ર આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેવામાં જુદા જુદા પ્રકારના દેવો છે જેમ કે વેસમણકાઇય, વેસમણદેવકાઈય, સુવણકુમાર, દીવકુમાર, દિસાકુમાર, વાણવંતર વગેરે. વળી, તેમની સેવામાં જુદા જુદા દેવો પણ છે જેવા કે પુણભદ્દ(પ), માણિભદ્(૧), સાલિભદ(૪), સુમણભદ(પ), ચક્ક વગેરે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – રોહિણી(પ), મયણા(૨), ચિત્તા(૨) અને સોમા(૬). આ વેરામણ ઉત્તર દિશાનો રક્ષક દેવ છે. ૪ ૧. ભગ.૧૬૫, જ્ઞાતા.૭૬, જબૂ.૧૨, ૨. ભગ.૧૬૮, સમી.૭૮. ૧૨૩, ઉત્તરા.૨૨.૪૧, આવયૂ.૧. [૩. ભગ.૪૦૬ . પૃ.૧૫૪, ૧૮૭, સ્થા.૨પ૬,૩૧૭, ૪. ભગ.૪૧૭-૧૮, ભગઅ.પૃ.૫૨૦, કલ્પવિ.પૃ.૨૩૨. ઉપાઅ પૃ.૨૭. ૧૦. વેસમણ જંબુદ્દીવમાં આવેલા પ્રત્યેક દીહવેયડૂઢ પર્વતનું એક શિખર.", ૧. સ્થા.૬૮૯, જબૂ.૧૨, ૯૩. ૧૧. વેસમણ ઉત્તર દિશાનો દેવ.૧ ૧. ભગ.૪૧૭. ૧૨. વેસમણ મહાવીરનાં તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.' ૧. ઋષિ.૪૫, ઋષિ(સંગ્રહણી) વેસમણકાઇય (વૈશ્રમણકાયિક) લોગપાલવેરામણ()ના આધિપત્ય નીચે રહેલા એક પ્રકારના દેવો. ૧. ભગ.૧૬૮. ૧. વેસમણકૂડ (વૈશ્રમણકૂટ) મેરુ પર્વતની પૂર્વમાં સીયા નદીની દક્ષિણ બાજુએ આવેલો એક વખાર પર્વત.' ૧. જખૂ.૨૬, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ૨. વેસમણકૂડ જુઓ વેસમણ(૧૦). " ૧. જખૂ.૨૧, ૯૩. વેસમણદત્ત (વૈશ્રમણદત્ત) રોહીડાના રાજા, રાણી સિરિદેવી(૪)ના પતિ અને રાજકુમાર પૂસણંદીના પિતા ' ૧. વિપા.૩૦. વેસમણદાસ (વૈશ્રમણદાસ) કુલાણ નગરમાં રાજ કરનારો રાજા.' ૧. સંસ્તા.૮૧. વેસમણદેવકાઇઅ (વૈશ્રમણદેવકાયિક) લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચેના એક પ્રકારના દેવો.૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૧૬૮. - વેસમણપભ (વૈશ્રમણપ્રભ) કુંડલ દ્વીપમાં આવેલા બે પર્વતો – એક ઉત્તરમાં આવેલો છે અને બીજો દક્ષિણમાં આવેલો છે. અયલભદ્દા, સમક્કસા, કુબેરા અને ધણપ્પભા લોગપાલ વેસમણ(૯)ની આ ચાર રાજધાનીઓ આ પર્વતોની ચારે દિશાઓમાં આવેલી છે.૧ ૧. ભગઅ.પૃ.૨૦૩-૨૦૪. વેસમણભદ્દ (વૈશ્રમણભદ્ર) કોસંબી નગ૨મા આવનારો એક શ્રમણ, તેને ધણપાલ(૨)એ ભિક્ષા આપી હતી.૧ ૧. વિપા.૩૪. ૩૬૩ ૧ ૧. વેસમણોવવાય (વૈશ્રમણોપપાત) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. જે શ્રમણે શ્રામણ્યપાલનના બાર વર્ષ પૂરા કર્યાં હોય તેને આ ગ્રન્થ ભણાવી શકાય. આ ગ્રન્થ વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. ૨ ૧. ન.િ૪૪, પાક્ષિ.પૃ.૪૫. ૨. વ્યવ.૧૦.૨૬. ૨. વેસમણોવવાય સંખેવિતદસાનું અધ્યયન. આ અને વેસમણોવવાય(૧) એક ૧ જણાય છે. ૧. સ્થા. ૭૫૫. વેસવાડિયગણ (શવાતિકગણ) એક શ્રમણગણ જે આચાર્ય કામિઢિથી અસ્તિત્વમાં · આવ્યો. તેની ચાર શાખાઓ હતી અને તેના ચાર કુળો હતા. આ ચાર શાખાઓ આ હતી- સાવસ્થિયા, રજ્જપાલિયા, અંતરિજ્જિયા, ખેમલિજ્જિયા. અને ચાર કુળો આ પ્રમાણે હતા – ગણિય, મેહિય, કામિઢિય અને ઇંદપુરગ. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૦. વેસાણિય (વૈષાણિક) એક અંતરદીવ અને તેના લોકો.૧ ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નન્દિમ.પૃ.૧૦૩. વેસાલિઅ (વૈશાલિક) મહાવીરનું બીજું નામ. ૧. ઉત્તરા. અધ્યયન ૬ની છેલ્લી પંકિત, ઉત્તરાશા.પૃ.૨૭૦, ઉત્તરાચૂ.પૃ.૧૫૬-૧૫૭, આવચૂ. ૧.પૃ.૨૫૯, સૂત્રચૂ.પૃ.૯૮. વેસાલી (વૈશાલી) જ્યાં ચેડગ રાજ કરતા હતા તે નગર.૧ હલ્લ(૩) અને વિહલ્લ(૧) બન્ને ભાઈઓએ ચંપા નગર છોડી પોતાના માતામહ ચેડગનો આશ્રય લીધો હતો. આ નગરમાં મહાવીરના અનુયાયીઓની સંખ્યા સારી હતી. તિત્શયર મહાવીર પોતે વેસાલિઅ કહેવાતા.૪ તેમણે બાર ચોમાસાં વેસાલી અને વાણિજ્જગામમાં કર્યાં હતાં.પ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તિર્થીયર મહાવીરના અહીં રોકાણ દરમ્યાન એક લુહારે તેમને ત્રાસ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. વરુણ(૮) સાગણgઉ આ નગરના હતા. અહીં કોંડિયાયણ ચૈત્યમાં ગોસાલે છઠ્ઠો પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો. આ નગરમાં તિર્થીયર મણિસુવ્યનો સ્તુપ આવેલો હતો. આ નગરમાંથી સેણિય(૧)એ પોતાના સૈનિકોની મદદથી ચેલ્લણાનું અપહરણ કર્યું હતું. ગંડક નદીના કાંઠે, હાજીપુરથી ઉત્તરમાં અઢાર માઈલના અંતરે આવેલા વર્તમાન બસરા (Basarh) સાથે વેસાલીની એકતા સ્થાપવામાં આવી છે.' ૧. નિર.૧.૧, ભગઅ.પૃ.૫૫૮, આવયૂ. | પૃ.૩૧૬, વિશેષા.૧૯૪૯, ૧૯૭૪, ૨.પૃ.૧૬૪, ૧૭૪. આવમ.પૃ.૨૮૨-૮૩, ૨૮૭, ૨૯૪. ૨.નિર.૧.૧, આવરૃ.૨પૃ.૧૭૨, ૫ . આવયૂ.૧પૃ.૨૯૨, આવનિ.૪૮૬, ભગઅ.પૃ.૩૧૬, આવહ.પૃ.૬૮૪. વિશેષા. ૧૯૪૦. ૩. ભગ.૯૦,૪૪૧. | ૭. ભગ.૩૦૩. ૪. આવયૂ.૧.પૃ. ૨૫૯, ઉત્તરા.અધ્યયન | ૮. ભગ.૫૫૦. ૬ની છેલ્લી પંક્તિ, ઉત્તરાયૂ.પૃ.૧પ૬. | ૯. આવયૂ.૧.પૃ.૫૬૭, આવહ.પૃ.૪૩૭. ૫. કલ્પ.૧૨૨, કલ્પવિ.પૃ.૧૬૬, ૧૬૯, ૧૦. આવહ.પૃ. ૬૭૭. ૧૮૮, આવનિ.૫૧૯, આવચૂ. ૧. ૧૧. જિઓડિ.પૃ.૧૭. વેસિયાયણ (વૈશ્યાયન) એક જડતાપસ. ગોબ્બરગામના ગોસંમ્બિ નામના ખેડૂતે દત્તક લીધેલો પુત્ર. તે જ્યારે સાવ નાનું બાળક હતો ત્યારે તેની ખરી માનું અપહરણ થઈ ગયું હતું અને તેને ચંપા નગરની વેશ્યાને વેચી દેવામાં આવી હતી. જ્યારે વેસિયાયણ મોટો થાય છે ત્યારે તે તેને મળી જાય છે અને તેની સાથે સંભોગ માટેનો સમય આદિ નક્કી કરી લે છે. પરંતુ પછી તરત જ તેને તેની ભૂલ સમજાય છે, તેને સંસાર પ્રત્યે ધૃણા થાય છે, પરિણામે તે સંસારનો ત્યાગ કરી તાપસ સાધુ બની જાય છે. મહાવીર અને ગોસાલે તેને કુમ્મગામે હાથ ઊંચા રાખી સૂર્ય તરફ ઊંચુ મુખ રાખી તડકામાં તપ કરતો જોયો હતો. તેનું આખું શરીર જૂઓથી ઢંકાઈ ગયું હતું. ગોસાલ વારંવાર પૂછતો હતો કે આ સાધુ છે કે જૂઓની પથારી. એ સાંભળી વેસિયાયણ ક્રોધે ભરાયો અને તેણે ગોસાલ ઉપર તેજલેશ્યા છોડી. મહાવીરે તેની સામે શીતલેશ્યા છોડીને ગોસાલને બચાવી લીધો. ૩ ૧. આવયૂ.૧,પૃ.૨૯૭, આવનિ.૪૯૪,આવમ.પૃ.૨૮૬. ૨. ભગ.૫૪૩ અનુસાર આ સ્થળ કુંડગામ(૩) હતું. ૩. ભગ.૫૪૩, આવયૂ.૧.પૃ. ૨૯૭-૯૮, કલ્પવિ.પૂ.૧૬૭. વેસેસિય (વૈશેષિક) જુઓ વઇસેસિય.' ૧. ઉત્તરાશા.પૃ.૧૭૧. Page #382 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વેહલ્લ વર્ણાિદસાનું ચોથું અધ્યયન. ૧. નિર.૫.૧. ૨. વેહલ્લણિસઢના સમાન. ૧. નિ૨.૫.૪. ૧ ૩. વેહલ્લ જુઓ વિહલ્લ અને હલ્લ(૩).૧ ૧. નિ૨.૧.૧, અનુત્ત.૧.૬. ૧. વેહાસ અણુત્તરોવવાઇયદસાના પ્રથમ વર્ગનું નવમું અધ્યયન. ૧. અનુત્ત. ૧. ૨. વેહાસ રાગિહના રાજા સેણિય(૧) અને તેની રાણી ચેલ્લણાનો પુત્ર. તે વિહલ્લ(૧) નામે પણ જાણીતો હતો.૧ ૧. અનુત્ત. ૧. વોક્કાણ એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. આ અને પક્કણ એક છે. તેની એકતા વખાન (Wakhan) સાથે સ્થાપવામાં આવી છે. ર ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨. લાઇ.પૃ.૩૬૬, સ્ટજિઓ.પૃ.૨૪,૯૫, જિઓમ.પૃ.૧૩,૮૭. ૧ સ ૧. સઈ (શચી) સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે હત્થિણાઉરના શેઠની પુત્રી હતી. તે તિત્શયર પાસ(૧)ની શિષ્યા બની હતી. તેનું બીજું નામ સેયા છે. ૧ ૧.સ્થા.૬૧૨, જ્ઞાતા.૧૫૭. ૨. ભગ.૪૦૬. ૨. સઈ ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. શાતા.૧૫૭. ૨. સઉણિ અગિયાર કરણમાંનું (દિવસના વિભાગોમાંનો) એક. ૧. જમ્મૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. ૩૬૫ સઉણય (શકુનરુત) શુકન અને પશુપક્ષીના વિભિન્ન અવાજો (ભાષા) વિશેનું લૌકિક શાસ્ત્ર.૧ ૧ ૧. નન્દિ.૪૨. ૧. સણ (શનિ) રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા જેને નિમન્ત્રણ મોકલવામાં આવેલું તે હત્થિણાઉરનો રાજકુમાર.' ૧. સીતા.૧૧૭. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સંકરિસણ (સદ્કર્ષણ) ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી બલદેવ(૨).૧ ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સંકાસિયા (સહ્કાશિકા) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક. ૧. કલ્પ.પૃ.૨૫૯. સંકુલિકર્ણી (શષ્કુલિકર્ણ) એક અંતરદીવ અને તેના લોકો, ૧. સ્થા.૩૦૪, જીવા.૧૧૨, પ્રજ્ઞા. ૩૬, નન્દ્રિય પૃ.૧૦૩. ૧. સંખ (શખ) મહાવીરે જે આઠ રાજાઓને દીક્ષા આપી હતી તેમાંનો એક. ૧. સ્થા. ૬૨૧. ૨. સંખ વિયાહપણત્તિના બારમા શતકનો પહેલો ઉદેશક.૧ ૧. ભગ.૪૩૭, ૩. સંખ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. સંખ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, જમ્મૂ.૧૭૦, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૫. સંખ તિત્શયર અરિટ્ટણેમિનો પૂર્વભવ. ૧. સમ.૧૫૭, કલ્પશા.પૃ.૧૬૯. ૬. સંખ જેને સર્વાંગસુંદરી નામની પુત્રી હતી તે ગયપુરનો શેઠ.૧ ૧. આચૂ.૧.પૃ.૬૨૭, આવહ.પૃ.૩૯૫. ૭. સંખ કાસી દેશનો રાજા. તે મલ્લિ(૧)ને પરણવા ઇચ્છતો હતો. ૧. શાતા.૬૫, ૭૨, સ્થા.૫૬૪. ૮. સંખ મહુરા(૧)નો રાજકુમા૨. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યો હતો અને તેણે ગયપુરમાં પુરોહિતના પુત્રને દીક્ષા આપી હતી.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૫૪, ઉત્તરાયૂ.પૃ.૨૦૧, ઉત્તરાશા.પૃ.૩૫૫, ઉત્તરાક.પૃ.૨૩૫. ૯. સંખ તિત્શયર મહાવીરનો ઉપાસક શ્રાવક. તે સાવત્થીનો હતો. તેની પત્ની ઉપ્પલા(૨) હતી. મૃત્યુ પછી ઇસિભદ્દપુત્તની જેમ તે પણ દેવ તરીકે જન્મ્યો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧ ૧. ભગ.૪૩૭-૩૮, ૪૪૦, ૪૯૧, ૬૩૪, કલ્પ.૧૩૬, ઉ૫ા.૨૪, આવચૂ. ૧. પૃ. ૧૫૯, આવમ.પૃ.૨૦૯, ઉપાઅ.પૃ.૨૭, સ્થાઅ.પૃ.૪૫૬. ૧૦. સંખ ભરહ(૨) ક્ષેત્રના સાતમા ભાવી તિર્થંકર ઉદય(૧)નો પૂર્વભવ. તેણે Page #384 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૬૭ મહાવીરના જીવનકાળ દરમ્યાન તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું. ટીકાકાર અભયદેવસૂરિ તેને સંખ(૯) સાથે એક સમજે છે. પણ તે ઐક્ય ખોટું છે. ૩ ૧. સમ.૧૫૯. ૨. સ્થા.૬૯૧. ૩. સ્થાય.પૃ.૪૫૬. ૧૧. સંખ રાજા સિદ્ધત્થ(૧)નો મિત્ર. તે વેસાલીનો મિત્ર રાજા હતો.૧ એક વાર તેણે મહાવીરની પૂજા કરી હતી. ૧ ૧. આવચૂ.૧.પૃ.૨૯૯, આવનિ.૪૯૫, વિશેષા.૧૯૪૯-૫૯, આવમ.પૃ.૨૮૭. ૧૨. સંખ (સાક્રૃખ્ય) પરિવ્રાજકોનો એક વર્ગ. તેઓ સાંખ્યદર્શનના અનુયાયીઓ છે. ૧. ઔપ.૩૮. ૨. સૂત્રશી.પૃ.૧૪, ૨૩, ૨૮, ૧૯૩, ૨૨૮, ૩૬૧, ૩૭૬, ઉત્તરાયૂ.પૃ.૧૦૦, ઉત્તરાશા.પૃ.૨૨૭, નન્દ્રિમ.પૃ.૪૦, આચાશી.પૃ.૨૨,૨૨૮,૨૬૬. ૧૩. સંખ (શખ્) વેલંધરણાગરાય દેવોના આશ્રયસ્થાનરૂપ પર્વત. તે જંબુદ્દીવથી બેતાલીસ હજા૨ યોજનના અંતરે પશ્ચિમ લવણ સમુદ્રમાં આવેલો છે. સંખ(૧૪) દેવ અહીં વસે છે.૧ ૧. સ્થા.૩૦૫, સમ.પ. ૧૪. સંખ સંખ(૧૩) પર્વત ઉપર વસતા ચાર વેલંધરણાગરાય દેવોમાંનો એક.૧ ૧. સ્થા.૩૦૫. ૧૫. સંખ મહાવિદેહમાં આવેલો એક વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ. તેનું પાટનગર અવરાઇઆ(૨) છે. આસીવિસ પર્વત તેને એક બાજુથી સીમાબદ્ધ કરે છે. ૧. જમ્મૂ.૧૦૨. ૧૬. સંખ આસીવિસ(૨) વક્ખાર પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૦૨. સંખડ એક ગામ.૧ ૧. મિન.પૃ.૧૬૬. સંખણાભ (શşખનાભ) અઠ્યાસી ગહમાંનો એક. આ અને સંખવણ્ય એક છે. ૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્મૂ.૧૭૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. સંખધમગ અથવા સંખધમય (શખધમક) વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.૧ આ તાપસો ભોજન કરતા પહેલાં લોકોને દૂર રાખવા શંખ ફૂંકતા હતા.૨ ૧. ભગ.૪૧૭, ઔપ.૩૮, નિર.૩.૩. ૨. ભગત.પૃ.૫૧૯. સંખવણ (શ′ખવન) આભિયા નગરની બહાર આવેલું વન. આ વનમાં મહાવીર આવ્યા હતા.૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉપા.૩૨, ભગ.૪૩૩-૪૩૪. સંખવણ (શખવણી જુઓ સંખણાભ. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯. સંખવષ્ણાભ (શખવભ) અક્યાસી ગહમાંનો એક. ૧ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂ.૧૭૦, જબૂશા.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫-૯૬, સ્થાઅ. પૃ.૭૮-૭૯. સંખવાલ (શખપાલ) ધરણ(૧)ના લોગપાલનું નામ તેમજ ભૂયાનંદ(૧)ના લોગપાલનું નામ. આ બન્ને લોગપાલ સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના આધિપત્ય નીચે છે. ૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬. ૨. ભગ.૧૬૭. ૧. સંખવાલા (શખપાલક) રાયગિહનગરનો અજૈન મતવાદી યા પાખંડી.' ૧. ભગ.૩૦૫. ૨. સંખવાલા ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક 'આ અને સંખવાલા(૧) એક જણાય છે. ૧. ભગ.૩૩૦. ૩. સંખવાલઅ વરુણ(૧)ના કુટુંબના સભ્ય.' ૧. ભગ.૧૬૭. સંખા (સખ્યા) પહાવાગરણદસાનું બીજું અધ્યયન જે આજે અસ્તિત્વમાં નથી. ૧. સ્થા. ૭૫૫. સંખાયણ (સાખ્યાયન) સવણ નક્ષત્રનું ગોત્રનામ. ૧. સૂર્ય,૫૦, જબૂ.૧૫૯. સંખાર (શખકાર) શંખકામ કરનાર અર્થાત્ શંખની વસ્તુઓ બનાવનાર કારીગરોનું આરિય (આય) મંડળ. ૧. પ્રજ્ઞા.૩૭. સંખેવિતદસા (સક્ષેપિતદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક.' તે હાલ ઉપલબ્ધ નથી. તેમાં નીચેનાં દસ અધ્યયનો છે – (૧) ખુડિયાવિમાણપવિભક્તિ, (૨) મહલિયાવિમાણપવિભત્તિ, (૩) અંગચૂલિયા(૨), (૪) વગચૂલિયા, (૫) વિવાહચૂલિયા(૨), (૬) અરુણોવવાય(૨), (૭) વરુણોવવાય(૨), (૮) ગરુલોવવાય(૨), (૯) વેલંધરોવવાય(૨), અને (૧૦) વેસમણોવવાય(૨). ૧. સ્થા. ૭૫૫. ૨. એજન WWW.jainelibrary.org - Page #386 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૬૯ સંગત (સક્રતક) ઉજ્જણીના રાજા દેવલાસુઅનો સેવક. તેણે રાજા સાથે શ્રામય સ્વીકાર્યું. ૧. આવયૂ.૨,પૃ.૨૦૩, આવનિ.પૃ.૭૧૫. ૧. સંગમ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. સંગમ આ અને દેવ સંગમઅ એક છે.'જુઓ સંગમઅ. ૧. આવનિ.૫૧૪, આવયૂ. ૧.પૃ.૩૧૪. ૩. સંગમ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી કુલગર." જુઓ કુલગર. ૧. તીર્થો. ૧૦૦૪. સંગમઅ (સમક) જ્યારે સક્ક(૩)એ તિર્થીયર મહાવીરના અક્ષુબ્ધ શુદ્ધ સ્થિર ધ્યાનની પ્રશંસા કરી ત્યારે તે સાંભળી મહાવીરની ઈર્ષા કરનારો દેવ. મહાવીરને ક્ષુબ્ધ અને ચલિત કરવા માટે સતત છ મહિના ઘણી બધી મુશ્કેલીઓ તેણે સરજી. પરંતુ મહાવીર જરા પણ ડગ્યા નહિ. આના કારણે સક્કે તેના દુર્વ્યવહારથી ક્રોધે ભરાઈને તેને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યો. પછી તેણે મંદર(૩) પર્વતના શિખર ઉપર રહેવાનું શરૂ ક્યું." ૧. આવચૂ.૧.પૂ.૩૧૧-૧૪, ૫૩૬, આવનિ.૫O૦-પ૧૫, વિશેષા. ૩૦૬૨, આચાશી. પૃ. ૨૫૫, સ્થાઅ.પૃ. ૨૮૦-૮૧, કલ્પધ.પૃ.૧૦૮, કલ્પવિ.પૂ. ૧૬૮, ઉત્તરાક. પૃ. ૩૨૬. સંગમથેર (સમવિર) એક શ્રમણાચાર્ય જે પોતાની વૃદ્ધાવસ્થાના કારણે સદા કોલ્લર નગરમાં જ રહ્યા.' ૧. આવચૂ.૨,પૃ.૩૫, આવનિ.૧૧૮૪-૮૫, ઉત્તરાયૂ.પૃ.૬૭, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૧૦૮, નિશીભા.૪૩૯૩, પિંડનિ.૪૨૭, પિંડનિભા.૪૦, પિંડનિમ.પૂ.૧૨૫, આવહ.પૃ.૫૩૬. સંગામિયા (સગ્નામિકા) વાસુદેવ(૧) કહ(૧)નું નગારું.' ૧. બૃભા.૩૫૬, આવનિ.૦૭. સંઘપાલિય (સદ્ઘપાલિત) આચાર્ય વઢના શિષ્ય અને આચાર્ય હત્યિના ગુરુ." ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૬૫. સંઘાડ (સઘાત) પાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું અધ્યયન' ૧. જ્ઞાતા.૫, સમ. ૧૯. સંજઇજ્જ (સંયતીય) ઉત્તરઝયણનું અઢારમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાચે.પૃ.૨૪૭. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.સંજમ (સંયમ) પણવણાનું બત્રીસમું પદ(પ્રકરણ)." ૧. પ્રજ્ઞા.ગાથા ૭. ૨. સંજમ એરવય(૧) ક્ષેત્રના ચૌદમા તિર્થંકર અને તિર્થંકર અસંતના સમકાલીન' સમવાય અનુસાર તેમનું નામ અસંતય છે. ૧. તીર્થો.૩૨૭. ૨. સમ. ૧૫૯. ૧. સંજય કંપિલપુરનો રાજા. તેની પાસે સંખ્યાબંધ લશ્કરી દળો અને લડાયક રથો હતા. એક વાર તે કેસર વનમાં શિકાર કરવા ગયા. ત્યાં તે હરણ પાછળ પડ્યા અને તેમણે તેને મારી નાખ્યું. જયારે તે તેનું મૃત શરીર લેવા ગયા ત્યારે તેમણે મૃત શરીરને ધ્યાનમગ્ન શ્રમણની પાસે પડેલું જોયું. તે શ્રમણનું નામ હતું ગદ્દભાલિ(૧), રાજાએ વિચાર્યું કે હરણ તે શ્રમણનું હોવું જોઈએ. તેથી તે ભય પામ્યો. તે ઘોડા ઉપરથી ઊતરી શ્રમણ પાસે જઈ તેમના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યો. તે શ્રમણે રાજાને નિર્ભય બનવાનો અને બીજાઓને અભયદાન આપવાનો ઉપદેશ આપ્યો. શ્રમણના ઉપદેશથી રાજા અત્યન્ત પ્રભાવિત થયો. રાજાએ રાજ્યનો ત્યાગ કરી ગદભાલિ શ્રમણની ઉપસ્થિતિમાં શ્રામય સ્વીકાર્યું અર્થાત્ શ્રમણદીક્ષા ગ્રહણ કરી.' ૧. ઉત્તરા.અધ્યયન ૧૮, ઉત્તરાયૂ.પૃ.૨૪૮-૪૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૪૩૮થી. ૨. સંજયવિયાહપત્તિના સત્તરમા શતકનો બીજો ઉદેશક. ૧ ૧. ભગ.૫૯૦. ૩. સંજયે ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. સંજય મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરનાર આઠ રાજાઓમાંનો એક. ૧. સ્થા.૬૨૧. ૫. સંજય મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૩૯, ઋષિ(સંગ્રહણી). ૬. સંજય મહિલા નગરનો રાજા. સજ્જન મિત્રની મદદથી તે વિશ્વવિજેતા બન્યો અને સ્વર્ગ પામ્યો. ૧ ૧. ઋષિ.૩૩. સંઝપ્પભ (સધ્ધાપ્રભ) સક્ક(૩)ના આધિપત્ય નીચેના લોગપાલ સોમ(૧)નું વિમાન.૧ ૧. ભગ.૧૬૫. Page #388 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭૧ ૧. સંડિલ્સ (શાણ્ડિલ્ય) આચાર્ય સામ(૧)ના શિષ્ય અને આચાર્ય જીયધરના ગુરુ. ૧ ૧. નન્દ.ગાથા ૨૬, નદિહ.પૃ.૧૧, નદિમ.પૃ.૪૯. ૨. સંડિલ્લા આચાર્ય ધર્મે(૨)ના શિષ્ય.' ૧. કલ્પ. (થરાવલી).૭. ૩. સંડિલ્લ કાસવ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક. ૧. સ્થા. ૫૫૧. ૪. સંડિલ્લ દસપુરનો બ્રાહ્મણ.' ૧. ઉત્તરાક.પૃ.૨૫૧, ઉત્તરાને.પૃ.૧૮૫. ૫. સંડિલ્લ એક આરિય(આર્ય) દેશ જેનું પાટનગર સંદિપુર હતું. તેનો ઉલ્લેખ સંદિલ્મ નામે પણ થયો છે. તેની એકતા ઔધ(Oudh)ના હરદોઈ(Hardoi) જિલ્લાના ઉપવિભાગ સંદિલ(Sandla) સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. સૂત્રશી.પૃ.૧૨૩ ૩. લાઇ.પૃ.૩૩૦. સંડેલ્સ (શાડ઼િલ્ય) આ અને સંડિલ્સ એક છે.' ૧. સ્થા.૫૫૧. સંણિહિય (સન્નિધિક) અણવણિય વાણમંતર દેવોના બે ઈન્દ્રોમાંનો એક ૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪. સંતા (શાન્તા) એક દેવી.' ૧. આવ.પૃ.૧૯. સંતિ (શાન્તિ) ભરત(૨) ક્ષેત્રમાં ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા સોળમા તિર્થંકર તેમ જ પાંચમા ચક્રવટ્ટિ. એરવય(૧) ક્ષેત્રના તિર્થંકર દીહસેણ(૪) તેમના સમકાલીન હતા. સંતિ તેમના પૂર્વભવમાં મેહરહ (૧) હતા.૪ ગયપુરના (હત્થિણાઉરના) રાજા વિસ્સસણ(૧) અને તેમની રાણી અઇરા તેમના પિતા-માતા હતા." વિજ્યા(૪) તેમની પટરાણી હતી. તેમની ઊંચાઈ ચાલીસ ધનુષ હતી. ચાલીસ હજાર વર્ષની તેમની ઉંમર હતી ત્યારે તે ચક્રવટ્ટિ બન્યા. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.૯ પંચોતેર હજાર વર્ષની તેમની ઉંમર હતી ત્યારે તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય સ્વીકાર્યું હતું. આ પ્રસંગે તેમણે ભાગદત્તા(૧) પાલખી ઉપયોગમાં લીધી હતી. તેમણે પ્રથમ ભિક્ષા સુમિત્ત(૨) પાસેથી ગ્રહણ કરી હતી. એક વર્ષ પછી હત્થિણાઉરના સહસંબ ઉદ્યાનમાં તેમને કેવળજ્ઞાન થયું હતું. ગંદી તેમનું પવિત્ર વૃક્ષ હતું. એક લાખ વર્ષનું આયુષ્ય (પચીસ હજાર વર્ષ રાજકુમાર તરીકેના, પચીસ હજાર વર્ષ રાજયપાલ યા ગવર્નર Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તરીકેના, પચીસ હજાર વર્ષ ચક્કવષ્ટિ તરીકેના અને પચીસ હજાર વર્ષ કેવલી તરીકેના) પૂર્ણ કરી નવસો શ્રમણો સાથે તે સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા.૧૩ તેમના સંઘમાં બાસઠ હજાર શ્રમણો હતા, તેમના નાયક હતા ચક્કાહ; એકસઠ હજાર છ સો શ્રમણીઓ હતી, તેમની નાયિકા હતી સુઈ૪; અને નવ હજાર ત્રણ સો શ્રમણાચાર્યો ચૌદ પુત્રુ ગ્રન્થોના જ્ઞાતા (ચતુર્દશપૂર્વધર) હતા.૧૫ શ્રમણોના નેવુ ગણો હતા અને દરેક ગણને એક ગણનાયક (ગણધર) હતા." તિર્થીયર ધમ્મના જન્મ પછી ત્રણ સાગરોપમમાં ત્રણ ચતુર્થાથ પલ્યોપમ ન્યૂન વર્ષ પછી તિર્થીયર સંતિનો જન્મ થયો હતો. ૧૭ ૧.સ. ૧૫૭,નન્દિ.ગાથા ૧૯, આવનિ. ૧૦. સમ.૭૫,૧૫૭,આવનિ. ૨૨૫, ૩૭૧,તીર્થો ૩૨૯,આવ.પૃ.૪,૭, | ૨૩૧,૩૨૮, તીર્થો ૩૯૨. ૧૯, ઉત્તરા. ૧૮.૩૮,સ્થા.૪૧૧, | ૧૧. આવનિ. ૨૫૪, ૩૦૪, સમ.૧૫૭, સ્થાઅ. પૃ.૩૫૮,ઉત્તરાક પૃ.૩૩૨, આવમ.પૃ. ૨૦૬. વિશેષા.૧૭૫૯, આવનિ.૧૦૯૪. | ૧૨. સમ.૧૫૭, તીર્થો ૪૦૬. ૨. સમ. ૧૫૮,તીર્થો.પપ૯,આવનિ. ૧૩. આવમ.પૃ.૨૦૮-૨૧૪,આવનિ. ૨૨૩,૩૭૪,૪૧૮,વિશેષા.૧૭૬૨, ૨૭૨-૩૦૪,૩૦૭,૩૦૯, કલ્પ.૧૫૭. ૧૭૬૯,ઉત્તરાક.પૃ.૩૨૭. [ ૧૪. આવનિ.૨૫૮, ૨૬૦, ૨૬૨, આવમ. ૩. તીર્થો..૩૨૯. પૃ. ૨૦૮થી.સમ.૧૫૭, તીર્થો.૪પ૧, ૪. સમ. ૧૫૭. ૪૬૦. સમવાય અનુસાર શ્રમણીસંખ્યા પ. સમ.૧૫૮,આવનિ.૩૮૩થી, ૩૯૮- | નેવ્યાસી હજા૨ છે. જુઓ સમ.૮૯. ૯૯, તીર્થો.૪૭૯,આવમ.પૃ. ૨૩૭થી. ૧૫. સમ.૯૩. ૬. સમ.૧૫૮. ૧૬. સમ.૯૦. આવનિ.(૨૬૮) અને તીર્થો ૭. સમ.૪૦,આવનિ.૩૭૯,૩૯૨, ૪૫૦ અનુસાર આ સંખ્યા ક્રમશઃ ૩૬ તીર્થો. ૩૬૩. અને ૪૦ છે. જુઓ આવનિ.ર૬૭ પણ. ૮. આવમ.પૃ. ૨૦૬થી. ૧૭. સ્થા. ૨૨૮, આવભા.૧૩(પૃ.૮૨). ૯. આવનિ.૩૭૭, તીર્થો ૩૪૨. . ! સંતિસેણિઅ (શાન્નિશ્રેણિક) આચાર્ય દિણ(૪)ના બે શિષ્યોમાંનો એક. ઉચ્ચણાગરી શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ. તે માઢર ગોત્રના હતા. તેમને ચાર શિષ્યો હતા – સેણિય(૩), તાવસ(૧), કુબેર(૧) અને ઇસિપાલિઅ(૧).૧ ૧. કલ્પ.અને કલ્પવિ.પૂ.ર૬૧. સંતુક કાલિકેય જેવો દેશ.મલયગિરિ તેનો ઉલ્લેખ સંબુક્ક(૧) નામે કરે છે.” ૧. આવચૂ.૧,પૃ.૧૬૨. ૨. આવમ.પૃ.૨૧૫. સંથારંગ (સંતારક) શ્રમણને યોગ્ય મૃત્યુ અંગેના નિયમોનું નિરૂપણ કરતાં આગમગ્રન્થ. તેમાં ૧૨૩ ગાથાઓ છે. ૨ જુઓ પછણગ. Page #390 -------------------------------------------------------------------------- ________________ - એજન.૧ ૨૩. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭૩ ૧. સંતા.૧થી. સંદિલ્મ આ અને સંડિલ્સ(૫) એક છે.' ૧. સૂત્રશી પૃ.૧૨૩. સંપઇ (સમ્મતિ) કુણાલ(૧)નો પુત્ર, અસોગ(૧)નો પૌત્ર અને ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર. તે બધામાં તે સૌથી બળવાન હતો.તે ઉજેણીમાં રાજ કરતો હતો અને તેણે સુરટ્ટ, અંધ, દમિલ વગેરે બધાને અર્થાત ઉજેણીથી શરૂ કરી સમગ્ર દખિણાવતને જીતી લીધું હતું. તેણે અંધ,દમિલ, કુડક્ક, મહટ્ટ, વગેરેને શ્રમણોના વિહાર માટે યોગ્ય બનાવ્યા અને અનેક સ્થળોએ મંદિરો નિર્માણ કરાવ્યાં. તે આચાર્ય સુહસ્થિ(૧)નો ઉપાસક શ્રાવક હતો. તે તેના પૂર્વભવમાં ગરીબ માણસ હતો અને તે જ આચાર્યનો શિષ્ય બન્યો હતો.' ૧. નિશીયૂ.૪,પૃ.૧૨૮-૧૩૧, નિશીભા. [ ૩૨૮૩-૮૯,વૃક્ષ.૯૧૫, કલ્પશા. ૫૭૪૫થી બૂમ.પૃ.૮૮-૮૯ બૂલે. | પૃ.૧૯૬. ૯૧૭-૧૯, કલ્પ.પૃ.૧૬૫, | ૪. નિશીયૂ.૨.પૂ.૩૬૧-૨,વૃભા.૩૨૮૩કલ્પશા.પૃ.૧૯૬, કલ્પવિ.પૃ. ૨પ૩થી. થી,વૃક્ષ.૯૧૮. ૨. નિશીયૂ.૪,પૃ.૧૨૯થી, બૂ.૯૧૭. . ૫. નિશીયૂ.૪,પૃ.૧ર૮. ૩.નિશીયૂ.૨.પૃ.૩૬૧-૬૨,બુભા. | સંપખાલ (સપ્રક્ષાલ) શરીર પર માટી લગાવી સ્નાન કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ-૧ ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. સંપલિય (સમ્પલિત) આચાર્ય કાલગ(૪)ના બે શિષ્યોમાંનો એક. તે પોતે આચાર્ય વઢનો ગુરુ હતો. ૧. કલ્પ, અને કલ્પવિ.પૃ.૨૬૫. સંપુલ ચંપા નગરના રાજા દધિવાહણનો કંચુકી.' ૧. આવનિ.પર ૧, આવચૂ. ૧.પૃ.૩૧૯, આવમ.પૃ. ૨૯૬. ૧. સંબ(સામ્બ) અંતગડદસાના ચોથા વર્ગનું સાતમું અધ્યયન. ૧. અત્ત.૮. ૨. સંબ બારવઈના રાજા વાસુદેવ(૧) કહ(૧) અને તેમની રાણી જંબઈનો પુત્ર.૧ કહના સાઠ હજાર વીર યોદ્ધાઓમાં તે મુખ્ય હતા. તેમની બે પત્નીઓ મૂલદત્તા(૨) અને મૂલસિરી(૨)ને તિર્થીયર અરિક્રેમિએ દીક્ષા આપી હતી. સંબની મદદથી સાગરચંદે કમલાલાનું અપહરણ કર્યું અને તેની જ મદદથી તે તેને પરણ્યો. તે વહિ વંશના નાશનું કારણ બન્યો. બાકીનું તેનું જીવનવૃત્ત જાલિ(૨) જેવું જ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ 3७४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. અન્ત.૮, આવ.પૃ. ૨૭, આવમ.પૃ. ૩. અત્ત.૧૧. ૧૩૭, નિશીયૂ.૧.પૂ.૧૦,ઍમ.પૃ. | ૪. આવયૂ.૧.પૃ.૧૧૩, આવનિ. ૧૩૪, ૫૭. વિશેષા.૧૪૨૦,બૂમ.પૃ.૫૬ (બૃભા.૧૭૨ ૨. અન્ત.૧, જ્ઞાતા.૫૨, ૧૧૭, નિર. | ઉપર). ૫.૧, આવચૂ. ૧.પૃ.૩૫૬. ૫. આચાચૂ.પૃ.૧૧૨, ઉત્તરાને.પૃ.૩૮. સંબલ એક ભાગકુમાર દેવ. વધુ માહિતી માટે જુઓ કંબલ. ૧. આવહ.પૃ. ૧૯૭-૯૮, આવમ.પૃ.૨૭૪-૭૫, કલ્પવિ.પૃ.૧૬૩. ૧. સબુક્ક (શબૂક) વિજ્રાહરસેઢિમાં આવેલી વિજ્જાફરોની સોળ વસાહતોમાંની એક. આ વસાહતમાં વસતા વિજ્જારો આ જ નામની વિદ્યાના ધારકો હતા.' ૧. આવમ.પૃ.૨૧૫. ૨.સબુક્ક અવંતિ દેશમાં આવેલું ગામ. બ્રાહ્મણ સુજ્જસિવ આ ગામના હતા.' ૧. મનિ.પૃ.૨૦૯. ૧. સંભવ વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા તિર્થંકર.' એરવય(૧) ક્ષેત્રના તીર્થકર અગિસેણ તેમના સમકાલીન હતા. તિર્થીયર સંભવ સાવત્થીના રાજા જિતારિ(ર) અને તેમની રાણી રાણા(૨)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ ચાર સો ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ઓગણસાઠ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ વર્ષની ઉંમરે તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે સિદ્ધત્થ(૨) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે તેમનું પ્રથમ પારણું સુરિંદદત્ત(૧)ના ઘરે કર્યું. ચૌદ વર્ષ પછી તેમને કેવળજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ સાલ હતું. તે સાઠ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એક હજાર શ્રમણો સાથે સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા. તેમના સંઘમાં બે લાખ શ્રમણો હતા અને તેમના નાયક ચારુ હતા, ત્રણ લાખ છત્રીસ હજાર શ્રમણીઓ હતી અને તેમની નાયિકા સામા(૨) હતી. શ્રમણોના એક સો બે ગણો હતા અને દરેક ગણને પોતાના એક ગણનાયક અર્થાત્ ગણધર હતા. તિર્થીયર અજિયના જન્મ પછી ત્રીસ લાખ કરોડ સાગરોપમ વર્ષો પછી સંભવ જન્મ્યા હતા. સંભવ તેમના પૂર્વભવમાં વિમલવાહણ(૫) હતા. ૧. સમ. ૧૫૭,નજિ.ગાથા ૧૮, આવ. | ૪. સમ.૧૦૬, આવનિ.૩૭૮, તીર્થો પૃ.૪, વિશેષા.૧૭૫૮, આવહ. પૃ. ૩૬ ૧. ૪૫૦, આવનિ. ૧૦૮૮. ૫. આવનિ,૩૭૬, તીર્થો. ૩૩૬. ૨. તીર્થો. ૩૧૬. ૬. સમ.પ૯. ૩.સમ. ૧૫૭, આવનિ.૩૮પથી, | ૭. આવનિ. ૨૭૮. આવમ પૃ.૨૩૭થી, તીર્થો.૪૬૬. | ૮. સમ.૧૫૭, આવનિ.૨૨૫, ૨૩૧, Page #392 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭૫ તીર્થો. ૩૯૧. ૧૩. સમ.૧૫૭, આવનિ. ૨૫૬, ૨૬૦, ૯. સમ. ૧૫૭, આવનિ.૩૨૩, ૩૨૭. | આવમ.પૃ. ૨૦૮થી, તીર્થો.૪૪૪, ૧૦. આવનિ. ૨૫૪,૩૦૨,સમ. ૧૫૭, ૪૫૭. આવમ.પૃ. ૨૦૬. ૧૪. આવનિ.૨૬૬. તીર્થો.૪૪૪માં ૯૫ ૧૧. સમ. ૧૫૭, તીર્થો.૪૦૫. ગણધરોનો ઉલ્લેખ છે. ૧૨. આવનિ. ૩૦૩, ૩૦૭,૩૧૧, આવમ. ૧૫. આવભા. ૨ (પૃ.૮૧) પૃ. ૨૦૮-૧૪, કલ્પ. ૨૦૨. _ ૧૬. સમ.૧પ૭. ૨. સંભવવિમલ(૧)ના સમકાલીન રાજા.' ૧. તીર્થો ૪૭૬. સંભિણસોત (સર્ભિસ્રોત) ગંધસમિદ્ધ નગરના રાજા મહબ્બલના મંત્રી. તે અજ્ઞેયવાદી હતા.' ૧. આવયૂ.૧પૃ.૧૬૫-૬૬, આવમ.પૃ.૧૫૮, ૨૧૯થી. સંભૂ (સંભૂત) જુઓ સંભૂય(૨).' ૧. ઉત્તરા.૧૩.૨, ઉત્તરાને.પૃ.૩૭૪, આવયૂ.૧.પૃ. ૨૩૧. સંભૂઈ (સભૂતિ) અથવા સંભૂUવિજયસભૂતિવિજય) આ જ સંભૂય (૪) છે.' ૧. કલ્પ.(થરાવલી).૬, ૭. સંભૂત અથવા સંભૂતિવિજય જુઓ સંભૂય(૧). " ૧. તીર્થો.૬૦૬, ૭૧૩, આવયૂ.૧,પૃ.૨૩૧,૨.પૃ. ૧૮૫. સંભૂતિ અથવા સંભૂતિવિજય આ અને સંભૂય(૧) એક છે. ૧. કલ્પવિ.પૂ.૪૩, ૨૫૧, વિપા.૩૪. ૧. સંભૂય (સમૂત) જે આચાર્ય વિસ્મભૂઈને દીક્ષા આપી હતી તે આચાર્ય." ૧. આચાચૂ.૧,પૃ.૨૩૧, વિશેષા.૧૮૧૨, સમ.૧૫૮, તીર્થો. ૬૦૬, આવમ પૃ.૨૪૯, કલ્પ.પૂ.૩૮, કલ્પવિ.પૃ.૪૩. ૨. સંભૂય વાણારસીના ચાંડાલ ભૂયરિણ(૨)નો પુત્ર. તે ચિત્ત(૧)નો ભાઈ હતો. તે ચક્કવ િબંભદત્તનો પૂર્વભવ હતો. તેણે પછીના જન્મમાં ચક્કવટ્ટિ બનવાનો સંકલ્પ (નિદાન) હત્થિણાઉરમાં કર્યો હતો.' ૧. ઉત્તરા. ૧૩.૨થી, ઉત્તરાર્.પૃ.૨૧૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૪થી, ઉત્તરાક. પૃ. ૨૫૪, ઉત્તરાને પૃ.૧૮૫-૮૭. ૩. સંભૂય જેમને મણિવયા નગરના રાજા મિત્ત(૫)એ ભિક્ષા આપી હતી તે શ્રમણ. ૧. વિપા.૩૪. ૪. સંભૂય આચાર્ય જસભ(૨)ના બે મુખ્ય શિષ્યોમાંના એક સંભૂય માઢર ગોત્રના Page #393 -------------------------------------------------------------------------- ________________ સરક આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હ. તેમને બાર મુખ્ય શિષ્યો હતા– (૧) સંદણભદ્ર, (૨) ઉવણંદ(૧), (૩) તીસભ૬, (૪) જસભદ્દ(૪), (૫) સુમિણભદ્દ, (૬) મણિભદ્દ, (૭) પુણભદ્દ(૩), (૮) ઉજ્જુમઇ, (૯) જંબૂ(૩), (૧૦) દીહભદ્દ, (૧૧) પંડુભદ્દ અને (૧૨) થૂલભદ્દ. તેમની જે સાત મુખ્ય શિષ્યાઓ હતી તે થૂલભદ્દની સાત બહેનો હતી. તે સંભૂઇ અથવા સંભૂઇવિજય નામે પણ જાણીતા હતા. ૧. કલ્પ. (થેરાવલી). ૬-૭, કલ્પવિ.પૃ.૨૫૧-૫૨, ૨૫૬, કલ્પધ.પૃ.૧૬૩, નન્દિ. ગાથા ૨૪, આવચૂ.૨.પૃ.૧૮૫, નિશીયૂ.૨.પૃ.૩૬૦, તીર્થો.૭૧૩, આવહ. પૃ. ૬૯૫, નન્દ્રિય.પૃ.૪૯. સંભૂયવિજય (સંભૂતવિજય) જુઓ સંભૂય(૪).૧ ૧. આવહ.પૃ.૬૯૫. સંમજ્જગ (સમ્મજ્જક) અનેકવાર પાણીમાં ડૂબકી મારી સ્નાન કરનારા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૧ ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. ૧. સંમુઇ (સમુચિ) સયદુવાર નગરના ભાવી રાજા. ગોસાલ તેમના મહાપઉમ(૯) નામના પુત્ર તરીકે જન્મ લેશે અને તે મહાપઉમ સંમુઇની રાણી ભદ્દા(૨૭)(૧)ની કૂખે · જન્મશે.૧ ૧. ભગ.૫૫૯. ૨. સંમુઇ ભરહ(૨) ક્ષેત્રમાં સયદુવારમાં થનારા ભાવી છેલ્લા કુલગર અને પ્રથમ ભાવી તિર્થંકર મહાપઉમ(૧૦)ના પિતા. તેમની પત્ની હતી ભદ્દા(૨૭)(૨).૧ ૧. સ્થા.૬૯૩. ૩. સંમુઇ ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. સંમેત અથવા સંમેય(સમ્મત) આ અને સમ્મેય એક છે. ૧ ૧. આચાચૂ.પૃ.૨૫૭, તીર્થો. ૫૫૨, વિશેષા.૧૭૦૨. સંલેહણસુય અથવા સંલેહણાસુય (સંલેખનાશ્રુત) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ જે વર્તમાનમાં અસ્તિત્વમાં નથી. તે વિચ્છિન્ન થયેલ મરણસમાહિથી અભિન્ન હતો. વર્તમાનમાં આ અસ્તિત્વ ધરાવતી કૃતિ મરણસમાહિનું બીજું નામ છે. ૧. નન્દ્રિ.૪૪, નન્દિરૂ.પૃ.૫૮, નન્દિહ.પૃ.૭૨, નન્દિમ.પૃ.૨૦૫, પાક્ષિ.પૃ.૪૩. ૨. મર. ૬૬૦થી ૧. સંવર તિત્શયર અભિણંદણના પિતા.૧ ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૬૭, આનિ.૩૮૨. Page #394 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૦૭ ૨. સંવર ભરહ(૨) ક્ષેત્રના ઓગણીસમા ભાવી તિર્થંકર, અને ભયાલિનો ભાવી ભવ.૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૧૪, સંવિહ (સંવિધ) ગોસાલના બાર ઉપાસકોમાંનો એક.૧ ૧. ભગ.૩૩૦. સંવુડઅણગાર (સંવૃતઅનગાર) વિયાહપણત્તિના દસમા શતકનો બીજો ઉદ્દેશક ૧. ભગ.૩૯૪. સંસિટ્ટ (સંશ્લિષ્ટ) વિયાહપણત્તિના એક શતકનો સાતમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૫૦૦. સક (શક) આ અને સગ એક છે. ૧. પ્રશ્ન.૪. સકોસલ જુઓ મહાબલ(૩).૧ ૧. તીર્થો.૧૧૨૧. ૧ ૧. સક્ક (શાક્ય) ભગવાન બુદ્ધનું બીજું નામ. તેમની માતાનું નામ માયા હતું. ૧. દશચૂ.પૂ.૧૭, નન્દિમ.પૃ.૯, સ્થાઅ.પૃ.૪૫૧, આચાશી.પૃ.૪૫,૯૬,૧૧૩, પ્રજ્ઞામ.પૃ.૬૦, જીવામ.પૃ.૩, વિશેષાકો, પૃ.૩૧૧, ઉત્તરાશા.પૃ.૧૮૪, ૩૩૭. ૨. પિંડનિ.પૃ.૧૩૦, ૨. સક્ક સક્ક(૧)નો અનુયાયી. તેનો ઉલ્લેખ એક અજૈન મતવાદી યા પાખંડી તરીકે થયો છે. સક્કો પાંચ સમણ(૧) ધર્મપરંપરાઓમાંની એક ધર્મપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ લાલ રંગનું વસ્ત્ર પહેરતા. ૧. આચાચૂ.પૃ.૮૮,૧૭૩, ૨૩૦,૨૬૫, આવહ.પૃ.૩૭૫, ઉત્તરાયૂ.પૃ.૧૯૦, આવચૂ. ૨.પૃ.૨૪૨, બૃસે.૮૮૬, ૮૯૧, સમઅ.પૃ.૧૫૫, આચાશી. પૃ. ૯, ૨૪, ૨૩૩, સૂત્રશી.પૃ.૧૮૮, ૨૫૫, ૩૯૬. ૨. પિંડનિ.૪૪૫, સ્થાઅ.પૃ.૯૪, ૩૧૨, આચાશી.પૃ.૩૨૫, સૂત્રશી.પૃ.૧૪, ભગમ. પૃ.૬૦. ૩. નિશીયૂ.૩.પૃ.૪૧૪. ર ૩ ૩. સક્ક (શક્ર) સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રના ઇંદ(૧).૧ તેમનાં બીજાં નામો છે— મઘવા(૩), પાગસાસણ, સયક્કઉ, સહસ્યક્ષ, વજ્જપાણિ અને પુરંદર. તે વિશ્વના દક્ષિણાર્ધનો પ્રભુ છે જ્યારે ઈસાણિંદ ઉત્તરાર્ધનો. તેમના આધિપત્ય નીચે બત્રીસ લાખ સ્વર્ગીય વાસસ્થાનો,૪ ચોરાસી હજાર સામાણિય દેવો વગેરે છે. તેમને આઠ મુખ્ય પત્નીઓ છે - પઉમા(૩), સિવા(૪), સેયા, અંજુ(૩), અમલા(૨), Page #395 -------------------------------------------------------------------------- ________________ 3७८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અચ્છરા, નવમિયા(૩) અને રોહિણી(૬).” સક્કના ચાર લોગપાલો આ છે – સોમ(૧), વરણ(૧) જમ(૨) અને વેસમણ(૯). તેમનો ઘંટ સુઘોસા(૧) છે. હરિસેગમેસિ તેમના પાયદળનો સેનાપતિ છે.અને તેમના દૂત તરીકે પણ તેમનો નિર્દેશ થયેલો છે. તેમના બીજા છ સેનાપતિઓ આ પ્રમાણે છે - વાઉ(૨) અશ્વદળના, એરવણ(૩) ગજદળના, દામઢિ વૃષભદળના, માઢર(૨) રથદળના, સેઅ(૪) નટદળના અને તુંબરુ(૨) ગંધર્વદળના સેનાપતિઓ છે. સક્કે તિર્થીયર મહાવીરના ગર્ભને દેવાણંદા(૨)ની કુખમાંથી તિસલાની કુખમાં લઈ જવા માટે હરિસેગમેસિને હુકમ કર્યો હતો. 'સક્કે મહાસિલાકંટા યુદ્ધમાં કોણિઅને મદદ કરી હતી. ૨ ઇફખાગ(૨) વંશની સ્થાપના કરવા તે પૃથ્વી ઉપર ઊતરી આવ્યા હતા.૩ જિણોના જન્મ વગેરે કલ્યાણકોની વિવિધ વિધિઓના પ્રસંગોએ તે પોતાના રસાલા સાથે ઉપસ્થિત રહે છે."તે વિવિધ પ્રસંગોએ તિર્થંકરોને વંદન કરે છે, તેમની સ્તુતિ કરે છે અને તેમની પાસેથી ઘણી વસ્તુઓ જાણવા આદરપૂર્વક પ્રશ્નો પૂછે છે.૧૫ જો ઈસાણિંદ સાથે વિવાદ યા તકરાર થાય તો સક્કને સણકુમાર ક્ષેત્રના ઇન્દ્ર જે નિર્ણય લે તેને તાબે થવું પડે છે. શ્રદ્ધાની દઢતા અંગે તે વિવિધ વ્યક્તિઓની પરીક્ષા લેતા જણાય છે. તે તેમના પૂર્વભવમાં કરિઅ (૨) શેઠ હતા.૮ ૧. કલ્પ.૧૪, સમ,૩૨, વિશેષા. ૬૯૮. | ૧૪. જખૂ.૩૩, ૧૧૫, ૧૧૭, ૧૨૨-૨૩, ૨. ભગ.૧૪૪,૫૬૭,ભગઅ.પૃ. ૧૭૪, આવનિ. ૧૯૯,આવયૂ.૧.પૃ. ૨૨૧, કલ્પવિ.પૃ. ૨૫,જબૂ.૧૧૫,કલ્પચૂ. ૧૩૯-૪૦,૧૮૧, ૨૫૦,વિશેષા. પૃ.૮૫,પ્રજ્ઞા.૫૨, ઉત્તરા.૧૧.૨૩, ૧૬૧૬,૧૮૬૨, ૧૮૬૭, ૧૯૦૬, ઉત્તરાશા.પૃ.૩૫૦,આવયૂ. ૧.પૃ. આવહ.પૃ. ૧૨૪૬ . ૨૩૮.. ૧૫. ભગ.૫૦૪, ૫૬૭-૫૬૮,૫૭૩, ૬૧૭ ૩.ભાગ.૧૪૪,ભગઅમૃ. ૧૭૪, કલ્પવિ. જ્ઞાતા.૬૯,૭૬,આવયૂ.૧.પૃ.૨૩૮, પૃ. ૨૫, પ્રજ્ઞા.૫૨. ૩૦૧,૩૧૩,૩૧૫,૩૨૧,૪૧૧૪. ભગ.૪૦૭, કલ્પ.૧૪. ૪૧૨,૪૮૪, તીર્થો.૧૮૮,કલ્પચૂ.પૃ. ૫. જખૂ.૧૧૬, સમ.૮૪,કલ્પ.૧૪. ૯૫,કલ્પવિ.પૃ.૧૪૮, ૧૬૯, ૨૪૫, ૬. ભગ.૪૦૬, કલ્પ. ૧૪. આવનિ.૪૬૨,૪૯૯-૫૦૧,૫૧૭, ૭. ભગ.૧૬૫,કલ્પ.૧૪. . ૫૧૮, આવમ.પૃ.૨૩૫, ૨૫૩, ૮. જબૂ.૧૧૮, સ્થા.૪૦૪. ૨૬૮,૩૦૦,કલ્પ.૧૭-૧૮, વિશેષા. ૯. ભગ.૧૮૭. ૧૮૭૨, ૧૯૧૫, ૧૯૭૩,આવહ પૃ. ૧૦. સ્થા.૪૦૪, ૫૮૨. ૧૮૮, ૧૯૯. ૧૧. કલ્પ ૨૬. ૧૬. ભગ.૧૪૦, ૫૨૦,૫૩૨. ૧૨. ભગ.૩૦૦, નિર.૧.૧. ૧૭. ઉપા.૨૩, આવયૂ.૧.પૃ. ૧૧૭. ૧૩. વિશેષા.૧૬૦૬. ૧૮. ભગ.૬૧૭. Page #396 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સક્કમય (શાક્યમત) બૌદ્ધમત કે બૌદ્ધમતનો ગ્રન્થ.૧ ૧. નિશીભા.૩૩૫૪. સક્કમહ (શક્રમહ) હિંદુ દેવ ઇન્દ્ર શક્રનો ઉત્સવ. આ ઉત્સવનાં સર્વસામાન્ય લક્ષણો મદ્યપાન અને બલિદાન હતાં.૧ ૧. નિશીભા.૧૬૦૮, બૃભા.૫૬૦૬, વ્યવભા.૪.૪૧૨, વ્યવમ.૩.પૃ.૧૧૬. સક્કરપ્પભા (શર્કરપ્રભા) આ અને સક્કરાભા એક છે. ૧. અનુ.૧૦૪, અનુહે.પૃ.૮૯. સક્કરા (શર્કરા) આ અને સક્કરાભા એક છે. ૧. પ્રજ્ઞા.૧૫. સક્કરાભ (શર્કરાભ) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧. સક્કરાભા (શર્કરાભા) બીજી નરકભૂમિ. તેનું નામ વંસ અને ગોત્રનામ સક્કરપ્પભા છે. ૧. ઉત્તરા.૩૬.૧૫૭, ઉત્તરાશા.પૃ.૬૯૭, ભગઅપૃ.૧૩૦. ૨. જીવા.૬૭. સક્કસ્સઅગમહિસી (શક્રસ્યઅગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનો નવમો વર્ગ. તેમાં આઠ અધ્યયનો છે. ૧ ૧. શાતા.૧૪૮. ૨. જ્ઞાતા.૧૫૭. ૧. સક્કા (શક્રા) એક વિજ્જુકુમારિમહત્તરિઆ દેવી. ૧. સ્થા.૫૦૭, ૩૭૯ ૧ ૨. સક્કા ધરણિંદની છ મુખ્ય પત્નીઓમાંની એક. ણાયાધમ્મકહામાં તેનો ઉલ્લેખ નથી. તે અને સુક્કા એક છે. ૧. સ્થા.૫૦૮, ભગ.૪૦૫. ૨. જ્ઞાતા.૧૫૧. સક્કુલિકણ (શષ્કૃલિકર્ણ) આ અને સંકુલિકણ એક છે. ૧ ૧. પ્રજ્ઞા.૩૬. ૧. સગ (શક) એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. કેટલાક તેની એકતા સોગ્નિઆના (Sogdiana) સાથે સ્થાપે છે, કેટલાક પામીર સાથે સ્થાપે છે, તો કેટલાક કાસ્પીઅન સમુદ્રની પૂર્વમાં આવેલા દેશ સાથે છે. પરંતુ તે અને સગ(૨) એક લાગે છે. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન.૪, ઉત્તરાયૂ.પૃ.૧૯૦, નિશીભા.૫૭૨૭. ૨. જિઓડિ.પૃ.૧૭૨. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સગ સગ રાજાનું રાજ અર્થાત્ સગ લોકોનું ભરહ(૨) ક્ષેત્ર ઉ૫૨ શાસન મહાવીરના નિર્વાણ પછી છ સો પાંચ વર્ષ અને પાંચ મહિના પછી શરૂ થયું.૧ આચાર્ય કાલગ(૧) સગોને ઉજ્જૈણી લાવ્યા.૨ ૧. તીર્થો.૬૨૩. ૨. વ્યવભા.૧૨.પૃ.૯૪. ૧. સગડ (શકટ) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન. ૧. વિપા.૨. ૨. સગડ સાહઁજણી નગરના શેઠ સુભદ્દ(૨) અને ભદ્દા(૪)નો પુત્ર. તેના પૂર્વભવમાં તે છણિય હતો. પોતાના માબાપના મૃત્યુ પછી સગડ ગણિકા સુદંસણા(૨) સાથે રહેવા લાગ્યો. થોડા વખત પછી મંત્રી સુસેણ(૨)એ ગણિકા સુદંસણાને પોતાના ઘરમાં રાખી અને સગડને એકલો છોડી દીધો. ગણિકામાં આસક્ત હોવાના કારણે સગડે યુક્તિ કરી ગમે તે રીતે મન્ત્રીના ઘરમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ સગડ અને સુદંસણા કામસુખ ભોગવતા પકડાઈ ગયા. તે બન્નેને મૃત્યુદંડ દેવામાં આવ્યો. ભાવી જન્મમાં તે બન્ને જોડિયા ભાઈ-બેન તરીકે જન્મ્યા પણ પતિ-પત્ની તરીકે જીવ્યા.૧ ૧ ૧. વિપા.૨૨,૨૩. ૧ ૩. સગડ કમ્મવિવાગદસાનું ચોથું અધ્યયન. આ અને સગડ(૧) એક છે. ૧. સ્થા. ૭૫૫. સગડભદ્દિઆ (શકટભદ્રિકા) એક લૌકિક શાસ્ત્રનો ગ્રન્થ.૧ ૧. નન્દ્રિ.૪૨, અનુ.૪ ૪૧. સગડમુહ (શકટમુખ) પુરિમતાલ નગરના પરિસરમાં આવેલું ઉદ્યાન, ઉસહ(૧)ને તેમાં કેવલજ્ઞાન થયું હતું.' મહાવીર આ ઉદ્યાનમાં આવ્યા હતા.૨ ૧. જમ્મૂ.૩૧, આવમ.પૃ.૨૨૮, આવહ.પૃ.૨૧૧. ૨. આવચૂ.૧.પૃ.૨૯૫, આવમ.પૃ.૨૮૪. સગડાલ (શકટાલ) પાડલિપુત્તના રાજા મહાપઉમ(૮)નો મન્ત્રી. રાજ્યના ઉત્કર્ષ અને કલ્યાણમાં તેમને ઉત્કટ રસ હતો. તેમને બે પુત્રો હતા – થૂલભદ્દ અને સિરિયઅ. જક્ખા, જદિણા(૧), ભૂયા(૨), ભૂયદિણા(૧), સેણા(૧), વેણા અને રેણા આ સાત તેમની પુત્રીઓ હતી. બાહ્મણ કવિ વરરુઇને સગડાલ સાથે દુશ્મનાવટ થઈ હતી, તેથી તેણે સગડાલના આખા કુટુંબનો નાશ કરવા ષડ્યન્ત્ર રચ્યું. રાજ્યને તેમ જ પોતાના કુટુંબને બચાવવા માટે સગડાલે પોતાના પુત્ર સિરિયઅને રાજા સમક્ષ પોતાનો વધ કરી નાખવાનો આદેશ આપ્યો. પુત્રે પિતાની આજ્ઞા મુજબ કર્યું. ૧ ૧. આચૂ.૨.પૃ.૧૮૩થી, આવિન.૧૨૭૯, આવહ.પૃ.૬૯૩-૯૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૨૫૨, કલ્પ.પૃ.૧૬૩, કલ્પેશા પૃ.૧૯૪. Page #398 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૧ સગર બાર ચક્કવિટ્ટમાંના બીજા. ભદ્દા(૨૪) તેમની પત્ની હતી. તે અઓલ્ઝા(૨)ના સુમિત્તવિજય અને તેમની પત્ની જસવઈ(૪)ના પુત્ર હતા.ર તેમની ઊંચાઈ ૪૫૦ ધનુષ હતી. તે તિત્શયર અજિયના સમકાલીન હતા.” તે ઇકોતેર લાખ પૂર્વ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી શ્રમણ થયા અને એક લાખ પૂર્વ વર્ષો પછી મોક્ષ પામ્યા.પ કીર્તિ પ્રાપ્ત કરવા માટે તેમના પુત્રો ગંગા નદીને (આ પૃથ્વી પર) લઈ આવ્યા.. ૧.સમ.૧૫૮, તીર્થો ૫૫૯,વિશેષા. ૩. સમ.૧૦૭, આત્તિ.૩૯૨. ૪. આનિ.૪૧૭,આવચૂ.૧.પૃ.૨૧૫,તીર્થો. ૧૭૬૨,૧૭૬૯, આનિ.૩૭૪, આવચૂ.૧.પૃ.૨૧૪-૧૫, આવહ. પૃ.૧૬૯,આવમ.પૃ.૨૩૭,ઉત્તરા. ૧૮.૩૫. ૨. આનિ.૩૯૭–૯૯, ઉત્તરાક.પૃ. ૩૧૫થી, સમ.૧૫૮. સગરાય (શકરાજ) જુઓ સગ(૨).૧ ૧. વ્યવભા.૧૨.પૃ.૯૪. સચ્ચ(સત્ય) દિવસ રાતના ત્રીસ મુહુત્તમાંનું એક. તેનો ઉલ્લેખ બહુસચ્ચ નામે પણ થયો છે. ૪૬૫. ૫. સમ.૭૧, આવમ.પૃ.૨૩૯થી, આવવિન. ૪૦૧. ૬. આવચૂ.૧.પૃ.૨૨૭, ઉત્તરાને પૃ.૨૩૪. ૧. સમ.૩૦. ૨. જમ્મૂ.૧૫૨, જમ્બુશા.પૃ.૪૯૩, સૂર્ય ૪૭. ૧. સરચઇ (સત્યકિ) મહિસ્સરનું મૂળ નામ. આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં બારમા તિર્થંકર સત્વભાવવિઉ તરીકે તેમનો જન્મ થશે.૧ ૧. આ.૨.પૃ.૧૭૫, ૨૭૪, આવિન.૧૧૬૮, આવહ.પૃ.૬૮૬, નિશીભા. અને નિશીચૂ.૩.પૃ.૨૩૬, દશચૂ.પૃ.૧૦૩, આચાશી.પૃ.૧૪૬, ૧૫૪, સમ.૧૫૯, સ્થા.૬૯૨. ૨. સચ્ચઇ એરવય(૧) ક્ષેત્રમાં થયેલા, સીયલના સમકાલીન તિર્થંકર.૧ સમવાય અનુસાર તેમનું નામ સિવસેણ છે. ૧. તીર્થો.૩૨૩. ૨. સમ.૧૫૯. સચ્ચગ (સત્યક) જેમને જંગલમાં રાત પસાર કરવી પડી હતી તે ચા૨ જાયવ રાજકુમારોમાંનો એક.૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૭૫, ઉત્તરાશા.પૃ.૧૧૮. ૧. સચ્ચણેમિ (સત્યનેમિ) અંતગડદસાના ચોથા વર્ગનું નવમું અધ્યયન. ૧. અન્ન.૮. ૨. સચ્ચણેમિ બારવઈના રાજા સમુદ્દવિજય(૧) અને તેમની રાણી સિવા(૨)નો પુત્ર . Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને અરિકૃમિનો નાનો ભાઈ. તેણે સંસારનો ત્યાગ કરી સોળ વર્ષશ્રામણ્યનું પાલન કરી સેdજ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો.' ૧. અત્ત.૮, ઉત્તરાનિ.પૃ.૪૯૬. સચ્ચપ્પવાય (સત્યપ્રવાદ) ચૌદ પુવ્ર ગ્રન્થોમાંનો છઠ્ઠો. તેમાં બે વિભાગો હતા. ૧. સમ. ૧૪,૧૪૭, ન૮િ.૫૭, નન્ટિયૂ.કૃ.૭૫-૭૬, નદિમ.પૃ. ૨૪૧. ૨. સ્થા.૧૦૯, ન.િ૫૭. ૧. સચ્ચભામા (સત્યભામા) મદુરા(૧)ના રાજા ઉગ્નસણની પુત્રી. સોળ વર્ષના હતા ત્યારે વાસુદેવ(૧) કહ(૧)ને તેની સાથે પરણાવવામાં આવ્યા હતા, જ્યારે તે વખતે તેની ઉંમર ત્રણ સો વર્ષની હતી. તેણે તિર્થીયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧. કલ્પસ.પૃ. ૧૭૬. ૨. અત્ત. ૧૦, સ્થા.૬૨૬,આવ.પૃ.૨૮, પ્રશ્નઅ.પૃ.૮૮. ૨. સચ્ચભામા અંતગડદસાના પાંચમા વર્ગનું સાતમું અધ્યયન.' ૧. અત્ત.૯. સચ્ચવઈ (સત્યવતી) દંતપુરના રાજા દંતવક્ક(૧)ની પત્ની.૧ ૧. આવચૂ.૨પૃ.૧૫૩, નિશીભા.૬૫૭૫, નિશીયૂ.૪,પૃ.૩૬૧, આવનિ. ૧૨૭૫, આવહ.પૃ.૬૬૬, વ્યવમ.૩.પૃ.૧૭. ૧. સચ્ચસિરી (સત્યશ્રી) જેમને મહાણિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે વિદ્વાન આચાર્ય. ૧. મનિ.પૃ.૭૧. ૨. સચ્ચસિરી તે છેલ્લી શ્રાવિકા થશે.' ૧. તીર્થો.૮૪૨. સચ્ચસણ (સત્યસેન) એરવ (૧) ક્ષેત્રના બારમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી આ સંદર્ભમાં દીહપાસનો ઉલ્લેખ કરે છે. ૧. સ. ૧૫૯. ૨. તીર્થો.૧૧૧૯, સજલ વિજુષ્પભ(૧) પર્વતનું ઉદ્યાન. તે અને સયજલ(૨) એક છે. ૧. સ્થા.૬૮૯. સર્જભવ (શધ્યમ્ભવ) આ અને સેક્સંભવ એક છે.' ૧. દશચૂ.પૃ.૩૭૭. સજ્ઝગિરિ (સધ્ધગિરિ) એક પર્વત. તેની એકતા સહ્યાદ્રિ સાથે સ્થાપવામાં આવી છે જે સહ્યાદ્રિ કાવેરી નદીની ઉત્તરમાં આવેલો પશ્ચિમ ઘાટનો ઉત્તરનો ભાગ છે. ૨ ૧. આવનિ.૯૨૩, આવહ.પૃ.૪૦૮,આવૂચ.૧.પૃ.૫૩૯. ૨. જિઓડિ.પૃ.૧૭૧. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાણ (સસ્થાન) અણુત્તરોવવાયદસાનું પાંચમું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી. ૧. સ્થા. ૭૫૫. સદ્વિતંત ષષ્ટિન્ટ) કવિલ(૩)ના નામે ચડેલો અજૈન મતનો (સાંખ્ય મતનો) ગ્રન્થ. તેનો સમાવેશ મિથ્યા શ્રુતના શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.' ૧. ભગ.૯૦, ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૩, આચાશી.પૃ.૧૪૫, જ્ઞાતા.૫૫, અનુ.૪૧, વિશેષાકો પૃ.૧૨૮, ૨૦૪, નન્દિ.૪૨, આવયૂ.૧,પૃ.૨૨૮, ૨૩૭, કલ્પવિ.પૃ.૨૨, આવમ.પૃ.૪૯, ૨૪૭, આવહ.પૃ. ૨૬, ૧૭૧. સડૂઢઇ (શ્રાદ્ધકિન) પિતૃઓને પિંડદાન કરી શ્રાદ્ધ કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ-૧ ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. ૧. સર્ણકુમાર (સનકુમાર) ત્રીજી સ્વર્ગભૂમિ જેમાં બાર લાખ ભવનો યા વાસસ્થાનો છે.' અહીં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય બે સાગરોપમ વર્ષનું છે. ૧. જખૂ. ૧૧૮, પ્રજ્ઞા.૫૩, સમ.૫૨, વિશેષા.૧૮૦૯. ૨. સમ. ૨,૭,૧૦૯, સ્થા.૧૧૩, ૫૩૨, અનુ. ૧૩૯. ૨. સર્ણકુમાર સર્ણકુમાર સ્વર્ગભૂમિનો ઈન્દ્ર. તેને તેના આધિપત્ય નીચે બાર લાખ ભવનો યા વાસસ્થાનો, બોતેર હજાર સામાણિય દેવો વગેરે છે. જયારે સક્ક(૩) અને ઈસાણિંદ વચ્ચે વિવાદ ઊભો થાય છે ત્યારે તે લવાદ તરીકે કામ કરે છે. તિર્થીયર મહાવીરને તે વંદન કરવા ગયા હોવાનો ઉલ્લેખ છે. ૧. પ્રજ્ઞા.પ૩, ભગ.૪૦૪, ૫૨૦, ભગઅ.પૃ. ૬૦૩, વિશેષા. ૧૯૭૮, જખૂ.૧૧૮. ૨. ભગ,૧૪૧. ૩. આવનિ.૫૨૦, ૩ર૩, આવયૂ.૧.પૃ.૩૧૬, ૩૨૦, આવમ.પૃ.૨૯૬ ૩. સર્ણકુમાર વર્તમાન ઓસપિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બાર ચક્રવટ્ટિઓમાંના ચોથા. તે તિર્થીયર સંતિ પહેલાં અને ધમ્મ(૩) પછી થયા. તે હત્થિણા ઉરના રાજા આસણ(૧) અને તેમની રાણી સહદેવીના પુત્ર હતા.૩ જયા(૨) તેમની મુખ્ય પત્ની હતી. તે બહુ રૂપાળા હતા અને તેથી સોહમ્મ(૧) દેવલોકના ઈન્દ્ર સક્ક(૩)એ પણ તેમની પ્રશંસા કરી હતી. જ્યારે તેમને તેમના રૂપનું અભિમાન થયું ત્યારે તરત જ પછીની ક્ષણે તેમનું શરીર કદરૂપું બની ગયું અને તેમને દુન્વયી શક્તિની નિરર્થકતા સમજાઈ, પરિણામે તેમણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું. મૃત્યુ પછી તે સણકુમાર દેવલોકમાં દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. Page #401 -------------------------------------------------------------------------- ________________ उ८४ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ. ૧૫૮, તીર્થો. ૫૫૯, ૬૬૬, આવમ.પૃ.૨૩૯થી, આવનિ.૪૦૧, વિશેષા.૧૭૬૨, ૧૭૬૯, આવમ. આવયૂ. ૧.પૃ. ૬૪,૯૩, ૧૬૭, ૧૭૮, પૃ.૨૩૭, આવનિ. ૩૭૪. આચાશી પૃ.૧૨૬, ૧૪૩, ૨૦૬, સૂત્રશી. ૨. આવનિ.૪૧૭, આવયૂ.૧.પૃ. ૨૧૫. પૃ.૮૨, સ્થા. ૨૩૫, સ્થાઅ.પૃ. ૨૭૩, ૩. સમ.૧૫૮, આવનિ.૩૯૮-૯૯. ! ૪૭૪, ઉત્તરા.૧૮.૩૭, ઉત્તરાયૂ.પૃ.૫૦, ૪. સમ. ૧૫૮. ઉત્તરાશા.પૃ.૭૮,૩૭૬,૫૮૨, ઉત્તરાક. પ. મર.૪૧૦, ઉત્તરાને પૃ.૨૩૭થી, | પૃ.૩૨૦થી. સર્ણકુમારડિંગ(સનકુમારાવતંસક) સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે. તે સમ જેવું જ છે.' ૧. સમ.૭ સણિચારિ (શનિશ્ચારિત્) ઓસપિણી કાલચક્રના સુસમસુસમાં અર દરમ્યાન જીવનારા લોકોનો વર્ગ. મહાવિદેહ ક્ષેત્રના ઉપક્ષેત્રો દેવકુરુ અને ઉત્તરકુરુમાં પણ આવા લોકો જીવે છે. ૧. જખૂ.૨૫,જબૂા .પૃ.૧૨૮. ૨. જખૂ.૯૭. સણિચ્ચર (શનૈશ્ચર) આ અને સણિચ્છર એક છે. ૧ ૧. સ્થા.૯૦. સણિચ્છર (શનૈશ્ચર) અક્યાસી ગહમાંનો એક ૧ તે સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચે છે. ૧. જખૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭,પ્રજ્ઞા.૫૦, | સ્થાઅ.પૃ.૭૮-૭૯. આવયૂ.૧.પૃ.૨૫૩,જબૂશા.પૃ. 1ર. ભગ.૧૬૫. ૫૩૪-૩૫,સૂર્યમ.પૃ.૨૯૫, ૨૯૬, | સણા (સંજ્ઞા) પણવણાનું આઠમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા.ગાથા ૪. ૧. સણિ (સંજ્ઞિ) વાસિટ્ટ ગોત્રની એક શાખા.૧ ૧. સ્થા.૫૫૧. ૨. સણિ પણવણાનું એકત્રીસમું પદ (પ્રકરણ). ૧. પ્રજ્ઞા.ગાથા ૭. સણિહિય (સન્નિધિક) જુઓ સંણિહિય.' ૧. પ્રજ્ઞા.૪૯. સતક (શતક) જુઓ સતય." ૧. સ્થા.૬૯૧. Page #402 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સતદુવાર (શતદ્વા૨) જુઓ સયદુવાર. ૧. સ્થા.૬૯૩, વિપા.૩૪. 9.241.890. ૧ સતધણુ (શતધનુ) જુઓ સયધણુ. ૧. સ્થા.૭૬૭. સતદુ (શતદ્રુ) સિંધુ(૧) નદીને મળતી એક નદી. તેની એકતા સતલજ સાથે સ્થાપવામાં આવી છે.૨ ૨. જિઓડિ.પૃ.૧૮૨. ૧ સતય (શતક) સકિત્તિનો પૂર્વભવ. તેણે તિત્યયર મહાવીરના તીર્થમાં તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું. ર ૧. સમ.૧૫૯. ૨. સ્થા.૬૯૧-૯૨. સતરિસભ (શતઋષભ) દિવસરાતનાં ત્રીસ મુહુત્તમાંનું એક.`તે અને સયવસહ એક છે. ૧. સમ.૩૦, સૂર્ય.૪૭, જમ્મૂ.૧૫૨. સતાણિક અથવા સતાણિય (શતાનીક) આ અને સયાણિય એક છે. ૩૮૫ ૧. આવચૂ.૨.પૃ.૧૬૪, ૧૬૭. ૧. સતેરા (શતેરા) રુયગ(૧) પર્વતની વિદિશામાં વસતી એક મુખ્ય દિસાકુમારી. ૧. જમ્મૂ.૧૧૪, આવહ.પૃ.૧૨૨, તીર્થો.૧૬૧. ૨. સતેરા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું એક અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૧. ૩. સતેરા ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં વાણારસીના એક શેઠની પુત્રી હતી. વિયાહપણત્તિ તેનો ઉલ્લેખ સદારા નામે કરે છે. ૧ ૨ ૧. સ્થા.૫૦૮, શાતા.૧૫૧. ૨. ભગ.૪૦૬. ૪. સતેરા એક વિજ્જકુમારીમહત્તરિયા દેવી. જાણીતી છે. તે એક મુખ્ય દિસાકુમારી તરીકે ર ર ૧. સ્થા.૨૫૯, ૫૦૭. ૨. સ્થાઅ.પૃ.૧૯૯. ૧ સત્ત (સત્ત્વ) દિવસરાતનાં ત્રીસ મુહુત્તમાંનું એક. તેનો સેઅ(૩) નામે પણ ઉલ્લેખ છે. ૨. જમ્બુશા.પૃ.૪૯૩,જમ્બુ.૧૫૨, સૂર્ય.૪૭. ૧. સમ.૩૦. સત્તકિત્તિ (શતકીર્તિ) જુઓ સત્ત. ૧. સમ.૧૫૯. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ૧. સત્તધણુ (સપ્તધનુષ) વર્ણાિદસાનું દસમું અધ્યયન. ૧. નિર.૫.૧. ૨. સત્તધણુ બલદેવ(૧) અને રેવઈ(૩)નો પુત્ર. તેને અરિણેમિએ દીક્ષા આપ હતી. ૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોર ૧. નિર.૫.૧૦. ૧ સત્તસજ્ઞિકયા (સમસૌંકકા) આ અને સત્તિક્કગા એક છે. ૧. નન્ટિમ.પૃ.૨૧૧. સત્તિક્કગા (સૌકકા) આયારના બીજા શ્રુતસ્કન્ધની બીજી ચૂલા.૧ ૧. આચાનિ.પૃ.૩૨૦ ગાથા ૧૬. સત્તુંજઅ (શત્રુજ્રય) જુઓ સત્તુંજય. ૧ ૧. આવચૂ.૨.પૃ.૨૦૩, આવહ.પૃ.૭૧૫. ૧. સત્તુંજય (શત્રુજય) યાત્રા માટે પવિત્ર એવો એક ડુંગર.૧ ભીમ(૪)એ આ પર્વત ઉપર સલ્લેખના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.ર પંડવ ભાઈઓ પણ તેના ઉપર મોક્ષ ૧. આવ.પૃ.૨૬. ૪, અા.૧-૮. ૩ પામ્યા હતા. ગોયમ(૬) અને તેમના ભાઈઓ તેમજ સમુદ્દ(૩), સારણ(૨), સુમુહ(૧), પુરિસસેણ(૪) વગેરે પણ તેના ઉપર મોક્ષ પામ્યા હતા. તે કાઠિયાવાડમાં, સૂરતની ઉત્તરપશ્ચિમે સિત્તેર માઇલના અંતરે અને ભાવનગરથી ચોત્રીસ માઈલના અંતરે આવેલો છે. ૨. મર.૪૬૧. ૩. જ્ઞાતા.૧૩૦,આવ.૨.પૃ.૧૯૭. ૫. જિઓડિ.પૃ.૧૮૨. ૨. સત્તુંજય સાગેયના રાજા. તે મહાવીરને મળ્યા હતા.૧ ૧. આવસૂ.૨.પૃ.૨૦૩, આનિ.૧૩૦૫, આવહ.પૃ.૭૧૫. ૧. સત્તુસેણ (શત્રુસેન) અંતગડદસાના ત્રીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. અન્ન.૪. ૨. સત્તુસેણ વસુદેવ અને તેમની પત્ની દેવઈનો પુત્ર.' તેનું બાકીનું જીવનવૃત્ત અણીયસ(૨)ના જીવનવૃત્ત સમાન. ૧. અન્ન.૪. સત્થપરિણ્ણા (શસ્ત્રપરિજ્ઞા) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન. તેમાં સાત ઉદ્દેશકો છે. ૧. નિશીચૂ.૧.પૃ.૨, ૪.પૃ.૩૩, ૨૫૨, આચાશી.પૃ.૧, આચાનિ.૧૨-૧૪, ૩૧, સમય.પૃ.૭૧, સૂત્રશી.પૃ.૨૦૦, બૃક્ષો.૪૦૧, પ્રશાહ.પૃ.૧૦૫, આવચૂ . ૧.પૃ.૧૨૬,વ્યવભા.૩.૧૭૫. Page #404 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૭ સદારા જુઓ સતેર(૩)." ૧. ભગ.૪૦૬. સદ (શબ્દ) વિયાહપણત્તિના પાંચમા શતકનો ચોથો ઉદ્દેશક.' ૧. ભગ.૧૭૬ . ૧. સદાલપુર (સદ્દાલપુત્ર) મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક. તે પોલાસપુરનો ધનવાન કુંભાર હતો. પહેલાં તે ગોસાલનો અનુયાયી હતો પરંતુ પછી તે મહાવીરનો ચુસ્ત સમર્થક બની ગયો. તેની પત્ની અગ્નિમિત્તા પણ મહાવીરની ઉપાસિકા હતી.' ૧. ઉપા.૩૯-૪૫, આવયૂ.૧.પૃ.૫૧૩ ૨. સદ્દાલપુખ્ત ઉવાસગદાસાનું સાતમું અધ્યયન. ૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૧. સદાવઇ (શબ્દાપાતિનુ) હેમવય ક્ષેત્રમાં આવેલો વટ્ટવેયડૂઢ પર્વત. તે રોહિયા નદીની પશ્ચિમે અને રોહિયંસાની પૂર્વે આવેલો છે. સદાવઈ(૨) દેવ તેનો અધિષ્ઠાતા છે. ૧. જબૂ.૭૪,૭૭,૮૦, સ્થા.૮૭,૩૦૨, જીવા.૧૪૧, જીવામ.પૃ. ૨૪૪, ભગઅ.પૂ. ૪૩૬. ૨. સદાવ આ જ નામના પર્વત ઉપર વસતો દેવ. તેનો સાઈ(૧) નામે પણ ઉલ્લેખ ૧. જબૂ.૭૭. ૨. સ્થા.૮૭, ૩૦૨,જબૂશા.પૃ.૩૦૦. સપએસ (સપ્રદેશ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો ચોથો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૨૨૯. સપ્પ (સર્પ) આસિલેસા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ. ૧. જબૂ.૧૫૭, ૧૭૧. સપુરિસ (પુરુષ) દક્ષિણના કિપુરિસ(૩) દેવોનો ઇન્દ્ર. તેને ચાર મુખ્ય પત્નીઓ છે– રોહિણી(૮), ણમિયા(૪), હિરી(૫) અને પુફવતી(૬).૧ ૧. ભગ.૧૬૯,૪૦૬, પ્રજ્ઞા.૪૭, સ્થા. ૨૭૩. સબર (શબર) એક અણારિય (અનાર્ય દેશ અને તેના લોકો. તેમને અસંસ્કારી યા અનાર્ય કહેવામાં આવેલ છે. રાજઅન્ત પુરોમાં આ દેશની કન્યાઓ દાસી તરીકે સેવા કરતી. શબરો દક્ષિણના જંગલપ્રદેશોમાં વસતા અનાર્ય આદિવાસીઓ છે. તેઓ મોટી સંખ્યામાં ગ્વાલિયર વિભાગ અને રાજસ્થાનમાં ફેલાયેલા છે. વિઝાગાપટ્ટમ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ટેકરીઓના સૌરો (Sauras) અને ગ્વાલિયરના સવરીઓ (Savaris) પ્રાચીન શબરોનું પ્રતિનિધિત્વ કરે છે. ૧.પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩.૩. ભગ.૧૪૩, ભગઅ.પૃ.૧૭૪, જ્ઞાતા. ૧૭, ૨. નિશીયૂ.૩.પૃ. ૮૭, વ્યવભા.૭, | જખૂ.૪૩. ૧૭૧, બુભા.૨૩૯૩. ૪. ટ્રાઇ.પૃ. ૧૭૨, લાઇ.પૃ.૩૬૫. ૧. સબલ(શબલ) જમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાહમિયા દેવ.૧ ૧. ભગ.૧૬૬, સૂત્રચૂપૃ. ૧૫૪. ૨. સબલ એક બળદ જેણે ઉપવાસ કર્યા અને પ્રાણ છોડ્યા. પછી તેનો જન્મ રાગકુમાર દેવ તરીકે થયો જેણે તિત્થર મહાવીરને નદીમાં ડૂબતાં બચાવ્યા હતા.' જુઓ કંબલ. ૧. બૃભા.પ૬ ૨૭-૨૮, બૃ.૧૪૮૯. સભા વિયાહપણત્તિના દસમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૩૯૪. ૧. સભિખ (સદુભિક્ષ) દસયાલિયનું દસમું અધ્યયન. ૧ ૧. દશ. ૧૦.૧, દશનિ-પૃ.૨૫૯, દશગૂ.પૃ.૩૩૦. ૨. સભિખુ ઉત્તરજઝયણનું પંદરમું અધ્યયન. ૧. સમ.૩૬. સભિખુગ (સભિક્ષુક) આ અને સભિખ્ખ(૨) એક છે." ૧. સમ.૩૬ . સમ સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૭. સમક વિદ્યાધરોનો દેશ જે કાલિકેય દેશ જેવો જ છે. તે વેઢ(૨)ના ક્ષેત્રમાં આવેલો છે. આધ્રપ્રદેશના નિઝામાબાદ જિલ્લામાં મૂલકને અડીને આવેલા અશ્મક સાથે તેની એકતા સ્થાપી શકાય. ૧. આવચૂ. ૧.પૃ.૧૬૨, આવમ.પૃ.૨૧૬. ૨. સ્ટજિઓ પૃ.૩૦-૩૧. સમક્કસ (સમુત્કર્ષા) જુઓ વેસમણપભ. ૧. ભગઅ.પૃ. ૨૦૩-૨૦૪. ૧. સમણ (શ્રમણ) પ્રાચીન ભારતની બે મુખ્ય ધર્મપરંપરાઓ સમણ અને માહણમાંની એક શ્રમણ પરંપરા અવૈદિક છે અને બ્રાહ્મણ પરંપરા વૈદિક છે. શ્રમણ પરંપરાની Page #406 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૯ પાંચ શાખાઓનો ઉલ્લેખ છે. તે પાંચ શાખાઓ આ પ્રમાણે છે-ણિગ્રંથ, સક્ક(૨), તાવસ(૪), ગેરુય અથવા પરિવાયગર અને આજીવિય. તેઓ તપ કરતા હતા એટલે તેઓ સમણ કહેવાયા. “સમણ' શબ્દને વિવિધ રીતે સમજાવવામાં આવ્યો છે. ૧. આચા.૧.૩૩,સૂત્ર.૧.૧.૧.૬,આચા. | પૃ.૮૬ , અનુe.. પૃ.૧૪૬. ૧.૯.૪.૧૧,આચા.૨.૧૨,સ્થા. [૩. આચાશી.૩૧૪. ૪૧૫,ભગ ૬૨, ૨૦૪,ઉત્તરા.૯. I૪. સ્થાઅ.પૃ.૩૧૨, આચાશી.પૃ.૩૦૭, ૩૮, વિપા.૨૮, અનુ.૩, આચાર્. | રાજ.૪૭, આવયૂ.૨.પૃ. ૧૯. પૃ.૧૧૬, પિંડનિ.૪૪૪. ૫.આચા.૧.૯૩, આચાશી.પૃ.૨પ૩,અનુ. ૨.પિંડનિ.૪૪૫, નિશીભા.૪૪૨૦, ૧૫૦, આવનિ.૮૬૭-૬૯, વિશેષા. જીતભા. ૧૩૬૬, આચાશી.પૃ.૩૨૫, | ૩૩૩૫-૩૭, ઉત્તરાયૂ.પૃ.૧૭૩, સ્થાઅ. સૂત્રશી.પૃ. ૩૧૪, સ્થાઅ.પૃ. ૨૪,૯૪, | પૃ.૨૮૨, પ્રશ્નઅ.પૃ.૧૫૪, અનુહે.પૃ. પ્રશ્નઅ.પૃ. ૧૫૪, ૩૨૫, દશહ. | ૧૨૦. : ૨. સમણતિવૈયર મહાવીરનાં ત્રણ સૂચક નામોમાંનું એક.' ૧. આચા.૨.૧૭૭. સમય (શ્રમણક) અયેલગામનો ગૃહસ્થ. તેનું જીવનવૃત્ત સયદેવના જીવનવૃત્ત જેવું જ છે. ૧. મર.૪૪૭-૫૭. સમણા (સમના) સક્ક(૩)ની રાણી પઉમા(પ)નું પાટનગર. તે દક્ષિણપૂર્વ રાંકરગ પર્વત ઉપર આવેલું છે.' ૧. સ્થા.૩૦૭. સમપ્પમ (સમપ્રભ) એક સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૭. ૧. સમય વિયાહપત્તિના બીજા શતકનો આઠમો ઉદ્દેશક. ૧. ભગ.૮૪. ૨. સમય સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન. તે વિવિધ ઘર્શનિક સિદ્ધાન્તોનું નિરૂપણ કરે છે.' ૧. સમ.૧૬,૨૩. સમયખિત્ત (સમયક્ષેત્ર, જુઓ સમયખેર.' ૧. સમ.૬૯. સમયખેર (સમયક્ષેત્ર) મણુસ્સખત્તનું બીજું નામ." ૧. જીવા.૧૭૭, સમ.૩૯,૪૫,૬૯,સ્થા.૪૩૪,૭૬૪, ભગ.૧૧૭, સૂર્ય. ૧૦૦, ઉત્તરા. ૩૬.૭. WWW.jainelibrary.org Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સમવાય ચોથો અંગ(૩) ગ્રન્થ. જુદી જુદી સંખ્યા ધરાવતા બધી જાતના બધા વિષયો યા પદાર્થોનું તેમની સંખ્યાના ક્રમ પ્રમાણે તે નિરૂપણ કરે છે. જુદા જુદા પદાર્થોની ગણના ચડતી સંખ્યા ધરાવતા વર્ગોના ક્રમમાં કરવામાં આવી છે અર્થાત્ ૧ થી ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૩૫૦, ૪૦૦, ૪૨૦, ૫૦૦, ૬૦૦ ઈત્યાદિથી ૧૧૦૦, ૨૦૦૦, ૩૦૦૦ ઈત્યાદિથી ૧૦,૦૦૦ સુધી, ૧ લાખ, ૨ લાખ, ઇત્યાદિથી ૯ લાખ સુધી, ૯ હજાર, ૧૦ લાખ, ૧ કરોડ અને એક કોટાકોટી. આ ગણનાયુક્ત નિરૂપણ પછી બાર અંગ ગ્રન્થોનું વર્ણન આવે છે. તેથી આગળ તે કુલગરો, તિર્થંકરો, ચક્કવઢિઓ, વાસુદેવો, બલદેવો(૨) વગેરેનાં નામો વગેરે નોંધે છે. જે શ્રમણના શ્રાપ્યપાલનના આઠ વર્ષ થયા હોય તે શ્રમણને સમવાય ભણાવવાની ભલામણ કરવામાં આવી છે. તિત્વોગાલીમાં ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે વીરનિર્વાણ સંવત ૧૩૦૦માં આ અંગેનો વિચ્છેદ યા નાશ થશે.' અભયદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૨૦માં અણહિલપાટકમાં આ અંગ ઉપર ટીકા લખી. ૧.પાક્ષિપૃ.૪૬,પાક્ષિય.પૃ.૭૦,નન્દિ.| ૨. આ અસંગતિ છે. ૪૫,૪૯,નદિધૂ.પૃ.૬૪,નદિહ. | ૩. વ્યવ.૧૦.૨૩. પૃ.૮૦, નદિમ.પૃ. ૨૨૯, સમ. | ૪. તીર્થો.૮૧૪. ૧૩૯. ૫. સમઅ.પૃ.૧૬૦, સમાણ (સમાન) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૮. સમાહારા દક્ષિણ રુયગ(૧) પર્વતના કણય(૩) શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, આવહ પૃ.૧૨૨, તીર્થો. ૧૫૫, આવચૂ.પૃ.૧૩૮. ૧. સમાહિ (સમાધિ) ભરહ(૨) ક્ષેત્રના અઢારમા ભાવી તિર્થંકર, જે સયાલિનો ભાવી ભવ છે. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૩. ૨. સમાહિ સૂયગડનું દસમું અધ્યયન.' ૧. સમ.૧૬, ૨૩. સમાપિઠાણ (સમાધિસ્થાન) ઉત્તરઝયણનું સોળમું અધ્યયન. તેનું બીજું નામ બભચેરસમાવિઠાણ છે. ૧. ઉત્તરાનિ પૃ.૯, સમ.૩૬. ૨. ઉત્તરાયૂ.પૃ.૨૩૮-૨૪૩. Page #408 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૯૧ સમાહિઠાણાઇ (સમાધિસ્થાનાનિ) આ અને સમાહિઠાણ એક છે." ૧. સમ.૩૬ . સમિઈ (સમિતિ) ઉત્તરસૂઝયણનું ચોવીસમું અધ્યયન.' ૧. ઉત્તરાનિ.પૃ.૯. સમિતીઓ (સમિતય:) આ અને સમિઈ એક છે.' ૧. સમ.૩૬ . સદ્ધિ (સમૃદ્ધ) સક્ક(૩)ના વેશમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.' ૧. ભગ.૧૬૮. સમિય (સમિતી સીહગિરિ(૩)ના શિષ્ય આચાર્ય વર(૨)ના મામા તેમજ બંભદીવિયા શાખાના સ્થાપક. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૬ ૨, આવડ્યું. ૧ પૃ. ૩૯૦, જીતભા.૧૪૩, પિંડનિ. ૫૪, પિકનિમ.પૃ. ૩૧, ૧૦૮, ૧૪૩, ૧૪૪, ઉત્તરાશા.પૃ.૩૩૩. ૨. આવ.૧.પૃ.૫૪૩, કલ્પવિ.પૃ.૨૬૪, કલ્પધ.પૃ. ૧૭૧. સમિયા (સમિતા) ચમર, બલિ, ધરણ વગેરે ઈન્દ્રોની ત્રણ સભાઓમાંની એક. ૧ ૧. સ્થા. ૧૫૪. સમુગ્ધાય (સમુદ્ધાત) પણવણાનું છત્રીસમું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા. ગાથી ૭. સમુશ્કેય (સમુચ્છેદ) નિણહગ આસમિતે પ્રતિપાદિત કરેલો ક્ષણિકવાદનો સિદ્ધાન્ત.' ૧. વિશેષા. ૨૮૦૦-૨૦૦૨, પ.૪૧, પા.પૃ.૧૦૬. સમુટ્ટાણસુઅ (સમુત્થાનશ્રુત) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. જે શ્રમણના શ્રામર્થના તેર વર્ષ પૂરા થયા હોય તે શ્રમણ તે ભણવાનો અધિકારી છે. વર્તમાનમાં તે અસ્તિત્વમાં નથી, ૧. ન૮િ.૪૪, નન્દિચૂપૃ.૬૦, પાક્ષિ.પૃ.૬૮. ૨. વ્યવ(મ). ૧૦.૨૮, વ્યવભા. ૧૨ પૃ.૧૦૯, ગાથા.૧૧૧. સમુત મંડવ કુળની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા. ૫૫૧. ; ૧. સમુદ્ર (સમુદ્ર) સંડિલ્લ(૧)ના શિષ્ય અને મંગુના ગુરુ.તે અને સાગર(૫) એક જણાય છે. ૨ ૧. નજિ.ગાથા ૨૭, નદિમ પૃ.૪૯-૫૦, વ્યવભા. દ. ૨૩૯થી, આવયૂ. ૧.૫.૫૮૫, નિશીયૂ. ૨,પૃ.૧૨૫, બુમ પૃ.૪૪, આચાશી.પૃ. ૨૬ ૨. ૨. ડૉ.યુ.પી શાહઃ સુવર્ણભૂમિ મેં કાલકાંચાર્ય, વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ. ૧૯૫૬ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સમુદ્ર આઠમા બલદેવ(૨) પઉમ(૬)ના પૂર્વભવના તથા આઠમા વાસુદેવ(૧) નારાયણ(૧)ના પૂર્વભવના ગુરુ.' જુઓ પુણવસુ(૩) અને અપરાય(૮). ૧. સમ. ૧૫૮, તીર્થો ૬૦૬, ૩. સમુદ્ર બારવઈના વહિ અને તેમની પત્ની ધારિણી (૫)નો પુત્ર. તેણે અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી, બાર વર્ષ શ્રામસ્થપાલન કર્યું, પછી સેજુંજ પર્વત પર મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧ ૧. અત્ત. ૨. ૪. સમુદ્ર તેનું જીવનવૃત્ત તદ્દન સમુદ(૩)ના જીવનવૃત્ત જેવું જ છે, ફેર માત્ર એટલો જ છે કે આ સમુદે સોળ વર્ષ શ્રામણ્યપાલન કર્યું હતું. ' ૧. અત્ત. ૩. ૫. સમુદ્ર અંતગડદસાના પ્રથમ વર્ગનું બીજું અધ્યયન. ૧ ૧. અન્ત.૧. ૬. સમુદ્ અંતગડદસાના બીજા વર્ગનું ત્રીજું અધ્યયન. આ પ્રથમ વર્ગના બીજા અધ્યયનની પુનરુક્તિ જણાય છે. ૧. અન્ત.૩. ૭. સમુદ્ર આ અને સમુદ્રવિજય એક છે.* ૧. તીર્થો. ૪૮૫. ૧. સમુદ્દત (સમુદ્રદત્ત) સોરિયપુરનો માછીમાર. તેની પત્ની સમુદ્રદત્તા હતી. તેમને સોરિયદત્ત(૨) નામનો પુત્ર હતો.' ૧. વિપા. ૨૯. ૨. સમુદ્રદત્ત ચોથા વાસુદેવ(૧) પુરિસુત્તમનો પૂર્વભવ. તેમના (સમુદ્રદત્તના) ગુરુ હતા સર્જસ(૪). સમુદ્રદત્તે પોયણપુરમાં સંકલ્પ(નિદાન) કર્યો હતો અને તેનું કારણ એક સ્ત્રી હતી.' ૧. સમ. ૧૫૮, તીર્થો. ૬૦૫-૬૦૯. ૩. સમુદ્રદત્ત સાથેયના અસોગદત્તનો પુત્ર અને સાગરદત્ત(૩)નો ભાઈ. ગયપુરના શેઠ સંખ(૬)ની પુત્રી સળંગસુંદરી તેની પત્ની હતી. તેણે પત્ની સળંગસુંદરીનો ત્યાગ કર્યો હતો. કોસલાઉરના શેઠ ણંદણ(૩)ની પુત્રી સિરિમતી(૧) તેની બીજી પત્ની હતી.' ૧. આવયૂ.૧.પૃ.૫૨૭, આવહ પૃ. ૩૯૪-૯૫. સમુદ્દત્તા સોરિયપુરના માછીમાર સમુદ્રદત્ત (૧)ની પત્ની અને સોરિયદત્ત(૨)ની Page #410 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ માતા. ૧ ૧. વિપા.૨૯. સમુદ્દપાલ (સમુદ્રપાલ) ચંપા નગરના શ્રાવક પાલિયનો પુત્ર. સમુદ્રમાં તેનો જન્મ થયો હોવાથી તેનું નામ સમુદ્દપાલ પાડવામાં આવ્યું હતું. તેના પિતાએ રૂપવતી કન્યા સાથે તેને પરણાવ્યો હતો અને તે તેની સાથે સુંદર મહેલમાં આનંદપ્રમોદમાં જીવતો હતો. એક વાર તેણે મહેલની બારીમાંથી મૃત્યુદંડ પામેલ માણસને ફાંસી માટે પહેરાવાતા વેશમાં ફાંસીના સ્થળે રસ્તા ઉપર થઈને લઈ જવાતો જોયો. તેણે જે જોયું તેનાથી તેને જગત પ્રત્યે ધૃણા થઈ, તેણે તરત જ સંસારનો ત્યાગ કર્યો અને તે અનગાર બની ગયો. કર્મોનો નાશ કરી તે મોક્ષ પામ્યો. ૧ ૧. ઉત્તરા. અધ્યયન એકવીસમું. સમુદ્દપાલિજ્જ (સમુદ્રપાલીય) ઉત્તરઝયણનું એકવીસમું અધ્યયન. ૧. સમ.૩૬, ઉત્તરાયૂ.પૃ.૨૬૦. ૭૦૫, ૨ ૩ ૧. સમુદ્રવિજય (સમુદ્રવિજય) વાસુદેવ(૨) કહ(૧)ના આધિપત્ય નીચેના દસ માનનીય રાજાઓમાંનો મુખ્ય રાજા.' તે વર્ણાિનો પુત્ર, વસુદેવનો મોટો ભાઈ, સિવા(૨)નો પતિ અને અરિટ્ટણેમિ,પરહણેમિ,* સચ્ચણેમિ તેમજ દઢણેમિનો પિતા હતો. પહેલાં તે સોરિયપુર(૧)માં રાજ કરતો હતો પણ પછી તે સ્થળાન્તર કરી બારવઈ જતો રહ્યો. લ ૧. અન્ન.૧, નિર.૫.૧,શાતા.૫૨, ૧૧૭, પ્રશ્ન.૧૫, દશચૂ.પૃ.૩૧૦, આવચૂ.૧.પૃ.૩૫૫,આવહ.પૃ. અન્નઅ.પૃ.૨,સમય.પૃ. ૧૩૨,પ્રશ્નઅ.પૃ.૯૦,કલ્પવિ.પૃ. ૨૧૩, ઉત્તરાક.પૃ.૩૮૯. ૨. કલ્પસ.પૃ.૧૭૧. ૩. એજન. ૪. અન્ન.૮, ઉત્તરાનિ.પૃ.૪૯૬. ૩૯૩ ૧ ૫. ઉત્તરા. ૧.૭૧, સમ.૧૫૭, તીર્થો. ૪૮૫, ઉત્તરાનિ.પૃ.૪૯૬. ૬. ઉત્તરા.૨૨.૩૬,ઉત્તરાનિ.પૃ.૪૯૬. ૭. અન્ન.૮, ઉત્તરાનિ,પૃ.૪૯૬. ૮. ઉત્તરા. ૨૨.૩,કલ્પ.૧૭૧,આનિ. ૧૨૯૦,આવચૂ.૨.પૃ.૧૯૪,ઉત્તરાક, ૧. સમ.૧૫૮, આવનિ.૩૯૭-૯૯, ઉત્તરાક.પૃ.૩૨૦. સમોસરણ (સમવસરણ) સૂયગડનું બારમું અધ્યયન ૧ ૧. સમ,૧૬,૨૩. સમ્મજ્જગ (સમ્મજક) જુઓ સાંમજ્જગ.૧ પૃ.૫૦૯. ૯. કલ્પસ.પૃ.૧૭૬-૭૭, શાતા.૫૨,૧૧૭, અન્ત.૮. ૨. સમુદ્દવિજય સાવત્નીનો રાજા અને રાણી ભદ્દા(૨૫)નો પતિ. તેમનો પુત્ર હતો ચક્કવટિ મઘવા(૧).૧ Page #411 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગઅ.પૃ.૫૧૯. સમ્મતિ(સન્મતિ) અત્યન્ત મહત્ત્વ ધરાવતો ગ્રન્થ.' તે સિદ્ધસેનની કૃતિ છે. તે સન્મતિતર્કપ્રકરણના શીર્ષકથી પ્રકાશિત થયો છે. ૩૯૪ ૧. નિશીયૂ.૧.પૃ.૧૬૨. ૧. સમ્મત્ત (સમ્યક્ત્વ) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન. ૧. આચાનિ.૩૧. ૨. સમ્મત્ત પણવણાનું ઓગણીસમું પદ (પ્રકરણ).૧ ૧. પ્રજ્ઞા.ગાથા ૫. સમ્મત્તપરક્કમ (સમ્યક્ત્વપરાક્રમ) ઉત્તરજ્ઞયણનું ઓગણત્રીસમું અધ્યયન. તેને અપ્પમાય નામે પણ વર્ણવવામાં આવે છે. ૧. ઉત્તરાનિ પૃ.૫૭૦. ૨. સમ.૩૬. સમ્મા (શ્યામા) આ અને સામા(૨) એક છે. ૧. તીર્થો,૪૫૭. સમ્માવાય (સમ્યવાદ) દિટ્ટિવાયના દસ નામોમાંનું એક.૧ ૧. સ્થા. ૭૪૨. સમ્મેય (સમ્મેત) ચોવીસ તિર્થંકરોમાંથી મહાવીર, મિ, વાસુપુજ્જ અને ઉસભ(૧) એ ચાર સિવાયના બાકીના વીસ તિર્થંકરો જયાં મોક્ષ પામ્યા તે પવિત્ર પર્વત.૧ ૧. આવિન.૩૦૭, શાતા.૭૮, આચાચૂ.પૃ.૨૫૭, તીર્થો ૫૫૨, બૃક્ષ.૩૮૧, કલ્પવિ. પૃ.૨૦૯. વિશેષા.૧૭૦૨, મનિ પૃ.૨૨૮. સમ્મેયસેલ (સમ્મેતશૈલ) આ અને સમ્મેય પર્વત એક છે. ૧. આવિન.૩૦૭. સમ્મેયસેલસિહર (સમ્મેતશૈલશિખર) સમ્મેય પર્વતનું શિખર.૧ ૧. વિશેષા.૧૭૦૨, આચાચૂ.પૃ.૨૫૭, મનિ.૨૨૮. સયંજય (શતજ્રય) પખવાડિયાનો તેરસનો દિવસ.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮. ૧. સયંજલ (શતજ્રલ) આ અને સયજ્જલ(૧) એક છે. ૧. સ્થા. ૭૬૭. ૨. સયંજલ અતીત ઓપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસ કુલગરમાંના પ્રથમ.૧ અહીં કંઈક ગોટાળો જણાય છે કારણ કે અતીત ઉસ્સપ્પિણી કાલચક્રના પ્રથમ કુલગરનું પણ આ જ નામ સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧ છે. ર Page #412 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૯૫ ૧. સમ.૧૫૭. ૨. સ્થા.૭૬૭. ૩. સયંજલ સક્ક(૩)ના આધિપત્ય નીચેના લોગપાલ વરુણ(૧)નું સ્વર્ગીય વિમાન.” ૧. ભગ. ૧૬૫. ૧. સયંપભ (સ્વયંપ્રભ) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં જન્મ લેનાર ચોથા ભાવી કુલગર. ૧ ૧. સમ.૧પ૯, સ્થા.૫૫૬. ૨. સયંપભ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થઈ ગયેલા ચોથા કુલગર. ૧. સમ.૧૫૭, સ્થા.૫૫૬. ૩. સયંપભ જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રના ચોથા ભાવી તિર્થંકર જે પોકિલ(૪)નો ભાવી ભવ છે. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૧. ૨. સ્થા.૨૯૧. . ૪. સયંપભ મંદર(૩) પર્વતના સોળ નામોમાંનું એક.' ૧. સમ.૧૬, જખૂ. ૧૦૯, સૂર્યમ.પૃ.૭૮. ૫. સયંપભ અયાસી ગહમાંનો એક.' ૧. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૭, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫ ૯૬. સયંપભા (સ્વયંપ્રભા) લલિયંગ દેવની રાણી. તે સિરિમઈ(૩) તરીકે પુનર્જન્મ પામી હતી. ૧. આવયૂ.૧,પૃ.૧૬૫,આવમ.પૃ. ૨૧૯, આવહ.પૃ.૧૪૬. ૨. આવયૂ.૧પૃ.૧૭૨. ૧. સયબુદ્ધ (સ્વયંબુદ્ધ) જુઓ પયબુદ્ધ.' ૧. નદિધૂ.પૃ. ૨૬, ૨. સયબુદ્ધ ગંધસદ્ધિ નગરના રાજા મહબ્બલ(૩)નો મસ્ત્રી અને મિત્ર* - - - ૧. આવયૂ. ૧.પૃ. ૧૬૫, આવમ.પૃ.૧૫૮. ૧. સયંભૂ (સ્વયંભૂ) નવ વાસુદેવ(૧)માં ત્રીજા વાસુદેવ અને ભદ(૧૩)ના ભાઇ. તે બારવઈના રાજા ૨૬(પ) અને તેમની રાણી ૫હઈ(૨)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ સાઠ ધનુષ હતી. તેમણે પોતાના પડિતુમેરઅને હણ્યો હતો. તેમનું આયુષ્ય સાઠલાખ વર્ષનું હતું. મૃત્યુ પછી તે છઠ્ઠી નરકે ગયા. તે તેમના પૂર્વભવમાં ધણદત્ત(૧) હતા.' ૧. આવમ.પૃ. ૨૩૭થી, આવનિ ૪૦થી, ૪૧૩, વિશેષા.૧૭૬૫, સમeo,૧૫૮, તીર્થો. ૫૭૭, ૬૦થી, ૬૧૫, આવભા.૪૦, સ્થા.૬૭૨. સમવાયાં. તેમના પિતા તરીકે સોમ(૯)નો ઉલ્લેખ કરે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સયંભૂ કુંથુ(૧)ના પ્રથમ શિષ્ય.' ૧. સમ. ૧૫૭. ૩. સયંભૂ જગતના કર્તા. ૧. પ્રશ્ન૭, પ્રશ્રઅ.પૃ.૩૩. ૪. સયંભૂ સર્ણકુમાર(૧) અને અહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૬. ૧. સયંભૂરમણ (સ્વયમ્ભરમણ) છેલ્લો વલયાકાર દ્વીપ જે સયંભૂરમણ સમુદ્રથી ઘેરાયેલો છે.' તેના બે અધિષ્ઠાતા દેવો છે – સયંભૂરમણભદ્ર અને સયંભૂરમણમહાભદ્ર. ૨ ૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭,વિશેષા.૭૧૫, પ્રશ્ન. ૨૭, અનુહ પૃ.૯૧. ૨. જીવા.૧૮૫. ૨. સયંભૂરમણ સયંભૂરમણ વલયાકાર દ્વીપને ઘેરીને આવેલા વલયાકાર છેલ્લો સમુદ્ર.' તેના બે અધિષ્ઠાતા દેવો છે – સયંભૂરમણવર અને સયંભૂરમણમહાવર. ૧. જીવા. ૧૬૭, ૧૮૫,સ્થા. ૨૦૫, ઉત્તરા.૧૧.૩૦, સંતા. ૩૦, ભગ.૪૧૮, આવયૂ. ૧.પૂ.૬૦૧. ૨. જીવા. ૧૮૫. ૩. સયંભૂરમણ સયંભૂ(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૬. સયંભૂરમણભદ્ર (સ્વયમ્ભરમણભદ્ર) સયંભૂરમણ દ્વીપના બે અધિષ્ઠતા દેવોમાંનો એક. ૧. જીવા.૧૮૫. સયંભૂરમણમહાભદ્ર (સ્વયજૂરમણમહાભદ્ર) સયંભૂરમણ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૫. સયંભૂરમણમહાવર (સ્વયમ્ભરમણમહાવર) સયંભૂરમણ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા. ૧૮૫. સયંભૂરમણવર (સ્વયમ્ભરમણવર) સયંભૂરમણ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક ' ૧. જીવા.૧૮૫. Page #414 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સયંભૂરમણોદ (સ્વયમ્ભરમણોદ) આ અને સયંભૂરમણ(૨) એક છે.૧ ૧. જીવા.૧૬૭, ૧૮૫. સકિત્તિ (શતકીર્તિ) ભરહ(૨) ક્ષેત્રના દસમા ભાવી તિર્થંકર. ૧. સમ.૧૫૯. સયકેઉ (શતકેતુ) સક્ક(૩)નું બીજું નામ. ૧ ૧. જમ્મૂ.૧૧૫. સયક્કઉ (શતક્રતુ) સક્ક(૩)નું બીજું નામ. ૧. કલ્પ.૧૪, કલ્પવિ.પૃ.૨૪. સયગ (શતક) તિત્શયર મહાવીરનો ઉપાસક (શ્રાવક). તે સાવસ્થીનો હતો.૨ આગામી ઉપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં તે દસમા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૧. કલ્પ.૧૩૬, સ્થા.૬૯૧. ૨. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૧૨, સ્થા.૬૯૧-૯૨. સગિત્તિ (શતકીર્તિ) જુઓ સત્ત. ૧. તીર્થો.૧૧૧૩. ૧ ૧. સયજ્જલ (શતજ્વલ) સયંજલ(૨)નું બીજું નામ ૧ જુઓ સયંજલ(૨). ૧. સ્થા.૭૬૭. ૩. ભગ.૪૩૭. ૧ ૨. સયજ્જલ વિજુષ્પભ(૧) પર્વતનું શિખર. આ અને સજલ એક છે. ૧. જમ્મૂ.૧૦૧. સયજ્જલા (શતજ્વલા) સયજ્જલ શિખર પર વસતી દેવી.૧ ૧. જમ્મૂ.૧૦૧. સયણજંભગ (શયનજૂમ્ભક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકા૨.૧ ૧. ભગ.૫૩૩. ૧.ભગ.૫૫૯, સ્થા.૬૯૩. ૨. એજન. ૧ સયદુવાર (શતદ્વા૨) વિંઝગિરિની તળેટીમાં આવેલા પુંડ(૩) દેશની રાજધાની. રાજા સંમુઇ(૧) અને સંમુઇ(૨) તથા તેમની રાણી ભદ્દા (૨૭-અ) અને ભદ્દા (૨૭આ)ના પુત્રો રાજકુમાર મહાપઉમ(૯) અને મહાપઉમ(૧૦), તથા તિર્થંકર અમમ(૨) અહીં જન્મ લેશે. રાજા વિમલવાહણ(૧) આ નગરના હતા. ૨ ૩૯૭ ૩. અન્ન.૯. 1 ૪. વિા.૩૪. સયદેવ (શતદેવ) અયલગામનો ગૃહસ્થ. તેણે જસહર(૧) પાસે દીક્ષા ગ્રહણ કરી Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ હતી અને તેનો પુનર્જન્મ પંડવ તરીકે થયો હતો. ૧. મ૨.૪૪૯-૪૫૭. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સયધણુ (શતધનુખ) ભરહ(૨) ક્ષેત્રના દસ ભાવી કુલગરમાંના છેલ્લા. સ્પષ્ટીકરણ માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૨. સયધણુ એરવય(૧) ક્ષેત્રના સાતમાંથી પાંચમા કુલગર અને ભાવી દસમાંથી આઠમા કુલગ૨.૨ સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. તીર્થો.૧૦૦૭. ૨. સમ.૧૫૯. ૩. સયધણુ વહિંદસાનું બારમું અધ્યયન. ૧. વિ૨.૫, ૧. ૪. સયધણુ બલદેવ(૧) અને તેમની પત્ની રેવઈ(૩)નો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી તિત્યયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી.૧ ૧. રિ,૫,૧૨. સયબલ (શતબલ) ગંધસમિદ્ધ નગરના રાજા મહબ્બલ(૩)ના દાદા. ૧. આવચૂ.૧.પૃ.૧૬૫,આવહ.પૃ.૧૧૬,આવમ.પૃ.૧૫૮, ૨૧૯. સભિસયા (શતભિષજ્) એક ણક્ષ્મત્ત (નક્ષત્ર).` તેનો અધિષ્ઠાતા દેવ વરુણ(૫) ૨ છે. કણલોયણ એ આ નક્ષત્રનું ગોત્રનામ છે. ૧. સમ.૧૦૦, જમ્મૂ.૧૫૫, સૂર્ય. ૩૬. ૨.જ‰.૧૫૭ ૩. સૂર્ય ૫૦. ૧. સયરહ (શતરથ) અતીત ઓપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસમા કુલગર. જુઓ કુલગર. ૧. સમ,૧૫૭. ૨. સયરહ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસમા કુલગર.૧ સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ,૭૬૭. સરિસહ (શતઋષભ) જુઓ સરિસભ. : ૧ સૂર્ય. ૪૭. સયવસહ (શતવૃષભ) એક મુહુત્ત.૧ આ અને સતરિસભ એક છે. ૧. જમ્મૂ.૧૫૨. સયાઇ (સજાતિ) તિર્થંકર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક. તેને સુજાતિ નામે પણ ઓળખવામાં આવે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ,પૃ.૧૫૨. ૨. કલ્પવિ.પૃ.૨૩૬. ૧. સયાઉ (શતાયુ) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રના બીજા કુલગર.૧ જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬ ૭. ૨. સયાઉ અતીત ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બીજા કુલગર.૧ જુઓ કુલગર. ૧. સમ.૧૫૭. ૩. સયાઉ સુવિહિ(૧)ના સમકાલીન અર્થાત્ એરવય(૧) ક્ષેત્રના નવમા તિર્થંકર.૧ જુઓ અજિયસેણ(૪). ૧. તીર્થો.૩૨૨. સયાજલા (સદાજલા) અધોલોકની નદી.૧ ૧. સૂત્ર.૧.૫. ૨. ૨૧. સયાણિઅ (શતાનીક) જુઓ સયાણીય.૧ ૧. આવહ.પૃ.૬૩૭. સયાણિય (શતાનીક) જુઓ સયાણીય. ૩૯૯ ૧. આવચૂ.૧.પૃ.૮૮, આવચૂ.૨.પૃ.૧૬૧, સયાણીઅ (શતાનીક) જુઓ સયાણીય.૧ ૧. આવચૂ.૧ પૃ.૩૧૮. ૧ સયાણીય (શતાનીક) કોસંબી નગરનો રાજા, રાણી મિયાવઈ(૧)નો પતિ,૨ રાજકુમાર ઉદાયણ(૧)નો પિતા અને રાજકુમારી જયંતી(૧)નો ભાઈ. તેના પિતા હતા સહસ્સાણીય.૫ એક વાર તેણે (સયાણીયે) ચંપાના રાજા દહિવાહણ ઉપર આક્રમણ કર્યું હતું.તે ઉજ્જૈણીના રાજા પજ્જોયે રાણી મિયાવઈને મેળવવા માટે સયાણીય ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે દરમ્યાન સયાણીય સગીર વયના ઉદાયણ અને પત્ની મિયાવઈને છોડીને અતિસાર યા મરડાના રોગથી મૃત્યુ પામ્યા. L.. ૧.ભગ.૪૪૧,વિપા.૨૪,આવવ્યૂ. ૨. પૃ.૧૬૧,૧૬૪, આવહ.પૃ.૬૩, ૩. ભગ.૪૪૧, વિપા.૨૪. ૪. ભગ.૪૪૧, ઉત્તરાક.પૃ.૧૨૭. ૬૭૭, ૬૭૯, આવમ.પૃ.૧૦૨, ૨૯૪-૯૬, કવિ પૃ.૧૭૦. ૨. ભગ.૪૪૧, વિપા.૨૪, આનિ. ૫૨૨, આવરૃ.૨.પૃ.૧૬૧,૧૬૪. સયાલિ (શતાલિ) ભરહ(૨) ક્ષેત્રના પૂર્વભવ. ૫. ભગ.૪૪૧. ૬. આવચૂ.૧.પૃ.૩૧૮,કલ્પવિ પૃ.૧૭૦. ૭. આવચૂ.૧,પૃ.૮૮થી, ૨.પૃ.૧૬૭. ૮. આવચૂ.૧.પૃ.૮૯. અઢારમા ભાવી તિર્થંકર સમાહિ(૧)નો Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૯, સરઊ (સરયૂ) ગંગા નદીને મળતી પાંચ મુખ્ય નદીઓમાંની એક. તેની એકતા ઔધ (Oudh)માં વહેતી નદી ઘગ્રા (Ghagra) સાથે સ્થાપવામાં આવી છે. ૧. સ્થા.૪૭૦,નિશી. ૩.પૃ.૩૬૪,ધૃ.૧૪૮૭. ૨. જિઓડિ.પૃ. ૧૮૧. સરપાહુડ (સ્વરપ્રાભૃત)(૧) પુવૅગયનું એક અધ્યયન તેમજ (૨) તેના આધારે રચાયેલી એક સ્વતંત્ર કૃતિ.૧ ૧. અનુયૂ.પૂ.૪૫, જીવામ-પૃ.૧૯૪, સ્થાઅ.પૃ.૩૯૫. સરવણ (શરવન) એક સંનિવેશ જ્યાં ગોસાલ ગોબહુલની ગૌશાળામાં જન્મ્યો હતો.' ૧. ભગ.૫૪૦, વિશેષા. ૧૯૨૮, આવનિ.૪૭૪, આવયૂ.૧પૃ.૨૮૨, આવહ. પૃ. ૧૯૯, કલ્પવિ.પૃ. ૩૭, આવમ.પૃ. ૨૭૬ . ૧. સરસ્સઈ (સરસ્વતી) ઉસભપુર(૨)ના રાજા ધણાવહ(ર)ની પત્ની અને રાજકુમાર ભદણંદી(૨)ની માતા.૧ ૧. વિપા.૩૪. ૨. સરસ્સઈ આચાર્ય કાલગની બહેન. વિસ્તૃત માહિતી માટે જુઓ કાલગ(૧). ૧. કલ્પસ.પૃ.૨૮૪થી. ૩. સરસ્સઈયાત્રા માટે પવિત્ર નદી. આણંદપુરના લોકો ત્યાં ઉત્સવો ઉજવતા.તેની એકતા પ્રભાસ સરસ્વતી સાથે સ્થાપવામાં આવી છે જે આબુ પર્વતમાંથી નીકળી કચ્છના રણ તરફ વહે છે. ૧. આચાચૂ.પૃ.૩૩૨, બૃ.૮૮૪. ૨. જિઓડિ.પૃ.૧૮૧. ૪. સરસ્સઈ ણાયાધમ્મકહાના બીજા શ્રતસ્કન્ધના પાંચમા વર્ગનું બત્રીસમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. પ. સરસ્સઈ ગંધવ દેવોના બે ઈન્દ્ર છે – ગયજસ અને ગીયરઈ. ગયજસને ચાર મુખ્ય પત્નીઓ છે. તેમાંથી એકનું નામ સરસઈ છે. તેવી જ રીતે ગીયરઈને પણ ચાર મુખ્ય પત્નીઓ છે અને તેમાંથી એકનું નામ સરસ્સઈ છે. આ બન્ને સરસ્સઈ પૂર્વભવમાં શેઠની પુત્રીઓ હતી.૨ ૧. ભગ.૪૦૬ સ્થા. ૨૭૩ ૨. જ્ઞાતા.૧૫૩. ૧. સરીર (શરીર) વિવાહપણત્તિના ચૌદમા શતકનો ત્રીજો ઉદેશક.' ૧. ભગ.૫૦૦. ૨. સરીર પણવણાનું બારમું પદ (પ્રકરણ).' ૧. પ્રજ્ઞા.ગાથા પ. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સર્વા (સર્પ) કુલગર જસમની પત્ની.'આ અને સુરૂવા(૬) એક છે. ૧. આવનિ.૧૫૯,સમ.૧૫૭,સ્થા.૫૫દ,આવમ.પૃ. ૧૫૫. ૨. તીર્થો.૭૯,વિશેષા.૧૫૭૨. સલિલાવઈ (સલિલાવતી) પશ્ચિમ મહાવિદેહમાં સીઓદા નદીની દક્ષિણે આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ."તે અને ણલિણાવઈ (૧) એક છે. ૧. જ્ઞાતા. ૬૪, સ્થાઅ.પૃ.૪૦૧, આવમ.પૃ.૨૨૫. સલ્લજ્જા (શાલાર્થી) એક વાણમંતર દેવી જે બહુસાલગ ગામમાં સાલવણમાં રહેલા તિર્થીયર મહાવીરને વંદના કરવા ગઈ હતી. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૨૧૦, આવયૂ.૧.પૃ.૨૯૪, આવ.૨૮૪. સવક્કસુદ્ધિ (સ્વવાક્યશુદ્ધિ) દસયાલિયનું સાતમું અધ્યયન.'તે અને વક્કસુદ્ધિ એક જ છે. ૧. દશ, ૭.૫૫, દશહ.પૃ.૨૨૩. સવણ (શ્રવણ) એકણકુખત્ત(૧). તેનો અધિષ્ઠાતા દેવ વિહુ(૧૦) છે. સંખાયણ તેનું ગોત્રનામ છે.' ૧. જબૂ.૭૦,૧૫૫,૧૫૭, ૧૫૯, સ્થા.૯૦, ૨૨૭, સમ.૩, સૂર્ય,૫૦,આવહ.પૃ.૬૩૪. સવિટ્ટા (શ્રવિષ્ઠા) જુઓ ધણિટ્ટા." ૧. સૂર્યમ.પૃ.૧૧૧. સવિય (સવિતુ) હલ્ય નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. ખૂ. ૧૫૭, ૧૭૧. ૧. સવઓભદ્ર (સર્વતોભદ્ર) ઈસાણિંદના લોગપાલ જમનું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. ભગ.૧૭૨. ૨. સવ્વઓભદ્દ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૬. ૩. સવ્વઓભ આરણ અને અય્યય કલ્પો(સ્વર્ગો)ના ઇન્દ્રોનું સ્વર્ગીય વિમાન.' ૧. ઔપ.૨૬, આવમ.પૃ. ૧૮૪. ૪. સવ્વઓભદ્ર આરણ અને અચ્ચય કલ્પો (સ્વગ)ના ઇન્દ્રોના વિમાનનો વ્યવસ્થાપક દેવ.' ૧. જખૂ.૧૧૮, ઔપ.૨૬, આવક પૃ.૧૮૪ ૫. સવઓભ દિઠ્ઠિવાયનો પેટાવિભાગ ૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ.૧૪૭. ૬. સવ્વઓભદ્ર જયાં રાજા જિયસતુ() રાજ કરતા હતા તે નગર.' અંજુ(૪) અહીં પુનર્જન્મ પામશે. ૧. વિપા.૨૪, , ૨. વિપ.૩૨. સળંગસુંદરી (સર્વાનસુન્દરી) ગાયપુરના શેઠ સંખ(૬)ની પુત્રી અને સાચેયના શેઠ અસોગદત્તના પુત્ર સમુદ્રદત્તની પહેલી પત્ની. તે તેના પૂર્વભવમાં ધણસિરી(૩) હતી. ૧ ૧. આવયૂ.૧,પૃ.પર -૨૭, આવક પૃ. ૩૯૪-૯૫. સવ્વકામ (સર્વકામ) સક્ક(૩)ના લોગપાલ સમણ (૯)ના આધિપત્ય નીચેનો દેવ.' ૧. ભગ.૧૬૮. સવકામ સમિદ્ધિ (સર્વકામસમૃદ્ધ) પખવાડિયાની છઠ્ઠનો દિવસ.' ૧. જમ્મુ ૧૫૨, સૂર્ય.૪૮. સવ્વગા (સર્વગા) જુઓ સવ્વપ્પભા. ૧. સ્થા. ૬૮૩. સવ્વજસ (સર્વયશસ) સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર.' ૧. ભગ.૧૬૮. ૧. સવૅટ્ટ (સર્વાર્થ) મહાસુક્ક કલ્પ(સ્વર્ગમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન." ૧. આવયૂ. ૧.પૃ. ૨૩૫. ૨. સબૂટ્ટ જુઓ સવ્યસિદ્ધ (૧).૧ ૧. ઉત્તરા.૩૨ ૫૮. ૩. સવૅટ્ટ દિવસરાતના ત્રીસ મહત્તમાંનું એક ૧ ૧. જખૂ. ૧૫૨, સૂર્ય,૪૭. સમ. ૩૦માં તેનો ઉલ્લેખ સવ્યસિદ્ધ નામે છે. ૪. સવ્ય રુયગ(૨) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક ૧. જીવા. ૧૮૫. , ૧. સવટ્ટસિદ્ધ (સર્વાર્થસિદ્ધ) ઈસિપન્મારાની નીચે આવેલું પાંચમું અણુત્તર સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). તે વિસ્તારમાં એક લાખ યોજન છે. ત્યાં વસતા દેવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમ વર્ષનું છે. ત્યાં વસતા દેવો પછીના જન્મમાં મનુષ્ય તરીકે જન્મે છે અને મોક્ષ પામે છે.* ૧. ઉત્તરા.૩૬ ૫૮,૨૧૫. ૩. સમ, ૧પ૧, પ્રજ્ઞા . ૧૦૨. ૨. સમ. ૧, ૧૨. 6. વ્યવભા.૫.૧૩૧ , Page #420 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સવ્વટ્ટસિદ્ધ આ અને સવ્વટ્ટ(૩) એક છે. ૧. સમ. ૩. સવ્વતોભદ્દ (સર્વતોભદ) જુઓ સવ્વઓભ૬. ૧. વિષા.૨૪,૩૨, આવમ.પૃ.૧૮૪. સવ્વપાણભૂઅજીવસત્તસુહાવહ (સર્વપ્રાણભૂતજીવસત્ત્વસુખાવહ) દિદિવાયનાં દસ નામોમાંનું એક નામ. ૧. સ્થા.૭૪૨. સવ્વપ્પભા (સર્વપ્રભા) ઉત્તર રુયગ(૧) પર્વતના વેજયંત(૪) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.` ઠાણ તેનો ઉલ્લેખ સર્વાંગા નામે કરે છે જ્યારે તિત્વોગાલી તેનો ઉલ્લેખ સવ્વા નામે કરે છે.૨ ૧. જમ્મૂ.૧૧૪, આવહ.પૃ.૧૨ ૨. ૨. સ્થા.૬૪૩, તીર્થો. ૧૫૯. સવ્વભાવવિઉ (સર્વભાવવિદ્) ભરહ(૨) ક્ષેત્રના બારમા ભાવી તિર્થંકર જે સચ્ચઇ(૧)નો ભાવી ભવ છે. તે સત્વભાવવિહંજણ નામે પણ જાણીતા છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો,૧૧૧૩. સવ્વભાવવિહંજણ (સર્વભાવવિભઞ્જન) જુઓ સવ્વભાવવિઉ. ૧. તીર્થો. ૧૧૧૩. સવ્વમિત્તા (સર્વમિત્ર) દસ પુત્વના છેલ્લા જ્ઞાતા (છેલ્લા દસપૂર્વધ૨).૧ આવસ્સયરુણ્ણિ અનુસાર આચાર્ય વઇ૨(૨) છેલ્લા દસપૂર્વધર હતા.ર ૧. તીર્થો.૮૦૬. ૨. આવચૂ.૧.પૃ.૪૦૫. ૧. સવ્વરયણ (સર્વરત્ન) માણસોત્તર પર્વતનું શિખર ૧ ૧, સ્થા.૩૦૦. ૪૦૩ ૨. સવ્વરયણ ઉત્તર રુયગ(૧) પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૬૪૨. સવ્વરયણા (સર્વરત્ના) ઈસાણિંદની રાણીનું પાટનગર. તે રઇકરગ પર્વતની ઉત્તરપશ્ચિમે આવેલું છે.' ૧. સ્થા. ૩૦૭. સવ્વવિરિય (સર્વવીર્ય) અભિણંદણના સમકાલીન રાજા. ૧. તીર્થો. ૪૬૭. સવ્વસિદ્ધા (સર્વસિદ્ધા)પખવાડિયાની ચોથ નોમ તેમ જ ચૌદસની રાત્રિઓ ૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય, ૪૯. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સર્વા (સર્વાં) જુઓ સવ્વપ્પભા. ૧. તીર્થો.૧૫૯, સવ્વાણ (સવ્યાન) સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.૧ ૧. ભગ ૧૬૮. સવ્વાણંદ (સર્વાનન્દ) એરવય(૧) ક્ષેત્રના પંદરમા ભાવી તિર્થંકર. ૧. સમ.૧૫૯. ૧. સવ્વાણુભૂઇ (સર્વાનુભૂતિ) ભરહ(૨) ક્ષેત્રના પાંચમા ભાવી તિર્થંકર જે દઢાઉ(૧)નો ભાવી ભવ છે. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૨. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સવ્વાણુભૂઇ મહાવીરના શિષ્ય જેમને ગોસાલે તેજોલેશ્યાનો પ્રયોગ કરી બાળીને મારી નાખ્યા હતા. ૧. ભગ.૫૫૩, ૫૫૮, સ્થાઅ પૃ.૫૨૨, કલ્પવિ.પૃ.૩૮. સસ (શશ) આ અને સસઅ(૧) એક છે. ૧. નિશીભા.૨૯૪. ૧. સસઅ (શશક) ઉજ્જૈણી નગર પાસે આવેલા ઉપવનમાં રહેતા મૂલદેવ(૧) વગેરે ચાર ધુતારાઓમાંનો એક.૧ ૧. નિશીભા.૨૯૪, નિશીયૂ.૧.પૃ.૧૦૨. ૨. સસઅ ભસઅનો ભાઈ. જુઓ ભસઅ.. ૧ ૧. નિશીચૂ.૨.પૃ.૪૧૭-૧૮, બૃભા.૫૨૫૪-૫૫, ગચ્છાવા.પૃ.૨૬, બૃસે.૧૩૯૭-૯૮. સસગ જુઓ સસ.૧ ૧. નિશીરૃ.૧ યૂ.૧.પૃ.૧૦૨. સસરક્ખ (સરજસ્ક) જેના શરીરે ખૂબ ધૂળ લાગેલી છે તે શ્રમણ.૧ ૧. બૃભા.૨૮૧૯, આચાશી.પૃ.૨૦૭, ૪૦૩. ૧. સિંસ (શિન્) આઠમા તિર્થંકર ચંદપ્પહનું બીજું નામ. ૧ ૧. નન્દિ.ગાથા ૧૮, વિશેષા.૧૭૫૮, આનિ. ૩૭૦. ૨. સસિ દક્ષિણ રુયગ(૧) પર્વતનું શિખર. લચ્છિવઈ(૩) દેવી ત્યાં રહે છે. ૧. સ્થા.૬૪૩. ૩. સસિ આ અને ચંદ(૧) એક છે. ૬. સૂર્ય,૧૦૦, સૂર્ય ગાથા ૩૯-૪૦, જમ્મૂ.૧૬૨. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સલિગુત્ત (શશિગુપ્ત) વંદગુરૂનું બીજું નામ. ૧. વ્યવભા.૩.૩૪૨. સસિહાર (શશિધાર) એક ક્ષત્રિય પરિવ્રાજક ૧. ઔપ.૩૮. ૧. સહદેવ હWિણાઉરના રાજા પંડુના પાંચ પુત્રોમાંનો એક.' ૧. જ્ઞાતા.૧૧૭. ૨. સહદેવ રાયગિહના રાજા જરાસિંધુનો પુત્ર. રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમન્ત્રણ આપવામાં આવ્યું હતું.' ૧. જ્ઞાતા.૧૧૭. સહદેવી ચક્કવષ્ટિ સર્ણકુમાર(૩)ની માતા અને હOિણાઉરના રાજા આસસણ(૧)ની પત્ની.' ૧. સમ.૧૫૮, આવનિ.૩૯૭થી. ૧. સહસંબવણ (સહસ્સામ્રવન) હત્થિણા ઉરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.' આ ઉદ્યાનમાં મુણિસુવ (૧)આવ્યા હતા.તેમણે ગંગદત્ત(૬) અને કત્તિઅ(૨)ને અહીં દીક્ષા આપી હતી. ૧. ભગ.૪૧૭, ૫૭૬. ૨. ભગ.પ૭૬, ૬૧૭. ૨. સહસંબવણ ઉસહ(૧), વાસુપુજ, ધમ્મ૩), મુણિસુવ્યય(૧), પાસ(૧) અને મહાવીર(૧) આ છ તિર્થંકરો સિવાયના બાકીના અઢાર તિર્થંકરોમાંથી પ્રત્યેકના જન્મસ્થાનમાં આવેલા ઉદ્યાનનું આ જ નામ છે.' ૧. આવનિ. ૨૩૧, વિશેષા. ૧૬૬૩. ૩. સહસંબવણ કાગંદીમાં આવેલું ઉદ્યાન.' ૧. અનુત્ત.૩. ૪. સહસંબવણમિહિલામાં આવેલું ઉદ્યાન. આ ઉદ્યાનમાં તિર્થંકર મલ્લિએ સંસારનો ત્યાગ કરી શ્રામાણ્ય સ્વીકાર્યું હતું.' ૧. જ્ઞાતા.૭૭. ૫. સહસંબવણ રેવયગ પર્વત ઉપર આવેલું આમ્રવન જયાં ણેમિને કેવલજ્ઞાન થયું હતું. વાસુદેવ(૨) કહ(૧)ની રાણી પઉમાવઈ(૧૪)એ આ આમ્રવનમાં સંસારનો ત્યાગ કરી ગ્રામપ્ય સ્વીકાર્યું હતું. ૧. કલ્પવિ.પૃ.૨૧૭. ૨. અત્ત.૯. ૬. સહસંબવણ પોલાસપુરમાં આવેલું ઉદ્યાન.' Page #423 -------------------------------------------------------------------------- ________________ ४०६ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉપા. ૩૯. ૭. સહસંબવણ કંપિલ્લપુરમાં આવેલું ઉદ્યાન. મહાવીર અહીં આવ્યા હતા.' ૧. ઉપા.૩૫. ૮. સહસંબવણ પંડુમહુરામાં આવેલું ઉદ્યાન.' ૧. જ્ઞાતા.૧30. ૯. સહસંબવણ ણાગપુરની નજીક આવેલું ઉઘાન. આ અને સહસંબવણ(૧) એક ૧. જ્ઞાતા.૧૫૩. સહસુદ્દાહઆમલય (સહસ્રોદાહઆમ્રક) કમ્મવિવાગદતાનું નવમું અધ્યયન.' વર્તમાનમાં તે દેવદત્તા(૧)ના રૂપમાં મળે છે. ૨ ૧. સ્થા.૭૫૫. ૨. સ્થાઅ.પૃ.૫૦૮. સહસંબવણ (સહસ્રામ્રવન) જુઓ સહસંબવણ.૧ ૧. જ્ઞાતા.૭૭, ૧૩૦,ભગ.૬૧૭, અન્ત.૯, ઉપા. ૩૫, ૩૯, કલ્પવિ.પૃ.૨૧૭. સહસ્સકખ (સહસ્રાક્ષ) જુઓ સક્ક(૩).૧ ૧. પ્રજ્ઞા.૫૨, ભગ.પ૬૭. સહસ્સાણીય (સહસ્રાનીક) કોસંબીના રાજા સયાણીયના પિતા. રાજકુમારી જયંતી(૧) તેની દીકરી હતી. ૨ ૧. ભગ.૪૪૧. ૨. એજન. ૧. સહસ્સાર (સહસ્ત્રાર) સહસ્સારકલ્પ સ્વર્ગના ઇન્દ્ર. તે છ હજાર સ્વર્ગીય વાસસ્થાનોનો, ત્રીસ હજાર સામાણિય દેવો, વગેરેનો પ્રભુ છે. તેના વિમાનનો વ્યવસ્થાપક દેવ મહોરમ(૩) છે. તેના પાયદળનો સેનાપતિ બહુપરક્કમ છે. તેના ઘંટનું નામ મહાઘોસા છે. ૧. જખૂ. ૧૧૮, સમ. ૩૦. ૨. સહસ્સાર એક દેવલોક જે સહસ્સારકપ્પથી અભિન્ન છે. ૧. સમ ૧૮. સહસ્સારકપ્પ (સહસ્રરકલ્પ) આઠમો દેવલોક(સ્વર્ગ) જેમાં છ હજાર સ્વર્ગીય વાસસ્થાનો (ભવનો) છે. તે વાસસ્થાનોની ઊંચાઈ આઠ સો યોજન છે. આ આઠમા સ્વર્ગમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સગોરપમ વર્ષનું છે અને જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. ૧.સમ.૧૧૯. | 3. સમ, ૧૮. : પમ. ૧૧૧ . સમ, ૧૭, Page #424 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૦૭ સહસ્સારવર્ડિસગ (સહસ્રરાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૧૮. સહિએ (સહિત) અઠ્ઠયાસી ગહમાંનો એક. ૧. જબૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂશા.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.૭૮-૭૯. સહિત અથવા સહિયર (સહિત) આ અને સહિએ એક છે. ૧. સૂર્ય ૧૦૭. ૨. સ્થા.૯૦. સહેમવ (સોમવતું) આ અને હેમવ એક છે.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય ૫૩. ૧. સાઈ (સ્વાતિ) સદાવઈ પર્વતની અધિષ્ઠાત્રી દેવતા.' ૧. સ્થા.૩૦૨. ૨. સાઈ એક ખત્ત. તેના અધિષ્ઠાતા દેવ વાઉ(૧) છે. તેનું ગોત્રનામ ચામરચ્છાય ૧. જખૂ. ૧૫૫-૬૫, સમ.૧, સૂર્ય. ૩૬,૯૩, દેવ.૯૭, કલ્પવિ.પૃ. ૧૮૯, આચા. ૨.૧૭પ. ૩. સાઈ આચાર્ય બલિસ્સહના શિષ્ય. તે હારિય ગોત્રના હતા.' ૧. નજિ. ગાથા ૨૬, નન્દિમ.પૃ.૪૯. ૪. સાઈ બુદ્ધનો અનુયાયી " તે અને સાતિપુર બુદ્ધ એક જ વ્યક્તિ જણાય છે. સાતિપુત્ત બુદ્ધ પાલિ સાહિત્યના સારિપુત્ત છે. ૧. આવચૂ. ૧.પૃ.૮૨, આચાશી પૃ.૧૩૫. સાઈદત્ત (સ્વાતિદત્ત) તિર્થીયર મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછનાર એક બ્રાહ્મણ. તે ચંપા નગરનો હતો. મહાવીરે તેના ઘરમાં ચોમાસું કર્યું હતું.' ૧. આવચૂ.૧.પૃ. ૩૨૦, આવનિ.૫૨૪, આવમ.પૃ. ૨૯૭, આચાર્.પૂ.૩૧૬, વિશેષા.૧૯૭૯. સાએય (સાકેત) આ અને અઓઝા(૨) એક છે. તે આરિય(આર્ય) દેશ કોસલ(૧)નું પાટનગર હતું. સાતેયની ઉત્તરપૂર્વમાં સર્પનું ચૈત્ય હતું. આ નગરમાં આવેલા ઉત્તરાકુરુ(પ) ઉદ્યાનમાં પાસમિય યક્ષનું ચૈત્ય હતું. આ નગરમાં સુભૂમિભાગ(૫) નામનું બીજું ઉદ્યાન હતું. સાયનો સુરપ્રિય(૨) યક્ષ ચિત્રકારોને મારી નાખતો હતો. કોસંબીના શાણા અને સમજુચિત્રકારે તેને પ્રસન્ન કર્યો હતો. અભિસંદણે અહીં રાજા ઈંદદર(૧)ના હાથે પારણાં કર્યા હતાં. પાસ(૧) આ Page #425 -------------------------------------------------------------------------- ________________ ४०८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નગરમાં આવ્યા હતા. મહાવીરે અહીં કેલાસ(૫) અને હરિચંદણ(૨) જેવા ગૃહસ્થોને, ચંદિમા(૨) અને રામપુર(૨) જેવા શ્રેષ્ઠીઓને, રાજકુમાર વરદત્ત(૨)ને અને રાજા ચિલાય(૨)ને દીક્ષા આપી હતી. કેટલાક ચક્કવઠ્ઠિઓના પાટનગર તરીકે સાયનો ઉલ્લેખ થયો છે. ચક્રવટ્ટિ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. મુનિ સાગરચંદ(૨)એ રાજકુમાર મુણિચંદ(૨)ને અહીં દીક્ષા આપી હતી. ૧૪ શ્રમણ કુરુદત્તસુય પણ આ નગરમાં આવ્યા હતા.૫ ઉપાસક (શ્રાવક) જિણદેવ(૧) અને શ્રેષ્ઠીભાઈઓ સમુદ્રદત્ત(૩) અને સાગરદત્ત(૩) આ નગરના હતા. પડિબુદ્ધ૮ મિત્તેણંદિ૧૯, ચંદવડે અર૦, દેવરઇરલ, મહબ્બલ(૭) ૨૨, સતુંજય(૨)૨૩, પુંડરીય(૨)૨૪ અને દહ૨૫ જેવા રાજાઓ આ નગર ઉપર રાજ કરી ગયા છે. ચિત્રકલાકારો વિમલ(પ) અને પહર આ નગરના હતા. કહેવાય છે કે કરડ અને કુરડ કુણાલાથી અહીં આવીને વસ્યા હતા. સાયની એકતા વર્તમાન અયોધ્યા સાથે સ્થાપવામાં આવી છે. ૨૮ ૧.પ્રજ્ઞા.૩૭,સૂત્રશી.પૃ.૧૨૩,નિશી.... | ૧૬. આવયૂ.૨.પૃ. ૨૦૩. ૨.પૃ.૪૬૬, જ્ઞાતા.૬૮. ૧૭. આવયૂ.૧.પૃ.૫૨૭, આવહ.પૃ. ૩૯૪. ૨. જ્ઞાતા.૬૮. ૧૮. જ્ઞાતા.૬૮, સ્થાઅ.પૃ.૪૦૧. ૩. વિપા.૩૪. ૧૯. વિપા.૩૪. ૪. બૃભા.૩૨૬૧,ધૃ.૯૧૨. ૨૦. ઉત્તરાયૂ.પૃ. ૨૧૩, આવચૂ. ૧.પૃ.૪૯૨, ૫. આવયૂ.૧.પૃ.૮૭,વિશેષાકો.પૃ. આવહ.પૃ. ૩૬૬,ઉત્તરાનિ.પૃ. ૩૭૫. ૩૩૧, આવહ.પૃ. ૬૨, આવમ.પૃ. ૨૧. ભક્ત.૧૨૨. ૧૦૧. ૨૨. આવનિ.૧૨૯૨, આવયૂ. .પૃ. ૧૯૪, ૬. આવનિ.૩૨૩, આવમ.પૃ. ૨૨૭. આવહ.પૃ.૭૦૬ . ૭. જ્ઞાતા.૧૫૪, ૧૫૭. ૨૩. આવનિ.૧૩૦૫,આવયૂ.૨.પૃ. ૨૦૩, ૮. અન્ત.૧૪. આવહ.પૃ.૭૧૫. ૯. અનુત્ત.૬. ૨૪. આવનિ. ૧૨૮૩,આવયૂ.૨..૧૯૧, ૧૦. વિપા.૩૪. આવહ પૃ.૭૦૧. ૧૧. આવયૂ.૨.પૃ. ૨૦૪. ૨૫. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭. ૧૨.નિશીભા.૨૫૯૦. ૨૬. આવનિ.૧૨૯૨,આવયૂ.૨,પૃ.૧૯૪, ૧૩.ઉત્તરાનિ.પૃ.૩૭૯. આવહ.પૃ.૭૦૬ . ૧૪. ઉત્તરાયૂ.પૃ.૨૧૩ ૨૭. આવચૂ.૧.પૃ.૬૦૧, ઉત્તરાયૂ.પૃ.૧૦૮. ૧૫. ઉત્તરાયૂ.કૃ.૬૮. ૨૮. જિઓડિ.પૃ.૧૭૪. સાકેઅ અથવા સાકેત (સાકેતો જુઓ સાએય. ૧. ભક્ત.૧૨૨, આવનિ.૩૨૩, આવપૂ.૧.પૂ.૮૭. ૨. આવપૂ.૧,પૃ.૪૯૨,પ૨૭. ૧. સાગર ઇંદપુરના ચાર દાસપુત્રોમાંનો યા ગુલામપુત્રોમાંનો એક.૧ ૧. આવનિ. ૧૨૮૭, આવહ પૃ.૭૦૩, ઉત્તરાશા.પૃ.૧૪૮. Page #426 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૦૯ ૨. સાગર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. તે આભીર(૧) દેશનો રાજા થયો હતો.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૧-૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. સાગર આ અને આસાગર એક છે. * ૧. તીર્થો.૬૦૫. ૪. સાગર ચંપા નગરના શેઠ જિણદત્ત(૨)નો પુત્ર. તે સમાલિયા(૧)ને પરણ્યો હતો અને પછી તેના પિતા સાગરદત્ત(૨)ની સાથે રહેતો હતો.૧ ૧. શાતા.૧૧૦. ૫. સાગર આચાર્ય કાલગ(૩)ના પ્રશિષ્ય. તે સુવર્ણભૂમિ ગયા હતા અને ત્યાં લાંબો સમય રહ્યા હતા. કાલગ પણ ત્યાં ગયા અને તેમણે તેમને સન્માર્ગે વાળ્યા કારણ કે તેમને જ્ઞાનનું અત્યંત અભિમાન હતું.'જુઓ સમુદ્દ(૧). ૧. ઉત્તરાયૂ.પૃ.૮૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૨૭થી, બૃભા. ૨૩૯, બૂમ. પૃ. ૭૪, મ૨.૫૦૧. ૬. સાગર જંબુદ્દીવમાં આવેલા માલવંત(૧) પર્વતનું શિખર. તે સુભોગા(૨) દેવીનું આશ્રયસ્થાન છે.૧ ૧. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯. ૭. સાગર બારવઈના રાજા વર્ણો અને તેમની રાણી ધારિણી(પ)નો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી. તેણે સત્તુંજય પર્વત ઉ૫૨ મોક્ષ પ્રાપ્ત કર્યો.૧ ૧. અન્ન.૨. ૮. સાગર સાગર(૭) સમાન.૧ ૧. અન્ત.૩. ૯. સાગર અંતગડદસાના પ્રથમ વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. અન્ત.૧. ૧૦. સાગર અંતગડદસાના બીજા વર્ગનું બીજું અધ્યયન. ૧. અન્ત.૩. ૧૧. સાગર સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧. સાગરકંત (સાગરકાન્ત) સાગર(૧૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧. ૧. સાગરચંદ (સાગરચન્દ્ર) બારવઈના શિસઢ(૧) અને પભાવતી(૨)નો પુત્ર. * વધુ માહિતી માટે જુઓ કમલામેલા. ૧. આવચૂ. ૧.પૃ. ૧૧૨-૧૩, આવહ.પૃ.૯૪, આવમ.પૃ. ૧૩૬-૩૭, બૃભા. ૧૭૨, બૂમ.પૃ.૫૬-૫૭, મર.૪૩૩. ૨. સાગરચંદ સાતેયના મુણિચંદ(૪)ના ગુરુ.' ૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૩, ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાક પૃ. ૨૫૧. ૩. સાગરચંદ સાતેયના ગુણચંદના ગુરુ. ૧. આવયૂ. ૧.પૃ.૪૯૩. આવહ.પૃ. ૩૬૬ અનુસાર સાગરચંદ સાયના રાજા ચંડવ હંસાનો પ્રથમ પુત્ર હતો અને ગુણચંદ બીજો, તેથી તે ગુણચંદના ગુરુનો ભાગ ભજવે છે. સાગરચિત્ત સંદણવણ(૧)માં આવેલું મેરુ પર્વતનું શિખર. અહીં વજેસણા(૩) દેવીનો વાસ છે.' ૧. સ્થા.૬૮૯, જબૂ.૧૦૪. ૧. સાગરદત્ત ચંપા નગરના શેઠ. તે નિણદત્ત (૧)ના ગાઢ મિત્ર હતા.' ૧. જ્ઞાતા.૪૪. ૨. સાગરદત્ત ચંપાનગરનો સાર્થવાહ. તે ભદ્દા(૧૫)નો પતિ અને સૂમાલિયા(૧)નો પિતા હતો.' ૧. જ્ઞાતા.૧૦૯. ૩. સાગરદત્ત સાયના શેઠ અસોગદત્તનો પુત્ર અને સમુદ્રદત્ત(૩)નો ભાઈ.' ૧. આવયૂ. ૧.પૃ.૫૨૭, આવહ.પૃ.૩૯૪. ૪. સાગરદત્ત વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા બલદેવ(૨) ભદ્દ(૧૩)નો પૂર્વભવ. તેણે આચાર્ય સુદંસણ(૪) પાસે દીક્ષા લીધી હતી. ૧. સ.૧૫૮. તિત્વોગાલી(૬૦૫)માં નામોની બાબતમાં ગોટાળો છે. ૫. સાગરદત્ત પાડલસંડ નગરનો સાર્થવાહ. તે ગંગદત્તાનો પતિ અને ઉબરદત્ત(૧)નો પિતા હતો.' ૧. વિપા. ૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. ૬. સાગરદત્ત ચક્રવટ્ટિ બંભદ(૧)ની પત્ની દીવસિહાના પિતા.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. સાગરદત્તા ધમ્મ(૩)એ સંસારત્યાગ કર્યો તે પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી.' Page #428 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૧ ૧. સમ.૧૫૭. સાગરપષ્ણત્તિ (સાગરપ્રજ્ઞપ્તિ) જુઓ કાલિય.' ૧. નદિમ પૃ. ૨૫૪. સાગરપુત્ત (સાગરપુત્ર) રાયગિહના શેઠ સાગર પોતાનો પુત્ર.' ૧. આવચૂ. ૨,પૃ.૩૨૪. સાગર પોત રાયગિહના શેઠ. તે સાગરપુર અને વિસાના પિતા હતા અને દામણગના સસરા હતા. પુત્રના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળી તેમણે પ્રાણત્યાગ કર્યો.' ૧. આવયૂ.૨.૫.૩૨૪. સાગરણ (સાગરસેન) પુંડરીગિણી નગરમાં આવેલા ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર શ્રમણ.૧ ૧. આવયૂ. ૧.પૃ. ૧૭૯. સાગેયસાત) જુઓ સાતેય.' ૧. જ્ઞાતા.૧૫૭, અન્ત. ૧૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૦૫, આવહ.પૃ.૭૦૧. સાણ(શાન) જેનો સંપર્ક ગોસાલે કર્યો હતો તે પરિવ્રાજક ૧. ભગ.૫૩૯. સાણલફ્રિ (સાનુયષ્ટિ) એક ગામ જયાં તિર્થીયર મહાવીર ગયા હતા. તે ત્યાં સાવસ્થીથી ગયા હતા. આણંદ(૧૩) શેઠ અને દાસી બહુલિયા આ ગામનાં હતાં. ૧.આવનિ.૪૯૬, આવચૂ.૧.પૃ.૩૦૦, આવમ.પૃ.૨૮૮. સાત બંધદસાનું નવમું અધ્યયન.' ૧. સ્થા.૭૫૫. સાતવાહણ (સાતવાહન) જુઓ સાયવાહણ. ૧. કલ્પચૂ.૫.૮૯, આવચૂ. ૧.પૃ. ૧૦૯,દશાચૂ.પૂ. ૫૫, નિશીયૂ.૩.પૃ. ૧૩૧,૪,પૃ. ૧૯૮. સાતિ (સ્વાતિ) જુઓ સાઈ. ૧. સૂર્ય,૯૩, સમ.૧, સ્થા.૩૦૨ સાતિદત્ત (સ્વાતિદત્ત) જુઓ સાઈદત્ત.' ૧. આવયૂ. ૧.પૃ.૩૨૦. સાતિપુર બુદ્ધ (સ્વાતિપુત્ર બુદ્ધ) એક અજૈન સાધુ જે મહાવીરના તીર્થમાં થયા અને પયબુદ્ધ તરીકે સ્વીકારાયા.' જુઓ સાઈ(૪). ૧. ઋષિ.૩૮, ઋષિ(સંગ્રહણી). Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાતિયપુર (સ્વાતિકપુત્ર) જુઓ સાતિપુત્ત બુદ્ધ." - ૧. ઋષિ(સંગ્રહણી). સાદિદત્ત (સ્વાતિદત્ત) જુઓ સાઇદત્ત." ૧. આચાર્.પૃ.૩૧૬. સાધુદાસી મહુરા(૧) નગરના શેઠ જિણદાસ(૩)ના પત્ની.' ૧. આવયૂ.૧,પૃ.૨૮૦. ૧. સામ (શ્યામ) આચાર્ય સાઈ(૩)ના શિષ્ય અને આચાર્ય બલિસ્ટના પ્રશિષ્ય. તે હારિય ગોત્રના હતા. તે સંડિલ્લ(૧)ના ગુરુ અને સમુદ્ર(૧)ના દાદા ગુરુ હતા.'જુઓ સામ (૨). ૧. નન્દિ.ગાથા ૨૬ અને ૨૭, નદિચૂપૃ.૮, નદિહ.પૃ.૧૧, નદિમ.પૃ.૪૯. ૨. સામ પણવણાના કર્તા.' સુધર્મથી શરૂ થતી મુખ્ય વાચકોની પરંપરામાં તે તેવીસમા ગણાય છે. સંભવતઃ આ સામ અને સામ(૧) એક જ વ્યક્તિ છે. સામ અને કાલગ(૧) એક જ વ્યક્તિનાં બે નામો જણાય છે.* ૧.પ્રજ્ઞામ.પૃ.૫,૪૭,૭૨,જીવામ.પૃ. [ ૩. પ્રજ્ઞામ.પૃ.૫. ૧૦,નદિમ.પૂ.૧૦૫,૧૧૫,૧૧૮. [૪. ડૉ. યુ.પી.શાહઃ “સુવર્ણભૂમિમેં કાલકાચાર્ય', ૨. પ્રજ્ઞાહ.પૃ.૫. શ્રી વિજય વલ્લભૂસૂરિ સ્મારક ગ્રન્થ, ૧૯પ૬. ૩. સામ આ અને સામાગ એક છે.' ૧. આવનિ.પર૭. ૪. સામ સક્ક(૩)ના લોગપાલ જમના આધિપત્ય નીચેનો પરમાહમિય દેવ.૧ ૧. ભગ.૧૬૬, સૂત્રનિ.૭૦, ઉત્તરા.૧૯.૫૪. સામકોટ્ટ (શ્યામકોષ્ઠ) જંબુદ્દીવમાં એરવય(૧) ક્ષેત્રના એકવીસમા તિર્થંકર." ૧. સમ.૧૫૯, તીર્થો.૩૩ર. સામઈઅ (સામાયિક) વસંતપુર(૧)નો ગૃહસ્થ." વિગતો માટે જુઓ અદ્દા(૨). ૧. સૂત્રશી પૃ.૩૮૬-૩૮૭. સામજ્જ (શ્યામાય) આ અને સામ(૧) એક છે. ૧. નન્દ.ગાથા ૨૬, ન%િચૂ.પૃ.૮. ૧. સામણ (સામાન્ય) આ અને સામાણ(૨) એક છે. " ૧. સ્થા.૯૪. ૨. સામણ પોતાની પુત્રીને રાજગાદી ઉપર બેસાડનાર રાજા. ૧ ૧. મનિ. ૨૧૯-૨૨૦. Page #430 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૩ સામણપુવંગ(ય) (શ્રામણ્યપૂર્વક) દસયાલિયનું બીજું અધ્યયન.' ૧. દશહ.પૃ.૮૨, દશચૂ.પૃ.૭૧, આવયૂ.૨,પૃ.૨૩૩. સામવેય (સામવેદ) ચાર વેદોમાંનો ત્રીજો વેદ.' ૧. ઔપ.૩૮, ભગ.૯૦,૩૮૦,જ્ઞાતા.૧૦૬, આવયૂ.૧.પૃ. ૨૩૭. ૧. સામહર્થીિ (શ્યામહસ્તિન) વિયાહપણત્તિના દસમા શતકનો ચોથો ઉદ્દેશક. ૧. ભગ.૩૯૪, ૨. સામહર્થીિ તિવૈયર મહાવીરનો શિષ્ય.' ૧. ભગ.૪૦૪. ૧. સામા (શ્યામા) સુપટ્ટ(૬) નગરના રાજા સહસણ(૧)ની પાંચ સો પત્નીઓમાંની મુખ્ય પત્ની. વધુ માહિતી માટે જુઓ દેવદત્તા(૨). ૧. વિપા.૩૦-૩૧, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સામા તિર્થીયર સંભવ(૧)ની પ્રથમ શિષ્યા. તે સમ્મા નામે પણ જાણીતી છે. ૧ ૧. સ. ૧૫૭, તીર્થો. ૪૫૭. ૩. સામા તેરમા તિર્થીયર વિમલ(૧)ની માતા અને રાજા કયવસ્મની પત્ની. ૧. સ.૧૫૭, તીર્થો.૪૭૬ .આવનિ.૩૮પનો સામાના બદલે રામા પાઠ ખોટો જણાય છે. ૪. સામા વાણારસીના ઉપાસક ચલણીપિયા(૨)ની પત્ની. તે પણ તેના પતિની જેમ તિવૈયર મહાવીરની ઉપાસિકા હતી.' ૧. ઉપા. ૨૭. સામાઇઅ અથવા સામાઇય (સામાયિક) આવસ્મયનો પ્રથમ અધ્યાય. ૧. આવયૂ. ૧.પૂ.૩, આવનિ(દીપિકા) ૨ પૃ. ૧૮૩, નન્દિમ.પૃ. ૨૦૪, અનુ. ૫૯, પાક્ષિય.પૃ.૪૧. સામાઈયણિજુત્તિ (સામાયિકનિર્યુક્તિ) આવસ્મયણિજુત્તિનો એક ભાગ અને સામાઇય ઉપરની નિર્યુક્તિ પ્રકારની ટીકા. ૧ ૧. આવચૂ.૧.પૂ.૬૧૭,આવનિ.૧૦૬૦,આવચૂ. ૨.૫.૨૦૧,દશચૂ.પૂ.૫, ૬, ૨૦૮, આવહ.પૃ.૭૧૩. સામાગ (શ્યામાક) જંભિયગામનો ગૃહસ્થ. તેના ખેતરમાં તિત્થર મહાવીરને કેવલજ્ઞાન થયું હતું.' ૧. આચા.૨.૧૭૯, કલ્પ.૧૨૦, આવચૂ. ૧. પૃ. ૩૨૨, આવનિ. પ૨૭, આવમ. પૃ. ૨૯૮, કલ્પવિ.પૃ.૧૭૭. ૧. સામાણ (સામાન) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. ૧ ૧. સમ.૧૭. ૨. સામાણ (સામાન્ય) ઉત્તરના અણવર્ણિય દેવોનો ઇન્દ્ર. આ અને સામણ(૧) એક છે. ૧. પ્રજ્ઞા.૪૯, સ્થા.૯૪. સામાયારી (સામાચારી) ઉત્તરયણનું છવ્વીસમું અધ્યયન. ૧. સમ,૩૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સામિલિ (સ્વામિલિન્) વચ્છ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ ૧. સ્થા.૫૫૧. સામુચ્છેઇય (સામુચ્છેદિક) ણિહગ આસમિત્તે પ્રતિપાદિત કરેલા સમુચ્છેય સિદ્ધાન્તનો (ક્ષાણિકવાદનો) અનુયાયી.' ૧. ઔપ.૪૧, ઔપ.પૃ.૧૦૬. સાય (સાત) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ય આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે.' ૧૩૩. ૧. સમ.૨૦. સાયરદત્ત (સાગરદત્ત) આ અને સાગરદત્ત એક છે. ૧. આવહ.પૃ.૩૯૪. સાયવાહણ (સાતવાહન) પઇટ્ટાણ નગરનો રાજા.૧ તે પ્રત્યેક વર્ષે ભરુયચ્છના રાજા ણહવાહણ ઉપર આક્રમણ કરતો. સ્થાનિક કોઈ સુવિધાની દૃષ્ટિએ તેના કહેવાથી આચાર્ય કાલગ(૨)એ પર્યુષણાની તિથિ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમથી બદલીને ચોથ કરી. એક વાર તેને એક સાથે ત્રણ સુખદ સમાચાર સાંભળવા મળ્યા - મહુરાના (ઉત્તર અને દક્ષિણ બન્ને મહુરાના) વિજયના, પુત્રજન્મના અને ખજાનો મળ્યાના. તેથી અત્યન્ત આનંદના કારણે તે ગાંડો બની ગયો. પરંતુ તેના શાણા મન્ત્રી ખરય(૩)એ તેનું ગાંડપણ દૂર કરી તેને રોગમુક્ત કર્યો.' તે શ્રાવક હતો." તેની પટરાણી પુહવી(૪) હતી." ૧.નિશીચૂ.૩.પૃ.૧૩૧,૪.પૃ.૧૯૮, આવનિ.૧૨૯૯, વિશેષાકો પૃ.૪૦૬. આવહ.પૃ.૭૧૨-૧૩, આવમ.પૃ. ૨. આવચૂ.૧.પૃ.૧૦૯,૨.પૃ.૨૦૦, મ.પૃ.૫૨. ૧ ૩. નિશીચૂ.૩.પૃ.૧૩૧, કલ્પચૂ.પૃ.૮૯, કલ્પવિ.પૃ.૨૭૦, દશચૂ.પૃ.૫૫. ૪. બૃભા.૬૨૪૩-૪૫,‰ક્ષે.૧૬૪૮, વ્યવભા.૪.પૃ.૧૫૧થી, વ્યવમ.૪.પૃ.૩૬. પ. નિશીચૂ. ૩.પૃ.૧૩૧,કલ્પચૂ.પૃ.૮૯. ૬. વ્યવભા.૬.૧૯૯. Page #432 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૫ ૧. સારણ અંતગડદસાના ત્રીજા વર્ગનું સાતમું અધ્યયન." ૧. અન્ત.૪. ૨. સારણ એક જાયવ રાજકુમાર જેને દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તે બારવઈના રાજા વસુદેવ અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર હતો. તેણે તિર્થીયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી. તે વીસ વર્ષ શ્રામણ્યપાલન કરી મોક્ષ પામ્યો. ૧. જ્ઞાતા.૧૨૨ . ૨. અન્ત.૫. સારસ્મય (સારસ્વત) લોગંતિય દેવોનો એક પ્રકાર.' ૧. સ્થા.૬૮૪, ભગ.૨૪૩, જ્ઞાતા.૭૭, આવનિ. ૨૧૪, આવયૂ.૧,પૃ.૨૮૧. ૧. સાલ (શાલ) અઠ્ઠયાસી ગહમાંનો એક ૧. જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૭, જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ. પૃ.૭૮-૭૯. ૨. સાલ સહસ્મારકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૮. ૩. સાલ પિટ્ટીચંપા નગરના રાજા. તેમણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને મોક્ષ પામ્યા હતા.' ૧. આવચૂ.૧.પૃ.૩૮૧, આવહ.પૃ.૨૮૬, ઉત્તરાક પૃ.૨૧૫. સાલંકાયણ (શાલકાયન) કોસિય(૫) ગોત્રની સાત શાખાઓમાંની એક.' ૧. સ્થા.૫૫૧. સાલકોટ્ટા (શાલકોઠકો મેંઢિયગામમાં આવેલું ચેત્ય. તિવૈયર મહાવીર સાવત્થીથી ત્યાં ગયા હતા.' ૧. ભગ.પપ૭. સાલજ્જા (શાલાર્થી) જુઓ સલ્લજ્જા.' ૧. આવચૂ.૧,પૃ.૨૯૪, આવમ.પૃ.૨૮૪ સાલભદ (શાલભદ્ર) જુઓ સાલિભદ્ ૧. આચાર્.પૃ.૧૩૯. સાલવણ (શાલવન) બહુસાલગમાં આવેલું ઉદ્યાન જયાં તિર્થીયર મહાવીર રોકાયા હતા.' ૧. વિશેષા.૧૯૪૪, આવનિ.પૃ.૪૯૦, આવયૂ.૧,પૃ.૨૯૪, આવમ.પૃ.૨૮૪. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સાલવાહણ (શાલવાહન) આ અને સાયવાહણ એક છે.૧ ૧. વ્યવભા.૬.૧૯૮, આવનિ.૧૨૯૯, આવચૂ.૨.પૃ.૨૦૦, કલ્પચૂ.પૃ.૮૯. સાલા (શાલા) પુરિમતાલ નગરની ઉત્તરપૂર્વમાં આવેલું કોતર. ત્યાં ચોરોના સરદાર વિજય(૧૬) અને તેની ટોળીનો વાસ હતો. ૧. વિપા.૧૫. ૧. સાલિ (શાલિ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો સાતમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૨૨૯, ભગત.પૃ.૨૫૦. ૨. સાલિવિયાહપણત્તિના એકવીસમા શતકનો પ્રથમ વર્ગ. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૬૮૮, ભગઅ.પૃ.૮૦૧. સાલિગ્ગામ (શાલિગ્રામ) મગહ દેશનું ગામ. શંદિસેણ(૫) આ ગામના હતા. ૧ ૧. આવચૂ.૨.પૃ.૯૪. ૧. સાલિભદ્દ (શાલિભદ્ર) રાજગૃહના શેઠ ગોભદ્ર અને તેની પત્ની ભદ્રાનો પુત્ર. તેને બત્રીસ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યા હતો. તે અત્યન્ત ધનવાન હતો અને બધા દુન્યવી ભોગો ભોગવતો હતો. તેની સમૃદ્ધિ પૂર્વભવમાં તેણે શ્રમણને ભિક્ષા આપી હતી તેને કારણે હતી. એક વાર શ્રેણિક પોતે તેને મળવા તેના ઘરે ગયા. જ્યારે તેણે લોકોને કહેતા સાંભળ્યા કે જગતમાં કોઈક એવો છે જે શ્રેણિક સમાન છે, અરે ! શ્રેણિકથી પણ ચડિયાતો છે, ત્યારે તેણે સંસારનો ત્યાગ કર્યો અને તે તિત્થયર મહાવીરનો શિષ્ય બની ગયો. તેના બનેવી ધન્ય પણ તેની સાથે જોડાઈ ગયા. તે બન્નેએ ણાલંદા નજીક વૈભારગિરિ પર્વત પાસે એક શિલા ઉપર તપશ્ચર્યા કરી અને બન્ને મરીને અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. ૧. સ્થાઅ.પૃ.૫૧૦, બૃભા.૪૨૧૯, ૪૨૨૩, આવ.પૃ.૨૭, આવચૂ.૧.પૃ.૩૭૨, આચાચૂ.પૃ.૧૩૯, આચાશી.પૃ.૧૮૩, રાજમ પૃ.૧૧૮. મ૨.૪૪૪-૪૪૭. ૨. ૨. સાલિભદ્દ જેણે કવિલ(૪) માટે પોતાના ઘરમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી તે સાવથીનો શેઠ.૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૧૬૯, ઉત્તરાશા.પૃ.૨૮૭, ઉત્તરાક.પૃ.૧૬૮. ૩. સાલિભદ્દ અણુત્તરોવવાઇયદસાનું છઠ્ઠું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી. તેમાં સાલિભદ્દ(૧)ના જીવનવૃત્તનું નિરૂપણ હશે એમ લાગે છે. ૧. સ્થા.૭૫૫. ૨. સ્થાઅ પૃ.૫૧૦. ૪. સાલિભદ્દ વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.૧ * ૧. ભગ.૧૬૮, Page #434 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાલિવાહણ (શાલિવાહન) આ અને સાયવાહણ એક છે. ૧. આવહ.પૃ.૮૯, આવમ.પૃ.૧૩૩. સાલિસીસ (શાલિશીર્ષ) એક ગામ જ્યાં તિયર મહાવીર ગયા હતા. તેમણે આ ગામમાં છઠ્ઠું ચોમાસું કર્યું હતું. અહીં કડપૂયણા દેવીએ તેમને ત્રાસ આપ્યો હતો.૧ ૧. આનિ.૪૮૭, આવચૂ.૧.પૃ.૨૯૨, વિશેષા.૧૯૪૧, આવમ.પૃ.૨૮૩, કલ્પવિ. પૃ.૧૬૬. સાલિહીપિય (શાલિહીપિતૃ) ઉવાસગદસાનું દસમું અધ્યયન. ૧. ઉપા.૨. ૧. ૨. સાલિહીપિય સાવત્થીના શેઠ. તેણે તિત્શયર મહાવીર પાસે ગૃહસ્થ શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યાં હતાં. ફન્ગુણી તેની પત્ની હતી. આ શેઠ મૃત્યુ પછી સોહમ્મ(૧) દેવલોકમાં આવેલા અરુણકીલ સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જન્મ્યા. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. ઉ૫ા.૫૬. સાલુય (સાલુક) વિયાહપણત્તિના અગિયારમા શતકનો બીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૪૦૯, ભગઅ.પૃ.૫૧૧. સાવજ્ઝાયરિય (સાવઘાચાર્ય) જુઓ કુવલયપ્પહ.૧ ૧. મનિ.૧૩૪, ગચ્છાવા.પૃ.૨૭. સાવસ્થિયા (શ્રાવસ્તિકા) વેસવાડિયગણની ચાર શાખાઓમાંની એક.૧ ૪૧૭ ૧. કલ્પ.પૃ.૨૬૦. રે સાવત્થી (શ્રાવસ્તી) આરિય(આર્ય) દેશ કુણાલ(૨)નું પાટનગર.૧ તે કયંગલા નગરથી બહુ દૂર ન હતું. તેની ઉત્તરપૂર્વમાં તેંદુગ(૧) ઉદ્યાન પાસે કોટ્ટઅ(૧) ઉદ્યાન આવેલુ હતું. સાવત્થી ચક્કટ્ટિ મઘવા,૫ રાજા જિયસત્તુ(૩)*, પસેણઇ(૩)॰ અને રુપ્પિ(૩)ની રાજધાની હતી. ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા. વાસુદેવ(૧) સયંભૂએ પોતાના પૂર્વભવમાં અહીં નિદાન બાંધ્યું હતું અર્થાત્ સંકલ્પ કર્યો હતો.૧૦ તિત્હયર સંભવ(૧)એ પ્રથમ પારણું આ નગ૨માં૧૧ સુરિંદદત્ત(૧) પાસેથી ભિક્ષા સ્વીકારીને કર્યું હતું. તિત્શયર મુણિસુવ્વય આ નગરમાં આવ્યા હતા અને તેમણે રાજકુમાર ખંદઅ(૧)ને દીક્ષા આપી હતી.૧૩ રાજકુમારી પુરંદરજસા ખંદઅની બહેન હતી. ૧૪ તિત્શયર પાસ(૧) પણ આ નગરમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવ્યા હતા અને તેમણે કાલી(૩), પર્લમા(૫), સિવા(૪), વસુગુત્તા(૧) વગેરે જેવી ઘણી સ્ત્રીઓને દીક્ષા આપી હતી.૧૫ અંગતિ આ નગરના હતા.૧૯ તિત્શયર મહાવીરે તેમનું દસમું ચોમાસું આ નગ૨માં કર્યું હતું.૧૭ તેઓ આ નગરમાં કેટલીય વાર આવ્યા હતા અને સુમણભદ્દ(૨), સુપઇટ્ટ(૨)ને દીક્ષા આપી હતી તથા ખંદઅ(૨)ને ધર્મપરિવર્તન કરાવ્યું હતું.૧૯ ર્ણદિણિપિય અને સાલિહીપિય(૨)એ આ નગરમાં શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યાં હતાં. આ નગરમાં સક્ક(૩) તિત્થય૨ મહાવીરને વંદન કરવા આવ્યા હતા.૨૧ આજીવિય સંપ્રદાયની અનુયાયી હાલાહલા કુંભારણ આ નગરની હતી. જ્યારે ગોસાલ તેના ઘરે રોકાયા હતા ત્યારે તિત્શયર મહાવીર આ નગરમાં આવ્યા હતા.૨૨ ગોસાલે આ નગરમાં તેજોલેશ્યા પ્રાપ્ત કરી હતી અને તેણે તિસ્થય૨ મહાવીર ઉપર તેજોલેશ્યા છોડી આક્રમણ કર્યું હતું.૨૩ ગોસાલે આ નગરમાં સિરિભદ્દા ગૃહિણી પાસેથી ભિક્ષામાં નરમાંસ સ્વીકાર્યું હતું.૨૪ ગોસાલે આ નગ૨માં તેનો સાતમો પઉટ્ટપરિહાર (મૃતપરશરીરપ્રવેશ) કર્યો હતો.૫ પ્રથમ ણિણ્ડવ જમાલિએ પોતાનો સિદ્ધાન્ત આ નગરમાં સ્થાપ્યો હતો. તિત્શયર પાસના અનુયાયી કેસિ(૧) અને તિત્થય૨ મહાવીરના અનુયાયી ઇંદભૂઇ ગોયમ(૧) વચ્ચે તેમના આચારોમાં જે દેખીતો ભેદ હતો તેના ઉપર મહત્ત્વની ચર્ચા આ નગરમાં થઈ હતી.૨૭ રાજકુમાર ભદ્દ(૬)એ આ નગરમાં સંસારનો ત્યાગ કરી શ્રામણ્ય સ્વીકાર્યું હતું. આચાર્ય અજિયસેણ(૧) અને શ્રમણી કિત્તિમઈ(૧) આ નગરમાં આવ્યા હતા અને તેમણે જસભદ્દાને દીક્ષા આપી હતી. પિંગલઅ(૧), સંખ(૯), પોતિિલ, ઢંક વગેરે આ નગરના હતા. બ્રાહ્મણ ગુરુ ઇંદદત્ત(૪) અને શ્રેષ્ઠીઓ સાલિભદ્દ(૨) અને ધણ(૬) પણ આ નગરના હતા. બ્રાહ્મણ કવિલ(૪) કોસંબીથી અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા હતા.૩૧ શ્રાવસ્તિની એકતા ઔધ(Oudh)માં ગોંડ (Gonda) જિલ્લામાં રાપ્તિ (Rapti)નદીના કાંઠા ઉપર આવેલ સહેત મહેતુ (Sahet Mahet) સાથે સ્થાપવામાં આવી છે.૩૨ ૨૬ ૨૮ ૨૯ 30 ૧. પ્રજ્ઞા.૩૭,સૂત્રશી.પૃ.૧૨૩,૨ાજ. ૧૪૬, નિશીયૂ.૨.પૃ.૪૬૬,જ્ઞાતા. ૭૧. ૨.ભગ.૯૦. ૩. રાજ.૧૪૬,નિર.૩.૧,ઉપા.૫૫, જ્ઞાતા.૧૫૦, ભગ.૫૩૯. ૪. આવચૂ.૧.પૃ.૪૧૬,નિશીભા. ૫૫૯૭,ઉત્તરા. ૨૩.૪,૮. ૫. નિશીભા.૨૫૯૦,આનિ.૩૯૭. ૬. જ્ઞાતા.૧૫૦, ઉપા.૫૫, રાજ.૧૪૬, મર. ૪૯૯, ઉત્તરાચૂ.પૃ.૭૩, ઉત્તરાનિ.પૃ.૧૧૪. ૭. ઉત્તરાચૂ.પૃ.૧૬૯. ૮. શાતા.૭૧, સ્થાઅ.પૃ.૪૦૧. ૯. ઉત્તરાન.અને ઉત્તરાશા.પૃ.૩૮૦. ૧૦. સમ.૧૫૮, તીર્થો.૬૦૮. ૧૧. આનિ.૩૨૩,આવમ પૃ.૨૨૭, તીર્થો.૪૯૧. ૧૨. આનિ.૩૨૭. Page #436 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૯ ૧૩. ઉત્તરાયૂ.પૃ.૭૩,બૃભા.૩૨૭૨- ૨૪. આવયૂ.૧પૃ.૨૮૮,આવનિ.૪૮૦, ૭૪, ઉત્તરાનિ.પૃ. ૧૧૪. | વિશેષા.૧૯૩૪. ૧૪. એજન. રિ૫. ભગ.૫૫૦. ૧૫. જ્ઞાતા.૧૪૮, ૧૫૦, ૧૫૭, ૧૫૮. ર૬. ભગ.૩૧૬, આવચૂ. ૧.પૃ.૪૧૬, ૧૬. નિર.૩.૧. નિશીભા.૧પ૯૭,સ્થા.૫૮૭,સ્થાઅ.પૃ. ૧૭.કલ્પ.૧૨૨, આવમ.પૃ.૨૮૮, ૪૧૦,આવનિ.૭૮૨,આવભા.૧૨૫-૨૬, કલ્પવિ.પૃ.૧૬૮, આવનિ.૪૯૬, વિશેષા. ૨૮૦૪-૭. વિશેષા. ૧૯૫૧. રિ૭. ઉત્તરા.૨૩.૧૪, ઉત્તરાયૂ.પૃ.૨૬૪. ૧૮. અન્ત.૧૪,કલ્પવિ.પૂ.૧૬૫,આવમ ૨૮. ઉત્તરાયૂ.પૂ.૭૯,ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૨૯૩. પૃ.૧૨૨. ૧૯. ભગ.૯૦. ૨૯. આવનિ.૧૨૮૩,આવહ.પૃ.૭૦૧, ૨૦. ઉપા.પપ-પ૬, સ્થાઅ.પૃ.૫૦૮. | આવયૂ. ૨.પૃ. ૧૯૧. ૨૧. આવનિ.પ૧૭, આવયૂ.૧.પૃ.૩૧૫, ૩૦. ભગ.૯૦,૪૩૭, સ્થાઅ.પૃ.૪પ૬,આવયૂ. કલ્પવિ.પૂ.૧૬૯, વિશેષા.૧૯૭૨. | ૧.પૃ.૪૧૮, ૨૨. ભગ.પ૩૯-૪૦, કલ્પવિ.પૃ.૩૭. ૩૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૨૩૭-૩૮, ૨૩. ભગ.૫૪૬,૫૫૩, આવયૂ.૧.પૃ. | ઉત્તરાયૂ.પૃ.૧૬૯. ૨૯૯, કલ્પવિ.પૃ.૧૬૮, સ્થાઅ.પૃ. ૩૨. જિઓડિ.પૃ. ૧૮૯. ૫૨૨થી, આવમ.પૃ.૨૮૭. | સાહંજણી (સાહજની) તે નગર જેની ઉત્તરપૂર્વમાં દેવરમણ ઉદ્યાન આવેલું હતું અને તે ઉદ્યાનમાં અમોહ(૪) યક્ષનું ચૈત્ય હતું. રાજા મહચંદ(૨) ત્યાં રાજ કરતો હતો. ગણિકા સુદંસણા(૨) અને શેઠ સુભદ(૨) આ નગરનાં હતાં. તેની એકતા મુંબઈના થાણા જિલ્લામાં આવેલા સંજાન (Sanjan) ગામ સાથે સૂચવવામાં આવી છે. ૧. વિપા.૨૧, સ્થાઅ.પૃ.૫૦૭. ૨. લાઇ.પૃ.૩૨૯, જિઓડિ.પૃ.૧૭૧, ૧૭૭ ૧. સાહસ્લિમલ્લ (સાહગ્નિમલ્લ) જ્યારે ઉજેણીના રાજા પજ્જોયના મસ્ત્રી ખંડકણ દ્વારા કરવામાં આવેલી હિંમતની પરીક્ષામાં સાહસિમલ્લ પાસ થયો ત્યારે તે મલ્લ સાહસિમલ્લને એક હજાર મલ્લોને અપાતા વેતન જેટલું વેતન આપવામાં આવ્યું.' ૧. વ્યવભા.૩.પૃ.૯૩. ૨. સાહસિમલ્લ રહવીરપુરના સિવભૂઈ(૧)નું બીજું નામ. તે નગરના રાજાએ તેના સામર્થ્ય અને નિર્ભયતાની કસોટી કરી હતી. આ સાહસ્લિમલ્લે તે રાજાને પંડુમહુરા જીતી આપ્યું હતું. જુઓ સિવભૂઈ(૧). ૧. આવચૂ. ૧.પૃ.૪૨૭-૨૮. સિંઘલ (સિંહલ) આ અને સિંહલ એક છે.' ૧. ભગ.૩૮૦. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિંઘાલય (શુબાટક) રાહુ(૧)નાં નવ નામોમાંનું એક.૧ - ૧. સૂર્ય. ૧૦૫, ભગ.૪૫૩. ૧. સિંધુ (સિન્ધ) ભરત(૨) ક્ષેત્રમાં વહેતી નદી. ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલા પઉમદૂહ સરોવરમાંથી તે નીકળે છે. તે પશ્ચિમ તરફ વહે છે, સિંધુઆવત્તણકૂડ આગળ વળાંક લઈને પછી દક્ષિણ તરફ વહે છે, સિંધુપ્પવાયકુંડમાં પડે છે અને તેમાંથી દક્ષિણ બાજુએથી પાછી બહાર નીકળે છે. પછી તે ભારતના ઉત્તરાર્ધમાં વહે છે અને તિમિસગુહા ગુફા આગળ વેઢ પર્વતને વીંધીને બહાર નીકળીને વળી પાછી પશ્ચિમ તરફ વહી પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે. તેને મળનારી નદીઓ છે – સત૬, વિભાસા, વિત્થા, એરાવતી અને ચંદભાગા. તેની એકતા વર્તમાન સિંધુ નદી સાથે સ્થાપવામાં આવી છે. ૧. જખૂ. ૧૦-૧૧, ૩૬,૫૦, ૫૨,૬૨,આવમ.પૃ. ૧૫૩, ૨.જબૂ.૭૪,સ્થા. ૧૯૭,૫૨૨,સમ. ૨૩૦, પ્રજ્ઞામ.પૃ.૭૫,જીવામ.પૃ.૨૪૪, ૧૪, ૨૪-૨૫, વિશેષા.૧૫૬૪, . સમઅ.પૃ.૧૩૩, આવહ.પૃ.૧૫૦. આવયૂ. ૧.પૃ. ૧૮૯, ૧૯૪,વૃક્ષે. | ૩. સ્થા.૪૭૦. ૯૫૭,નિશીયૂ.૪,પૃ.૩૮,જબૂ. |૪. જિઓડિ.પૃ.૧૧૬. ૨. સિંધુ સીયા નદીને મળતી નદી. તે મહાવિદેહના કચ્છ પ્રદેશમાં વહે છે. તે સિંધુકુંડની દક્ષિણ બાજુમાંથી નીકળે છે, પહેલાં કચ્છના ઉત્તરાર્ધમાં વહે છે, પછી દક્ષિણાર્ધમાં વહે છે અને છેવટે સીયા નદીને મળીને તેમાં ભળી જાય છે.' ૧. જબૂ.૯૩-૯૪. ૩. સિંધુ આ અને સિંધુસોવર એક છે. તેનો ઉલ્લેખ પૂરના કારણે “હમેશ પાણીવાળો રહેતો પ્રદેશ” એ પ્રમાણે કરવામાં આવ્યો છે. તેના લોકો પૂરી લંબાઈવાળો પોષાક પહેરતા. અગ્નિને અહીં લોકો મંગલ કહેતા. દુકાળ વખતે અહીં લોકો માંસ ખાતા. અહીં શ્રમણોને ધોબીઓના ઘરોમાંથી ભિક્ષા સ્વીકારવાની છૂટ હતી. ખેતી અહીં નદીમાંથી મળતા પાણી ઉપર આધાર રાખતી. સિંધ પ્રદેશ તેના ઝીણા મુલાયમ કાપડ માટે પ્રસિદ્ધ હતો. આ પ્રદેશના ઊંટનું ચામડું અને આ પ્રદેશની માછલી બન્ને ઊંચી જાતના અને કોમળ ગણાતાં. શ્રમણો વારંવાર આ પ્રદેશની મુલાકાત લેતા. સિંધુસોવીરની એકતા ઉત્તરના મુલતાનપ્રદેશ સહિતના સિંધુ નદીની નીચે તરફના પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગ સાથે સ્થાપવામાં આવી છે. ૧. બૃ.૧૪૪૨, નિશીયૂ.૨.પૃ. | વિશેષાકો પૃ.૧૮. ૧૫૦. ૪. બૂલે પૃ.૩૮૪,નિશીયૂ.૩.પૃ. ૨૪૩. ૨. બૂલે. ૧૦૭૩-૧૦૭૪. ૫. બૃ.૩૮૩. ૩. આવહ.પૃ.૪, આવમ.પૃ.૬ , ' ! ૬. જખૂશા.પૃ.૧૦૭. Page #438 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૧ ૭. આવયૂ.પૃ.૩૬૪. ૧૦૨૨-૭૪, ૧૬૮૧. ૮.વ્યવસ. ૬ પૃ.૩૨, બૃ.૮૭૬ , ૯, સ્ટજિઓ.પૃ.૨૪,૧૦પ-૧૦૭,જિઓડિ. પૃ. ૧૮૩. સિંધુઆવરણમૂડ (સિન્ધઆવર્તનકૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર. તે પઉમદ્ધની પશ્ચિમે પાંચ સો યોજનાના અંતરે આવેલું છે. સિંધુ(૧) નદી તેની આગળ વળાંક લઈને પછી દક્ષિણ તરફ વહેવા માંડે છે.' ૧. જબૂ.૭૪. સિંધુકુંડ (સિન્ધકુડ) કચ્છ(૧) પ્રદેશના ઉત્તરના અડધા ભાગમાં, માલવંત(૧) પર્વતની પૂર્વમાં, ઉસહકૂડની પશ્ચિમમાં અને ખીલવંત(૧) પર્વતની દક્ષિણમાં આવેલું સરોવર. સિંધુ(૨) નદી તેની દક્ષિણ બાજુએથી તેમાંથી નીકળે છે. ૧. જબૂ.૯૩-૯૪. સિંધુદત્ત (સિન્ધદત્ત) વણરાઈ અને સોમા(૩)ના પિતા તથા ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ના સસરા. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯ સિંધુદેવી (સિન્ધદેવી) સિંધુ(૧) નદીની અધિષ્ઠાત્રી દેવી. તે સિંધુદેવકૂડ ઉપર વાસ કરે છે. ૧. આવયૂ.૧.પૃ.૧૮૯, ૨૦૧, આવમ.પૃ.૨૩૦, આવહ.પૃ.૧૫૦. ૨. જબૂ.૭પ. સિંધુદેવીડ (સિન્ધદેવીકૂટ) ચુલહિમવંત પર્વતનું શિખર. તેના ઉપર સિંધુદેવીનો વાસ છે.' ૧. જબૂ.૭૫. સિંધુદ્દીવ સિન્ધદ્વીપ) સિંધુપ્પવાયકુંડના મધ્યમાં આવેલો દીપ.' ૧. જખૂ.૭૪. સિંધુપ્પવાયકુંડ (સિક્યુપ્રપાતકુન્ડ) જેમાં સિંધુ(૧) નદી પડે છે તે સરોવર. તેમાંથી બહાર નીકળી તે ભરહ(૨) ક્ષેત્ર તરફ વહે છે. ૧. જબૂ.૭૪. સિંધુવિસય (સિન્ધવિષય) આ અને સિંધુ(૩) એક છે.' ૧. સૂત્રચૂ-પૃ.૨૦, નિશીયૂ.૨,પૃ.૧૫૦. સિંધુસણ (સિક્યુસેન) વાણીરના પિતા અને ચક્રવટ્રિબંભદત્ત(૧)ના સસરા. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિંધુસોવીર (સિન્થસૌવીર) એક આરિય (આર્ય) દેશ. તેની રાજધાની વીઈભય હતી. રાજા ઉદાયણ(૧) અહીં રાજ કરતો હતો. વધુ માહિતી માટે જુઓ સિંધુ(૩). ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, નિશીયૂ.૧.પૃ.૧૩૩. ૨. ભગ.૪૯૧, કલ્પવિ.પૃ.૨૯૮, સ્થાઅ.પૃ.૪૩૧, પ્રશ્નઅ.પૃ. ૮૯. સિંબદ્ધણ (શિમ્બવર્ધન) જયાં રાજા મુંડિવગ અથવા મુંડિંબગ રાજ કરતા હતા તે નગર. આચાર્ય પૂસભૂતિ અને તેમના શિષ્ય પૂસમિત્ત(૨) આ નગરમાં આવ્યા હતા.' જેને પુરાણોમાં શામ્બપુર કહેવામાં આવેલ છે તે મુલતાન (પંજાબમાં આવેલ નગર) સાથે તેની એકતા સ્થાપવામાં આવેલ છે. ૨ ૧. આવનિ.૧૩૧૨, આવહ.પૂ૭૨૨. ૨. સ્ટજિઓ.પૃ.૪૪, જિઓડિ.પૃ.૧૭૬. સિંહલ સિંધુ(૧) નદીને પેલે પાર આવેલો એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. બબ્બય, જવણ વગેરે જેવા બીજા દેશો સાથે આ દેશને પણ ચક્રવટ્ટિ ભરહ(૧)ના સેનાપતિ સુસણ(૧)એ જીત્યો હતો. સોલ્ટ રેંજની ઉત્તરની બાજુએ અને સિંધુ (Indus) નદીના પશ્ચિમ કાંઠા ઉપર આવેલા સિંહપુરના રાજ્ય સાથે આ સિંહલ દેશની એકતા સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨. જખૂ.૫૨,આવયૂ.૧,પૃ.૧૯૧,કલ્પવિ.પૃ. ૩૭. ૩. જિઓડિ.પૃ.૧૮૬, અજિઓ પૃ.૧૦૩. સિંહલદીવ (સિંહલદ્વીપ) દરિયાઈ સફરે નીકળેલા વેપારીઓ જયાં રોકાતા હતા તે દ્વિીપનું નામ. તેની એકતા સિલોન (વર્તમાન શ્રીલંકા) સાથે સ્થાપવામાં આવી છે. ૨ ૧. આચાયૂ.પૃ.૨૨૪. ૨. જિઓડિ.પૃ.૧૮૫. સિંહલી સિંહલથી લાવવામાં આવેલી દાસી. ૧. જ્ઞાતા.૧૭, જબૂ.૪૩, નિશીયૂ.૨.પૃ.૪૧૦, ભગ.૩૮૦, ઔપ.૩૩, સિર્જભવ (શધ્યમ્ભવ) જુઓ સેન્સંભવ.૧ ૧. નન્દ.ગાથા ૨૩, કલ્પ(થરાવલી). ૫, આવ.પૃ. ૨૭, દશહ.પૃ.૨૮૪, નન્ટિમ.પૃ.૪૯. સિર્જસ (શ્રેયાંસ) જુઓ સેક્સંસ. ૧. ન૮િ.ગાથા.૧૮, કલ્પ.૨૧૬, આવ પૃ.૨૭, સમ.૧૫૭, આવનિ.૪૨૦, ૧૦૯૨. સિજ્જા (શધ્યા) આયારંગનું અગિયારમું અધ્યયન. તે બીજા શ્રુતસ્કન્ધની પહેલી ચૂલિકાનું ત્રીજું (બીજું?) અધ્યયન છે. ૧. આચાનિ.પૃ.૩૧૯. સિણપલ્લિ (સિનપલ્લિ) આ એક નાનું ગામ હતું જયાં કુંભારપષ્ણવ નામનું નગર વસાવવામાં આવ્યું હતું. તેની એકતા રાજસ્થાનના બિકાનેર વિભાગના ઉત્તર ભાગમાં આવેલા વર્તમાન અદનપુર (Adanapur) સાથે સ્થાપવામાં આવી છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૩ ૧. આવ.૨.પૃ૩૪, ૩૭. ૨. શ્રભમ પૃ.૩૯૪. સિણવલિ (સિનપલ્લિો જુઓ સિણપલિ.' ૧. આવહ.પૃ.૫૩૮. સિદ્ધ અથવા સિદ્ધપૂડ (સિદ્ધકૂટ) આ અને સિદ્ધાયયણકૂડ એક છે. ૧. જબૂ.૯૩,૯૭,૧૧૧, સ્થા. ૨૯૦, ૫૯૦, ૬૪૩, ૬૮૯. સિદ્ધજર (સિદ્ધયાત્ર) સુરભિપુરનો નાવિક, તિર્થીયર મહાવીરે તેની નાવમાં ગંગા નદી પાર કરી હતી.' ૧. આવચૂ.૧.પૂ.૨૮૦, આવનિ.૪૭૦, આવહ પૃ. ૧૯૭, આવમ.પૃ. ૨૭૪-૭૫, કલ્પવિ.પૃ.૧૬૩. ૧. સિદ્ધસ્થ (સિદ્ધાર્થ) મહાવીરના પિતા અને રાણી તિસલાના પતિ. તે કુંડગ્રામના ખત્તિય રાજા હતા. તે કાસવ(૧) ગોત્રના હતા. તે સિર્જસ(૬) અને જસસ નામે પણ જાણીતા હતા. તે તિર્થીયર પાસ(૧)ની પરંપરાના અનુયાયી હતા. તે શ્રમણોપાસક તરીકે મૃત્યુ પામ્યા. મૃત્યુ પછી તે અચ્ચય સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે. તિસલાનું પણ તે પ્રમાણે જ થશે.' ૧. આચા.૨.૧૭૬, કલ્પ.૨૧થી, આવચૂ! ૨. આચા.૨.૧૭૬-૭૭,કલ્પ.૧૦૯,આવયૂ. ૧.પૃ.૨૩૯થી વિશેષા.૧૮૪૯, ] ૧. પૃ.૨૩૯. સમ. ૧૫૭, તીર્થો ૩,૪૮૭,આવમ. | ૩. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. પૃ. ૨૫૪, આવહ.પૃ. ૨૧૭. | ૪. આચા.૨.૧૭૮. ૨. સિદ્ધસ્થ એરવય(૧) ક્ષેત્રના બીજા ભાવી તિર્થંકર." તિત્વોગાલી તેમનો ઉલ્લેખ પ્રથમ તિર્થંકર તરીકે કરે છે. ૧. સમ. ૧૫૯. ૨. તીર્થો.૧૧૧૭. ૩. સિદ્ધત્વ એરવય(૧) ક્ષેત્રના દસમા ભાવી તિર્થંકર." ૧. સમ.૧૫૯. ૪. સિદ્ધસ્થ એરવ(૧) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર.' સમવાય તેમના બદલે અહીં સુમંગલ(૧)ના નામનો ઉલ્લેખ કરે છે. ૧. તીર્થો. ૧૦૨૮,૧૧૧૭. ૨. સ. ૧૫૯. ૫. સિદ્ધસ્થ મજૂઝિમાપાવાના શેઠ જેમણે જ્યારે તિર્થીયર મહાવીર તેમના ઘરે ભિક્ષા લેવા આવ્યા ત્યારે તેમના મિત્ર વૈદ્ય ખરગ(૧)ને તિવૈયર મહાવીરના કાનમાંથી ખીલા કાઢી નાખવા કહ્યું હતું. ૧. આવચૂ.૧.પૂ.૩૨૨, આવનિ પ૨૬, વિશેષા.૧૯૮૧, આવહ પૃ.૨૨૬, આવમ. પૃ. ૨૯૭-૯૮, કલ્પધ પૃ.૧૧૦, કલ્પવિ.પૃ. ૧૭૧. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ૬. સિદ્ધત્વ પાડલસંડ નગરના રાજા.૧ ૧. વિપા.૨૮. ૭. સિદ્ધત્વ જે આચાર્ય રોહિડગ નગર ગયા હતા અને જેમણે રાજકુમાર વીરંગય(૨)ને દીક્ષા આપી હતી તે આચાર્ય. ૧. નિર.૫.૧. ૮. સિદ્ધત્વ એક વાણમંતર દેવ. તે તેના પૂર્વભવમાં તિત્શયર મહાવીરની માસીનો દીકરો હતો. જ્યાં સુધી મહાવીરને કેવલજ્ઞાન થયું ન હતું ત્યાં સુધી બાહ્ય ત્રાસ યા કષ્ટથી તેમનું રક્ષણ કરવા માટે સક્ક(૩)એ તેની નિમણૂક કરી હતી. ૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. સિદ્ધસ્થ પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું હોય છે. ૧ ૧. સમ.૨૦. ૧. આચૂ.૧.પૂ.૨૭૦,૨૭૪,૨૭૬,૨૮૩-૯૦, ૨૯૫, આવિન ૪૬૬, આવહ. પૃ. ૧૮૮થી, ૨૭૦,૨૭૫, વિશેષા.૧૯૧૯, સ્થાઅ.પૃ.૫૦૨. ૧૦. સિદ્ધત્વ જ્યારે બલદેવ(૧) કણ્ડ(૧)ના મરણથી અત્યંત શોકગ્રસ્ત અને દુઃખી થઈ કર્ણાના મૃત દેહને ઉપાડીને ભમતા હતા ત્યારે તેમને બોધ આપી પ્રબુદ્ધ કરનાર દેવ.૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૭. ૧૧. સિદ્ધત્વ મુગિલ્લગિરિ ઉપર મોક્ષ પામનાર શ્રમણ. છે. ૧. ભક્ત.૧૬૧. સિદ્ધત્થગામ (સિદ્ધાર્થગ્રામ) જુઓ સિદ્ધત્થપુર.૧ ૧. ભગ.૫૪૨, ૧૪૪. સિદ્ધત્વપુર (સિદ્ધાર્થપુર) ગોસાલ સાથે તિત્યયર મહાવીર આ નગરમાં આવ્યા હતા. તે બન્ને વજ્જભૂમિથી અહીં આવ્યા હતા અને અહીંથી કુમ્ભારગામ તરફ પ્રયાણ કરી ગયા હતા.` એક વાર મહાવીર તોસલીથી સિદ્ધત્વપુર આવ્યા હતા. કોસિઅ(૩) આ નગરનો હતો. તિત્ફયર સેજ્જૈસે પ્રથમ ભિક્ષા આ નગરમાં લીધી હતી. તેની એકતા બિરભૂમ જિલ્લામાં આવેલા સિદ્ધગ્રામ (Siddhangram) સાથે સ્થાપવામાં આવી ૨ ૩ ૪ ૧. આવચૂ.૧.પૃ.૨૯૭-૯૯, ભગ, ૫૪૨,૫૪૪,વિશેષા. ૧૯૪૭, કલ્પવિ.પૃ. ૧૬૭,આનિ.૪૯૩, આવમ.પૃ.૨૮૫. ૨ . આવન ૫૧૧,આવચૂ.૧.પૃ.૩૧૩, વિશેષા ૧૯૬૭, આવમ પૃ.૨૯૨. ૩. આનિ.૩૨૪, આવમ.પૃ.૨૨૭. ૪. લાઇ.પૃ.૩૩૪. Page #442 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪ ૨૫ સિદ્ધત્થવણ (સિદ્ધાર્થવન) વિણીયા નગર પાસે આવેલું વન જયાં તિર્થીયર ઉસહ(૧)એ સંસારત્યાગ કરી શ્રમણ્ય ગ્રહણ કર્યું હતું.' ૧. જખૂ.૩૦, આવનિ.૨૩૦, આવમ.પૃ. ૨૧૫, વિશેષા.૧૬૬૨. ૧. સિદ્ધત્થા (સિદ્ધાર્થ) તિર્થીયર અભિસંદણની માતા. ૧. સ.૧૫૭, તીર્થો.૪૬૭, આવનિ. ૩૮૨, ૩૮૫. ૨. સિદ્ધસ્થાતિર્થીયર સંભવ(૧)એ પોતાના સંસારત્યાગના પ્રસંગે ઉપયોગમાં લીધેલી પાલખી.૧ ૧. સમ.૧૫૭. સિદ્ધપાહુડ (સિદ્ધપ્રાભૃત) પુદ્ગ ગ્રન્થ અગ્ગાણીયમાંથી લીધેલી સામગ્રીથી નિર્માણ પામેલી કૃતિ." ૧. નમિ પૃ.૧૨૯-૧૩૦, નન્દિહ પૃ.૩૯, પ્રજ્ઞાહ.પૃ.૧૧ સિદ્ધમણોરમ (સિદ્ધમનોરમ) પખવાડિયાની બીજનો દિવસ.૧ ૧. જબૂ.૧૫૩, સૂર્ય.૪૮. સિદ્ધસિલ (સિદ્ધશૈલ) તીર્થયાત્રાનું પવિત્ર સ્થળ. સંભવતઃ આ અને સમેયસેલ એક ૧. આવહ.પૃ.૪૩૭. સિદ્ધસિલા (સિદ્ધશિલા) ઉર્જા અને પાયમંડ સાથે ઉલ્લેખવામાં આવેલું તીર્થયાત્રાનું પવિત્ર સ્થળ. આ અને સિદ્ધસિલ એક હોવાં જોઈએ. ૧. બૃભા.૩૧૯૨. સિદ્ધસેણ (સિદ્ધસેન) કેવલજ્ઞાનીના (સર્વજ્ઞના) દર્શન અને જ્ઞાનના કાલિક સંબંધ અંગે જે પોતાનો વિશિષ્ટ મત ધરાવતા હતા તે વિદ્વાન આચાર્ય. તે કેવલજ્ઞાન અને ફેવલદર્શનનો અભેદ માનતા હતા – જો કે ટીકાકારો આ અંગે તદ્દન સ્પષ્ટ નથી. ટીકાકારોએ યૌગપદ્ય અને અભેદ વચ્ચે ગોટાળો કર્યો લાગે છે. સિદ્ધસણનો ઉલ્લેખ ચૂર્ણિ અને અન્ય ટીકાઓમાં આવે છે. તેમને મહાણિસીહ પ્રત્યે અત્યન્ત આદર હતો. તે વૃદ્ધવાદિનના શિષ્ય હતા અને રાજા વિક્રમાદિત્ય ઉપર તેમનો પ્રભાવ હતો. તે સિદ્ધસેણદિવાયર નામે પ્રસિદ્ધ છે. ૧. જુઓ સન્મતિતર્કપ્રકરણ, બીજો કાષ્ઠ. | ૩. આવયૂ.૧.પૃ.૩૮૦, આવમ.પૃ.૭, ૧૨, ૨. નન્દિમ.પૃ.૧૩૪-૩૫, પ્રજ્ઞામ.પૃ. | ઉત્તરાશા.પૃ.૯૬, બુલે.૭૫૩. ૫૩૨,ભગઅ.પૃ. ૧૮,૬૨,નદિહ. ! ૪. મનિ-પૃ.૭૦. પૃ.૪૦, કલ્પ.પૂ. ૧૨૭, વિશેષાકો. ૫. કલ્પસ.પૃ. ૨૩૯, કલ્પલ પૃ. ૧૭૩. પૃ. ૩૫. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિદ્ધસેણક્ષમાસમણ (સિદ્ધસેનક્ષમાશ્રમણ) ણિસીહ ઉપર ભાષ્ય લખનાર.' ૧. જુઓ “નિશીથ એક અધ્યયન' પૃ. ૨૯-૪૫; નિશીયૂ.ભાગ ૪ની દલસુખ માલવાણિયાની પ્રસ્તાવના. નિશીયૂ.૧.પૃ.૭૫, ૧૦૨, ૨ પૃ. ૨૫૯, ૩.પૃ.૨૩૪, ૪,પૃ.૭૫, ૧૨૧, આવચૂ. ૨, પૃ.૩૩, દશગૂ.પૃ.૧૬. સિદ્ધસેણદિવાયર (સિદ્ધસનદિવાકર) આ અને સિદ્ધસેણ એક છે." ૧. મનિ.૭૦, ભગઅ.પૃ.૬૨, પ્રજ્ઞામ.પૃ.૫૩૨, કલ્પ.પૂ.૧૨૭. સિદ્ધા એક દેવી.૧ ૧. આવ.પૃ. ૧૯. સિદ્ધાયયણ (સિદ્ધાયતન) જુઓ સિદ્ધાલયણમૂડ.' ૧. સ્થા.૩૦૭, જબૂ.૯૧, ૧૧૦. સિદ્ધાયયણમૂડ (સિદ્ધાયતનકૂટ) જંબુદ્દીવમાં આવેલા છ વાસહર (મેરુ સિવાય), ચોત્રીસ દીહવેયડૂઢ અને વીસ વખાર પર્વતોમાંથી દરેક પર્વતનું શિખર જેનો અધિષ્ઠાતા દેવ સિદ્ધાયયણદેવ છે. ૧ ૧. જખૂ. ૧૨,૭૫,૮૧,૮૪,૮૬,૯૧,૯૩-૯૫, ૧૦૧-૧૦૨, ૧૧૦-૧૧૧, સ્થા. પ૯૦, ૬૪૩, ૬૮૯. સિદ્ધાયયણદેવ (સિદ્ધાયતનદેવ) સિદ્ધાયયણફૂડનો અધિષ્ઠાતા દેવ." ૧. જખૂ.૯૧. સિદ્ધાલય ઈસિપબ્બારાનાં બાર નામોમાંનું એક.' ૧. સમ.૧૨, સ્થા. ૬૪૮. ૧. સિદ્ધિ ઈસિપમ્ભારાનાં બાર નામોમાંનું એક. ૧. સમ.૧૨. ૨. સિદ્ધિ આ અને રિવુઈ એક છે.' ૧. આવયૂ.૧.પૃ.૪૪૯. સિદ્ધિવિર્ણિચ્છિય (સિદ્ધિવિનિશ્ચય) એક કૃતિ (ગ્રન્થ). ૧. નિશીયૂ.૧,પૃ.૧૬૨. આ કૃતિના કર્તા શિવસ્વામી છે. જુઓ સિદ્ધિવિનિશ્ચય ઔર અકલંક' લે. પંડિત દલસુખભાઈ માલવણિયા, શ્રમણ, ફેબ્રુઆરી ૧૯૫૪, પૃ.૩૧થી. સિપ્પા (શિપ્રા) ઉજેણી નગર પાસે વહેતી નદી. તેની એકતા માળવામાં આવેલા ઉજ્જૈન પાસેની વર્તમાન સિપ્રા નદી સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવહ.પૃ.૪૧૬, નમિ .પૃ.૧૪૫-૪૬. ૨. જિઓડિ.પૃ. ૧૮૭. સિરિ (શ્રી) જુઓ સિરી.' Page #444 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૭ ૧. સ્થા.૫૨૨, જમ્બ. ૧૧૪, સમ.૧૫૮, નિર.૪.૧, આવનિ.૩૮૩, ૩૯૮, આવહ. પૃ. ૧૨૨. ૧. સિરિઅ (શ્રીક) બંદિપુરના રાજા મિત્ત(૪)નો રસોઈયો અને સરિયદત્ત(૨)નો પૂર્વભવ. તે ખૂબ દૂર હતો. જુદી જુદી જાતના પ્રાણીઓને મરાવી તેમના માંસની વિવિધ વાનગીઓ બનાવવામાં તેને ખૂબ આનંદ આવતો. તેના આ ક્રૂર કાર્યોનું ફળ તેને સરિયદત્તના ભવમાં ભોગવવું પડ્યું.' ૧. વિપા.૨૯, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સિરિઅ આ અને સિરિયા એક છે.' ૧. આવનિ.૧૨૭૯, આવ.પૃ. ૨૭. સિરિત્તિ (શ્રીપુત્ર) ભરત(૨) ક્ષેત્રના પાંચમા ભાવી ચક્કટ્ટિ. તેમનું બીજું નામ સિરિચંદ(ર) છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો.૧૧૨૪. સિરિકંત (શ્રીકાન્ત) લતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૪. ૧. સિરિકતા (શ્રીકાન્તા) પુરિમતાલ નગરના રાજા ઉદિઓદાની રાણી.૧ ૧. નદિમ.પૃ.૧૬૬, આવહ.પૃ.૪૩૦, આવયૂ. ૧.પૃ.૫૫૯. ૨. સિરિકંતા સામેય નગરના શેઠની પત્ની.' ૧. આવનિ.૧૨૮૪, આવયૂ.૨,પૃ.૧૯૨, આવહ.પૃ. ૭૦૨. ૩. સિરિકતા કુલગર મરુદેવ(૨)ની પત્ની.' ૧. સ.૧૫૭, સ્થા.૫૫૬, તીર્થો. ૭૯, આવનિ. ૧૫૯, વિશેષા.૧૫૭૨, આવમ. પૃ. ૧૫૫. ૪. સિરિમંતા ચંપા નગરના રાજકુમાર મહચંદ(૪)ની પત્ની." ૧. વિપા.૩૪, ૫. સિરિતા જંબૂવૃક્ષની ઉત્તરપશ્ચિમે આવેલી પુષ્કરિણી.' ૧. જખૂ.૯૦,૧૦૩, જીવા.૧૫ર. ૬. સિરિકંતા સામેય નગરના રાજા મિત્તગંદીની રાણી.' ૧. વિ.૩૪. સિરીવૂડ (શ્રીફૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર. ૧. જબૂ.૭૫. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિરિગિરિ (શ્રીગિરિ) મહાવીરના તીર્થમાં થયેલા એક બ્રાહ્મણ પરિવ્રાજક જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૩૭, ઋષિ(સંગ્રહણી). સિરિગુત્ત (શ્રીગુપ્ત)આચાર્ય સુહ(િ૧)ના બાર શિષ્યોમાંના એક. તે હારિય ગોત્રના હતા.૧ ણિણવ રોહગુત્ત(૧) તેમનો શિષ્ય હતો. સિરિગુત્ત ચારણગણ(૨)ના સ્થાપક હતા. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૮. | ઉત્તરાશા.પૃ.૧૬૮, ઉત્તરાક પૃ.૧૦૮, ૨. આવનિ ૧૩૬ વિશેષા.૨૯૫૨, ].. કલ્પધ.પૃ. ૧૬૭, કલ્પવિ.પૃ.૨પ૭. ૨૯૮૯, આવચૂ.૧.પૃ.૪૨૪, ૩. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૭. નિશીભા.પ૬૦૨, ઉત્તરાનિ. અને ! ૧. સિરિચંદ (શ્રીચન્દ્ર) એરવય(૧) ક્ષેત્રના છઠ્ઠા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ નવમા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૯. ૨. સિરિચંદ ભરત(૨) ક્ષેત્રના પાંચમા ભાવી ચક્કટ્ટિ. જુઓ સિરિઉત્ત. ૧. તીર્થો.૧૧૨૪. સિરિચંદા (શ્રીચન્દ્રા) જંબૂવૃક્ષની ઉત્તરપશ્ચિમે આવેલી પુષ્કરિણી.' ૧. જીવા.૧૫ર, જબૂ.૯૦, ૧૦૩. સિરિણિલયા (શ્રીનિલયા) જંબૂવૃક્ષની ઉત્તર પશ્ચિમે આવેલી પુષ્કરિણી. ૧ . ૧. જખૂ.૯૦,૧૦૩, જીવા.૧૫૨. સિરિતિલય (શ્રીતિલક) સાતમી સ્વર્ગભૂમિમાં આવેલું વાસસ્થાન. ૧. મર.૫૧૯. સિરિદામ (શ્રીદામનુ) મહુરા(૧)નો રાજા, બંધુસિરીનો પતિ અને સંદિવદ્ધણ(૩)નો પિતા. સુબંધુ(૪) તેનો મન્કી હતો અને ચિત્ત(૫) તેનો વાળંદ સેવક હતો.' ૧. વિપા.૨૬, સ્થાઅ.પૃ.૫૦૮. સિરિદામકંડ (શ્રીદામકાર્ડ) સિરિવચ્છ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૨૧. ૧. સિરિદેવી (શ્રીદેવી) વાણિયગામના રાજા મિત્ત(૩)ની રાણી.' ૧. વિપા.૮. ૨. સિરિદેવી કગણપુરના રાજકુમાર કેસમણ(૨)ની પત્ની અને ધણવઇ(૩)ની માતા. ૧. વિપા.૩૪. Page #446 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૨૯ ૩. સિરિદેવી વીરપુરના રાજા વીરકમિત્તની પત્ની અને રાજકુમાર સુજાઅ(૪)ની માતા.૧ ૧. વિપ.૩૪. ૪. સિરિદેવી રોહીડઅના રાજા વેસમણદત્તની પત્ની અને રાજકુમાર ઘૂસણંદીની માતા.૧ ૧. વિપા. ૩૦. ૫. સિરિદેવી સોહમ્મ(૧) નામની પ્રથમ સ્વર્ગભૂમિની દેવી. તેના પૂર્વભવમાં તે રાયગિહના શેઠની પુત્રી ભૂયા(૧) હતી. ૧ ૧. નિ૨.૪.૧, સ્થાઅ પૃ.૫૧૨. ૧ ૬. સિરિદેવી વાણારસીના શેઠ ભદ્દસેણ(૨) અને તેની સ્ત્રી ણંદા(૪)ની પુત્રી. તેણે સંસારનો ત્યાગ કરી તિત્થય૨ પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. મૃત્યુ પછી તે ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલા પઉમદ્દહની અધિષ્ઠાત્રી દેવી બની. ૧. આનિ.૧૩૦૨, આવચૂ.૨.પૃ.૨૦૨. ૨. સ્થા.૧૯૭,૫૨૨, જમ્મૂ.૭૩, કલ્પવિ.પૃ.૬૧, ૨૬૩. ૭. સિરિદેવી એક દેવી. ૧ ૧. આવ.પૃ.૧૮. ૮. સિરિદેવી દીહદસાનું ચોથું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. ૧ ૯. સિરિદેવી પુષ્કચૂલા(૪)નું પ્રથમ અધ્યયન.૧ ૧. નિરિ. ૪.૧. ૧૦. સિરિદેવી ઉત્તર રુયગ(૧) પર્વતના જયંત(૫) શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી.' ૧. સ્થા.૬૪૩, જમ્મૂ.૧૧૪, તીર્થો.૧૧૪, આવહ.પૃ.૧૨૨. ૧૧. સિરિદેવી ભદ્દણંદી(૨)ની પત્ની.૧ ૧. વિપા.૩૪. ૧૨. સિરિદેવી ભદ્દણંદી(૪)ની પત્ની. ૧. વિષા.૩૪, સિરિધર (શ્રીધર) તિત્શયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.૧ ૧. સ્થા.૬૧૭, સમ.૮. સિરિધરિય (શ્રીરિક) આ અને સિરિધર એક છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ ૧. સમ.૮. ૧. સિરિધ્ધભ (શ્રીપ્રભ) રાજા કનિા સમયમાં ભવિષ્યમાં થનાર શ્રમણ.' ૧. મનિ.પૂ.૧૨૬. ૨. સિરિપ્લભ ઈસાણ સ્વર્ગમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં તિર્થીયર ઉસહ(૧) તેમના પૂર્વભવમાં લલિયંગ દેવ તરીકે જન્મ્યા હતા.' ૧. આવપૂ.૧.પૃ.૧૬૫, ૧૭૪, આવહ.પૃ. ૧૧૬, ૧૪૬, આવમ.પૃ.૨૧૯. સિરિભદ્દા (શ્રીભદ્રા) સાવત્થીના પિઉદત્ત શેઠની પત્ની. જીવતો પુત્ર પોતાને જન્મશે એવી આશાએ તેણે ગોસાલને પોતાના મૃત જન્મેલા પુત્રનું માંસ ભિક્ષામાં આપ્યું હતું.' ૧. આવચૂ.૧,પૃ.૨૮૮, આવનિ.૪૮૦, વિશેષા.૧૯૩૪, આવમ.પૃ. ૨૭૯-૨૮૦, આવહ.પૃ.૨૦૫, કલ્પ.પૂ. ૧૦૬. સિરિભૂઈ (શ્રીભૂતિ) ભરહ(ર) ક્ષેત્રના છઠ્ઠા ભાવી ચક્કટ્ટિ.' ૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૨૪. ૧. સિરિમાઈ (શ્રીમતી) કોસલાઉરના છંદ(૨) શેઠની પુત્રી અને સમુદત્ત(૩)ની બીજી પત્ની. ૧. આવયૂ.૧.પૃ.૫૨૭, આવહ.પૃ. ૩૯૪. ૨. સિરિમાઈ લોહગલ(૯)ના વડરજંઘ(૧)ની પત્ની.' ૧. આવમ.પૃ.૨૨૨થી, કલ્પ.પૃ.૧૫૪, કલ્પવિ.પૃ.૨૩૯, આવયૂ.૧,પૃ.૧૭૯. ૩. સિરિમાઈ સયંપભાનો પછીનો જન્મ. આ સિરિમઈ અને સિરિમાઈ(૨)એક છે. ૧. આવયૂ.૧.પૃ. ૧૭૨, આવહ.પૃ.૧૪૬, કલ્પલ પૃ.૧૩૮. સિરિમતી (શ્રીમતી) જુઓ સિરિમઈ. ૧. આવયૂ.૧.પૃ. ૧૭૨, ૫૨૭, આવહ.પૃ.૧૪૬. સિરિમહિએ (શ્રીમહિત) સિરિકંત જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૧૪. સિરિમહિઆ (શ્રીમહિતા) જંબૂ વૃક્ષની ઉત્તરપશ્ચિમે આવેલી પુષ્કરિણી.' ૧. જબૂ.૯૦, ૧૦૩, જીવા.૧૫૨ સિરિમાલ (શ્રીમાલ) અજૈન મતવાદીઓનું તીર્થયાત્રાનું સ્થળ." તેનો એક દેશ તરીકે પણ ઉલ્લેખ થયો છે. તેની એકતા માઉન્ટ આબુની પશ્ચિમે પચાસ માઈલના અંતરે આવેલા વર્તમાન ભિનમાલ (પ્રાચીન ભિલ્લમાલ) સાથે સ્થાપવામાં આવી છે. ૧. નિશીયૂ.૩.પૃ. ૧૯૫,આચાચૂ.પૃ.૩૩૩, ૨. કલ્પવિ.પૃ. ૨૩૭. ૩. જિઓડિ.પૃ.૧૯૨. Page #448 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૩૧ સિરિમાલિ (શ્રીમાલિ) ઇંદપુરના રાજા ઈંદદત્ત(૯)નો સૌથી મોટો પુત્ર.' ૧. આવચૂ.૧.પૂ.૪૪૯, આવહ.પૃ.૭૦૩, ઉત્તરાશા પૃ.૧૪૯. સિરિયા (શ્રીયક) સગડાલનો પુત્ર અને સ્થૂલભદ્રનો ભાઈ. પિતાના કહેવાથી તેણે તેમને(સગડાલને) હણ્યા હતા. સગડાલના મૃત્યુ પછી રાજાએ સિરિયઅને મસ્ત્રી બનાવ્યો. અમુક સમય પછી તેણે સંસારનો ત્યાગ કરી સંભૂયવિજય(૪) પાસે દીક્ષા લીધી. જુઓ સગડાલ. ૧. આવયૂ.૨,પૃ.૧૮૩થી, આવહ પૃ.૨૯૩-૯૫, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૦૫, આવનિ. ૧૨૭૯, આવ.પૃ. ૨૭. ૧. સિરિયા (શ્રીકા) જંબૂદાડિમ રાજાની પત્ની અને લખણા(૪)ની માતા.' ૧. મનિ.પૃ.૧૬૩. ૨. સિરિયા આ અને સિરી(૧) એક છે.' ૧. સમ.૧૫૭. ૧. સિરિવચ્છ (શ્રીવત્સ) આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૨૧. ૨. સિરિવચ્છ માહિંદ સ્વર્ગનું મુસાફરી કરવા માટેનું વિમાન.” ૧. સ્થા.૬૪૪, આવમ.પૃ.૧૮૪. ૩. સિરિવચ્છ સિરિવચ્છ(૨) વિમાનનો વ્યવસ્થાપક દેવ.' ૧. જખૂ.૧૧૮, આવમ.પૃ. ૧૮૪. સિરિવચ્છા (શ્રીવત્સા) એક દેવી. ૧. આવ.પૃ. ૧૯. ૧. સિરિવણ (શ્રીવન) ભદ્દિલપુરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.' ૧. અત્ત.૪. ૨. સિરિવણ પોલાસપુર પાસે આવેલું ઉદ્યાન. તિત્થર મહાવીર અહીં આવ્યા હતા.' ૧. અન્ત.૧૫. સિરિસંભૂયા (શ્રીસંભૂતા) પખવાડિયાની છઠ્ઠની રાત્રિ ૧. જખૂ. ૧૫૨, સૂર્ય.૪૮. સિરિસોમ (શ્રીસોમ) ભરત(૨) ક્ષેત્રના સાતમા ભાવી ચક્કટ્ટિ. ૧. સમ. ૧૫૯, તીર્થો.૧૧૨૪. સિરિસોમણસ (શ્રીસૌમનસ) સિરિકંત જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ. ૧૪. સિરિહર (શ્રીધર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ. ૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૧. સિરી (શ્રી) જે છઠ્ઠા ચક્રવટ્ટિ પણ છે અને સત્તરમાં તિર્થીયર પણ છે તે કુંથુ (૧)ની માતા. ૧. સમ.૧૫૭-૫૮, તીર્થો.૪૮૦, આવ.પૃ.૨૮, ઉત્તરાક.પૃ.૩૩૨, આવનિ.૩૮૩,૩૯૮. ૨. સિરી પોલાસપુરના રાજા વિજય(પ)ની પત્ની અને અતિમુત્ત(૧)ની માતા.' ૧.અત્ત.૧૫, સ્થાઅ.પૃ.૫૧૦. ૩.સિરી પુફચૂલિયાનું પ્રથમ અધ્યયન.' ૧. નિર.૪.૧. ૪. સિરી જુઓ સિરિદેવી. ૧. સ્થા.૧૯૭, આવનિ. ૧૩૦૨, તીર્થો.૧૫૯, આવચૂ.૨,પૃ.૨૦૨, આવહ.પૃ.૨૯૫, ૭૧૪. સિલા (શિલા) ઉસભ(૨)ની પુત્રી અને ચક્કવ િબંભદત્તની પત્ની." ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. સિલોચ્ચય (શિલોચ્ચય) મંદર(૩) પર્વતનું બીજું નામ." ૧. જખૂ. ૧૦૯. ૧. સિવ (શિવ) લોકોમાં પૂજાતા દેવ.' તેમના માનમાં લોકો સિવમહ ઉત્સવ ઉજવતા. શિવલિંગની પૂજા પણ પ્રચલિત હતી. ૧. ઉત્તરાનિ પૃ.૩૪૩,બૂ.૨૫૩, ૨. જ્ઞાતા.૨૧, રાજ.૧૪૮, રાજમ.પૃ.૨૮૪. દશચૂ.પૂ.૯૯, વ્યવમ. ૧.પૃ.૨૫. ૩. ઉત્તરાયૂ.પૃ.૧૨૧. ૨. સિવ તિર્થીયર મહાવીરને વંદન કરવા આવનાર એક દેવ. તેના પૂર્વભવમાં તે મિહિલા નગરના શેઠ સિવ(૮) હતા.' ૧. નિર.૩.૮. ૩. સિવ વિયાહપણત્તિના અગિયારમા શતકનો નવમો ઉદ્દેશક ૧ ૧. ભગ.૪ ૯. ૪. સિવ પુફિયાનું આઠમું અધ્યયન. ૧. નિર.૩.૧. ૫. સિવ પૌષ મહિનાનું અસાધારણ નામ.૧ ૧. જખૂ. ૧૫૨, સૂર્ય.પ૩. Page #450 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૩૩ ૬. સિવ પાંચમા બલદેવ(૨) સુદંસણ(૭) તથા પાંચમા વાસુદેવ(1) પુરિસસીહના પિતા.૧ ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૨, સ્થા.૬૭૨. ૭. સિવ હOિણાપુરના રાજા. તેમની પત્ની હતી ધારિણી(૨૭). તેમણે પોતાના પુત્ર સિવભદ્રને રાજ સોંપી દિશાપોખિય શ્રામય સ્વીકાર્યું. વખત જતાં તેમને વિભંગ જ્ઞાન (મિથ્યા અવધિજ્ઞાન) પ્રાપ્ત થયું અને તે કેવળ સાત દ્વીપો અને સાત સમુદ્રોના જ અસ્તિત્વને માનવા લાગ્યા. કેટલોક કાળ વીત્યા પછી તિવૈયર મહાવીરે તેમની આ મિથ્યા માન્યતા દૂર કરી અને તેમને પોતાના શ્રમણસંઘમાં પ્રવેશ આપ્યો. અંતે તે મોક્ષ પામ્યા. ૧. ભગ.૪૧૭-૧૮,૪૨૯,૪૩૬,૫૪૫, સ્થા.૬૨૧, આવનિ.૮૪૭, વિશેષા.૩૨૯૦, આવયૂ.૧.પૃ.૪૬૯, આવહ.પૃ.૩૪૭, ભગઅ.પૃ.૫૪૯, સ્થાઅ.પૃ.૪૩૧. ૮. સિવ મિહિલા નગરના શેઠ જે મરીને સિવ(૨) દેવ થયા હતા.' ૧. નિર.૩.૮. સિવઅ (શિવક) ઉદયભાસ પર્વત ઉપર વસતા ચાર વેલંધરણાગરાય દેવોમાંનો એક. ૧. સ્થા.૩૦૫. સિવકોઢંગ (શિવકોષ્ઠક) તગરા નગરમાં જે આઠ શ્રમણો હતા તેમાંના એક જેમણે વ્યવહારધર્મની સ્થાપના કરી હતી. ૧. વ્યવભા.૩.૩૫૦. ૧. સિવદત્ત (શિવદત્ત) એક ભવિષ્યવેત્તા જેની સલાહથી સિરિભદ્દાએ, પોતે ભવિષ્યમાં જીવતા બાળકને જન્મ દેશે એ આશાએ, ગોસાલને પોતાના મૃત બાળકનું માંસ ભિક્ષામાં આપ્યું હતું.' ૧. આવયૂ.૧.પૃ.૨૮૮, આવનિ.૪૮૦, વિશેષા.૧૯૩૪, આવમ.પૃ. ૨૭૯-૨૮૦, આવહ.પૃ. ૨૦૫, કલ્પધ.પૂ.૧૦૬, કલ્પવિ.પૃ.૧૬૫. ૨. સિવદત્ત ચક્કવષ્ટિ બંભદત્ત(૧)ના સસરા. તે ઇંદપુરના હતા.' ૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. સિવપાગારા (શિવપ્રાકારા) સોમ(૧)ની રાજધાની તથા સોમ(૨)ની રાજધાની. જુઓ સોમપ્પભ(૨). ૧. ભગઅ.પૃ. ૨૦૪. સિવભદ્ર (શિવભદ્ર) હત્થિણાપુરના રાજા સિવ(૭)નો પુત્ર.' ૧. ભગ.૪૧૭, ૪૩૧, ૪૯૧, આવયૂ.૧.પૃ.૪૬૯. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સિવભૂઇ (શિવભૂતિ) આચાર્ય કહ(૨)ના શિષ્ય. તેમનું બીજું નામ સાહસ્લિમલ્લ(૨) હતું. તે રહવીરપુરના વતની હતા. તે તીક્ષ્ણ બુદ્ધિવાળા અને ખૂબ હિંમતબાજ હતા. તે નગરના રાજાએ તેમના સામર્થ્યની પરીક્ષા કરી હતી. સિવભૂઇને રાત્રે મોડા ઘરે આવવાની ટેવ હતી. એક દિવસ તેમની માતાએ બારણાં ખોલી તેમને ઘરે આવવા ન દીધા અને જ્યાં પણ બારણાં ખુલ્લાં હોય ત્યાં જવા કહ્યું. તે આચાર્ય કર્ણી જે મકાનમાં હતા ત્યાં ગયા અને તેમણે શ્રામણ્ય અંગીકાર કર્યું. એક વાર રાજા તરફથી તેમને કીમતી કામળો મળ્યો. ગુરુએ તેના ટુકડા કરી પોતાના બધા શિષ્યો વચ્ચે વહેંચી દીધા. આ તેમનાથી સહન ન થયું, તેથી તેમણે વિરોધ દર્શાવવા બધાં જ વસ્ત્રોનો ત્યાગ કરી નગ્નતા ધારણ કરી. આ એક મત છે. બીજા મત અનુસાર જિનકલ્પનું નિરૂપણ કરતી શાસ્ત્રની કંડિકાઓથી તે એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે જિનકલ્પ સ્વીકારી લીધો અને વસ્ત્રોનો ત્યાગ કર્યો. તેમની બેન ઉત્તરાએ (જે શ્રમણી હતી તેણે) પણ વસ્ત્રોનો ત્યાગ કર્યો. પરંતુ એક ગણિકાએ તેને પાછી વસ્ત્રથી ઢાંકી દીધી. બીજા મત અનુસાર નગ્ન શ્રમણીને ગૃહિણીએ વસ્ત્રથી ઢાંકી હતી. સિવભૂઇને બે શિષ્યો હતા – કોડિણ(૨) અને કોટ્ટવીર.૧ જુઓ બોડિય. ૧. વચ્. ૧.પૃ.૪૨૭-૨૮, આવભા.૧૪૬, વિશેષા.૩૦૫૨-૩૦૫૫, નિશીભા. ૫૬૦૯-૧૦, આચાચૂ.પૃ.૧૩૯, ઉત્તરાશા.પૃ.૧૭૮થી, સ્થાઅ.પૃ.૩૯૦, ૪૭૪. ૨. સિવભૂઇ આચાર્ય ધણગિરિ(૧)ના શિષ્ય. આર્ય ભદ્દ(૪) તેમના શિષ્ય હતા. તે કોચ્છ ગોત્રના હતા. ૧. કલ્પ(થેરાવલી).૭. સિવમહ (શિવમહ) સિવ(૧)ના માનમાં ઉજવાતો ઉત્સવ.૧ ૧. જ્ઞાતા.૨૧, રાજ.૧૪૮, રાજમ.પૃ.૨૮૪. સિવરાયરિસિ (શિવરાજર્ષિ) જુઓ સિવ(૭).૧ ૧. ભગ.૪૧૭, સિવલિંગ (શિવલિગ) જુઓ સિવ(૧).૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૧૨૧. સિવસેણ (શિવસેન) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રના દસમા તિર્થંકર.1 સિવસેણના બદલે સચ્ચઇ(૨) અને સત્યસેનના ઉલ્લેખો પણ આવે છે. ૧. સમ,૧૫૯. ૨. તીર્થો.૩૨૩. ૩. સમઅ.પૃ.૧૫૯. ૧. સિવા (શિવા) ઉજ્જૈણીના રાજા પજ્જયની પટરાણી. તે ચેડયની પુત્રી હતી. તેણે અંગારવઈ સાથે સંસારનો ત્યાગ કર્યો હતો અને તે તિત્શયર મહાવીરની શિષ્યા બની હતી.૨ Page #452 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૨.પૃ.૧૬૦,૧૬૮,૧૭૬,આવ.પૃ.૨૮, ઉત્તરાક.પૃ.૧૮૮. ૨. આવચૂ.૧.પૃ.૯૧. ૨. સિવા ૨ાજા સમુદ્રવિજય(૧)ની પત્ની તથા રહણેમિ, અરિટ્ટણેમિ, સચ્ચણેમિ(૨)૪ અને દઢણેમિનીપ માતા. ૧. કલ્પ. ૧૭૧, અન્ન.૮, ઉત્તરાનિ.પૃ. ૪૯૬, ઉત્તરા.૨૨.૪, સમ.૧૫૭, તીર્થો.૪૮૫, ઉત્તરાક.પૃ.૩૯૦. ૨ . ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૪૯૬, ઉત્તરા.૨૨.૩૬. ૩. સમ.૧૫૭, કલ્પ.૧૭૧, ઉત્તરા.૨૨.૪, તીર્થો.૪૮૫. ૪. અન્ન.૮, ઉત્તરાનિ.પૃ.૪૯૬. ૫. એજન. ૩. સિવા તિત્શયર ધમ્મની પ્રથમ શિષ્યા. તે ચિરા નામે પણ જાણીતી છે.૨ ૧. સમ.૧૫૭. ૨. તીર્થો.૪૫૯. ૪. સિવા સક્ક(૩)ની રાણી.તે પોતાના પૂર્વભવમાં સાવત્થીના શેઠની પુત્રી હતી. તે તિત્શયર પાસ(૧)ના સંઘમાં દીક્ષિત થઈ હતી. ૧. સ્થા.૬૧૨, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૭. ૫. સિવા ણાયાધમ્મકહાના દ્વિતીય શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું બીજું અધ્યયન. ૧. શાતા.૧૫૭, ૪૩૫ ' સિવાણંદા (શિવાનન્દા) વાણિયગામના ઉપાસક આણંદ(૧૧)ની પત્ની. તે પણ તિયર મહાવીરની ઉપાસિકા હતી.૨ ૧. ઉપા.૩. ૨. એજન.૯. ૧ સિસિર (શિશિર) માઘ મહિનાનું અસાધારણ નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩. સિસુપાલ (શિશુપાલ) સુત્તિમઈ નગરનો રાજા. તે દમઘોસનો પુત્ર હતો. તેને રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમન્ત્રણ આપવામાં આવ્યું હતું. રુપ્પિણી(૧)ને પ્રાપ્ત કરવા માટે વાસુદેવ(૨) કણ્ડ(૧)એ તેની સાથે યુદ્ધ કર્યું હતું.૨ ૧. જ્ઞાતા.૧૧૭, સૂત્ર.૧.૩.૧.૧, સૂત્રશી.પૃ.૭૯, સૂત્રચૂ.પૃ.૧૦૦. ૨. પ્રશ્નઅ.પૃ.૮૮. ૧. સિહરિ (શિખરિન્) જંબુદ્દીવમાં મેરુ પર્વતની ઉત્તરે આવેલો એક વાસહર પર્વત.૧ તે હેરણવયની ઉત્તરે અને એરવય(૧)ની દક્ષિણે આવેલો છે. તે પૂર્વમાં અને પશ્ચિમમાં લવણ સમુદ્રને સ્પર્શે છે. તેનું માપ ચુલ્લહિમવંત જેવું છે. પુંડરીય(૭) તળાવ તેના ઉપર આવેલું છે, તેને અગિયાર શિખર છે – સિદ્ધાયયણ, સિહરિ(૩), હેરણવય(૩), સુવર્ણીકૂલ(૩), સુરાદેવી(૩), રત્તા(૨), લચ્છી(૪), રત્તવઈ(૨), Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઇલાદેવી(૪), એરવય(૪) અને તિગિચ્છિ. તેના ઉપર સિહરિ દેવ વસે છે. ૧. સ્થા.૧૯૭, પ૨૨. ૨. જખૂ.૧૧૧, સમ. ૨૪, ૧૦૦, ૧૦૯. ૨. સિહરિ સિહરિ(૧) પર્વતનો અધિષ્ઠાતા દેવ.' ૧. જખૂ.૧૧૧. • ૩. સિહરિ આ અને સિરિઝૂડ એક છે. ' ૧. જખૂ. ૧૧૧, સ્થા.૫૨૨. સિહરિકૂડ (શિખરિકૂટ) સિહરિ(૧) પર્વતનું શિખર.' ૧. જખૂ.૧ ૧૧,સ્થા.૫૨૨. સિહલ (સિંહલ, જુઓ સિંહલ.૧ ૧. પ્રજ્ઞા.૩૭. સીઅસોઆ (શીતસ્રોતા,જુઓ સીયસો." ૧. જમ્મુ. ૧૦૨. સીઅલ (શીતલ) જુઓ સીયલ.' ૧. આવ.પૃ.૪. ૧. સીઆ (સીતા) ણીલવંત પર્વત ઉપર આવેલા કેસરિ સરોવરની દક્ષિણ બાજુમાંથી નીકળતી નદી. તે ઉત્તરકુર(૧) અને ભદસાલવણ(૧)માં થઈને વહીને પૂર્વ તરફ વળે છે, પછી માલવંત(૧) પર્વતને વીંધીને આગળ વહેતી પુત્રવિદેના બે ભાગ કરે છે, પછી વધુ આગળ વિજય(૧૦) દ્વારમાં થઈને વહીને પૂર્વ લવણ સમુદ્રને મળે છે.' ૧. જખૂ. ૮,૮૮,૯૦,૯૬, ૧ ૧૦, જ્ઞાતા.૧૪૧, સમ.૧૪, ૭૪,ઉત્તરા.૧ ૧.૨૮, ભગઇ. ૬૫૪-૫૫, ૬૬૫,સ્થા.૫૫૫,૬૩૮, ૬૩૯, જીવામ.પૃ. ૨૪૪, ૨૮૬, જીવા. ૧૪૧, ૧૫૪, તીર્થો. ૨૨૦. ર. સીઆ શીલવંત(૧) પર્વતનું શિખર. ૧ ૧. જખૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૩. સીઆ માલવંત(૧) પર્વતનું શિખર.' ૧. સ્થા.૬૮૯. ૪. સીઆ ઈસિપમ્ભારાનું બીજું નામ.' ૧. દેવ.૨૭૯, ઉત્તરા.૩૬.૬૨. ૫. સીઆ પશ્ચિમ રુયગ(૧) પર્વતના ચંદ(૬) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. ૧. સ્થા. ૬૪૩, જ્ઞાતા.૧૧૪, તીર્થો.૧૫૭. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. સીઆ ચોથા વાસુદેવ(૧) પુરિસુત્તમની માતા.' ૧. સમ. ૧૫૮, તીર્થો ૬૦૩. ૭. સીઆ રામ(૨)ની પત્ની. રાવણે તેનું અપહરણ કર્યું હતું અને તેના કારણે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. તેની ગણના સતીઓમાં થાય છે. ૧. પ્રશ્રજ્ઞા.પૃ.૮૬, પ્રશ્ન.૧૬, આચાચૂપૃ.૧૮૭, નિશીયૂ.પૂ.૧૦૪. ૨. આવ.પૃ. ૨૮. સીઆમુહરણ (સીતામુખવન) મહાવિદેહમાં સીઆ(૧) નદીના બન્ને કાંઠા ઉપર આવેલું વન. દક્ષિણ દિશામાં આવેલું વન સીઆ નદીની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, સિહ પર્વતની ઉત્તરે અને વચ્છ(૬) પ્રદેશની પૂર્વે છે. ઉત્તર દિશામાં આવેલું વન સીઆ નદીની ઉત્તરે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, પુખલાવઈ પ્રદેશની પૂર્વે અને શીલવંત પર્વતની દક્ષિણે છે. ૧ ૧. જખૂ.૯૫. સીઓઅ (શીતોદ) માલવંત(૧) પર્વતનું શિખર.' ૧. જખૂ.૯૧. સીઓઅદીવ (શીતોદદ્વીપ) સીઓઅપવાયકુંડમાં આવેલો દ્વીપ.' ૧. જખૂ.૮૪. સીઓઅપ્પવાયકુંડ (શીતોદપ્રપાતકુણ્ડ) શિસહ પર્વત પરથી ઊતરતી સીઓઆ નદીના પાતથી બનેલું તળાવ. તેના મધ્યમાં સીઓઅદીવ દ્વીપ આવેલો છે. તળાવની ઉત્તર બાજુએથી સઓઆ નદી પુનઃ નીકળે છે અને દેવકુરુ તરફ વહે છે.' ૧. જખૂ.૮૪. ૧. સીઓઓ (શીતોદા) મહાવિદેહમાં વહેતી નદી. તે ણિસહ પર્વત ઉપર આવેલા તિથિંચિ સરોવરની ઉત્તર બાજુમાંથી નીકળે છે. પછી તે સીઓઅપ્પવાયકુંડમાં પડી તેની ઉત્તર બાજુમાંથી પુનઃ નીકળે છે. પછી તે દેવકુરુ, ભદ્રસાલવણ(૧)માં વહીને મંદર પર્વતની પશ્ચિમ તરફ આગળ વધે છે. પછી વિક્લપ્પભ(૧) પર્વતને વીંધીને અવરવિદેહ(૧)ના બે ભાગ કરતી જયંત(૨) દ્વાર તરફ વહીને પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે.' ૧. જખૂ.૮૪, ૯૫, ૯૬ , પ્રશ્ન. ૨૭, જ્ઞાતા.૬૪,સમ.૧૪, જીવા.૧૪૧, ૧૫૪, તીર્થો. ૨૨૦, ભગઅ.પૃ.૬૫૪-૬૫૫, સ્થા.૫૫૫. ૨. સીઓઆ રિસહ પર્વતના સીઓઆકૂડ(૨) શિખરની અધિષ્ઠાત્રી દેવી., વિજુષ્પભ(૧)ના સીઓઆફૂડ શિખરની અધિષ્ઠાત્રી દેવીનું પણ આ જ નામ છે.” ૧. જબૂ.૮૪. ૨. જબૂ.૧૦૧. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ૩. સીઓઆ આ અને સીઓઆકૂડ એક છે. ૧. જમ્મૂ.૧૦૧, સ્થા.૬૮૯. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સીઓઆકૂડ (શીતોદાકૂટ) વિજ્જુપ્પભ(૧) પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૬૮૯, જમ્મૂ.૧૦૧. ૨. સીઓઆકૂડ થ્રિસહ પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૬૮૯, જમ્મૂ.૮૪. ૧ સીઓદા અથવા સીઓયા (શીતોદા) આ અને સીઓઆ એક છે. ૧. સમ.૧૪, સ્થા.૬૩૮. સીઓસણિજ્જ (શીતોષ્ણીય) આયારંગના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. ૧. આચાનિ.૩૧, પૃ.૯. ૧. સીતલ (શીતલ) શ્રમણ થઈને મોક્ષ પ્રાપ્ત કરનાર એક રાજકુમાર. ૧. આચૂ.૨.પૃ.૧૪. ૨. સીતલ જુઓ સીયલ.૧ ૧. સમ.૭૫. સીતસોતા (શીતસ્રોતા) આ અને સીયસોઆ એક છે. ૧. સ્થા.૧૯૭. સીતા જુઓ સીઆ.૧ ૧. સ્થા.૬૪૩, ૬૮૯, નિશીચૂ.૧.પૃ.૧૦૪, તીર્થો.૨૨૦. સીતોતા અથવા સીતોદા(શીતોદા) જુઓ સીઓઆ. ૧. સ્થા.૬૮૯, ૫૫૫, તીર્થો ૨૨૦, પ્રશ્ન.૨૭. ૧. સીમંકર એરવય(૧) ક્ષેત્રના બીજા ભાવી કુલગર. ૧ ૧. સમ.૧૫૯. ૨. સીમંકર ભરહ(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી કુલગર.૧ સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા.૭૬૭. ૩. સીમંકર ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા પંદર કુલગરોમાંના ત્રીજા .૧ ૧. જમ્મૂ. ૨૮-૨૯. સીમંતઅ (સીમન્તક) નરકનું પિસ્તાલીસ લાખ યોજન વિસ્તારવાળું એક વાસસ્થાન. તે રયણપ્પભા નામની પ્રથમ નરભૂમિના પ્રથમ કાણ્ડમાં આવેલું છે. તે અધોલોકની ટોચ છે.૪ Page #456 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૩૯ ૧. સ્થા.૧૪૮, ૩૨૮, સમ.૪૫. [ ૩. સ્થાઅ.પૃ.૧૨૫, ૨૫૧, આવહ.પૃ. ૬૦૦. ૨. નિશીભા. ૬૫. ૪. નિશીભા.૬૫. ૧. સીમંધર (સીમન્વર) એરવ (૧) ક્ષેત્રના ત્રીજા ભાવી કુલગર." ૧. સમ. ૧૫૯. ૨. સીમંધર ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૩. સીમંધર ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા પંદર કુલગરોમાંના ચોથા.૧ ૧. જખૂ. ૨૮-૨૯. ૪. સીમંધર મહાવિદેહ ક્ષેત્રના તિર્થંકર.૧ ગંભીર શંકાઓ ઊભી થાય ત્યારે આજે પણ ઇન્દ્રો સમાધાન માટે તેમની પાસે જાય છે. આચાર્ય રખિય(૧)ની પ્રશંસા સીમંધરે કરી છે. ૧. આવનિ. ૧૨૯૧, આવચૂ.૨,પૃ.૧૯૪,આવહ પૃ.૩૦૯, કલ્પધ.પૃ.૧૩૧, જીવામ. પૃ. ૩. ૨. આવયૂ.૧.પૃ.૪૧૧, દશહ.પૃ. ૨૭૯. ૩. આવચૂ. ૧.પૃ.૪૧૧. ૫. સીમંધર તિર્થીયર સીયલના સમકાલીન રાજા.૧ ૧. તીર્થો. ૪૭૩. ૬. સીમંધર રાજા ઉસુયારનું મૂળ નામ.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૯૪. સીયલ (શીતલ) ભરત(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં થયેલા દસમા તિર્થંકર. તેમના પૂર્વભવમાં તે લટ્ટબાહુ હતા. એરવય(૧) ક્ષેત્રમાં તેમના સમકાલીન તિર્થંકર સચ્ચાઈ(૨) હતા. સીયલ ભદિલપુરના રાજા દઢરહ(૧) અને તેમની રાણી ગંદા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ નેવુ ધનુષ હતી.તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. પચીસ હજાર પૂર્વ વર્ષની ઉંમરે તે રાજા થયા અને પચાસ હજાર પૂર્વ વર્ષ શાસન કર્યા પછી તેમણે સંસારનો ત્યાગ કરી એક હજાર પુરુષો સાથે સહસ્સબવણમાં દીક્ષા લીધી. તેમને આ પ્રસંગે સહસ્સબવણ ઉદ્યાને ચંદપ્પભા(૪) પાલખીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે તેમનું પહેલું પારણું રિટ્ટપુરમાં પુણવસુ(૨)ના હાથે કર્યું હતું. ત્રણ મહિના પછી ભદ્દિલપુરમાં સહસ્સલવણ ઉદ્યાનમાં પિલેખ વૃક્ષની નીચે૫ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે તેમને કેવલજ્ઞાન થયું.આણંદ(૭) તેમનો મુખ્ય શિષ્ય હતો અને સુલતા(૩) તેમની મુખ્ય શિષ્યા હતી. સમેય પર્વત ઉપર એક લાખ પૂર્વવર્ષની ઉંમરે ૯ એક હજાર શ્રમણો Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાથે તે મોક્ષ પામ્યા.૦તેમની આજ્ઞામાં શ્રમણોના ત્યાશી ગણો હતા અને દરેક ગણના એક એક ગણનાયક અર્થાત્ ગણધર હતા. તેમના સંઘમાં એક લાખ વીસ હજાર શ્રમણીઓ હતી.૨૨ તિત્યયર સુવિહિના નિર્વાણ પછી દસ કરોડ સાગરોપમ વર્ષે સીયલ .૨૩ સીયલ એક લાખ પૂર્વ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા હતા. ૧.સમ.૧૫૭,આવ.પૃ.૪,નન્દિ.ગાથા ૨૪ થયા. ૧૨. આવન.૩૨૦,૩૨૪,૩૨૮,સમ. ૧૮, વિશેષા.૧૭૫૮,આનિ.૩૭૦, ૧૦૯૧,૧૧૧૨. ૨.સમ.૧૫૭. ૩.તીર્થો.૩૨૩. ૪.આન.૩૮૩,૩૮૫,૩૮૮,આવમ. | ૧૬. આનિ.૨૪૫. પૃ.૨૩૭-૨૪૩,સમ.૧૫૭,તીર્થો. ૪૭૩. ૫. સમ.૯૦, આવનિ.૩૭૯, તીર્થો. ૩૬૨. ૬. આનિ.૩૭૬, તીર્થો.૩૪૨. ૭.સ્થાઅ.પૃ.૮૫. ૧૫૭. ૧૩. આવમ.પૃ. ૨૦૬. ૧૪. આનિ.૨૪૫,૨૫૪. ૧૫. સમ.૧૫૭, તીર્થો.૪૦૬. ૧૭. સમ.૧૫૭, તીર્થો. ૪૪૭, ૪૫૯. ૧૮. આનિ.૩૦૭,આવમ.પૃ.૨૦૮-૨૧૪. ૧૯. આનિ.૩૦૩, ૨૦. આવિન.૩૧૧. ૨૧. સમ.૮૩. આનિ ૨૬૭ અને તીર્થો. ૪૪૮ અનુસાર આ સંખ્યા એકાસી છે. ૮. આન.૨૮૬,સમ.૭૫,સ્થા.૪૧૧. | ૨૨. આનિ.૨૫૭, ૨૬૧. ૯. આનિ.૨૨૫, તીર્થો.૩૯૨. ૨૩. કલ્પ.૧૯૬. ૧૦.આવિન.૨૩૧. ૨૪. આવિન.૩૦૪ ૧૧.સમ.૧૫૭. સીયસોઆ (શીતસ્રોતા) મંદર પર્વતની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે આવેલી નદી. તે મહાવિદેહના બે પ્રદેશો પમ્હગાવઈ અને સંખ વચ્ચેની સીમા બને છે. આ અને સીહસોયા એક છે. 1 ૧, સ્થા.૧૯૭, સીયા (સીતા) જુઓ સીઆ. ૧. ઉત્તરા.૧૧.૨૮, જ્ઞાતા.૧૪૧, પ્રશ્ન.૧૬, તીર્થો.૬૦૩, આવનિ. ૪૦૮, આવચૂ. ૧. પૃ.૧૮૭, જીવા.૧૪૧, ૧૫૪, આવ.પૃ.૨૮, ઉત્તરાશા.પૃ.૩૫૨. સીયોયા (શીતોદા) આ અને સીઓઆ એક છે.૧ ૧. શાતા.૬૪. ૨. જમ્મૂ.૧૦૨. સીલઇ (શીજિત્) એક ક્ષત્રિય પરિવ્રાજક.૧ ૧. ઔપ.૩૮. ૧. સીહ (સિંહ) તિત્યયર મહાવીરને પિત્તજ્વર થયાના સમાચાર સાંભળી ખૂબ દુ:ખી અને હતાશ થનાર શ્રમણ. મેંઢિયગામમાં રેવઈ(૧) ઉપાસિકા પાસેથી સીહ ૩. સ્થા.૫૨૨. Page #458 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૧ પિત્તજવરનું ઔષધ લઈ આવ્યા હતા.' ૧. ભગ.૫૫૭, સ્થાઅ.પૃ.૪૫૭. ૨. સીહ સુવ્યય(૫) ગોત્રના આર્ય ધમ્મ(૧)ના શિષ્ય અને કાસવ ગોત્રના આર્ય ધ...(૨)ના ગુરુ. ૧. કલ્પ અને કલ્પવિ.પૃ. ૨૬૫-૨૬૬. ૩. સીહ આચાર્ય રેવઈણફખત્તના શિષ્ય. તેમની દીક્ષા અયલપુરમાં થઈ હતી. ૧. નન્દ.ગાથા.૩૨, નન્દિમ.પૃ.૫૧, નદિહ પૃ.૧૩. ૪. સીહ રાયગિહના રાજા સેણિઅ અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષનું શ્રમણ્ય પાળ્યા પછી મરીને તે સવટ્ટસિદ્ધ વિમાનમાં દેવ થયો. પછીના જન્મમાં તે મહાવિદેહમાં જન્મશે અને ત્યાં જ મોક્ષ પામશે. ૧. અનુત્ત.૨. ૫. સીહ ગામના મુખીનો દીકરો. જ્યારે ગોસાલ સાથે તિત્થર મહાવીર કાલા (૧) સંનિવેશમાં રાત્રિના સમયે આવ્યા ત્યારે આ સીહ તેની નોકરડી વિજુમઈ (૨) સાથે સંભોગસુખ માણી રહ્યો હતો. ગોસાલ તે બન્ને તરફ હસ્યો એટલે સીહે તેને માર માર્યો. ૧. આવચૂ.૧,પૃ.૨૮૪, આવનિ.૪૭૭, વિશેષા. ૧૯૩૧, આવમ.પૃ. ૨૭૭, કલ્પ.પૃ. ૧૦૫, કલ્પવિ.પૂ.૧૬૪. ૬. સીહ સંગમ થેરના શિષ્ય. ૧. નિશીયૂ.૩.પૃ.૪૦૮, પિંડનિમ.પૃ.૧૨૫. ૭. સીહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક ૧. કલ્પધ.પૃ. ૧૫૨, કલ્પવિ.પૃ. ૨૩૬. ૮. સીહ અણુત્તરોવવાયદસાના બીજા વર્ગનું દસમું અધ્યયન.' ૧. અનુત્ત.૨. ૯. સીહ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૭. ૧૦. સીહ આ અને સીહસણ(૫) એક છે.' ૧. તીર્થો.૪૭૭. સહમંત (સિહકાન્ત) મહાસુક્ક(૧)માં આવેલું સહ(૯) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧ Page #459 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૭. સીહગઇ (સિંહગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રો અમિયગઇ અને અમિયવાહણમાંથી દરેકના એક એક લોગપાલનું નામ.૧ ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૧. સીહગિરિ (સિંહગિરિ) છગલપુરના રાજા.' ૧. વિપા.૨૧. ૪૪૨ ૨. સીગિરિ સોપારગ નગરના રાજા. તેને મલ્લકુસ્તીની સ્પર્ધાઓમાં આનન્દ આવતો હતો. જુઓ અટ્ટણ. ૧. આનિ.૧૨૭૪, આવહ.પૃ.૬૬૫, ઉત્તરાક.પૃ.૧૨૧, આવચૂ.૨.પૃ.૧૫૨. ૩. સીહિંગિર આચાર્ય ધણ(૬)ના શિષ્ય. સીહગિરિને ચાર શિષ્યો હતાધગિરિ(૨), વઇર(૨), સમિય અને અરિહદિણ ૧ અનેક સંદર્ભોમાં સીગિરિનો ઉલ્લેખ આવે છે.૨ ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૧. ૨. આનિ.૭૬૭, વિશેષા.૨૭૭૮, આવચૂ.૧.પૃ.૩૯૪, આવ.પૃ.૨૭, કલ્પ. (થેરાવલી). ૬, ઉત્તરાશા.પૃ.૩૩૩, ગચ્છાવા.પૃ.૧૭-૧૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૯૬-૯૭, સ્થાઅ.પૃ.૧૮૫. ૪. સીહગિરિ મુણિસુવ્વય(૧)નો પૂર્વભવ. ૧. સમ.૧૫૭. સીહગુહા (સિંહગુહા) રાયગિહની દક્ષિણે આવેલી ચોરોને રહેવાની ગુફા. ચોરોનો સરદાર વિજય(૧૫) અહીં રહેતો હતો.૧ ૧. જ્ઞાતા.૧૩૭. સીહચંદ (સિંહચન્દ્ર) જે શ્રમણની મૂર્તિએ હાથીને પ્રબુદ્ધ કર્યો તે શ્રમણ.૧ ૧. મર.૫૧૩. સીહપુર (સિંહપુર) અગિયારમા તિર્થંકર સેજ્જસ(૧)નું જન્મસ્થાન. ત્યાં સીહરહ(૧) રાજા રાજ કરતા હતા. તેમનો જેલ૨ દુજ્જોહણ(૨) હતો.૨સીહપુરની એકતા બનારસ પાસે આવેલા વર્તમાન સિંહપુરી સાથે સ્થાપવામાં આવી છે. ૧. આનિ.૩૮૩, ૨. વિપા.૨૬, સ્થાઅ પૃ.૫૦૮. ૩. લાઇ.પૃ.૩૩૪. સીહપુરી (સિંહપુરી) મહાવિદેહના સુપમ્હ(૨) પ્રદેશનું પાટનગર.૧ ૧. જમ્મૂ.૧૦૨. સીહમુહ (સિંહમુખ) એક અંતરદીવ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નન્દ્રિમ.પૃ.૧૦૩. Page #460 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૩ ૧. સીહરહ (સિંહરથ) સીહપુર નગરના રાજા. તેમનો જેલર દુજ્જોહણ(૨) હતો.' ૧. વિપા. ૨૬, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સીહરહ તિર્થંકર ધમ્મ(૩)નો પૂર્વભવ. ૧. સમ.૧૫૭. સીહલ (સિંહલ) જુઓ સિંહલ.' ૧. પ્રશ્ન.૪. સીહવિક્કમગઈ (સિંહવિક્રમગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રો અમિયગઈ અને અમિયવાહણમાંથી દરેકના એક એક લોગપાલનું નામ ૧. સ્થા.૨પ૬, ભગ.૧૬૯. સહવીઅ (સિંહવીત) મહાસુક્ક(૧)માં આવેલું સીહ(૯) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ. ૧૭. ૧. સહસણ (સિંહસેન) સુપઇટ્ટ નગરના રાજા મહાસણ(૬) અને તેમની રાણી ધારિણી(૨૪)નો પુત્ર.૧ વિગત માટે જુઓ દેવદત્તા(૨). ૧. વિપા.૩૦-૩૧, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સીહસણ રાયગિહના રાજા સેણિઅ અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. શેષ જીવનવૃત્ત સીહ(૪)ના જીવનવૃત્ત જેવું છે.' ૧. અનુત્ત. ૨. ૩. સીહસણ અણુત્તરોવવાઈયદસાના બીજા વર્ગનું અગિયારમું અધ્યયન." ૧. અનુત્ત.૨. ૪. સીહસણ એરવય(૧) ક્ષેત્રમાં થયેલા તિર્થંકર જે તિર્થંકર વિમલના સમકાલીન હતા. તેમનું બીજું નામ અનંજલ હતું. ૧. તીર્થો. ૩૨૬. ૫. સીહસેણ તિર્થીયર અસંતના પિતા. ૧. સ.૧૫૭, તીર્થો.૪૭૭. ૬. સીહસેણ તિર્થીયર અજિયના પ્રથમ શિષ્ય. ૧. સ. ૧૫૭, તીર્થો.૪૪૪. ૭. સાહસેણ રિટ્ટ(૨)એ જેમને જીવતા બાળી મૂક્યા હતા તે શ્રમણ.સીહસેણ ઉસસેણના શિષ્ય હતા. ૧. સંતા. ૮૪-૮૫. ૨. એજન. ૮૨-૮૩. ૨. સમ.૧પ૯, સમઅ.પૃ.૧પ૯. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. સીહસેણ તે રાજા જે મૃત્યુ પછી હાથી તરીકે જન્મ્યા હતા અને તે પછી દેવ તરીકે જન્મ્યા હતા.' ૧. મર.૫૧૨થી. સીહસોયા (સિંહસ્રોતા) જંબુદ્દીવના પશ્ચિમ મહાવિદેહમાં આવેલી નદી સીઓને મળતી નદી. ૧. સ્થા. ૧૯૭, પ૨૨, જખૂ. ૧૦૨. સુઅ (શુક) સોગંધિયા નગરના પરિવ્રાજક. તે વેદો, ષષ્ટિતત્ર અને સાંખ્યદર્શનમાં પારંગત હતા. સુદંસણ(૧૦) શેઠ તેમના ભક્ત હતા. સુદંસણ સાથે સુઅ થાવસ્ત્રાપુર પાસે ગયા હતા અને તેમની સાથે અનેક બાબતોની ચર્ચાઓ કરી હતી. છેવટે સુએ પોતાના એક હજાર શિષ્યો સાથે થાવાપુરૂના શિષ્ય બની ગયા અને પુંડરીય(૬) પર્વત ઉપર મોક્ષ પામ્યા. ટીકાકાર અનુસાર શુક વ્યાસના પુત્ર હતા. ૧. જ્ઞાતા.૫૫-૫૬, સમઅ.પૃ.૧૧૮. ૨. જ્ઞાતાઅ.પૃ.૧૧૦. સુઈ (શુચિ) સોળમા તિર્થંકર સંતિની પ્રથમ શિષ્યા.' ૧. સ. ૧૫૭, તીર્થો.૪૬૦ સુંગાયણ (કૃદાયન) વિસાહા(૧) નક્ષત્રનું ગોત્રનામ.' ૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. સુંદર તિન્શયર વિમલ(૧)નો પૂર્વભવ.૧ ૧. સ.૧૫૭. ૧. સુંદરબાહુ તિર્થીયર સુપાસ(૧)નો પૂર્વભવ.' ૧. સમ. ૧૫૭. ૨. સુંદરબાહુ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી વાસુદેવ(૧). આ દીહબાહુ(૨)નું બીજું નામ છે. ૧. તીર્થો.૧૧૪૩. ૨. સ. ૧૫૯. સુંદરિણંદ (સુન્દરિનન્દ) આ અને સંદ(૯) એક છે.' ૧. આવહ.પૃ.૪૩૬. ૧. સુંદરી પત્ની સુણંદા(૨)થી જન્મેલી ઉસભ(૧)ની પુત્રી. તેની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. બાહુબલિ તેનો જોડિયો ભાઈ હતો. તેના ભાઈએ ડાબા હાથથી સૌપ્રથમ તેને ગણિતશાસ્ત્ર શિખવ્યું હતું. તેની સાવકી માનો દીકરો ભરહ(૧) તેને પરણવા ઇચ્છતો હતો અને તેથી તે તેને દીક્ષા લેવાની રજા આપતો ન હતો. પરંતુ સુંદરીએ તેની સાથે પરણવાનો ઇન્કાર કર્યો અને તિવૈયર ઉસભ(૧) પાસે દીક્ષા લઈ Page #462 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૫ તેમની મુખ્ય શિષ્યા બની. ચોરાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂરું કરી સુંદરી મોક્ષ E પામી. આવચૂ.૧.પૃ.૧૫૩,આનિ.૧૯૬, વિશેષા.૧૬૧૨-૧૩, આવમ.પૃ. ૧૯૪, કલ્પવિ.પૃ.૨૩૧. ૨.સ્થા.૪૩૫. ૧. ૩. આવચૂ.૧.પૃ.૧૫૩, વિશેષા.૧૬૧૨ ૧૩. આવમ.પૃ.૧૯૮. ૫. આવનિ.૩૪૪, વિશેષા.૧૭૨૪, આવચૂ. ૧.પૃ.૧૮૨, ૬. આવનિ.૩૪૮, વિશેષા.૧૭૨૯, આવયૂ.૧. પૃ.૨૦૯, જમ્મૂ.૩૧, કલ્પ. ૨૧૫. ૭. સમ.૮૪, નિશીભા.૧૭૧૬, બૃભા. ૩૭૩૮, ૬૨૦૧, ૪.વિશેષા.૧૬૩૩,આવભા.૧૩, ૨. સુંદરી ણાસિક્ક નગરના શેઠ છંદ(૯)ની પત્ની. ૧. આવચૂ.૧.પૃ.૫૬૬, નન્દિમ પૃ.૧૬૭. સુંદરીણંદ (સુન્દરીનન્દ) ણંદ(૯)નું બીજું નામ. ૧.આવિન.૯૪૪, આવચૂ.૧.પૃ.૫૬૬, આવહ.પૃ.૪૩૬, સ્થાઅ.પૃ.૪૭૪. સુંભ (શુક્ષ્મ) સાવથી નગરના શેઠ. તેમને સંભા નામની પુત્રી હતી.૧ ૧. જ્ઞાતા.૧૫૦. સંભવઅેસઅ (શુમ્માવતંસક) બલિચંચામાં આવેલો સુંભા દેવીનો મહેલ.૧ ૧. જ્ઞાતા.૧૫૦. ૧. સંભા (શુમ્મા) સાવથી નગરના શેઠ સુંભની પુત્રી. તેણે શ્રામણ્ય સ્વીકાર્યું હતું. મૃત્યુ પછી તે બલિ(૪)ની રાણી તરીકે દેવીરૂપે જન્મી હતી.૧ ૧. જ્ઞાતા.૧૫૦, ભગ.૪૦૬, સ્થા.૪૦૩. ૨. સુંભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનું પહેલું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૦. કુંભુત્તર જુઓ લાઢ.૧ ૧. ભગ.૫૫૪. ૧. સુંસુમા ણાયાધમ્મકહાના પહેલા શ્રુતસ્કન્ધનું અઢારમું અધ્યયન. ૧. જ્ઞાતા.૫, સમ.૧૯, શાતા.પૃ.૧૦. ૧ ૨. સુંસુમા રાયગિહના શેઠ ધણ(૧)ની દીકરી. વિગત માટે જુઓ ધણ(૧). ૧. શાતા.૧૩૬-૩૯, આવચૂ.૧.પૃ.૪૯૭, આવહ.પૃ.૩૭૦-૭૧, નન્દિમ.પૃ.૧૬૬, ઉત્તરાક.પૃ.૪૫૬. સુંસુમાર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૧ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુંસુમારપુર જે નગરમાં રાજા ધુંધુમાર રાજ કરતા હતા તે નગર. કહેવાય છે કે ઋષિ વારzગ(૩) આ નગરમાં આવ્યા હતા. તિર્થીયર મહાવીર વેસાલીથી આ નગરમાં આવ્યા હતા અને પછી અહીંથી ભોગપુર જવા નીકળ્યા હતા. તેની એકતા મિરઝાપુર જિલ્લામાં આવેલા ચુનાર (Chunar) સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવયૂ.૨,પૃ.૧૮૯, આવનિ. | ૧૯૭૪, સ્થાઅ.પૃ.૫૨૪, કલ્પવિ.પૃ. - ૧૨૯૮, આવહ પૃ.૭૧ ૧. | ૨૬૯, આવહ.પૃ.૪૩૦. ૨. ભગ.૧૪૪, આવનિ.પ૧૯, | ૩. સંનિ.પૂ.૯, લાઈ.પૃ.૩૩૯. આવયૂ.૧.પૃ.૩૧૬, વિશેષા. સુકત (સુકાન્ત) ઘતો દસમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧ ૧. જીવા.૧૮૨. ૧. સુકચ્છ મહાવિદેહનો એક વિજય(૨૩) અર્થાત પ્રદેશ, જે સીયા(૧) નદીની ઉત્તરે, શીલવંત(૧) પર્વતની દક્ષિણે, ગાહાવઈ નદીની પશ્ચિમે અને ચિત્તકૂડ(૧) પર્વતની પૂર્વે આવેલો છે. તેનું પાટનગર ખેમપુરા છે." ૧. જખૂ.૯૫, સ્થા. ૬૩૭, ૨. સુકચ્છ સંભવતઃ આ અને ઉસભ(૧)ના પુત્ર મહાકચ્છ એક છે.' ૧. આવમ.પૃ.૨૩૦. સુકચ્છકૂડ (સુકચ્છકૂટ) મહાવિદેહના સુકચ્છ(૧) પ્રદેશમાં આવેલા પર્વત ચિત્તકૂડ(૧)નું તેમ જ દીહવેયઢ(૧)નું શિખર. ૧. જબૂ.૯૪. ૨. સ્થા.૬૮૮. સુકણા (સુકર્ણ) સોગંધિયા નગરના રાજા અપ્પડિહયની પત્ની." ૧. વિપા.૩૪. સુકહ (સુકૃષ્ણ) ણિરયાવલિયા(૧)નું પાંચમું અધ્યયન. રાજા સેણિઅના પુત્ર સુકહનું જીવનવૃત્ત તેમાં છે. ૧. નિર.૧.૧. ૨. નિરચં.૧.૧. ૧. સુકહા (સુષ્મા) રાજા સેણિયની પત્ની. તેણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર મહાવીર પાસે ચંપા નગરમાં દીક્ષા લીધી હતી. અત્તે તે મોક્ષ પામી. ૧. નિર.૧.૫, અન્ત. ૨૧. ૨. સુકહા અંતગડદાસાના આઠમા વર્ગનું પાંચમું અધ્યયન.૧ ૧. અત્ત.૧૭. ૧. સુકાલ ણિરયાવલિયા(૧)નું બીજું અધ્યયન.૧ ૧. નિર. ૧૧. Page #464 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૪૭ ૨. સુકાલ સહસ્સારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૧૮. ૩. સુકાલ જેનું ચૈત્ય સોગંધિયા નગરમાં આવેલું છે તે યક્ષ.૧ ૧. વિપા.૩૪. ૪. સુકાલ રાજા સેણિઅ અને તેમની રાણી સુકાલીનો પુત્ર. બાકીનું જીવનવૃત્ત કાલ(૧)ના જીવનવૃત્ત જેવું છે.' ૧. નિર.૧.૨, ૨.૨., નિરચં.૧.૧. ૧. સુકાલી અંતગડદસાના આઠમા વર્ગનું બીજું અધ્યયન. ૧. અન્ન.૧૭. ૧ ૨. સુકાલી રાજા સણિયની પત્ની અને સુકાલ(૪)ની માતા. તેણે ચંપા નગરમાં તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી હતી.૨ ૧. નિર.૨.૨. ૨. અન્ન,૧૮. સુકિટ્ટી (સુદૃષ્ટિ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચાર સાગરોપમ વર્ષનું છે. ૧. સમ.૪. ૧. સુકુમાલિયા (સુકુમાલિકા અથવા સુકુમારિકા) ચંપા નગરના શેઠ સાગરદત્ત(૨)ની પુત્રી. તે તેના પૂર્વભવમાં ણાગસિરી(૨) હતી. તે દોવઈ તરીકે જન્મી.૧ સુકુમાલિયા ગોવાલિયાની શિષ્યા હતી. શ્રમણી તરીકે તેણે નિદાન બાંધ્યું અર્થાત્ સંકલ્પ કર્યો કે પોતાની સેવામાં પાંચ પુરુષો તેને મળે અને તેથી તે દોવઈ તરીકે પાંચ ભાઈઓને પરણી.૩ ૩ ૧. જ્ઞાતા.૧૦૯, ભગ.પૃ.૫૧. ૨. જ્ઞાતા.૧૧૩,૧૧૫. ૩. શાતા.૧૦૯,૧૨૦. ૨. સુકુમાલિયા રાજા જિયસત્તુ(૧૭)ની પુત્રી અને રાજા જકુમારની પૌત્રી. સસ(૨) અને ભસઅ તેના ભાઈઓ હતા. તેણે પોતાના ભાઈઓ સાથે શ્રામણ્ય સ્વીકાર્યું હતું. સુકુમાલિયા અત્યંત રૂપવતી અને સુકુમાર હોવાથી તેના ભાઈઓ તેનું રક્ષણ કરતા હતા. ૧. નિશીચૂ.૨.પૃ. ૪૧૭-૧૮, નિશીભા.૨૯૫૧, બૃભા.૫૨૫૪-૫૯, ગચ્છાવા.પૃ.૨૬. ૩. સુકુમાલિયા વસંતપુર(૩)ના રાજા જિયસત્તુ(૪૦)ની પત્ની. તેણે પોતાના પતિને દગો દીધો હતો.૧ ૧. ભક્ત.૧૪૬, આવચૂ.૧.પૃ.૫૩૪, આવહ.પૃ.૪૦૨-૦૩, આચાશી.પૃ.૧૫૪. Page #465 -------------------------------------------------------------------------- ________________ ४४८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સુકોસલ (સુકોશલ) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થનારા ઓગણીસમા તિર્થંકર ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૦. ૨. સુકોસલ મુગ્નિલગિરિ ઉપર જે શ્રમણને વાઘણે ફાડી ખાધા હતા તે શ્રમણ. તે વાઘણ તેના પૂર્વભવમાં તે શ્રમણની માતા હતી. ૧. સમશી.૬૩-૬૪, મર.૪૬૬-૬૭, ભક્ત.૧૬૧, આવ.પૃ.૨૭, ઉત્તરાક પૃ.૫૫થી. ૧.સુક્ક (શુક્ર) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૭. ૨. સુક્ક આ અને મહાસુક્ક(૧) સ્વર્ગીય ક્ષેત્ર એક છે. ૧ ૧. વિશેષા.૬૯૮. ૩. સુક્ક લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો એક જોઇસિય દેવ. તેના પૂર્વભવમાં તે વાણારસીનો સોમિલ(૭) બ્રાહ્મણ હતો. ૧. આવયૂ. ૧.પૃ.૨પ૩, સૂર્ય.૧૦૭, સમ.૧૯, ભગ.૧૬૫. ૨. નિર.૩.૩, સ્થાઅ.પૃ. ૫૭૨. ૪. સુક્ક પુફિયાનું આ જ નામનું ત્રીજું અધ્યયન. ૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૧૨. ૫. સુક્કપુફિયાનું ત્રીજું અધ્યયન.' ૧. નિર.૩.૧. ૬. સુક્ક અઠ્ઠયાસી ગહમાંનો એક.૧ ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫. સુક્કા (શુક્લા) ધરણ(૧)ની છ રાણીઓમાંની એક. તે સક્કા(ર) નામે પણ જાણીતી ૧. ભગ.૪૦૬. ૨. સ્થા.૫૦૮. સુક્કાભ (શુક્રાભ) એક લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં અવ્યાબાહ દેવો વસે છે." ૧. ભગ.૨૪૩. સુખિત્તકસિણ (સુક્ષેત્રકૃમ્ન) દોચિદ્ધિદશાનું ચોથું અધ્યયન." ૧. સ્થા.૭૫૫. સુગીઅ (સુગીત) જુઓ સુપીએ.' ૧. સૂર્ય.૪૭. Page #466 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુગુત્ત (સુગુપ્ત) કોસંબીના રાજા સયાણીયનો મન્ત્રી. ૧ ૧. આવચૂ.૧.પૃ.૩૧૬, વિશેષા.૧૯૭૬, આવમ.પૃ.૨૯૪થી, આવહ.પૃ.૨૨૨, કલ્પવિ.પૃ.૧૭૦, કલ્પ.પૃ.૧૦૯. ૧. સુગ્ગીવ (સુગ્રીવ) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા નવમા સિત્તુ.૧ ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૬. ૨. સુગ્ગીવ તિત્શયર સુવિહિ(૧)ના પિતા. તે કાંગદીના રાજા હતા. તેમની પત્ની રામા(૩) હતી.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૨, સ્થાઅ.પૃ.૩૦૮. ૩. સુગ્ગીવ રામ(૨)એ સીઆ(૭)ની શોધ કરવા સુગ્ગીવને કહ્યું હતું. સુગ્ગીવે હણુમંતને તેમ કરવા આજ્ઞા કરી.' કિંકિંધપુર(કિષ્કિન્ધપુર)ના વિદ્યાધર રાજા આદિત્યરથના બે પુત્રોમાંનો એક સુગ્ગીવ હતો. તેની પત્ની તારા હતી. ૧. નિશીચૂ.૧.પૃ.૧૦૪. ૨. પ્રશ્નઅ.પૃ.૮૯, પ્રશ્નજ્ઞા.પૃ.૮૮. ૪. સુગ્ગીવ જે નગરમાં રાજા ભદ્દબાહુ(૧) રાજ કરતા હતા તે નગર. રાજકુમાર મિયાપુત્ત(૩) ભદબાહુના પુત્ર હતા. ૧. ઉત્ત૨ા.૧૯, ૧-૨. ૪૪૯ ૫. સુગ્ગીવ ભૂયાણંદ(૧)ના હયદળનો સેનાપતિ. ઉત્તરના ભવણવઇ દેવોના બીજા ઇન્દ્રોનું નામ.૧ ૧. સ્થા.૪૦૪, ૫૮૨. ૧. સુઘોસ (સુઘોષ) ભરહ(૨) ક્ષેત્રમાં અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં થઈ ગયેલા છઠ્ઠા કુલગર.' જુઓ કુલગર. ૧. સમ. ૧૫૭, સ્થા.૫૫૬. ૨. સુઘોસ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. સુઘોસ બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે. ૧. સમ.૧૦, ૪. સુઘોસ સયંભૂ(૪) સમાન સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષ છે. ૧. સમ૬. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫. સુઘોસ જે નગરમાં રાજા અજુણ(૩) રાજ કરતા હતા તે નગર. તે નગરમાં દેવરમણ ઉદ્યાન હતું અને યક્ષ વીરસેણ(૧)નું ચૈત્ય હતું. આ નગરમાં તિર્થીયર મહાવીર આવ્યા હતા અને તેમણે અહીં રાજકુમાર ભકર્ણદી(૪)ને દીક્ષા આપી હતી.' ૧. વિપા.૩૪. ૧. સુઘોસા (સુઘોષા) સક્ક(૩)નો ઘંટ.' સર્ણકુમાર અને પાણય સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રો પાસે પણ આ નામ ધરાવતા ઘંટો છે. ૧. આવચૂ.૧.પૃ.૧૪૦, ભગ.પ૬૭, તીર્થો. ૧૯૪. ૨. જખૂ.૧૧૮. ૨. સુઘોસા ગંધવ્ય દેવોના બે ઇન્દ્રો ગીયરઇ અને ગીયજસમાંથી દરેકની એક એક રાણીનું નામ.' તે તેના પૂર્વભવમાં ભાગપુરના શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪0૬. ૨. જ્ઞાતા.૧૫૩. ૩. સુઘોસા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું ઓગણત્રીસમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. સુચંદ (સુચન્દ્ર) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા બીજા તિર્થંકર જે તિર્થીયર અજિયના સમકાલીન હતા. ૧. સ. ૧૫૯, તીર્થો. ૩૧૫. ૨. તીર્થો. પર૧. સુચ્છિત્તા (સુક્ષેત્રા) જુઓ સુચ્છેત્તા. ૧. આવનિ.૫૦૮, આવચૂ.૧.પૃ.૩૧૧, વિશેષા.૧૯૬૩. સુચ્છેત્તા (સુક્ષેત્રા) તિવૈયર મહાવીર જે ગામમાં આવ્યા હતા તે ગામ. આ ગામથી તે મલય(૩) ગામ ગયા હતા.' ૧. આવ.૧પૃ.૩૧૧, આવનિ.૫૦૮, વિશેષા.૧૯૬૩, આવી પૃ.૨૯૧. સુઇત્તા (સુક્ષેત્રા) જુઓ સુચ્છેત્તા. ૧. આવનિ. ૫૨૩, આવચૂ. ૧.પૂ.૩૨૦. ૧. સુજસ (સુયશ) ચક્કવષ્ટિવાઇરણાભનો સારથિ.તેનો રાજા સર્જસ(૩) તરીકે પુનર્જન્મ થયો હતો. સુજસે વઇરણાભ સાથે સંસારનો ત્યાગ કર્યો હતો. ૧. આવયૂ.૧,પૃ.૧૮૦. ૨. આવયૂ. ૧.પૃ.૧૬૨. ૩. આવચૂ. ૧.પૂ.૧૮૦. ૨. સુજસ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક ૧ ૧. કલ્પ.પૃ. ૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૧, સુજસા (સુયશા) ચૌદમા તિર્થીયર અસંતની માતા.૧ - ૧. સ. ૧૫૭, તીર્થો.૪૭૭. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સુજસા તિર્થીયર સીયલની પ્રથમ શિષ્યા. તેનું બીજું નામ સુલતા(૩) હતું. ૧. તીર્થો.૪૫૯. ૩. સુજસા સુદંસણપુરના શેઠ સુસુણાગની પત્ની." ૧. આવ.૨.પૃ.૧૯૫, આવનિ.૧૨૯૩, આવહ.પૃ.૭૦૭. સુજાઅ (સુજાત, જુઓ સુજાત. ૧. વિપા.૩૩, આવહ.પૃ.૭૦૯, ૧. સુજાત ત્રીજું ગેલિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન (વિમાન)." ૧. સ્થા.૭૮૫. ૨. સુજાત ચંપા નગરના શેઠ ધણમિત્ત(૧)નો પુત્ર. તે અત્યન્ત રૂપાળો હતો. ધમ્મઘોસ(૩) મત્રીએ તેને મારી નાખવા કાવતરું ઘડ્યું હતું. પરંતુ રાજા ચંડઝયે તેને પોતાની બહેન ચંડજસા(ર) પરણાવી. ૧. આવયૂ.૨.પૃ. ૧૯૭, આવનિ.૧૨૯૭, આવહ.પૃ.૭૦૯. ૩. સુજાત વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.' ૧. વિપા.૩૩. ૪. સુજાત વીરપુરના રાજા વીરકણહમિત્ત અને રાણી સિરિદેવી(૩)નો પુત્ર. આ રાજકુમારને બલસિરી(૩) આદિ પાંચ સો પત્નીઓ હતી. એક વાર તેણે તિર્થીયર મહાવીર પાસેથી પોતાના ઉસભદત્ત(૨) તરીકેના પૂર્વભવનું વૃત્તાન્ત સાંભળ્યું અને તેણે સંસારનો ત્યાગ કર્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. વિપા.૩૪. ૧. સુજાતા સેણિયની પત્ની તેને રાયગિહમાં તિવૈયર મહાવીરે દીક્ષા આપી હતી." ૧. અન્ત.૧૬. ૨. સુજાતા અંતગડદસાના સાતમા વર્ગનું અગિયારમું અધ્યયન.' ૧. અત્ત.૧૬. ૩. સુજાતા ભૂયાણંદ(૧)ના લોગપાલોમાંથી દરેક લોગપાલની એક રાણીનું નામ." ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬ . ૪. સુજાતા જંબુસુદંસણા વૃક્ષનું બીજું એક નામ.' ૧. જબૂ.૯૦. સુજાયા (સુજાતા) જુઓ સુજાતા.' ૧. ભગ.૪૦૬, સુજિટ્ટા (સુષ્ઠા) જુઓ સુજેફા. Page #469 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવ.૨૮. સુજેઢા (સુજ્યેષ્ઠા) રાજા ચેડગની પુત્રી, રાણી ચેલ્લણાની બહેન અને સચ્ચઇ(૧)ની માતા. સુજેઢાના બદલે ચેલ્લણા રાજા સેણિઅ(૧) સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. તેથી સુજેઢા શ્રમણી બની ગઈ. જુઓ પેઢાલ(૧). ૧ ૪૫૨ ૧. આવચૂ.૨.પૃ.૧૬૪-૬૬, ૧૭૪, આવહ.પૃ.૬૭૬,૬૭૭, આવ.પૃ.૨૮, સ્થાઅ. પૃ.૪૫૭, ઉત્તરાક. ૮૧. સુજ્જ (સૂર્ય) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષ છે.૧ ૧. સમ.૯, સુજ્જકંત (સૂર્યકાન્ત) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. સુજ્જફૂડ (સૂર્યકૂટ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. ૧ સુજ્જઝય (સૂર્યધ્વજ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. સુજ્જપભ (સૂર્યપ્રભ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૯. સુજ્જલેસ (સૂર્યલેશ્ય) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. સુજ્જવણ (સૂર્યવર્ણ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૯, સુજ્જવિત્ત (સૂર્યવિત્ત) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. સુજ્જસિંગ (સૂર્યશૃઙ્ગ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. સુજ્જસિઢ (સૂર્યસૃષ્ટ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. ૧ ૧ સુજ્જસિરી (સૂર્યશ્રી) બ્રાહ્મણ સુજ્જસિવની પુત્રી. દારુણ દુકાળના કારણે તેના પિતાએ તેને બાહ્મણ ગોવિંદને વેચી દીધી હતી. દુકાળના અન્તે તેને તેના પિતા સાથે પરણાવવામાં આવી. પછી તેણે સુસઢ નામના પુત્રને જન્મ આપ્યો અને પછી મરણ ૧ Page #470 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પામી.૧ ૧. મનિ.પૃ.૨૦૯થી, ૨૩૧, ૨૩૩, ૨૩૭. સુજ્જસિવ (સૂર્યશિવ) સંબુક્ક(૨) ગામનો બ્રાહ્મણ. સુજ્જસિરી તેની પુત્રી હતી જે પછી તેની પત્ની બની.૧ ૧. મનિ.૨૦૯, ૨૩૩થી. સુજ્જાય (સુજાત) ૧. તીર્થો.૪૪૬. આ અને સુવ્વય(૩) એક છે. સુજ્જાવત્ત (સૂર્યાવર્ત) સુજ્જ જેવું સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. ૧ સુજ્જુત્તરવર્ડિંસગ (સૂર્યોત્તરાવતંસક) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.૯. સુજ્ઞ (સુક્ષ્મ) જુઓ સુબ્સ.૧ ૧. આચાચૂ.પૃ.૩૧૮. ૧. સુટ્ટિય (સુસ્થિત) કવિલ(પ)ના ગુરુ. ૧. બૃસે.૧૩૭૧. ૪૫૩ ૨. સુટ્ટિય સુહત્થિ(૧) આચાર્યના બાર શિષ્યોમાંના એક. જુઓ સુટ્ટિય-સુડિબુદ્ધ.૧ ૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૫૭. ૩. સુટ્ટિય લવણ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.૧ વાસુદેવ(૨) કણ્ડ(૧)એ તેની સહાય મેળવવા તેનું ધ્યાન ધર્યું હતું.ર તે અને સોચ્છિય(૪) એક છે. ૧. શાતા.૮૧, જીવા.૧૬૧. ૨. જ્ઞાતા.૧૨૪, સ્થાઅ.પૃ.૫૨૪. ૪. સુક્રિય એક શ્રમણાચાર્ય જેમણે પાંચ પંડવોને દીક્ષા આપી હતી.૧ ૧. મ૨.૪૫૮. સુટ્ટિય-સુપ્પડિબુદ્ધ (સુસ્થિત-સુપ્રતિબુદ્ધ) આચાર્ય સુહત્યિ(૧)ના બાર શિષ્યોમાંના બે શિષ્યો. તેઓ કોડિય-કાકંદઅ નામોથી પણ જાણીતા હતા. તેઓ વગ્યાવચ્ચ(૧) ગોત્રના હતા. કોડિયગણ(૨) નામની શ્રમણશાખા તેમનાથી શરૂ થઈ. તેમને પાંચ શિષ્યો હતા - ઇંદદિણ, પિયગંથ, ગોવાલ, ઇસિદત્ત અને અરિહદત્ત. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૭, ૨૬૦. ૨.એજન.પૃ.૨૫૪,૨૬૧, કલ્પધ.પૃ.૧૬૫. સુઢિયા (સુસ્થિતા) દેવ સુઢિય(૩)ની રાજધાની. ૧. જીવા.૧૫૪, ૧૬૧. ૧. સુણંદ (સુનન્દ) ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી તિર્થંકર પોટ્ટિલ(૧)નો Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૂર્વભવ.' ૧. સમ.૧પ૯. ૨. સુણંદ મહાપુરનો રહેવાસી. તિર્થીયર વાસુપુજ્જને સૌપ્રથમ ભિક્ષા આપનાર તે હતો. ૧. આવનિ.૩૨૪. ૨. સમ. ૧૫૭, આવનિ.૩૨૮, આવમ.પૃ.૨૨૭. ૩. સુણંદ હત્થિણાઉરના રાજા ૧. વિપા. ૧૦. ૪. સુણંદ તિર્થીયર પાસ(૧)નો મુખ્ય ઉપાસક(શ્રાવક).૧ ૧. આવયૂ.૧.પૃ.૧પર, આવમ.પૃ. ૨૦૯. ૫. સુણંદ જેના ઘરે તિત્થર મહાવીરે પોતાના ત્રીજા માસખમણના (મહિનાના સળંગ ઉપવાસના) પારણાં કર્યાં હતાં તે રાયગિહ નગરનો રહેવાસી.'આ અને સુદંસણ(૩) એક છે. ૨ ૧. ભગ.૫૪૧, આવનિ.૪૭૪, વિશેષા. ૧૯૨૮, આવમ.પૃ.૨૭૬, કલ્પધ.પૃ. ૧૦૫, કલ્પવિ.પૃ.૧૬૪. ૨. આવચૂ. ૧.પૃ.૨૮૨. ૬. સુણંદ ચંપા નગરનો શ્રાવક જેનો પુનર્જન્મ કોસંબીના સમૃદ્ધ શેઠ તરીકે થયો હતો અને જેણે શ્રમણ્ય સ્વીકાર્યું હતું.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૨૩, ઉત્તરાયૂ.પૃ.૮૦, ઉત્તરાક.પૃ.૭૨. ૭. સુણંદ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૮. સુણંદ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષ છે. ૧. સમ.૧૫. ૧. સુણંદા (સુનન્દા) આચાર્ય વઈર(૨)ની માતા. તેના પતિ ધણગિરિ(૨)એ તેને એકલી છોડી દઈ શ્રમણ્ય સ્વીકારી લીધું હતું. તે વખતે તે ગર્ભવતી હતી.' ૧. આવયૂ. ૧.પૃ. ૩૯૦, આવહ.પૃ. ૨૮-૨૯૦, કલ્પવિ.પૂ. ૨૬, કલ્પ.પૂ. ૧૭૦, ઉત્તરાશા પૃ.૩૩૩. ૨. સુણંદા ઉસભ(૧)ની બે પત્નીઓમાંની એક. તે ગંદા(૭) નામે પણ જાણીતી છે. બાળપણમાં જ તેના પહેલા પતિનું મૃત્યુ થવાથી તેને રાજા ણાભિએ ઉછેરી હતી અને ઉસભ સાથે પરણાવી હતી. તેણે બાહુબલિ અને સુંદરી(૧)ને જન્મ આપ્યો હતો. Page #472 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવચૂ.૧.પૃ.૧૫૨, આવમ.પૃ.૧૯૪, આનિ.૧૯૧, આવભા.૪ (આનિ.૧૯૬ પછી), વિશેષા.૧૬૦૭, તીર્થો.૨૮૩, કલ્પધ.પૃ.૧૪૮, કલ્પવિ.પૃ.૨૩૧. ૧ ૩. સુગંદા ચક્કવિટ્ટ મઘવા(૧)ની મુખ્ય પત્ની. ૧. સમ.૧૫૮. ૪. સુણંદા ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક રાણીનું નામ. ૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૫. સુણંદા જુઓ ણંદિણી(૨).૧ ૧. કલ્પ.૧૬૪. ૬. સુગંદા આ અને ણંદા(૧) એક છે. ૧. નિરચં.૧.૧.પૃ.૫. ૧. સુણક્ષ્મત્ત (સુનક્ષત્ર) અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું બીજું અધ્યયન. ઠાણ અનુસાર તે અણુત્તરોવવાઇયદસાના દસ અધ્યયનોમાંનું ત્રીજું અધ્યયન છે. ૧. અનુત્ત.૩. ૨. સ્થા.૭૫૫. ૨. સુણત્ત કાગંદી નગરની ભદ્દા(૬) સાર્થવાહીનો પુત્ર. તેણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. ૧. અનુત્ત.૬. ૩. સુણક્ષ્મત્ત તિત્શયર મહાવીરના શિષ્ય. તે કોસલ દેશના હતા. તેમને ગોસાલે બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. મૃત્યુ પછી તે અચ્યુય સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મુક્તિ પામશે.૨ ૧ ૧. ભગ.૫૫૩, સ્થાઅ.પૃ.૫૨૩, કલ્પવિ.પૃ.૩૮. સુણòત્તા (સુનક્ષત્રા) પખવાડિયાની બીજની રાત.૧ ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૮. ૪૫૫ ૧ સુણહ (સુનખ) ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી કુલગર. તે સુહુમ નામે પણ જાણીતા છે. જુઓ કુલગર. ૧. તીર્થો.૧૦૪. ૨. સમ. ૧૫૯, સ્થા.૫૫૬. ૧. સુણાભ (સુનાભ) અવરકંકા(૧)ના રાજા પઉમણાભ(૩)ના પુત્ર.૧ ૧. શાંતા.૧૨૩. ૨. સુણાભ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પે.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. સુતારયા (સુતા૨કા) એક દેવી. ૨. ભગ.૫૫૮. a Page #473 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવ.પૃ.૧૯. ૧ ૧. સુત્ત (સૂત્ર) જે કંઈ ઉપદેશ જિનોએ અન્થના (અર્થના) રૂપમાં આપ્યો તેને જ ગણધરોએ સુત્તના (સૂત્રના) રૂપમાં એક સાથે વ્યવસ્થિત ગૂંથ્યો. આમ જિનોના ઉપદેશોની પદ્ધતિસરની વ્યવસ્થિત શ્રુતસ્કન્ધ, અધ્યયન વગેરેમાં ગોઠવણી યા રચના એ સુત્ત છે. તેને સુત્ત નામ આપવામાં આવ્યું છે કારણ કે તે જ્ઞાનને રજૂ કરે છે અથવા જિનોના પવિત્ર ઉપદેશના અર્થની ધારાને પ્રગટ કરે છે યા બહાર વહેવડાવે છે.૪ સુત્ત શબ્દ ઉપદેશોના સૂત્રો યા સૂત્રાત્મક વાક્યોનો વાચક છે," અથવા જિનોના ઉપદેશોમાંથી પસાર થતો અથવા ઉપદેશોને ગૂંથતો યા બાંધતો દોરો (સૂત્ર) એવા અર્થનો વાચક છે. અથવા તો જિનોના ઉપદેશો ‘સારી રીતે કહેવાયેલાં વચનો છે' એ અર્થવાળા સૂક્ત શબ્દનો પર્યાય છે. સુત્તમાં ગણધરોનો ઉપદેશ સમાવેશ પામે છે. સુત્ત અંગપવિટ્ટ અને અંગબાહિર ગ્રન્થોનું સંગઠિત સાહિત્ય છે. તેનો સામાન્ય અર્થ આગમશાસ્ત્રો યા શાસ્ત્રો છે અને તેની ભાષા અદ્ધમાઘહી છે.૧૧ તેનાં બીજાં નામો આગમ, પવયણ અને સુય પણ છે.૧૨ જુઓ આગમ, પવયણ અને સુય. ૯ ૪૫૬ ૧. ‘અથૅ માસફ ઞરા સુત્ત ગંતિ ળદરા' |૭. આવનિ.૯૨,વિશેષા.૧૧૨૪,વ્યવભા. ૮. ૪.૧૦૧, દશચૂ.પૃ.૬, આવચૂ.૧.પૃ. ૯. ૩૩૭, ઉત્તરાચૂ.પૃ.૧૦૮. ૨. આવચૂ.૧.પૃ.૯૨-૯૩. ૩. સૂત્રનિ.૩, સૂત્રચૂ.પૃ.૬. ૪. વિશેષા.૧૩૭૫, વિશેષાકો.પૃ.૩૯૮, નન્દ્રિમ.પૃ.૨૩૯, અનુહ.પૃ.૨૨, અનુહે પૃ.૩૮. વિશેષાકો.પૃ.૩૯૮. બૃક્ષે. ૧૩૭૯. ઉત્તરા.૨૮.૨૩, પ્રજ્ઞા.૩૭, જીતભા. ૫૬૦,નિશીયૂ.૧.પૃ.૧૧, આવચૂ.૧. પૃ.૩૩૭, પાક્ષિય.પૃ.૫૯. સ્થા.૪૬૮, ઉત્તરા. ૧.૨૩, ઉત્તરાશા.પૃ. ૫૬, ઉત્તરાયૂ.૧૫૮, નિશીભા.૨૦૯૪, મર. ૫૩૭, ભક્ત.૮. ૧૧. શ્વે.૧૩૭૯,આવનિ.(દીપિકા) પૃ.૭૦. ૧૨. આચાનિ.૨૮૧,વિશેષા.૧૩૭૩, આવચૂ.૧.પૃ.૯૨, સૂત્રશી.પૃ.૨, પાક્ષિય પૃ.૫૯. સુત્તકડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ. ૧. સૂનિ.૨, સૂત્રચૂ.પૃ.૬. સુત્તગડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ. ૧. સૂનિ.૨૦. પ. વિશેષા.૧૦૦૨,૧૦૦૪,ઉત્તરાશા.પૃ. ૧૮, અનુહે.પૃ.૨૬૩, સ્થા.પૃ.૬, આચાશી.પૃ.૧૧. ૬.ચંવે.૮૩-૮૪, ભક્ત.૮૭. ૨. સુત્ત દિઢિવાયના પાંચ વિભાગોમાંનો એક.૧ ૧. સમ.૧૪૭, નન્દ્રિ.૫૭, સ્થા.૨૬૨. ૧૦. Page #474 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૫૭ સુત્તયાલિય (સૂત્રવૈચારિક) એક આરિય(આર્ય) ધંધાદારી વર્ગ.' ૧. પ્રજ્ઞા.૩૭. સુત્તિઓ (સૌત્રિક) એક આરિય (આર્ય) ધંધાદારી વર્ગ.' ૧. પ્રજ્ઞા.૩૭. સુત્તિમઈ (સુક્તિમતી) આરિય (આ) દેશ ચેદિની રાજધાની 'ત્યાં દમઘાસનો પુત્ર સિસુપાલ રાજા રાજ કરતો હતો. સુત્તિમઈની એકતા બુંદેલખંડમાં, જમુના નદીને મળતી કેન નદીના તટ ઉપર આવેલા બાન્દા(Banda) નજીકના સ્થાન સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રશી પૃ.૧૨૩. ૩. સ્ટજિઓ.પૃ.૪૮, લાઈ.પૃ.૩૪૦. ૨. જ્ઞાતા.૧૧૭. સુત્તિવત્તિયા (સૂક્તિપ્રત્યયા) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક 1 ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૭. સુત્યિયા (સુસ્થિતા) જુઓ સુઢિયા.' ૧. જીવા.૧૫૪. ૧. સુદંસણ (સુદર્શન) ભરત(૨)ના અઢારમા તીર્થંકર અરના પિતા ' ૧. સ.૧૫૭-૫૮, તીર્થો.૪૮૧. ઉત્તરાક.પૃ.૩૩૨. ૨. સુદંસણ ભરત(૨) ક્ષેત્રમાં થવાના પાંચમા ભાવી બલદેવ(૨).૧ ૧. સમ.૧૫૯,તીર્થો.૧૧૪૪. ૩. સુદiણ આ અને સુણંદ(પ) એક છે. ૧. આવચૂ. ૧.પૃ.૨૮૨. ૪. સુદંસણ સાગરદત્ત(૪) (બલદેવ(૨) ભદ(૧૩)નો પૂર્વભવ) અને ધણદત્ત(૧) (વાસુદેવ(૧) સયંભૂ(૧)નો પૂર્વભવ)ના ગુરુ." ૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૭. ૫. સુદંસણ તેવીસમા તિર્થીયર પાસ(૧)નો પૂર્વભવ.' ૧. સમ.૧૫૭. ૬. સુદંસણ અઢારમા તિર્થીયર અરનો પૂર્વભવ.૧ ૧. સ.૧૫૭. ૭. સુદંસણ પાંચમા બલદેવ છે અને વાસુદેવ(૧) પુરિસસીહના ભાઈ છે. તે અસ્સપુરના રાજા સિવ(૬) અને રાણી વિજયા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ પિસ્તાલીસ ધનુષ હતી. તેમણે શ્રમણ્ય ધારણ કર્યું અને સત્તર લાખ વર્ષની ઉંમરે તે Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મોક્ષ પામ્યા.પૂર્વભવમાં તે લલિય હતા.' ૧. વિશેષા.૧૭૬૬, તીર્થો.પ૬૭, 1 ૪. એજન.૪૦૬, ૪૧૪. આવમ.પૃ. ૨૩૭, ૨૩૯-૪૦. ૫. નામમાં ગોટાળો છે. તીર્થો. ૬૦૬, સમ. ૨. આવનિ. ૪૦૮-૪૧૧. ૧૫૮. ૩. એજન.૪૦૩, ૮. સુદેસણ રાયગિતના શ્રેષ્ઠી. અજુણ(૧) માળીએ ભય ઊભો કર્યો હોવા છતાં તે તિર્થીયર મહાવીરને વંદન કરવા ગયા. વધુ વિગત માટે જુઓ અજુણ(૧). ૧. અત્ત. ૧૩, ઉત્તરાશા.પૃ.૧૧૩. ૯. સુદંસણ ચંપા નગરના શ્રેષ્ઠી અને શ્રમણોપાસક. મિત્તવતી તેમની પત્ની હતી. તે નગરની રાણી અભયાને સુદંસણ તરફ ભારે આકર્ષણ હતું. પણ સુદંસણે પોતાના જીવના જોખમે પણ રાણીની સંભોગની માગણી સ્વીકારી નહિ કેમ કે એવું અનૈતિક કાર્ય સ્વદારસંતોષવ્રતની વિરુદ્ધ હતુ. ૧. આવયૂ.૨,પૃ.૨૭૦, આચા,પૃ.૨૭૫, ૩૧૫, આવ.પૃ.૨૭, ભક્ત.૮૧, આચાશી. પૃ. ૨૭૯, ઉત્તરાક.પૃ.૪૪૨. ૧૦. સુદંસણ સોગંધિયા નગરના શ્રેષ્ઠી. પહેલાં તે પરિવ્રાજક સુચના ઉપાસક હતા પણ પછી તે શ્રમણ થાવસ્ત્રાપુત્તના ઉપાસક (શ્રાવક) બની ગયા.' ૧. જ્ઞાતા.૫૫. ૧૧. સુદંસણ પુત્થીના પિતા અને ચક્રવટ્ટિ બંભદત્તના સસરા. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૭૯. ૧૨. સુદંસણ રાયગિહના ગૃહસ્થ. પિયા તેની પત્ની હતી. ભૂયા(૧) તેમની પુત્રી હતી. ૧. નિર.૧.૧. ૧૭. સુદંસણ વાણિયગામના શ્રેષ્ઠી. તે દૂઈપલાસ ચૈત્યમાં તિર્થીયર મહાવીરને વંદન કરવા ગયા, તેમણે મહાવીર પાસે દીક્ષા લીધી. પાંચ વર્ષના શ્રામયપાલન પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા. પહેલાં જ્યારે તે શ્રમણોપાસક હતા ત્યારે તેમણે મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને મહાવીરે ઉત્તરો આપતી વખતે સુદંસણના પૂર્વભવને અર્થાત્ મહબ્બલ(૧)ના જીવનવૃત્તને કહ્યો હતો. ૧. અન્ત.૧૪, ૨. ભગ.૪૨૪-૩૨,૬૧૭,આવયૂ.પૃ.૩૬૮, ઉત્તરાક પૃ.૩૫૨. ૧૪. સુદંસણ અંતગડદાસાનું પાંચમું અધ્યયન. વર્તમાનમાં તે અંતગડદસાના છઠ્ઠા વર્ગનું દસમું અધ્યયન છે. ૨ ૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૯. ૨. અા .૧૨. Page #476 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૫૯ ૧૫. સુદંસણ મંદર(૩) પર્વતનાં અનેક નામોમાંનું એક.' ૧. એમ.૧૬, જખૂ. ૧૦૯. ૧૬. સુદંસણ ધરદિના ગજદળનો સેનાપતિ.' ૧. સ્થા.૪૦૪. ૧૭. સુદંસણ છઠું ગેલિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). ૧. સ્થા.૬૮૫. ૧૮. સુદંસણ પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર. ભદ્દા(૩૩) દેવી તેની અધિષ્ઠાત્રી દેવી છે.' ૧. સ્થા. ૬૪૩. ૧૯. સુદંસણ ધાયઈખંડના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૭૪, સ્થા.૭૬૪. ૨૦. સુદંસણ મહુરા(૧)ના ભંડીર ઉદ્યાનમાં જેનું ચૈત્ય આવેલું છે તે યક્ષ.' ૧. વિપા.૨૬, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૫. સુદંસણપુર (સુદર્શનપુર) જે નગરના ગૃહસ્થ સુસુણાગ હતા તે નગર. શ્રમણ સુવ્યય(૨) સુસુણાગના પુત્ર હતા. ૧. આવચૂપૃ. ૧૯૫, આવનિ.૧૨૯૩, આવહ. ૭૦૧. ૧. સુદંસણા (સુદર્શના) તિવૈયર મહાવીરની મોટી બહેન અને જમાલિની માતા.૨ ૧. આચા. ૨.૧૭૭, કલ્પ. ૧૦૯, વિશેષા.૨૮૦૭, આવયૂ.૧.પૃ. ૨૪૫, ૪૧૬ , આવભા.૧૨૫, નિશીભા.૫૫૯૭, આવહ.પૃ.૩૧૩. ૨. આવચૂ.૧.પૃ.૪૧૬, આવભા.૧૨૫, વિશેષા.૨૮૦૭, આવહ.પૃ.૩૧૩. ૨. સુદંસણા સાહંજણી નગરની વેશ્યા. સુસણ(૨) મન્સીએ તેને પોતાના ઘરમાં રાખી હતી. ૧. વિપા.૨૨, સ્થાઅ.પૃ.૫૦૭. ૩. સુદંસણા ચોથા બલદેવ(૨) પુરિસુત્તમની માતા.૧ ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૪. ૪. સુદંસણા પિસાય દેવોના બે ઇન્દ્રો કાલ(૧) અને મહાકાલમાંથી દરેકની એક એક રાણીનું રામ.* સુદંસણા તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. * ૨. જ્ઞાતા.૧૫૩. ૫. સુદંસણા ધરણિંદના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક પત્નીનું નામ." ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬ . Page #477 -------------------------------------------------------------------------- ________________ ४६० આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬. સુદંસણા પશ્ચિમ અંજણગ પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.' ૧. સ્થા.૩૦૭. ૭. સુદંસણા તિર્થીયર ઉસહ(૧)ના સંસારત્યાગની વિધિ પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી.' ૧. સ.૧૫૭, આવમ.પૃ.૨૧૫. ૮. સુદંસણા સક્ક(૩)ની રાણી રોહિણી(૬)ની રાજધાની. તે દક્ષિણ પશ્ચિમ રઇકરગ પર્વત ઉપર આવેલી છે. ૧ ૧. સ્થા.૩૦૭. ૯. સુદંસણા જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.' ૧. સમ.૮, જબૂ.૯૦ સુદત્ત આચાર્ય ધમ્મઘોસ(૮ના શિષ્ય. તે તેમના ગુરુ સાથે હત્થિણાપુર ગયા હતા.' ૧. વિપા.૩૩. સુદરિસણ (સુદર્શન, જુઓ સુદંસણ (૧) અને (૯). ૧. તીર્થો.૪૮૧, આચાર્.પૃ.૩૧૫. સુદાઢ (સુદંષ્ટ્ર) જ્યારે તિર્થીયર મહાવીર નાવમાં ગંગા પાર કરી રહ્યા હતા ત્યારે તેમને ત્રાસ આપનાર એક રાગકુમાર દેવ. પોતાના એક પૂર્વભવમાં આ દેવ સિંહ હતો અને મહાવીરે તિવિટ્ટ(૧) તરીકેના ભવમાં તે સિંહને હણ્યો હતો.' ૧. આવચૂ.૧.પૂ.૨૮૦, આવનિ.૪૭૦, ખૂ. ૧૪૮૯, નિશીભા.૩.પૃ. ૩૬૬, આવહ.પૃ.૧૯૭, આવમ.પૃ. ૨૭૪. ૧. સુદામ (સુદામનું) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા સાત કુલગરમાંના બીજા.જુઓ કુલગર. ૧. સ.૧૫૭, સ્થા.૫૫૬. ૨. સુદામ ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી કુલગર.'જુઓ કુલગર. ૧. તીર્થો.૧૦૦૪. ૧. સુદ્ધદંત (શુદ્ધદત્ત) ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી ચક્કટ્ટિ. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૪. ૨. સુદ્ધદંત એક અંતરદીવ અને તેના લોકો. ૧. ભગ.૩૬૪,૪૦૮,જીવા.૧૧૨,સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નન્દિમ.પૃ.૧૦૪. ૩. સુદ્ધદંત અણુત્તરોવવાઈયદાના બીજા વર્ગનું પાંચમું અધ્યયન.' ૧. અનુત્ત.૨. Page #478 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૬૧ ૪. સુદ્ધદંત રાજા સેણિય અને રાણી ધારિણી(૧)નો પુત્ર. તેને તિત્શયર મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે અણુત્તરવિમાણમાં દેવ થયો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. અનુત્ત.૨. ૧ સુદ્ધભૂમિ (શુદ્ધભૂમિ) આ અને સુક્ષ્મભૂમિ એક છે. જુઓ લાઢ. ૧. આવચૂ.૧.પૃ.૨૯૬. સુદ્ધોદણ (શુદ્ધોદન) બુદ્ધ(૧)ના પિતા.૧ ૧. આવચૂ.૧.પૃ.૫૪૨, આવહ.પૃ.૪૧૨. સુદ્ધોદણસુત (શુદ્ધોદનસુત) સુદ્ધોદણના પુત્ર બુદ્ધ(૧).૧ ૧. આવચૂ.૧.પૃ.૫૪૨. સુધમ્મ(સુધર્મન્) જુઓ સુહમ્મ. ૧ ૧. આવિન.૫૯૪, દશચૂ.પૃ.૬, કલ્પચૂ.પૃ.૧૦૪, તીર્થો.૭૧૧, સૂત્રચૂ.પૃ.૩૧, ૧૫૫, કલ્પધ.પૃ.૧૫૨. સુધમ્મા (સુધર્મા) જુઓ સુહમ્મા. ૧. સમ.૫૧, જીવા.૧૪૩, સૂર્ય ૯૭. ૧. સુપઇક્ર (સુપ્રતિષ્ઠ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું તેરમું અધ્યયન. ૧. અન્ન.૧૨. ૨. સુપઇટ્ટ તિત્ફયર મહાવીરે સાવત્થીના જે શ્રેષ્ઠીને દીક્ષા આપી હતી તે શ્રેષ્ઠી. તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા. ૧. અન્ન.૧૪. ૩. સુપઇટ્ટ તિત્શયર પાસ(૧)ના સંઘમાં દાખલ થનાર સાવત્થીના શેઠ. મૃત્યુ પછી તે સૂર(૧) તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧ ૧. નિર.૩.૨, સ્થાઅ.પૃ.૫૧૨. ૪. સુપઇટ્ટ ભાદ્રપદ મહિનાનું બીજું નામ.૧ ૧. સૂર્ય.૩૩, જમ્મૂ.૧૫૨. ૧ ૫. સુપઇટ્ટ એરવય(૧)માં આવેલું સ્થળ જ્યાં તે ક્ષેત્રના વીસ તિર્થંકર મોક્ષ પામ્યા. ૧. તીર્થો.૫૫૨. ૧ ૬. સુપઇઢ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું નગર. ત્યાં રાજા મહાસેણ(૬) રાજ કરતા હતા. ચક્કવિટ્ટ બંભદત્ત(૧) આ નગરમાં આવ્યા હતા.ર સંભવતઃ આ નગર અને સુપઇટ્ટપુર એક છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિપા.૩૦, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. ઉત્તરાનિ.પૃ.૩૮૦. સુપટ્ટપુર (સુપ્રતિષ્ઠપુર) તે નગર જયાં મિયાપુત્ત(૨) શ્રેષ્ઠીપુત્ર તરીકે પુનર્જન્મ પામ્યો હતો. તેની પાસે ગંગા નદી વહેતી હતી. તેની એકતા અલ્હાબાદની સામે ગંગાની પેલે પાર આવેલા વર્તમાન ઝૂસી (Jhusi) સાથે સ્થાપવામાં આવી છે. ૧. વિપા. ૭. ૨. જિઓડિ.પૃ.૧૫૯. સુપઢાભ (સુપ્રતિષ્ઠાભ) અચ્ચિ જેવું જ લોગંતિય દેવોનું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૮, ભગ.૨૪૩. સુપUણા (સુપ્રતિજ્ઞા) દક્ષિણ રુયગ(૧) પર્વતના કંચણ(૨) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.૧ ૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો. ૧૫૫, આવહ પૃ.૧૨૨. ૧. સુપ— (સુપલ્મનું) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષ છે. તે પપ્પ(૨) જેવું જ છે. - ૧. સમ.૯. ૨. સુપડુ મહાવિદેહનો એક પ્રદેશ જેની રાજધાની સીહપુર છે." ૧. જખૂ. ૧૦૨. ૩. સુપડુ અંકાવઈ(૨) પર્વતનાં ચાર શિખરોમાંનું એક.' ૧. જખૂ. ૧૦૨. સુપસિદ્ધા (સુપ્રસિદ્ધા) તિર્થીયર અભિગંદણના સંસારત્યાગના પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી. ૧ ૧. સમ. ૧પ૭. ૧. સુપાસ (સુપાર્જ) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા સાતમા તિર્થંકર. તેમના પૂર્વભવમાં તે સુંદરબાહુ(૧) હતા. એરવય(૨) ક્ષેત્રમાં તેમના સમકાલીન તિર્થંકર સોમચંદ(૧) હતા.વાણારસીના રાજા પટ્ટ(૧) તેમના પિતા હતા અને રાણી પુડવી(૧) તેમની માતા હતી.સુપાસની ઊંચાઈ બસો ધનુષ હતી. તેમનો વર્ણ તમ સુવર્ણ જેવો હતો. તે પાંચ લાખ પૂર્વ અને વીસ પૂર્વાગ વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠા. પછી તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કર્યો. તે પ્રસંગે તેમણે જયંતી(૧૧) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે પાડલસંડના મહિંદ પાસેથી સૌપ્રથમ ભિક્ષા લઈ ઉપવાસનાં પારણાં કર્યા. નવ મહિના પછી તેમને કેવલજ્ઞાન થયું. તે દિવસ હતો ફાલ્યુન મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ. ૧૨ તેમને Page #480 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૬૩ જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થયું હતું તે શિરીષનું વૃક્ષ હતું. તેમના શ્રમણસંધમાં ત્રણ લાખ શ્રમણો હતા અને ચાર લાખ ત્રીસ હજાર શ્રમણીઓ હતી.૧૪ તેમના શ્રમણોના પંચાણુ ગણો હતા. તે ગણોના પંચાણુ નાયકો અર્થાત્ ગણધરો હતા.૧૫ વિદધ્મ તેમનો મુખ્ય શિષ્ય હતો અને સોમા(૫) તેમની મુખ્ય શિષ્યા હતી. સમ્મેય પર્વત ઉપર એક સો શ્રમણો સાથે તે વીસ લાખ પૂર્વેની ઉંમરે મોક્ષ પામ્યા. પઉમપહની વચ્ચેનો સમયનો ગાળો નવ હજાર કરોડ સાગરોપમ વર્ષનો છે.૧૮ ૧. સમ.૧૫૭,આવ.પૃ.૪,નન્દ્રિ ગાથા ૧૯. સમ,૧૫૭. તેમની અને તિત્થયર ૧૮,વિશેષા.૧૭૫૮,આનિ ૧૦૯૦. ૧૦. આનિ.૩૨૦, ૩૨૩, ૩૨૭, સમ. ૧૫૭. ૨. સમ.૧૫૭. ૩.તીર્થો.૩૨૦. ૪. આત્તિ.૩૮૨,૩૮૫,૩૮૭,સમ. ૧૫૭, તીર્થો.૪૭૦. ૫. સમ.૧૦૧,આવમ.પૃ.૨૩૭-૨૪૩, આવનિ.૩૭૮, તીર્થો ૩૬૨. ૬. આનિ.૩૭૬, તીર્થો.૩૪૦. ૭. આવમ.પૃ.૨૦૮-૨૧૪, આવિન. ૨૮૩. ૧૭ ૧૧. આવમ.પૃ.૨૦૬. ૧૨. આનિ.૨૪૪. ૧૩. સમ.૧૫૭, તીર્થો.૪૦૫. ૧૪. આનિ.૨૫૭, ૨૬૧. ૧૫. આનિ.૨૬૬, સમ.૯૫. ૧૬. સમ. ૧૫૭, તીર્થો.૪૪૬, ૪૬૦. ૧૭. આવૃત્તિ.૩૦૩,૩૦૭,૩૦૯. ૧૮. આવનિ.૮૧, કલ્પ.૧૯૮. ૮. આનિ.૨૨૫,૨૩૧, તીર્થો.૩૯૧. ૨. સુપાસ આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રમાં થનારા ભાવી સાતમા તિર્થંકર. તિત્થોગાલી સાતમા તરીકે સુવ્વયનો ઉલ્લેખ કરે છે અને સુપાસનો અઢારમા તિર્થંક૨ તરીકે ઉલ્લેખ કરે છે. ૧. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૨૦, ૩. સુપાસ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રમાં થયેલા અઢારમા તિર્થંકર. તિત્થોગાલીમાં તેમનું નામ અઇપાસ છે. ૧. સમ.૧૫૯. ૨. તીર્થો.૩૩૧. ૪. સુપાસ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી તિર્થંકર અને ઉદય(૫)નો ભાવી ભવ. ૧. સમ. ૧૫૯, તીર્થો.૧૧૧૧, સ્થા.૬૯૧. ૫. સુપાસ ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી કુલગર.૧ જુઓ કુલગર. ૧. તીર્થો,૧૦૦૪. ૬. સુપાસ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા કુલગર.' જુઓ કુલગર. ૧. સમ.૧૫૭, સ્થા.૫૫૬. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. સુપાસ તિર્થીયર મહાવીરના કાકા. * તે આગામી ઉસ્સપિણી કાલચક્રમાં ભરત(૨) ક્ષેત્રમાં સૂરદેવ નામના બીજા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૨ ૧. આચા.૨.૧૭૭, આચાચૂ.પૃ.૩૦૭, સમ.૧૫૯, કલ્પ.૧૦૯, આવયૂ.૧પૃ.૨૪૫, સ્થા.૬૯૧. ૨. સમ. ૧૫૯, સ્થા.૬૯૧, સ્થાઅ.પૃ.૪પ૬. સુપાસાતિવૈયર પાસ(૧)ની પરંપરાની શ્રમણી. આગામી ઉસ્સપ્રિણી કાલચક્રમાં તે ચાઉજ્જામ-ધમ્મનો ઉપદેશ દેશે અને મોક્ષ પામશે. તે તિર્થીયર તરીકે જન્મશે કે નહિ તે નિશ્ચિત નથી.' ૧. સ્થા. ૬૯૨, સ્થાઅ.પૃ.૪૫૮. સુપીઅ (સુરત) રાતદિવસના ત્રીસ મુહુત્તમાંનું એક.'તે સુગીઅર અને સુબીઅનામે પણ જાણીતું છે. ૧. સમ.૩૦, જબૂશા .૪૯૩. ૨. સૂર્ય.૪૭. ૩. જબૂ.૧૫ર. સુપુખ (સુપખ) લતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષ છે.' ૧. સમ.૧૨. સુપુંડ (સુપુષ્ઠ) સુપુખ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૧૨. સુપુફ (સુપુષ્પ) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષ છે." ૧. સમ.૨૦. સુપ્પડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) આચાર્ય સુહસ્થિ(૧)ના બાર શિષ્યોમાંના એક.' જુઓ સુફિયસુખડિબુદ્ધ. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૭. સુપઇટ્ટાભ (સુપ્રતિષ્ઠાભ) એક લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં અગ્નિચ્ચ(૧) દેવો વસે છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષ છે. ૧. ભગ.૨૪૩. ૨. સમ.૮. સુપ્રબુદ્ધ (સુપ્રબુદ્ધ) આઠમું ગેવિજગ સ્વર્ગીય વાસસ્થાન(વિમાન).૧ ૧.સ્થા.૬૮૫. ૧. સુપ્રબુદ્ધા (સુપ્રબુદ્ધા) જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ." ૧. જખૂ.૯૦. Page #482 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૬૫ ૨. સુપ્રબુદ્ધા દક્ષિણ ગુયગ(૧) પર્વતના પઉમ(૧૭) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.' ૧. સ્થા. ૬૪૩, તીર્થો.૧૫૫, જખૂ.૧૧૪. ૧. સુપ્પમ (સુપ્રભ) ચોથા બલદેવ(૨) અને વાસુદેવ(૧) પુરિસુત્તમના ભાઈ. તે બારવઈ નગરના રાજા સોમ(૪) અને તેમની રાણી સુદંસણા(૩)ના પુત્ર હતા. તે . પંચાવન લાખ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. તેમની ઊંચાઈ પચાસ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં અસોગ(૬) કે અસોગલલિય હતા. ૧. વિશેષા.૧૭૬૬, તીર્થો.પ૬૭, આવમ.૪. એજન.૪૦૬, ૪૧૪. સમ.૫૧ અનુસાર પૃ. ૨૩૭, ૨૩૯-૪૦. તે એકાવન લાખ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. ૨. સમ. ૧૫૮ અનુસાર તેમના પિતાનું [૫. આવનિ.૪૯૩, સમ.૫૦. નામ રુદ્ર(૫) હતું. ૬. સમ.૧૫૮. નામની બાબતમાં ગોટાળો છે. ૩. આવનિ.૪૦૮-૪૧૧. ૨. સુપ્રભ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી કુલગર.' ૧.સમ.૧૫૯, સ્થા.૫૫૬. ૩. સુપ્લભ ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી બલદેવ(૨).૧ ૧.સમ. ૧૫૯, તીર્થો.૧૧૪૪. ૪. સુપ્લભ છઠ્ઠા તિર્થંકર પઉમપ્પભનું બીજું નામ.' ૧ નદિ ગાથા ૧૮, વિશેષા.૧૭૫૮, તીર્થો.૪૪૬, આવનિ. ૩૭૦. ૫. સુપ્લભસુવણકુમારનાએ ઇન્દ્રો હરિકંત અને હરિસ્સહમાંથી દરેકના લોગપલનું નામ.' ૧.સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૬. સુપ્પમ ખોદવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક ૧. જીવા.૧૮૨. સુપ્રભકત (સુપ્રભકાન્ત) સુવણકુમાર દેવોના બે ઇન્દ્ર હરિકંત અને હરિસ્સહમાંથી દરેકના લોગપાલનું નામ.' ૧.ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૧. સુપ્પા (સુપ્રભા) પરણિંદના ચાર લોગપાલમાંથી દરેકની રાણીનું નામ.' ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬ . ૨. સુપ્પભા બીજા તિર્થીયર અજિય સાથે સંબંધ ધરાવતી પવિત્ર પાલખી.૧ ૧. સ.૧૫૭. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ૩. સુપ્પભા ત્રીજા બલદેલ(૨) ભદ્દ(૧૩)ની માતા. ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. સુપ્પભા તિત્શયર વિમલ(૧)એ પોતાના સંસારત્યાગના પ્રસંગે જેનો ઉપયોગ કર્યો હતો તે પાલખી.૧ ૧. સમ,૧૫૭. ૧. સુબંધુ બીજા બલદેવ(૨) વિજય(૧૧)નો પૂર્વભવ. તેણે આચાર્ય સુભદ્દ(૧) પાસે ૧ દીક્ષા લીધી હતી. ૧.સમ.૧૫૮, તીર્થો.૬૦૬. ૨. સુબંધુ ભરહ(૨) ક્ષેત્રના સાતમા ભાવી કુલગર.`તે સુરૂવ(૩) નામે પણ જાણીતા છે. ૧.સમ.૧૫૯. ૨. સ્થા.૫૫૬. ૩. સુબંધુ બિંદુસાર(૨)ના મન્ત્રી. તેણે ચાણક્કને જીવતા સળગાવી દીધા હતા.૧ ૧. વ્યવમ.૧૦.૫૯૨, નિશીચૂ.૨.પૃ.૩૩, મર.૪૭૮. ૪. સુબંધુ મહુરા(૧)ના રાજા સિરીદામના મન્ત્રી. ૧ ૧. વિપા.૨૬. સુબંભ (સુબ્રહ્મ) ખંભ(૬) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧,સમ. ૧૧. ૧ ૧. સુબાહુ હન્થેિસીસ નગરના રાજા અદીણસત્તુ(૨) અને તેમની રાણી ધારિણી(૧૪)નો પુત્ર. તેને પુષ્કચૂલા(૩) વગેરે પત્નીઓ હતી. તેના પૂર્વભવમાં તે હત્થિણાઉરનો સુમુહ(૩) શ્રેષ્ઠી હતો. તેણે સુબાહુ તરીકે જન્મ લીધો કારણ કે તેણે આચાર્ય ધમ્મઘોસના શિષ્ય શ્રમણ સુદત્તને ભિક્ષા આપી હતી. સુબાહુને તિયર મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી સુબાહુ સોહમ્મ સ્વર્ગમાં દેવ થયો. ૧.વિપા.૩૩, ગચ્છાવા.પૃ.૩૧. ૧ ૨. સુબાહુ વઇરસેણ(૧)નો પુત્ર અને બાહુબલિનો પૂર્વભવ. તેમનું બીજું નામ રુપ્પણાભ હતું.· તે તેના પૂર્વભવમાં તિત્ફયર ઉસહ(૧)નો ભાઈ હતો. ૩ ૧ આવચૂ.૧.પૃ.૧૩૩,૧૫૩,૧૮૦, વિશેષા.૧૫૯૧થી, આર્વાન.૧૭૬, આવહ. પૃ. ૧૧૭-૧૮, આવમ.પૃ.૧૬૦-૧૬૨. ૨. આવચૂ.૧.પૃ.૧૮૦, આવમ.પૃ.૨૨૬. ૧ ૩. સુબાહુ સાવત્થીના રાજા રૂપ્પિ(૩) અને રાણી ધારિણી(૨૧)ની પુત્રી. ૧. શાતા.૭૧, સ્થા.પૃ.૪૦૧. ૩. આવચૂ.૧.પૃ.૧૩૩. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. સુબાહુ સુહવિવાગનું પ્રથમ અધ્યયન." ૧. વિપા.૩૩, સુબીઅ (સુબીજ) આ અને સુપીઅ એક છે.' ૧.જબૂ.૧૫૨. ૧. સુબુદ્ધિ ચંપા નગરના રાજા જિયg(૧)ના મ7ી. તેમણે જલના દૃષ્ટાન્ત દ્વારા પુરવાર કર્યું કે એકની એક વસ્તુ સારો તેમજ ખરાબ સ્વાદ, સારી તેમજ ખરાબ ગબ્ધ વગેરે પેદા કરે છે. તેમણે રાજા સાથે શ્રમણ્ય ધારણ કર્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો.' ૧. જ્ઞાતા.૯૧-૯૨. ૨. સુબુદ્ધિ સામેય નગરના રાજા પડિબુદ્ધના મસ્ત્રી. ૧. જ્ઞાતા. ૬૮. ૩. સુબુદ્ધિ ગયપુરના શ્રેષ્ઠી. તેમને સ્વપ્ન આવ્યું કે સૂર્યકિરણો સૂર્યબિંબમાંથી અલગ થઈ ગયા અને પછી એજંસ(૩)એ તેમને પુનઃ સૂર્યબિંબમાં સ્થાપિત કર્યા. ૧ આવશ્યકચૂર્ણિ અનુસાર તેમણે સ્વપ્નમાં શત્રુદળો સામે યુદ્ધ કરતા એક મનુષ્યને જોયો અને શત્રદળોનો પરાજય કરવામાં તે મનુષ્યને મદદ કરતા સર્જસને જોયા. ૧.આવમ.પૃ. ૨૧૭, આવહ.પૃ.૧૪૫, કલ્પવિ.પૃ.૨૩૮. ૨. આવયૂ.૧.પૃ.૧૬૩. ૪. સુબુદ્ધિ ગંધસમિદ્ધ નગરના રાજા મહબ્બલ(૩)ના મસ્ત્રી. ૧. આવહ.પૃ. ૧૧૬. ૫. સુબુદ્ધિ રાજા હરિચંદના મિત્ર. તેમણે રાજાને ધર્મોપદેશ આપ્યો હતો.' ૧. આવચૂ.૧પૃ.૧૭૦, આવમ.પૃ. ૨૨૧. ૬. સુબુદ્ધિ ચક્રવટ્ટિ સગરના મ–ી. ૧. નદિમ.પૃ. ૨૪૨. ૭. સુબુદ્ધિ ખિતિપતિક્રિય(૨)ના રાજા જિયg(૨૦)ના મસ્ત્રી અને અઢંકારિય ભટ્ટાના પતિ.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦. ૮. સુબુદ્ધિ આ અને સુબંધુ(૩) એક છે.' ૧. મર.૪૭૮, નિશીયૂ.૨,પૃ.૩૩. સુક્લ (સુક્ષ્મ) જુઓ સુક્ષ્મભૂમિ.' ૧. આચાયૂ.પૃ.૩૧૯. સુક્ષ્મભૂમિ (સુહમભૂમિ) લાઢ દેશનો એક ભાગ જ્યાં મહાવીર ગયા હતા.' ૧. આચા.૯.૩.૨, આચાચૂ.પૃ.૩૧૮-૩૧૯. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સુભ (શુભ) તિર્થીયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.' ૧. સમ.૮, સ્થા.૬૧૭. ૨. સુભ તિવૈયર સેમિના પ્રથમ શિષ્ય. ૧ ૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૫૪. ૩. સુભ સોહમ્મ(૨)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષ છે. ૧. સમ. ૨. સુભકત (શુભકાન્ત) સોહમ્મ(૨)માં આવેલું સુભ(૩) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.ર સુભગંધ (ભગ૧) સોહમ્મ(૨)માં આવેલું સુભ(૩) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨. ૧. સુભગા (શુભગા) ભૂય(૨) દેવોના બે ઇન્દ્રો સુરૂવ(૨) અને પડિરૂવામાંના દરેકની રાણીનું નામ. તેના પૂર્વભવમાં તે શ્રેષ્ઠીપુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬ . ૨. જ્ઞાતા.૧૫૩. ૨. સુભગા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું આઠમું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૩. સુભઘોસ (શુભઘોષ) આ અને ઘોસ(૪) એક છે.૧ ૧. સમ.૮. ૧. સુભદ (સુભદ્ર) બીજા બલદેવ(૨) અને વાસુદેવ(૧) એ બન્નેના પૂર્વભવના ધર્મગુરુ.જુઓ સુબંધુ (૧). ૧. સ. ૧૫૮, તીર્થો દ૦૭. ૨. સુભદ સાહંજણી નગરના શ્રેષ્ઠી. તેમને સગડ(૨) નામનો પુત્ર હતો.' ૧. વિપા.૨૧-૨૨, સ્થાઅ.પૃ.૫૦૭. ૩. સુભદ્દ રાજા સેણિય(૧)નો પૌત્ર અને કહ(૬)નો પુત્ર. તેને તિત્થર મહાવીરે દીક્ષા આપી હતી. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. નિર.૨.૪. ૪. સુભદ્ અલગામનો ગૃહસ્થ, તેણે સંસારત્યાગ કરી જસહર(૧)ની દોરવણી નીચે શ્રમણ્યનું પાલન કર્યું મૃત્યુ પછી રાજા પંડુના પાંચ પુત્રોમાંના એક પુત્ર તરીકે જન્મ લીધો. જુઓ પડવ. ૧. મર. ૪૪૯-૪૫૭. Page #486 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૬૯ ૫. સુભદ્ અરુણોદ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૫. ૬. સુભદ્ મહસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષ છે. ૧. સમ. ૧૬. ૭. સુભદ્ બીજું ગેવિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન(વિમાન). ૧. સ્થા. ૬૮૫. ૮. સુભદ્ર કપૂવડિસિયાનું ચોથું અધ્યયન.' ૧. નિર. ૨.૧. ૧. સુભદ્દા (સુભદ્રા) વાણારસીના શ્રેષ્ઠી ભદ(૮)ની પત્ની. તે નિઃસન્તાન હતી. તેને શ્રમણી સુવયા(૧)એ દીક્ષા આપી. બાળકો પ્રત્યેના પ્રેમના કારણે તેણે તેમની સાથે ઘનિષ્ઠતા કેળવી અને શ્રમણાચારની વિરુદ્ધ જઈને તેમની સેવા યા લાલનપાલન શરૂ કર્યું. સુબ્બયાએ આવી અયોગ્ય પ્રવૃત્તિ ન કરવા કહ્યું. તેથી સુભદાને ખોટું લાગ્યું અને સુવ્રયાનો સંગ છોડી દીધો. મૃત્યુ પછી તે બહુપુત્તિયા(૩) દેવી તરીકે જન્મી.' ૧. નિર.૩.૪, સ્થાઅ.પૃ.૫૧૩. ૨. સુભદ્દા રાજા કોણિઅની પટરાણી. તે જ ધારિણી(૨) છે. ૧. અન્ત.૩૪, ૩૭, ઔપઅ.પૃ.૭૭ ૩. સુભદા રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી, વીસ વર્ષ શ્રમણ્યપાલન કર્યું અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કર્યો.' ૧. અત્ત. ૧૬. ૪. સુભદ્દા અંતગડદયાના સાતમા વર્ગનું દસમું અધ્યયન.' ૧. અત્ત. ૧૬. પ. સુભદ્રા કણગપુરના પિયચંદની પત્ની અને રાજકુમાર કેસમણ(૨)ની માતા.1 ૧. વિપા.૩૪. ૬. સુભદ્રા મહાપુરના રાજા બલ(૧)ની પત્ની અને રાજકુમાર મહબ્બલ(૧૦)ની માતા.' ૧. વિપા.૩૪. ૭. સુભદ્રા વાણિયગામના શ્રેષ્ઠી વિજયમિત્ત(૨)ની પત્ની અને ઉઝિયા(૨)ની માતા. વહાણ ડૂબવાથી થયેલા પતિના મૃત્યુના દુ:ખદ સમાચારના આઘાતથી મૃત્યુ પામી. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિપા.૯. ૮. સુભદ્રા બીજા બલદેવ(૨) વિજય(૧)ની માતા.' ૧. સ.૧૫૮, તીર્થો.૬૦૪, ઉત્તરાક પૃ.૩૪૯. ૯. સુભદ્દા ચક્રવટ્ટિ ભરહ(૧)ની મુખ્ય પત્ની અને તિર્થીયર ઉસભ(૧)ની મુખ્ય ઉપાસિકા (શ્રાવિકા), વિણમિએ ભરતને ભેટ તરીકે સુભદ્દા આપી હતી. ૧. સમ.૧૫૮, જબૂ.૬૮, આવરૃ.૧પૃ.૨૦૦. ૩. જખૂ.૬૪. ૨. કલ્પ. ૨૧૭, જબૂ.૩૧, આવચૂ.૧,પૃ.૧૫૮. ૧૦. સુભદ્દા મંખલિની પત્ની અને ગોસાલની માતા. તે અને ભદ્દા(૨૮) એક છે. ૧. આવનિ.૪૭૪, વિશેષા. ૧૯૨૮, આવમ.પૃ.૨૭૬, સ્થાઅ પૃ.૫૨૨, કલ્પવિ. પૃ. ૩૭, કલ્પ.પૃ.૩૩, ૧૦પ. ૧૧. સુભદ્દા સોરિયપુરના શ્રેષ્ઠી ધણંજય(૧)ની પત્ની.' ૧. આવનિ.૧૨૮૯, આવયૂ.૨,પૃ.૧૯૩, પાક્ષિય.પૃ.૬૭, આવહ.પૃ.૭૦૫. ૧૨. સુભદ્દા જુઓ રત્તસુભદા.' ૧. પ્રશ્નઅ.પૃ.૮૯. ૧૩. સુભદા ચંપા નગરના શ્રેષ્ઠી જિણદત્ત(૨)ની પુત્રી. એકવાર તેણે એક શ્રમણની આંખમાં પડેલું તણખલું પોતાના હાથે દૂર કર્યું. તેના કારણે તેના કુટુંબમાં ખળભળાટ મચી ગયો. તેણે ધ્યાન કર્યું અને દેવોની મદદથી પોતાના શીલની પવિત્રતા અંગે જાગેલી શંકાને દૂર કરવામાં તે સફળ થઈ. સુભદ્રાની ગણના સતીઓમાં થાય છે. ૨ ૧. આવયૂ.૨,પૃ.૨૬૯-૨૭૦,આવનિ. | પૃ. ૨૫૭, બૂલે. ૧૬૩૩. ૧૫-૪૫,દશમૂ.પૃ.૪૮,વ્યવભા.૩. ૨. આવ.પૃ. ૨૮. ૩૭૪, વ્યવમ.પૃ.૨.. ૩૪, સ્થાઅ. | ૧૪. સુભદ્દા ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલ છે, તે દરેકની રાણીનું નામ સુભદ્દા છે. ૧ ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૧૫. સુભદ્રા બલિ(૪)ના ચાર લોગપાલ છે અને દરેકની રાણીનું આ નામ છે. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪ ૬. ૧૬. સુભદ્રા જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ.' ૧. જખૂ.૯૦. સુભફાસ (શુભસ્પર્શ) સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષ છે.' ૧. સમ. ૨. સુભલેટ્સ (શુભલેશ્ય) સુભફાસ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ Page #488 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ४७१ ૧. સમ. ૨. સુવિણ (શુભવર્ણ) સુભફાસ જેવું જ સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૨. ૧. સુભા (શુભા) આ અને સુભા(૧) એક છે.' ૧. ભગ.૪૦૬,સ્થા.૪૦૩. ૨. સુભા મહાવિદેહના રમણિજ(૨) પ્રદેશનું પાટનગર.' ૧. જખૂ.૯૬. ૧. સુભૂમ બાર ચક્કટ્ટિમાંના આઠમા.' તે તિર્થંકર મલ્લિની પહેલાં અને અરની પછી થયા હતા. તે હત્થિણાઉના રાજા કgવીરિય(૧) અને તેમની રાણી તારા(૨)ના પુત્ર હતા. તેમની મુખ્ય પત્ની પઉમસિરિ(૨) હતી. પરસુરામે આ પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો સાત વાર સંપૂર્ણ નાશ કર્યો હતો. સુભૂમે આ પૃથ્વી ઉપરથી બ્રાહ્મણોનો (પરસુરામ સહિત) એકવીસ વાર સંપૂર્ણ નાશ કર્યો હતો. સુભૂમ સાઠ હજાર વર્ષનું આયુષ્ય પૂરું કરી કરીને સાતમી નરકે ગયા. ૧. સ. ૧૫૮, વિશેષા.૧૭૬૨, તીર્થો. | પૃ.૪૯,૫૫, આવહ.પૃ.૩૯૨-૯૩, પપ૯, આવમ.પૃ.૨૩૭, ૩૭૫. | વિશેષા.૩પ૭૫, આચાશી પૃ.૧૦૦, ૨. આવનિ.૪૧૮,વિશેષા.૧૭૭૦,તીર્થો. સૂત્રશી.પૃ. ૧૭૦, સૂત્રચૂ.પૃ. ૨૦૯. ૪૮૧. ૬. આવમ.પૃ.૨૩૯. ૩. સમ.૧૫૮, આવનિ.૩૯૮-૪00. |૭. સ્થા.૧૧૨, જીવા.૮૯, વિશેષા.૧૭૧૬, ૪. સ.૧૫૮. સ્થાઅ.પૃ.૪૭૯, આવનિ.૪૩૧. ૫. આવયૂ. ૧.પૃ.૫૨૦-૨૨, આચાચૂ. ૨. સુભૂમ તિર્થીયર વાસુપુજ્જના ગણધર.' તે સુહમ્મ(૨) નામે પણ જાણીતા છે. ૧. તીર્થો ૪૪૯ ૨. સમ.૧પ૭. ૩. સુબ્મ ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી કુલગર. ૧. સમ.૧૫૯, સ્થા.૫૫૬. ૧. સુભૂમિભાગ ચંપા નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.' ૧. જ્ઞાતા.૪૪, આવહ.પૃ.૨૮૬. ૨. સુભૂમિભાગ સેલગપુરની પાસે આવેલું ઉદ્યાન.' ૧. શાતા.૫૫. ૩. સુભૂમિભાગ રાયગિહ પાસે આવેલું ઉદ્યાન.' ૧. જ્ઞાતા. ૬૩. ૪. સુભૂમિભાગ સયદુવાર નગર પાસે આવેલું ઉદ્યાન.' Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૫૫૯. ૫. સુભૂમિભાગ સાએય નગરનું ઉદ્યાન.' ૧. બૃભા. ૩૨૬૧. ૧. સુભોગા અધોલોકની મુખ્ય દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૧, આવહ.પૃ.૧૨૧, સ્થા. ૬૪૩, તીર્થો. ૧૪૪. ૨. સુભોગા માલવંત(૧) પર્વતના સાગર(૬) શિખર ઉપર વસતી દેવી.' ૧. જખૂ.૯૧. ૩. સુભોગા પડિરૂવની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. ૧ ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૧. સુભોમ (સુભૌમ) એક ગામ જયાં તિર્થીયર મહાવીર ગયા હતા.' ૧. વિશેષા. ૧૯૬૩, આવમ.પૃ.૨૯૧, આવનિ.૫૦૮, આવયૂ. ૧.પૃ.૩૧૧. ૨. સુભોમ જુઓ સુભૂમ(૧) અને (૩). ૧. આચાયૂ.પૃ.૪૯, ૫૫, આવયૂ.૧.૫૨૦સૂત્રચૂપૃ.૨૦૯. ૨. સ્થા.૫૫૬. સુભો... (સુભૌમ) જુઓ સુભૂમ(૧). ૧. વિશેષા.૩પ૭પ. ૧. સુમઈ (સુમતિ) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પંદર કુલગરમાંના પ્રથમ. ૧. જબૂ.૨૮-૨૯, ૪૦, જબૂશા.પૃ.૧૩૩, તીર્થો. ૧૦૦૪. ૨. સુમઈ એરવય(૧) ક્ષેત્રના દસમા ભાવી કુલગર.' સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ.૧૫૯, તીર્થો. ૧૦0૭, ૧૦૧૮. ૩. સુમઇ પંડણની પુત્રી અને મઈની બહેન. ૧. આવનિ.૧૨૯૬, આવહ.પૃ.૭૦૯. ૪. સુમાં ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫ર, કલ્પવિ.પૃ. ૨૩૬. ૫. સુમઈ ભરહ(૨) ક્ષેત્રના દસમા ભાવી કુલગર.' ૧. તીર્થો.૧૦ ૪. ૬. સુમઈ ણાઇલ(૩)ના ભાઈ.' ૧. મનિ.પૃ.૮૬-૮૭. ૭. સુમાં વર્તમાન ઓસપિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રમાં થયેલા Page #490 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ४७३ પાંચમા તિર્થંકર. તે એરવય(૧) ક્ષેત્રમાં થયેલા ઇસિદિષ્ણના સમકાલીન હતા. તે વિણીયા નગરના રાજા મેહ(પ) અને રાણી મંગલાના પુત્ર હતા. તેમની ઊંચાઈ ત્રણ સો ધનુષ હતી.” તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તે દસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે રાજા બન્યા, તેમણે ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂવગ વર્ષ રાજ કર્યું. પછી તેમણે એક હજાર પુરુષો સાથે સહસંબવણ ઉદ્યાનમાં સંસારનો ત્યાગ કરી ગ્રામય ગ્રહણ કર્યું. આ પ્રસંગે તેમણે વિજયા(૬) પાલખીનો ઉપયોગ કર્યો. પછીના દિવસે સૌપ્રથમ ભિક્ષા વિજયપુરમાં પઉમ(૧૧) પાસેથી ગ્રહણ કરી. વીસ વર્ષ પછી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અગિયારસના દિવસે પ્રિયંગ વૃક્ષ નીચે તેમને કેવલજ્ઞાન થયું.૧૨ ચમર(૩) તેમનો મુખ્ય શિષ્ય હતો અને કાસવી તેમની મુખ્ય શિષ્યા હતી.13 તેમના શ્રમણ સંઘમાં ત્રણ લાખ વીસ હજાર શ્રમણો હતા અને પાંચ લાખ ત્રીસ હજાર શ્રમણીઓ હતી, એક સો શ્રમણગણો હતા અને એક સો ગણધર હતા.૧૪ ચાલીસ લાખ પૂર્વ વર્ષની ઉંમરે એક હજાર શ્રમણો સાથે સમેય પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. (ત દસ લાખ પૂર્વ વર્ષ રાજકુમાર હતા અને ઓગણત્રીસ લાખ પૂર્વ વર્ષ રાજા હતા.) અભિગંદણ અને તેમની વચ્ચે નવ લાખ કરોડ સાગરોપમ વર્ષોનો ગાળો હતો. તે તેમના પૂર્વભવમાં સુમિત્ત(૧) હતા. ૧૭ ૧. સ.૧૫૭, વિશેષા.૧૬૬૪,૧૭૫૮,૫૮. આવનિ.૨૨૮,૩૨૦,૩૨૭, સમ. નન્દિ. ગાથા ૧૮, આવ.પૃ.૪, ૧૫૭. આવનિ. ૧૦૮૯. ૯. આવમ.પૃ.૨૦૪-૨૧૪. ૨. જીત. ૩૧૮. ૧૦. આવનિ. ૨૪૩. ૩. આવનિ.૩૮૩,૩૮૫,૩૮૭,નન્દ્રિમ. ૧૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૦૫. પૃ.૧૫૮,સમ,૧૦૪,૧૫૭, તીર્થો. ૧૨. આવનિ. ૨૫૪. ૪૬૮. ૧૩. સમ.૧૫૭, તીર્થો.૪૪૩, ૪પ૭. ૪. આવમ.પૃ. ૨૩૭-૨૪૩, આવનિ. ૧૪. આવનિ.૨પ૬, ર૬૦, ૨૬૬, તિત્વોગાલી ૩૭૮, તીર્થો.૩૬૧. (૪૪૫) ૧૧૬ ગણધરોનો ઉલ્લેખ કરે છે. પ. આવનિ ૩૭૬, તીર્થો. ૩૩૭. ૧૫. આવનિ. ૨૭૨-૩૦૫, ૩૦૭, ૩૧૧. ૬. આવમ.પૃ. ૨૦૪-૨૧૪, આવનિ. ૧૬ , સ્થા.૬૬૪,આવભા.કૃ.૮૧, કલ્પ. ૨૦૦. ૨૨૫-૨૩૧, ૨૮૧. ૧૭. સમ. ૧૫૭. ૭. સમ.૧૫૭. ૧. સુમંગલ એરવ(૧) ક્ષેત્રના પ્રથમ ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ચોથા તિર્થંકર તરીકે ઉલ્લેખ કરે છે.' ૧. સમ. ૧૫૯, તીર્થો.૧૧૮. ૨. સુમંગલ તિવૈયર વિમલ(૨)ના પ્રશિષ્ય. તેમણે પોતાની અલૌકિક શક્તિથી વિમલવાહણ(૩)ને જીવતા સળગાવી દીધા હતા. મૃત્યુ પછી સુમંગલ સબ્યસ્થસિદ્ધ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.' ૧. ભગ. ૫૫૯. ૩. સુમંગલ રાજા સેણિઅ(૧)નો પૂર્વભવ.' તે રાજા જિયસતુ(૨૭)નો પુત્ર હતો. તેને જિયસજીના મસ્ત્રીના પુત્ર સેણિય(૨)ની તેના મોટા પેટના કારણે મશ્કરી કરી તેને ચીડવવાની ટેવ હતી. આના કારણે તે બન્ને વચ્ચે દુશ્મનાવટ થઈ અને પરિણામે પછીના જન્મમાં સેણિયે કુણિઅ તરીકે રાજા સેણિઅને હણી વેર વાળ્યું.' ૧. આવચૂ. ૨.પૃ.૧૬૬, આવહ.પૃ. ૬૭૮. ૧. સુમંગલા ઉસભ(૧)ની તે જોડકી બહેન હતી જે પછી તેમની પત્ની બની. ઉસભાને બે પત્નીઓ હતી. સુમંગલાએ ૯૯ પુત્રોને જન્મ આપ્યો હતો જેમાં ભરહ(૧)નો સમાવેશ થતો હતો. અને સમુંગલાએ એક પુત્રી બંભી(૧)ને પણ જન્મ આપ્યો હતો.' ૧. આવનિ. ૧૯૧,૩૮૩, ૩૯૮, આવભા.૪, વિશેષા.૧૬૦૭, ૧૬૧૨-૧૩, સમ. ૧૫૮, તીર્થો. ૨૯૩. આવમ.પૂ.૧૯૩, આવહ.પૃ.૧૨૬, કલ્પધ.પૃ.૧૪૮, કલ્પવિ.પૃ. ૨૩૧. ૨. સુમંગલા શિક્ષણામિયાની બહેન.' ૧. આવચૂ. ૧.પૃ.૧૭૨, આવમ.પૃ. ૨૨૨. ૩. સુમંગલા એક ગામ જ્યાં તિર્થીયર મહાવીર ગયા હતા.' ૧. વિશેષા. ૧૯૭૮, આવમ.પૃ.૨૯૬, આવહ પૃ.૬૭૮, આવનિ.પ૨૩, આવયૂ. પૃ. ૩૨૦. ૧. સુમણ (સુમનસ) ઈસાણિંદના લાગપાલ સોમનું વિમાન.' ૧. ભગ.૧૭૨. ૨. સુમણ ગંદીસરોદના બે અધિષ્ઠાતા દેવોમાનો એક.' ૧. જીવા.૧૮૪. ૩. સુમણ રુયગોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૫. ૧. સુમણભદ્ર (સુમનોભદ્ર) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું બારમું અધ્યયન.' ૧. અન્ત.૧૨. ૨. સુમણભદ્ર સાવત્થીના ગૃહસ્થ. તેમણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામ્યા હતા.' ૧. અત્ત.૧૪ ૩. સુમણભદ્ર ચંપા નગરના રાજા જિયસત્ત(૩૭)નો પુત્ર. તેણે આચાર્ય Page #492 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૭૫ ધમ્મઘોસ(૧૩) પાસે દીક્ષા લીધી હતી. મચ્છર કરડવાથી તેનું મરણ થયું હતું.' ૧. મર.૪૮૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૧-૯૨, ઉત્તરાક.પૃ.૩૬. ૪. સુમણભદ્ અરુણોદ(૨) સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક ૧. જીવા. ૧૮૫. ૫. સુમણભદ્ર વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.' ૧. ભગ.૧૬૮. ૧. સુમણા (સુમના) રાયગિહના રાજા સેણિય(૧)ની પત્ની. તેને તિવૈયર મહાવીરે દીક્ષા આપી હતી. તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.' ૧. અત્ત. ૧૬. ૨. સુમણા અંતગડદસાનું બારમું અધ્યયન.' ૧. અત્ત. ૧૬. ૩. સુમણા તિર્થીયર ચંદપ્પભ(૧)ની પ્રથમ શિષ્યા.' ૧. સ.૧૫૭, તીર્થો.૪૫૮. ૪. સુમણા ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક રાણીનું નામ.૧ ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૫. સુમણા જંબુસુદંસણા વૃક્ષનું એક નામ.' ૧. જબૂ.૯૦. સુમતિ જુઓ સુમઈ.' ૧. સ્થા. ૬૬૪, તીર્થો.૩૧૮, ૧૦૦૭, ૧૦૧૮, આવનિ.૧૨૯૬. ૧. સુમરુતા અંતગડદયાના સાતમા વર્ગનું છઠું અધ્યયન. ૧, અત્ત. ૧૬. ૨. સુમરુતા રાજા સેણિય(૧)ની પત્ની. તેને તિત્થર મહાવીરે દીક્ષા આપી હતી. તે મોક્ષ પામી હતી.' ૧. અન્ત.૧૬. સુમાગહ (સુમાગધ) તિર્થીયર મહાવીરના પિતાના મિત્ર. મોસલિ ગામમાં મહાવીરને બંધનમાંથી મુક્ત કરાવવામાં તેમણે મદદ કરી હતી.' ૧. આવયૂ.૧પૃ.૩૧૩, આવનિ.૫૧૧, આવમ.પૃ. ૨૯૨. સુમિણ (સ્વપ્ન) વિયાહપણત્તિના સોળમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.' - ૧. ભગ.પ૬૧. સુમિણભદ્ર (સ્વપ્નભદ્ર) આચાર્ય સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંના એક.' Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.૨૫૬. સુમિણભાવણા (સ્વપ્નભાવના) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ. તેનું અધ્યયન ચૌદ વર્ષનું શ્રમણ્યપાલન જેણે પૂરું કર્યું હોય તે શ્રમણને જ કરવાની અનુજ્ઞા છે. ૧. પાક્ષિ.પૂ.૪૫, નદિમ.પૃ.૨૫૪. ૨. વ્યવ.૧૦.૨૯, વ્યવભા. ૧૦.૧૧૪. ૧. સુમિત્ત (સુમિત્ર) પાંચમા તિર્થીયર સુમઈ(૭)નો પૂર્વભવ.' ૧. સમ.૧૫૭. ૨. સુમિત્ત તિર્થીયર સંતિને સૌપ્રથમ ભિક્ષા આપનાર વ્યક્તિ." ૧. સ.૧૫૭, આવનિ.૩૨૮, આવમ.પૃ. ૨૨૭. ૩. સુમિત્ત તિર્થીયર મુણિસુવ (૧)ના પિતા ' ૧. સમ. ૧૫૭, તીર્થો. ૪૮૩. ૪. સુમિત્ત તિર્થંકર મલિ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર.' ૧. જ્ઞાતા.૭૭. સુમિત્તવિજય (સુમિત્રવિજય) બીજા ચક્કટ્ટિ સગરના પિતા.' ૧. સ.૧૫૮. સુમિત્તા (સુમિત્રા) અધોલોકની એક મુખ્ય દિસાકુમારી.' ૧. તીર્થો. ૧૪૪. ૧. સુમુહ એક ચાયવ રાજકુમાર.' તે બારવઈના બલદેવ(૧) અને ધારિણી(૬)નો પુત્ર હતો. તેણે તિર્થીયર અરિકૃમિ પાસે દીક્ષા લીધી હતી. તે સેતુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૧. જ્ઞાતા.પૃ.૧૨૨. ૨. અત્ત,૭. ૨. સુમુહ અંતગડદસાના ત્રીજા વર્ગનું નવમું અધ્યયન. ૧. અત્ત.૪. ૩. સુમુહ સુબાહુ(૧)નો પૂર્વભવ. તે હત્થિણાપુરના શ્રેષ્ઠી હતા.' ૧. વિપા.૩૩. સુમેરુ મેરુ પર્વતનું બીજું નામ ૧. તીર્થો.૨૧૦. સુમેરુપ્પમ (સુમેરુપ્રભ) એક ગજરાજ. તે મેહ(૧)નો પૂર્વભવ હતો.' ૧. જ્ઞાતા.૨૭, કલ્પવિ.પૃ.૩૨. સુમેહા ઊર્વીલોકની એક મુખ્ય દિસાકુમારી. દણવણ(૧)માં આવેલા રિસહકૂડની તે અધિષ્ઠાત્રી છે. ૨ Page #494 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૭૭ ૧. જબૂ.૧૧૩, સ્થા.૬૨૩, આવહ પૃ.૧૨૨, તીર્થો. ૧૪૭. ૨. જબૂ.૧૦૪. સુય (શ્રત) આ શબ્દનો વાચ્યાર્થ છે “સાંભળેલું અને એ જ અર્થમાં તેનો પ્રયોગ આયારંગમાં થયો છે. ત્યાં વપરાયેલ શબ્દ “અહાસુય'નો અર્થ છે – તિર્થીયર મહાવીરના મુખેથી ગણધર સુહમ્મ(૧)એ જે ઉપદેશ યા વચનો સાંભળ્યાં છે. આગમગ્રન્થોમાં આવતો લોકપ્રસિદ્ધ વાક્યખંડ “સુર્ય મે આઉસ તેણે આ જ અર્થ જણાવે છે. આમ તિર્થીયર મહાવીરના ઉપદેશો કે તેમનાં પ્રવચનો “સુય' નામથી પ્રચલિત થયાં. વ્યાપક અર્થમાં “સુય'નો અર્થ છે “જિનનાં વચનો, અર્થાત તત્ત્વોની સમજણ આપતી કે તત્ત્વોનો અર્થ જણાવતી તિર્થંકરની વાણી. આ બધા ઉપદેશો અને આ બધું જ્ઞાન ગુરુશિષ્ય પરંપરાથી મૌખિક રીતે આપવામાં આવતું, તેથી મૌખિક રીતે ચાલી આવેલી ધર્મજ્ઞાનપરંપરા કે પારંપરિક ધર્મજ્ઞાનના અર્થમાં “સુય’ શબ્દ પ્રચલિત બન્યો. આ જ્ઞાન કે સુય પુવ્યો અને અંગો(૩) અથવા દુવાલસંગ જેવા ગ્રન્થોમાં અને વધારામાં અંગબાહિર ગ્રન્થોમાં સંગૃહીત થયું. આ સુય કે આ ગ્રન્થો પ્રાકૃત ભાષામાં રચાયેલ છે અને તે આગમ તરીકે પ્રસિદ્ધ છે. તેના માટે વપરાતાં પર્યાય નામો આ છે – સુત્ત, આગમ, પવયણ વગેરે. જુઓ આગમ અને સુત્ત. ૧. આચા.૯.૧.૧ (અરીસુર્ય વસ્લામિ | ૨૦, નન્દિમ.પૃ. ૧૯૩, ૨૦૩-૨૦૪. નહી સે સમને પાવું ઉઠ્ઠા), ૨.૧૭૯, ૮. જીતભા. ૧૦૦૮, આવચૂ.૨.પૃ. ૨૧૬. ઉત્તરાશા.પૃ.૫૫૬-૫૭, અનુહ.પૃ. | ઉત્તરાશા.પૃ.૫૫૬-૫૭, નદિમ.પૃ.૧૫. ૩૨, અનુયે પૃ.૩૮. ૯િ. ભગ.૩૩૯-૪૦, અનુ.૪૩, વિશેષા. ૨. આચા.૧, ઉત્તરાશા.પૃ.૭૯, દશા. ૮૯૭, બૃભા. ૧૭૪. ઉપર જણાવેલા ૧.૧. પર્યાયો ઉપરાંત સુયના વિવિધ પર્યાયો ૩.દશાચૂપૃ.૬, નદિમ.પૃ.૨. આગમ સાહિત્યમાં મળે છે. તે છે – ગ્રન્થ, ૪. આવનિ.૭૮, આવયૂ.૧.પૃ.૭૪, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, વિશેષા.૧૩૭૩. પ્રજ્ઞાપના, અર્થ, તીર્થ, માર્ગ,તત્ર, પાથ, ૫. ઉત્તરા. ૨૯, ૧૯,ભગ ૭૫૭,આવનિ. શાસ્ત્ર અને સંઘ. અનુ.૪૩, બૃભા.૧૭૪, ૧૪૧૦,રસાવચૂ.૨,પૃ.૨૧૬, ચતુઃ ૧૭૯-૧૮૩,વિશેષા.૫૬૧-૬૩, ૮૯૩, ૩૨, બૃભા.૩૬૪૧, બૂમ.૧.પૃ. ૧૧૨૪, ૧૩૭૩-૭૪, ૧૩૮૫, ૨૮૫૦, ૪૨-૪૩, પ્રજ્ઞામ.પૃ.૫, પ્રશ્નઅ.પૃ. ૨૮૮૧, ૪૨૦૩, ૪૨૧૧, જીતભા. ૧, ૯૮. ૩, પ્રજ્ઞા.૩૭,ઉત્તરા.૧૪,૫૨,પ્રશ્ન. ૨૩, ૬. ભગ.૭૫૬-૫૭,ભગઅ.પૂ.૬, ૨૫, ૨૭, પ્રશ્નઅ.પૃ.૨,૧૧૩, પિંડનિ. ઉત્તરા. ૨૮.૨૩, અનુ.૪૦-૪૨ ન.િ ૧૪૦, ઉત્તરાશા.પૃ.૩૪૨,૫૮૪, ભગઅ. ૪૧, સ્થા.૭૧, ઉત્તરાનિ.પૃ.૧૪૪, પૃ.૩૮૩, અનુહ.પૃ. ૨૨,૩૮,આચાનિ. ૫૭૦, દશચૂપૃ.૨૯૪ ૨૮૧, આવયૂ.૧.પૃ.૮૭,૯૨,૯૪, ૭. સ્થા.૭૧, સ્થાઅ.પૃ.૫૨, નન્દિ.૪૪, સૂત્રશી પૃ.૨, પાક્ષિય.પૃ.૫૯, પ્રણામ. બૃભા.૧૪૪, વિશેષા.૫૩૦,બુમ.પૃ. પૃ.૧૯,૫૬,૩૧૯,નદિમ.પૃ.૨૯, ૪૪, ઉત્તરાશા.પૃ.૫૬૫, પ્રજ્ઞામ.પૃ. ૬૦-૬૨, મનિ.પૃ. ૨૪. Page #495 -------------------------------------------------------------------------- ________________ ४७८ ગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુયસાગર (શ્રુતસાગર) એરવ૧) ક્ષેત્રના નવમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ ત્રીજા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સમ.૧પ૯, તીર્થો.૧૧૧૭. સુયાઈ (સુજાતિ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.પૂ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. સુરઇક (સુરતિક) અલગ્રામના ગૃહસ્થ. તેમણે જસહર(૧) પાસે દીક્ષા લીધી અને મૃત્યુ પછી રાજા પંડુના પુત્ર તરીકે તેમનો પુનર્જન્મ થયો.' ૧. મર.૪૪૯-૪૫૭. સુરંબર (સુરામ્બર) સોરિય(૮) નગર પાસે આવેલું યક્ષ૯.૧ ૧. આવનિ. ૧૨૮૯, પાક્ષિય.૬૭, આવયૂ.૨,પૃ.૧૯૩, આવહ.પૃ.૭૦૫. સુરચ્ચિદીવાયણ (સુરાગ્નિદ્વીપાયન) આ અને દીવાયણ(૩) એક છે. મૃત્યુ પછી તેમનો અગ્નિકુમાર તરીકે પુનર્જન્મ થયો.' ૧. અન્ત.૯. સુરટ્ટ (સુરાષ્ટ્ર) એક આરિય (આર્ય) દેશ. તેની રાજધાની બારવઈ હતી. સુરક્રની દક્ષિણે એક યોજનાના અંતરે એક નાનકડો ટાપુ આવેલો હતો. સુરક્રદેશ ઉપર કુલગર ઉસહ(૧)નો પુત્ર રાજ કરતો હતો. તે દેશમાં ગિરિણગર આવેલું હતું. તિર્થીયર અરિટ્રણેમિએ વિહાર દ્વારા સુરઢ દેશને પાવન કર્યો. પાંચ પાંડવ ભાઈઓ આ દેશમાં આવ્યા હતા. આ દેશને રાજા સંપઈએ જીત્યો હતો. લોકો આ દેશથી ઉજ્જણી મુસાફરી કરી જતા હતા. સુરઢમાં ભરુઅચ્છ પાસે આવેલા ગામનો ફલિહમલા હતો. ઉજ્જૈણીના રાજા ગભિલને પરાભૂત કરવા માટે આચાર્ય કાલગ(૧) છત્રુ રાજાઓને સૌપ્રથમ સુરઢ દેશ લઈ આવ્યા હતા. મૂળે દક્ષિણ કાઠિયાવાડ સુરક દેશ તરીકે પ્રસિદ્ધ હતું. ઉત્તરકાળે આખું કાઠિયાવાડ અને ગુજરાતનો તેની આજુબાજુ આવેલો પ્રદેશ સુરઢ દેશ તરીકે ઓળખાવા લાગ્યો.૧૧ ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ. ૧૨૩, બૃભા.) ૬. મર.૪૬૦. - ૩૨૬૩, બૃ.૯૧૩. આવહ.પૃ. . ૭. નિશીયૂ.૨.પૂ.૩૬૨. ૭૦૯. ૮. આવ.૨.પૃ. ૧૭૮. ૨.બૂ.૧૦૫૯, નિશીયૂ.૨.૯૫. | ૯. આવયૂ.૩.પૃ.૧પર-પ૩, ઉત્તરાશા પૃ. ૩. કલ્પવિ.પૃ. ૨૩૬. ૧૯૨. ૪. જીવામ-પૃ.૫૬. | ૧૦. નિશીયૂ.૩.પૃ.૫૯. ૫. જ્ઞાતા.૧૩). ૧૧. સ્ટજિઓ પૃ.૮૮. સુરટ્ટજણવય (સુરાષ્ટ્રજનપદ) આ અને સુરટ્ટ એક છે.' Page #496 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. શાતા.૧૧૭. સુરદીવાયણ (સુરદ્વીપાયન) આ અને સુરગ્નિદીવાયણ એક છે. ૧. અન્ન.૯. સુરદેવ આ અને સૂરદેવ એક છે. ૧. તીર્થો.૧૧૧૧. ૧. સુરદેવી સુરદેવીકૂડ(૨) ઉપર વસતી દેવી. ૧ ૧. જમ્મૂ.૭૫. ૨. સુરદેવી પશ્ચિમ રુયગ(૧) પૂર્વતના અમોહ(૨) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી. ૧ ૧. જમ્મૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૭. ૩. સુરદેવી સિહરિ પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ. ૧૧૧. ૧. સુરદેવીકૂડ (સુરદેવીકૂટ) જુઓ સુરદેવી(૩).૧ ૧. જમ્મૂ. ૧૧૧. ૨. સુરદેવીફૂડ ચુલ્લહિમવંત પર્વતનું શિખર. દેવી સુરદેવી(૧) ત્યાં વસે છે. ૧. જમ્મૂ.૭૫. ૨. એજન. ૧. સુરપ્પિય (સુરપ્રિય) સુરપ્પિય યક્ષનું ચૈત્ય. બારવઈ નગર અને રેવયગ પર્વતની નજીક આવેલા ણંદણવણ(૨)માં તે આવેલું હતું. તિત્શયર અરિક્રૃણેમિ આ ચૈત્યમાં ૧ આવ્યા હતા. ૧. નિર.૫.૧, અન્ત.૧, શાતા.પર, આવચૂ.૧.પૃ.૩૫૫. ૨. જ્ઞાતા.૫૩. ૨. સુરપ્પિય જેમનું ચૈત્ય સાગેય નગરની ઉત્તરપૂર્વે આવેલા ઉદ્યાનમાં આવેલું હતું તે યક્ષ. પોતાના વાર્ષિક ઉત્સવ ઉપર પોતાની આકૃતિ દોરતા ચિત્રકારને તે મારી નાખતો હતો. ૧. આચૂ.૧.પૃ.૮૭, વિશેષાકો.પૃ.૩૩૧, આવમ.પૃ.૧૦૧, આવહ.પૃ.૬૨. સુરભિપુર જુઓ સુરહિપુર. ૧. વિશેષા.૧૯૨૪, આવહ.પૃ.૧૯૭. ૧ ૧. સુરવર તિત્ફયર ઉસહ(૧)ના એક સો પુત્રમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. સુરવર જુઓ સુગંબર.૧ ૧. આવહ.પૃ.૭૦૫. ૪૭૯ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૨, સમ.૧પ૯. ૪૮૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુરહિપુર (સુરભિપુર) એક શહેર જ્યાં તિર્થીયર મહાવીર ગયા હતા. તે ગંગા નદીના કિનારા ઉપર આવેલું હતું. ૧. વિશેષા. ૧૯૨૪, આવનિ.૪૭૦, આવયૂ.૧.પૃ.૭૭૯, આવમ.પૃ. ૨૭૪, આવહ. મૃ. ૧૯૭, ૨. કલ્પવિ.પૃ.૧૬૩. ૧. સુરાદેવતિત્થર મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંના એક. તે વાણારસીના હતા અને તેમની પત્ની ધણા હતી. એક દેવે તેમને તેમનો ધર્મ છોડી દેવા કહ્યું. સુરાદેવે દઢતાપૂર્વક તે દેવના કહ્યા પ્રમાણે ન કર્યું, એટલે દેવે તેમના પુત્રોને ત્રાસ આપ્યો. તેમ છતાં સુરાદેવ ચલિત ન થયા. જ્યારે દેવે તેમના શરીરમાં રોગો પેદા કરવાની ધમકી આપી ત્યારે સુરાદેવ તે દેવને પકડવા ધસ્યા. પરંતુ દેવ અલોપ થઈ ગયો. સુરાદેવ સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં પુનર્જન્મ પામ્યા. ૧. ઉપા.૩૦-૩૧. ૨. સુરાદેવ ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી તિર્થંકર. તે સુરદેવ નામે પણ જાણીતા છે. ૧. તીર્થો.૧૧૧૧. ૩. સુરાદેવ ઉપાસગદાસાનું ચોથું અધ્યયન.' ૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૧. સુરાદેવી પુફચૂલિયાનું આઠમું અધ્યયન. ૧ ૧. નિર.૪.૧. ૨. સુરાદેવી રાયગિહમાં તિત્થર મહાવીરને વંદન કરવા આવેલી દેવી. તેના પૂર્વભવમાં તેને તિર્થીયર પાસના સંઘમાં દીક્ષા આપવામાં આવેલી. ૧. નિર.૪.૧. ૨. નિર.૪.૮. ૩. સુરાદેવી જુઓ સુરદેવી(૨).૧ ૧. તીર્થો.૧૫૭. ૧. સુરિંદદત્ત (સુરેન્દ્રદત્ત) તિર્થીયર સંભવ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર વ્યક્તિ." ૧. સમ. ૧૫૭, આવનિ.૩૨૭, આવમ.પૃ.૨૨૭. ૨. સુરિંદદર રાજા ઈંદદત્ત(૯)નો પુત્ર. નક્કી કરવામાં આવેલી કસોટીમાં સફળ થઈ તે રાજકુમારી વુિઈને પરણ્યો હતો.' ૧. આવનિ.૧૨૮૬-૮૭, વિશેષા.૩૫૭૮, આવયૂ. ૧.પૂ.૪૫૦, આવમ.પૃ.૩૪૪, ૭૦૪, ઉત્તરાશા.પૃ.૧૪૯, ઉત્તરાક.પૃ.૯૮-૯૯, સુર્આ (સુર્પા) જુઓ સુરૂવા.' Page #498 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જમ્મૂ.૧૧૪. સુર્ય (સુરૂપ) જુઓ સુવ.' ૧. ભગ.૧૬૯. સુરૈયા (સુરૂપા) જુઓ સુવા. ૧ ૧. ભગ.૪૦૬, શાતા.૧૫૨, આવહ.પૃ.૧૨૩. ૧. સુરૂવ (સુરૂપ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો પુણ્ડ(૩) અને વિસિટ્ટ(૨) છે, તે બેમાંથી દરેકના એક એક લોગપાલનું નામ. ઠાણમાં સુરૂવના બદલે રૂયંસ નામ છે.૨ ૧. ભગ.૧૬૯. ૨. સ્થા.૨૫૬. ૨. સુરૂવ દક્ષિણ ક્ષેત્રના ભૂય(૨) દેવોના બે ઇન્દ્રોમાંના એક. તેમને ચાર મુખ્ય પત્નીઓ છે - સૂવવતી(૧), બહુરૂવા(૩), સુરવા(પ) અને સુભગા(૧).૧ ૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯, સ્થા.૨૭૩. ૩. સુવ જુઓ સુબંધુ(૨).૧ ૧. સ્થા.૫૫૬. ૧. સુરવા (સુરૂપા) રુયગ(૧) પર્વતના મધ્યપ્રદેશમાં વસતી મુખ્ય દિસાકુમારી. ૧. જમ્મૂ.૧૧૪, આવહ.પૃ.૧૨૩, સ્થા.૨૫૯, ૫૦૭, તીર્થો.૧૬૩. ૨. સુરવા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું સાતમું અધ્યયન. ૧. શાતા.૧૫૩. ૧. સ્થા. ૨૭૩, ૫૦૮, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા. ૧૫૨. ૪. સુરૂવા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું બીજું અધ્યયન. ૧, શાતા.૧૫૨. ૩. સૂવા ભૂયાણંદ(૧)ની છ રાણીઓમાંની એક.' તેના પૂર્વભવમાં તે શ્રેષ્ઠીની પુત્રી હતી.૨ ૬. સુરૂવા આ અને ૧. તીર્થો.૭૯. ૪૮૧ ૫. સુરૂવા ણાગપુરમાં જન્મેલી શ્રેષ્ઠી પુત્રી. તેણે સંસારત્યાગ કર્યો. મૃત્યુ પછી તે ભૂય(૨) દેવોના ઇન્દ્ર સુરૂવ(૨)ની રાણી તરીકે જન્મી. પડિરૂવની રાણીનું પણ આ જ નામ છે. 1 ૧. શાતા.૧૫૩, ભગ.૪૦૬. સર્વા એક છે.૧ સુરેંદદત્ત (સુરેન્દ્રદત્ત) જુઓ સુરિંદદત્ત(૧).૧ ૧. આવિન.૩૨૭, આવમ.૨૨૭. ૨. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૧ ૧ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુલખણ (સુલક્ષણ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. સુલખણા (સુલક્ષણા) શિણામિયાની બહેન.' ૧. આવચૂ.૧.પૃ.૧૭૨, આવનિ.પૃ.૨૨૨. સુલસ કાલસોયરીયનો પુત્ર. તેને અહિંસાના ધર્મમાં અચળ શ્રદ્ધા હતી. તે અ“અ(૧)નો મિત્ર હતો. તેનો પાલગ(૭) નામે પણ ઉલ્લેખ થયો છે. ૧. આવયૂ.૨.પૃ.૧૬૯-૧૭૩. ૨. સૂત્રચૂ.પૃ.૨૧૯, ૩. આવહ પૃ.૬૮૧. સુલદહ (સુલભદ્રહ) દેવકુરુમાં આવેલું સરોવર. સીયા નદી તેમાં થઈને પસાર થાય છે.' ૧. જબૂ.૮૯, સ્થા.૪૩૪. ૧. સુલસા ભદ્દિલપુરના શ્રેષ્ઠી ણાગ(પ)ની પત્ની.'એવું ભવિષ્ય ભાખવામાં આવેલું કે તેને મૃત બાળકો જન્મશે. તેથી તેણે હરિણેગમેસિ દેવને પ્રસન્ન કર્યા. વખત જતાં કાલક્રમે, દેવની ગોઠવણ મુજબ, જે વખતે સુલતાને છે સુવાવડ થઈ તે જ વખતે વસુદેવની પત્ની દેવઈને પણ છ સુવાવડો થઈ, તે દેવે દેવઈના છ તાજાં જન્મેલાં બાળકોને લઈ સુલસાના ઘરમાં છૂપી રીતે મૂક્યાં અને સુલતાનાં બાળકોને દેવઈના ઘરે. ઉત્તર કાળે આ અણીયસ વગેરે છ ભાઈઓ સંસારનો ત્યાગ કરી તિર્થીયર અરિટ્રણેમિના શ્રમણ સંઘમાં પ્રવેશ્યા. ૧. અન્ત.૪. ૨. અત્ત.૬, આવચૂ.૧પૃ.૩૫૭. ૩. અન્ત.૫. ૨. સુલસા તિવૈયર મહાવીરની ચુસ્ત ઉપાસિકા. ચંપા નગરથી મહાવીરે અમ્મડ(૨) મારફત તેના કુશલસમાચાર પુછાવ્યાં હતાં. તે ણાગ(૪) સારથિની પત્ની હતી. તેને સંતાન ન હતું. પરંતુ સંતાનપ્રાપ્તિ માટે તે કોઈ દેવને આરાધના કરી પ્રસન્ન કરવા માગતી ન હતી, એટલે સક્ક(૩)એ છૂપા વેશે આવી તેને બત્રીસ ગોળી આપી. તે બધી તેણે એક સાથે લઈ લીધી. પરિણામે તેને બત્રીસ પુત્રો જન્મ્યા. વેસાલીથી ચેલ્લાણાને ભગાડી જવામાં સેણિય(૧) રાજાને મદદ કરતાં તેઓ મર્યા. આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં સુલસા ભરહ(૨) ક્ષેત્રમાં સોળમા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૧. આવયૂ.૧પૃ.૧૫૯,આચાચૂ.પૃ. | પ્રજ્ઞામ.પૃ.૬૧, સ્થાઅ.પૃ.૪૫૮. ૩૩, આવ.પૃ.૨૮,કલ્પ.૧૩૭, | ૨. આવયૂ.૨.પૃ. ૧૬૪થી, સ્થાઅ.પૃ.૪પ૬, દશચૂ.પૃ.૯૬, ૧૦૨, નિશીભા.૩૨, | આવહ.પૃ.૬૭૬થી. આવમ.પૃ.૨૦૯, વ્યવસ.૧.પૃ. ૨૭, ૩. સમ. ૧૫૯, સ્થા.૬૯૧,સ્થાઅ.પૃ.૪પ૬. ૩. સલસા તિર્થીયર સીયાલની મુખ્ય શિષ્યા. તે સુજસા(૨) નામે પણ જાણીતી છે. ૧. સ.૧૫૭. ૨. તીર્થો.૪૫૮. Page #500 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૮૩. ૪. સુલસા એક સ્ત્રી જેણે યાજ્ઞવક્ય વગેરે સાથે અણારિય-વેદો (ખોટા વેદો) રચ્યા.' ચક્રવટ્ટિ ભરહ(૧) વગેરેએ સાચા વેદોની રચના કરી. ૧. આવચૂ.૧.પૃ.૨૧૫. ૨. એજન. . ૧. સુવષ્ણુ (સુવલ્સ) ઈસાણિંદનું વિમાન (હવાઈ જહાજો.' ૧. ભગ.૧૭૨. ૨. સુવષ્ણુ મહાવિદેહમાં આવેલો પ્રદેશ અર્થાત્ વિજય જેની રાજધાની ખમ્મપુરા ૧. જબૂ.૧૦૨. ૩. સુવષ્ણુ ણાગ(૬) પર્વતનું શિખર. ૧. જખૂ.૧૦૨. ૧. સુવચ્છ (સુવત્સ) મહાવિદેહમાં આવેલો એક વિજય(ર૩) અર્થાત પ્રદેશ જેની રાજધાની કુંડલા છે. ૧. જબૂ.૯૬. ૨. સુવચ્છ દક્ષિણના કંદિય વાણમંતર દેવોનો ઈન્દ્ર' ૧. પ્રજ્ઞા.૪૯. ૧. સુવચ્છા (સુવત્સા) ણંદણવણ(૧)માં આવેલા રયય(૩) શિખર ઉપર વસતી દેવી. તેનો ઉલ્લેખ ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારી તરીકે પણ આવે છે. ૧. જમ્બુ. ૧૦૪. ૨.જબૂ.૧૧૩. ૨. સ્વચ્છા અધોલોકની એક મુખ્ય દિસાકુમારી.૧ ૧. સ્થા.૬૪૩, આવહ.પૃ.૧૨૧. ૩. સુવચ્છા સોમાણસ પર્વતના વિમલ(૧૧) શિખર ઉપર વસતી દેવી. ૧. જખૂ.૯૭. સુવર્જ (સુરજ) લંતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર સાગરોપમ વર્ષ છે." ૧. સ. ૧૩. ૧. સુવણ (સુપર્ણ અથવા સુવર્ણ) સુવણદારનો અધિષ્ઠાતા દેવ." ૧. સ્થા.૩૦૭. ૨. સુવણ વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકનો ચૌદમો ઉદ્દેશક.' ૧. ભગ.૫૯૦. ૩. સુવણ જુઓ સુવણકુમાર.' Page #501 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિશેષા.૧૫૭૮, આવચૂ.પૃ.૧૪૬. .. સુવણકુમાર (સુવર્ણકુમા૨ અથવા સુપર્ણકુમાર) સક્ક(૩)ના લોગપાલ વેસમણના આધિપત્ય નીચેના` ભવણવઇ દેવોનો એક વર્ગ. વેણુદેવ અને વેણુદાલિ એ બે તેમના ઇન્દ્રો છે જયારે ચિત્ત(૩), વિચિત્ત, ચિત્તપક્ષ અને વિચિત્તપક્ષ એ ચાર તેમના લોગપાલો છે. તેમના ઘંટનું નામ હંસસ્સરા છે.” તેમનાં ભવનો બોતેર લાખ છે. સુવણકુમાર દેવો ગરુડકુમાર દેવો તરીકે પણ જાણીતા છે. તેઓ માણુસોત્તર પર્વત ઉપર પણ વસે છે. ૧.ભગ.૧૬૭. ૨.પ્રજ્ઞા.૪૬, ભગ.૧૫,૨૭,૬૧૨, ૭૦૦, સ્થા.૭૫૭, વિશેષા.૧૫૭૮. ૩.ભગ.૧૬૯. ૪૮૪ ૪. ૫. સમ.૭૨. ૬. પ્રશ્નઅ.પૃ.૯૪, ૧૩૫. ૭. જીવા.૧૭૮, જીવામ પૃ.૩૪૩. ૧. સુવર્ણફૂલા (સુવર્ણકૂલા) જંબુદ્દીવમાં આવેલા સિહોર(૧) પર્વત ઉપરના પુંડરીય(૭) સરોવરમાંથી નીકળતી નદી. તે હેરણવય(૧) પ્રદેશમાંથી પસાર થઈ પૂર્વ લવણ સમુદ્રને મળે છે. ૧.સ્થા.૫૨૨, સમ.૧૪. ૨. જમ્મૂ.૧૧૧. આવચૂ.૧.પૃ.૧૪૬, ૩. સ્થા.૧૯૭. ૪. જમ્મૂ.૧૧૧. ૨. સુવર્ણકૂલા વાચાલમાં વહેતી નદી. તે અને સુવર્ણવાલુગા એક છે. ૧. આવચૂ.૧.પૃ.૨૭૭. ૩. સુવર્ણકૂલા સિહરિ પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ.૧૧૧. સુવણખલ (સુવર્ણખલ) કોલ્લાગ(૨)થી તિત્શયર મહાવીર ગોસાલ સાથે આ ગામ આવ્યા હતા. ૧. આવિન.૪૭૫, આવચૂ.૧.પૃ.૨૮૩, આવહ.પૃ.૨૦૦, આવમ.પૃ.૨૭૬, કલ્પ વિ. પૃ.૧૬૪. સુવણગુલિયા (સુવર્ણગુલિકા) જેના માટે યુદ્ધ થયું હતું તે દેવદત્તા(૪) અને આ એક જ છે. ૧. પ્રશ્ન.૧૬, પ્રશ્નજ્ઞા.પૃ.૮૯, આવહ.પૃ.૨૯૯, ઉત્તરાક.પૃ.૩૪૬. સુવર્ણીદાર (સુપર્ણદ્વા૨ અથવા સુવર્ણદ્વાર) પર્વત અંજણગ ઉપર આવેલા સિદ્ધાયતનના ચાર દ્વા૨ોમાંનું એક. ૧. સ્થા.૩૦૭. સુવર્ણભૂમિ (સુવર્ણભૂમિ) જ્યાં તિત્શયર ઉસભ(૧) ગયા હતા તે એક દેશ. આર્ય 9 Page #502 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૮૫ કાલગ(૩) પોતાનો પ્રશિષ્ય સાગર(૫) જે અહીં વિહારમાં હતો તેને મળવા માટે આ દેશ ગયા હતા. બકરાના ચામડા ઉપર બેસી તરીને ચારુદત્ત(૧) સુવણભૂમિ ગયો હતો.'સુવર્ણભૂમિની એકતા બ્રહ્મદેશની નીચે તરફના ભાગ અને પેગુ અને પર્વતાળ પ્રદેશો સાથે સ્થાપવામાં આવી છે." ૧.વિશેષા.૧૭૧૬, આવનિ.૩૩૬, | ૧૨૮, બૂમ.પૃ.૭૩. આવમ.પૃ. ૨૨૮. ૪. સૂત્રશી પૃ.૧૦૬, સૂત્રચૂ.પૃ.૨૪૦. ૨. આવયૂ.૨.પૃ. ૨૫. ૫. લાઈ.પૂ.૩૪૦. ૩. ઉન રાયૂ.પૃ.૮૩, ઉત્તરાશા.પૃ. ૧૨૭- ! સુવણવાનુગા (સુવર્ણવાલુકા) વાચાલમાં વહેતી નદી. તે સુવણકૂલા(૨) નામે પણ જાણીતી છે. તેના કિનારે તિત્થર મહાવીરનું દિવ્ય વસ્ત્ર કાંટાળા ઝાંખરામાં ભરાઈ ગયું હતું.' ૧. આવનિ.૪૬૭, વિશેષા. ૧૯૨૧, આવહ પૃ.૧૯૫, આવમ.પૃ.૨૭૨, આવયૂ. ૧. પૃ.૨૭૭. ૧. સુવપ્પ (સુવપ્ર) મહાવિદેહ ક્ષેત્રનો એક પ્રદેશ અર્થાત્ વિજય(૨૩) જેની રાજધાની વેજયંતી(૭) છે.' ૧. જબૂ.૧૦૨. ૨. સુવપ્પા મહાવિદેહમાં આવેલા ચંદ(૫) પર્વતનું શિખર." ૧. જબૂ.૧૦૨. સુવ— (સુવર્મ) ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. સુવાય (સુવાત) વાય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. ૧. સુવાસવ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન.૧ ૧. વિપા.૩૩. ૨. સુવાસવ વિજયપુરના રાજા વાસવદત્ત અને રાણી કહા(પ)નો પુત્ર. તેની પત્ની ભદા(૧૨) હતી. તે તેના પૂર્વભવમાં કોસંબીનો રાજા ધણપાલ(૨) હતો, અને તેણે વેસમણભદ્દ શ્રમણને ભિક્ષા આપી હતી. શેષ સુબાહુ(૧)ના જીવનવૃત્ત સમાન.' ૧. વિપા.૩૪. સુવિક્કમ (સુવિક્રમ) ઉત્તરના ભવણવઈ દેવોના ઇન્દ્રો તથા ભૂયાણંદ(૧)ના ગજદળનો સેનાપતિ. ૧. સ્થા.૪૦૪, ૫૮ર. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુવિણભાવણા (સ્વપ્નભાવના) જુઓ સુમિણભાવણા.' ૧. પાક્ષિ.પૂ.૪૫, નદિમ.પૃ. ૨૫૪. સુવિસાય (સુવિસાત) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષ છે.' ૧. સમ.૨૦. ૧. સુવિહિ (સુવિધિ) નવમા તિર્થંકર પુષ્કૃદંતનું બીજું નામ.' ૧. સમ. ૭૫, ૮૬, ૧૦૦, ૧૫૭, આવ.પૂ.૪, કલ્પ. ૧૯૬, તીથ.૩૨૨, આવનિ. ૧૦૯૧, આવમ.પૃ.૨૦૬, ૨૦૮-૨૧૪, ૨૩૭-૩૯, ૨૪૧-૪૩. ૨. સુવિહિ પભંકરા નગરના વૈદ્યરાજ. તિર્થીયર ઉસહ(૧)ના પૂર્વભવ કેસવ(૨)ના પિતા.1 ૧. આવચૂ.૧.પૃ.૧૭૯, આવમ.પૃ.૨૨૬, કલ્પસ.પૃ.૧૯૩. સુવિહિપુષ્કૃદંત (સુવિધિ-પુષ્પદન્ત) આ અને સુવિહિ(૧) એક છે.' ૧. સમ. ૧૫૭. સુવીર સયંભૂ(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષ છે.' ૧. સમ.૬. સુવઇ (સુવ્રત) જુઓ સુવય(૪).' ૧. સૂર્યમ.પૃ.૨૯૫, સ્થાઅ.પૃ.૭૯. સુવ્રત (સુવ્રત) જુઓ સુવ્રય(૪). ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦. ૧. સુવ્ય (સુવ્રત) એરવય(૧) ક્ષેત્રના આઢારમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ સત્તરમા તિર્થંકર તરીકે કરે છે.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨. ૨. સુવય સુદંસણપુરના સુસુણાગ અને સુજસા(૩)ના પુત્ર. તેમણે શ્રમણ્ય ધારણ કર્યું અને દેવે આપેલા ઘણા ત્રાસને સહન કરતા કરતા તે મોક્ષ પામ્યા.' ૧. આવયૂ.૨.પૃ. ૧૯૫, આવનિ.૧૨૯૩, આવહ.પૃ.૭૦૭. ૩. સુવ્ય છઠ્ઠા તિર્થંકર પઉમખહના પ્રથમ શિષ્ય. સુજ્જાય નામે પણ જાણીતા છે. 1. ૨. તીર્થો. ૪૪૬. ૪. સુત્રય અયાસી ગહમાંનો એક.' ૧. સમ, ૧પ૭. Page #504 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૮૭ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૯૧. ૫. સુવય આચાર્ય ધમ્મ(૧)ના ગોત્રનું નામ. ૧. કલ્પ.પૃ. ૨૬૫-૨૬૬. ૬. સુવ્ય તિર્થીયર પાસ(૧)નો મુખ્ય ઉપાસક.' ૧. કલ્પ.૧૬૩. ૧. સવયા (સુવ્રતા) એક વિદુષી શ્રમણી, જે તે લિપુર ગઈ હતી. સંસારનો ત્યાગ કરીને દોવઈ તેમની શિષ્યા બની હતી. સુબ્ધયાએ સુભદ્દા(૧)ને પણ દીક્ષા આપી હતી.૩ ૧. જ્ઞાતા.૦૯. ૨. જ્ઞાતા.૧૨૯. ૩. નિર.૩.૪. ૨. સુવ્યાતિર્થંકર ધમ્મ(૩)ની માતા.' ૧. સમ.૧૫૭, તીર્થ.૪૭૮. સુસઢ સુજ્જસિરીનો પુત્ર. સંયમપાલનમાં બેદરકાર હોવાના કારણે તેને જન્મમરણના ચક્રમાં ભમવું પડ્યું હતું.' ૧. મનિ.પૃ. ૨૦૮, ૨૩૭-૨૩૮. સુસમણ (સુશમન) કાલચક્રના સુસમા અરમાં ચાર પ્રકારના અસ્તિત્વ ધરાવતા લોકોમાંનો એક પ્રકાર.' કહેવાય છે કે આ પ્રકારના લોકો ઘણી કોમળ પ્રકૃતિવાળા, નમ્ર અને કષાયરહિત હોય છે.' ૧. જખૂ. ૨૬. ૨. જબૂશા.પૃ.૧૩૧. સુસમદુસ્લમા (સુષમદુષ્યમા) જુઓ સુસમદૂસમા." ૧. જબૂ.૨૭. સુસમદૂસમા (સુષમદુષ્યમા) ઓસપ્પિણીનો ત્રીજો અને ઉસ્સપ્પિણીનો ચોથો અર. તેનો કાલખંડ બે કોટાકોટિ સાગરોપમ વર્ષનો છે. ઓસપ્પિણી દરમ્યાન આ અરનો ત્રીજો અથવા તો છેલ્લો ભાગ અને ઉસ્સપ્પિણી દરમ્યાન આ અરનો પ્રથમ ભાગ કુલગરોના જન્મઆગમનથી યુક્ત હોય છે. ૧. જબૂ.૧૮, ભગ. ૨, ૧૭૬ . | ૩. જખૂ. ૨૮૪૦. ૨. જબૂ.૧૯, ૨૭,૩૪, ભગ. ૨૪૭. I સુસમસુસમા (સુષમસુષમા) ઓસપ્પિણીનો પહેલો અને ઉસ્સપિણીનો છઠ્ઠો અર. તેનો કાલખંડ ચાર કોટાકોટિ સાગરોપમ વર્ષનો છે. આ અરમાં દસ જાતનાં કલ્પવૃક્ષો પ્રગટ થાય છે.? Page #505 -------------------------------------------------------------------------- ________________ ४८८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જબૂ.૧૮, આચા.૨.૧૭૬, સ્થા.૫૦. ૩. સ્થા.૭૬૬. ૨. જખૂ. ૧, ૧૯-૨૬, ૪૦. સુસમા (સુષમા) ઓસપ્પિણીનો બીજો અને ઉસ્સપ્પિણીનો પાંચમો અર. તેનો કાલખંડ કોટાકોટિસાગરોપમ વર્ષનો છે. તેમાં દસ લાભકારક બાબતો હોય છે – જેમ કે અકાલ વર્ષાનો અભાવ વગેરે. આ અરમાં ચાર પ્રકારના લોકો હોય છે – એક, પરજંઘ, કુસુમ અને સુસમણ.' ૧. જબૂ.૧૮, આચા.૨.૧૭૬, સ્થા.૪૦, ૩. સ્થા.૫૫૯, ૭૬૫. ૪. જખૂ. ૨૬. ૨. જખૂ. ૧૯, ૨૬, ૨૭, ભગ. ૨૪૭. સુસમારપુર તિર્થીયર મહાવીર આ નગરમાં આવ્યા હતા અને ત્યાં આવેલા અસોગવણ ઉદ્યાનમાં એક રાત્રિ ધ્યાન કર્યું હતું. આ અને સુસુમારપુર એક છે. ૧. ભગ.૧૪૪. સુસર (સુસ્વર) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે. ૧. સમ. ૧૦. સુસાગર સોહમ્મ(૨)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષ છે. ૧ ૧. સમ.૧. સુસામાણ (સુસામાન) સામાણ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ. ૧૭. સુસાલ (સુશાલ) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ છે. ૧. સ.૧૮. સુમિર (સુષિર) આણયકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષ છે.' ૧. સમ.૧૯. ૧. સુસીમા તિર્થીયર પઉમખ્વભની માતા.૧ ૧. સમ. ૧૫૭, તીર્થો.૪૬૯. ૨. સુસીમાં વાસુદેવ(૨) કહ(૧)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક તેણે તિસ્થયર અરિટ્રણેમિ પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી. ૧. અત્ત. ૧૦, સ્થા.૬૨૬, આવ, પૃ.૮. Page #506 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. સુસીમા મહાવિદેહના વચ્છ(૬) પ્રદેશનું પાટનગર. ૧. સ્થા.૬૩૭, જમ્મૂ.૯૬. ૪. સુસીમા અંતગડદસાના પાંચમા વર્ગનું પાંચમું અધ્યયન. ૧. અન્ન.૯. સુસુજ્જ (સુસૂર્ય) સજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧. સમ.૯. ૧ ૧ સુસુણાઅ અથવા સુસુણાગ (સુસુનાગ) સુદંસણપુરના ગૃહસ્થ. તે સુજસા(૩)નો પતિ અને સુવ્વય(૨)નો પિતા હતો. ૧. આવચૂ.૨.પૃ.૧૯૫, આનિ.૧૨૯૩, આવહ.પૃ.૭૦૭. સુસુમાર અથવા સુસુમારપુર આ અને સુંસુમારપુર એક છે. ૧. આનિ.૧૨૯૮, ભગ.૧૪૪, ઉત્તરાચૂ.પૃ.૨૧૪, આવહ.પૃ.૭૧૧. સુસૂર (સુશૂર) વાય(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષ છે. ૧ ૧. સમ.પ. ૧. સુસેણ ચક્કટ્ટિ ભરહ(૧)ના લશ્કરનો સેનાપતિ.૧ ૧. જ‰.૫૨-૫૩, ૬૫-૬૬, આવચૂ.૧.પૃ.૧૯૦, આવમ.પૃ.૨૩૦, આવહ.પૃ.૧ ૨. સુસેણ સાહંજણી નગરના રાજા મહચંદ(૨)ના મંત્રી.૧ જુઓ સગડ(૨). ૧. વિપા.૨૧, સ્થાન પૃ.૫૦૭. ૩. સુસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. સુસેણા (સુષેણા) રત્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક.૧ ૧. સ્થા.૪૭૦. સુસ્સરણિગ્મોસા (સુસ્વરનિર્દોષા) જોઇસિય દેવોના ઇન્દ્ર સૂરનો ઘંટ.1 ૧. જમ્મૂ.૧૯૯, આવચૂ.૧.પૃ.૧૪૬, રાજ.૩૭. ૧. સુસ્સરા (સુસ્વરા) ઉદહિકુમાર દેવોનો ઘંટ.૧ ૧. જમ્મૂ.૧૧૯. ૪૮૯ ૨. સુસ્સરા જોઇસિય દેવોના ઇન્દ્ર ચંદનો ઘંટ.૧ ૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬. ૩. સુસ્સરા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું એકત્રીસમું અધ્યયન.૧ ૧૫૦. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જ્ઞાતા.૧૫૩. ૪. સુસ્સરા ગીયરઇ અને ગીયજસ એ બેમાંથી દરેકની એક એક રાણીનું નામ. તે તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૩. સુહ જુઓ સુહુમ.' ૧. સ્થા.૫૫૬. સુહણામા (શુભનામા) પખવાડિયાની પાંચમ, દસમ, પૂનમ અને અમાસની રાત.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૭. ૧. સુહસ્થિ (સુહસ્તિ) આચાર્ય શ્લભદ્રના મુખ્ય શિષ્ય. તે વાસિક ગોત્રના હતા.' શ્રમણસંઘના નાયક મહાગિરિએ જિનકલ્પ આચાર અંગીકાર કર્યો એટલે તેમના શ્રમણસંઘના નાયકપણાની જવાબદારી સુહન્થિ ઉપર આવી. સુહસ્થિને બાર શિષ્યો હતા - રોહણ, ભદ્રજસ(૨), મેહગણિ, કામિઢિ, સુઢિય(૨), સુપ્પડિબુદ્ધ, રખિય(૨), રોહગુત્ત(૧), ઇસિગુત્ત, સિરિગુત્ત, ખંભ(૯) અને સોમ. સુહત્યેિ પાડલિપુત્ત ગયા હતા અને ત્યાં શ્રેષ્ઠી વસુભૂધ(૨)એ તેમની પાસે શ્રાવકનાં વ્રતો લીધાં હતાં. ત્યાંથી તે વઈદિસિ ગયા અને જીવંતસામિની પ્રતિમાને તેમણે વંદન કર્યા. પછી તે ઉજેણી ગયા અને પોતાની માતાને, અવંતિસુકુમાલને અને તેની પત્નીઓને દીક્ષા આપી.* એક વાર તેમણે કોસંબીમાં એક ભિખારીને દીક્ષા આપી હતી. તે ભિખારી મરીને ઉજેણીમાં સંપઈ રાજા તરીકે જન્મ્યો. આ રાજાએ સુહસ્થિને આદર સહિત આવકાર્યા અને તે તેમનો ચુસ્ત ઉપાસક બની ગયો. ૧. કલ્પ.પૃ. ૨૫૩,નદિ. ગાથા ૨૫, ૪. આવનિ.૧૨૭૮, આવયૂ. ૨પૃ.૧૫પનદિમ.પૃ.૪૯, નન્ટિયૂ.પૃ.૬, ૫૭, આવહ.પૃ. ૬૬૮-૭૦. નન્દિહ.પૃ.૧૧, આચા.પૃ.૨૭, પ. બૃભા.૩૨૭૫, બુશે.૯૧૭, સ્થાઅ. આવયૂ.૨.પૃ.૧૫૫ સ્થાઅ.પૃ. ૩૯૦. | પૃ. ૨૭૬, વ્યવસ. ૯, પૃ.૧૪. ૨. આવહ.પૃ.૬૬૮, આવયૂ. ૨,પૃ.૧૫૫.૬. બૃભા.૩૨૭૭,વૃક્ષ.૯૧૮,નિશીભા. ૩. કલ્પ.પૂ. ૨૫૭-૫૮. ૫૭૪૪-૪૬, ૫૭૪૯-૫૧, નિશીયૂ.૪. પૃ.૧૨૮-૧૩૦. ૨. સુહસ્થિ ભદ્રસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.' તે જ નામની દેવી ત્યાં વસે છે. ૧. સ્થા.૬૪૨, જબૂ.૧૦૩. ૨. જબૂ.૧૦૩. ૩. સુહસ્થિ રાયગિહમાં આવેલા ગુણસિલઅચૈત્યની નજીક રહેતા પરિવ્રાજક ૧. ભગ. ૩૦પ. સુહમઈ (શુભમતિ) પ્રથમ તિર્થીયર ઉસહ(૧)નો એક સો પુત્રોમાંનો એક.' Page #508 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૯૧ ૧. કલ્પધ પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬ . ૧. સુહમ્મ (સુધર્મ) તિત્થર મહાવીરના પાંચમા ગણધર. તે કોલ્લાગ(૨). સંનિવેશના હતા. ધમ્મિલ(૧) તેમના પિતા હતા અને ભદિલા તેમની માતા હતી. તેમનું ગોત્ર અગ્નિવસાયણ હતું. મજઝિયાપાવામાં તિત્થર મહાવીર સાથે પુનર્જન્મ અંગે ચર્ચા કર્યા પછી પચાસ વર્ષની ઉંમરે તે તેમના પાંચસો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. સુહમ્મના આધિપત્ય નીચેનો ગણ આ પાંચ સો શિષ્યોથી બન્યો. તે મહાવીર સાથે ત્રીસ વર્ષ રહ્યા. તેમને બાણ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન થયું. અને સો વર્ષની ઉંમરે તે રાયગિહમાં મોક્ષ પામ્યા.“તે છેલ્લા જીવિત ગણધર હતા એટલે પટ્ટાવલિ, ગણધરવંશ કે સ્થવિરાવલી તેમનાથી શરૂ થાય છે.) જંબૂ(૧) તેમના અનુગામી હતા. કુણિએ સુહમ્મને વંદન કરવા ચંપા આવ્યા હતા.૧૨ ૧. નન્દિ.ગાથા ૨૦,૨૩,સમ. ૧૧, | ૭. કલ્પલ.પૃ.૧૫૬. કલ્પ(થરાવલી) ૩, આવનિ.પ૯૪, ૮. કલ્પલ.પૃ. ૧૫૬, કલ્પચૂપૃ.૧૦૪. ૬૧૫, આવહ પૃ.૨૭૭, તીર્થો. | ૯. સમ.૧૦૦, આવનિ. ૬પ૬, ૬પ૯. ૭૧ ૧થી, વિશેષા.૨૦૧૨, નિશીયૂ. ૧૦. કલ્પ(થરાવલી).૪, આવનિ.પ૯૬, ૨ પૃ.૩૬૦, કલ્પસ.પૃ.૨૧૭થી, આવયૂ. ૧,પૃ.૮૬, ૩૩૪, વિશેષા. કલ્પવિ.પૃ. ૨૪૯, નમિ પૃ.૪૮, ૨૦૧૪, નન્ટિયૂ.પૃ.૭. કલ્પ.પૂ.૧૬૨. ૧૧. દશચૂ..૬,૮૩, કલ્પ (થરાવલી). ૫, ૨. આવનિ.૬૪૪. આવયૂ.૧.પૃ.૯૧, સૂત્રનિ.૮૫, ૩. આવનિ.૬૪૮. કલ્પવિ.પૃ.૯૨. ૪. આવનિ.૬૪૯. ૧૨. આવચૂ. ૧.પૂ.૪પપ કહેવાય છે કે ૫. અવનિ.૬૫૦, કલ્પ(થરાવલી) ૩. | આગમોનો ઉપદેશ સુહમે જંબૂને આપ્યો. ૬. આવયૂ.૧.પૃ.૩૨૪,૩૭૦, આવનિ. . જુઓ જ્ઞાતા.૪, ૧૪૮, અનુત્ત. ૧. ઉપા.૨, ૬૧૮,૬પ૧, કલ્પ(થરાવલી).૩, વિપા.૨,૩૩, અત્ત.૧,દશચૂ.પૃ.૧૩૦. વિશેષા. ૨૨૪૯, ૨૨૬૯, ૨૨૭૨, | " ઉત્તરાયૂ.પૃ.૨૮૧, આચાશી: ૧૧. નિર.૧.૧, કલ્પવિ.પૃ.૧૭૯થી, કલ્પધ,પૃ.૧૧૫થી. ૨. સુહમ્મ તિર્થીયર વાસુપુજ્જના પ્રથમ શિષ્ય. આ અને સુભૂમ(૨) એક છે ૧. સમ. ૧૫૭. ૩. સુહમ્મ મઝમિયા નગરના રાજા મેહરહ(૨) પાસેથી ભિક્ષા ગ્રહણ કરનાર, શ્રમણ.' ૧. વિપા.૩૪. ૪. સુહમ્મ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' Page #509 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૫. સુહમ્મ વાણિયગામના દુઇપલાસ ઉદ્યાનમાં જેમનું ચૈત્ય આવેલું હતું તે યક્ષ.૧ ૧. વિપા.૮. ૪૯૨ ૬. સુહમ્મ મિયગામના ચંદણપાયવ ઉદ્યાનમાં જેમનું ચૈત્ય આવેલું હતું તે યક્ષ. ૧ ૧. વિપા.૨. ૧. સુહમ્મા (સુધર્મા) સક્ક(૩)ની તેમજ બીજા સ્વર્ગીય ક્ષેત્રોના અન્ય ઇન્દ્રોની સભા. રાયપ્પસેણિય તેની વિગતો આપે છે.ર ૧. સમ.૩૫-૩૬,૫૧,૪‰.૮૮, ૧૧૫, ૧૧૯,૧૭૦, ભગ.૧૧૬, ૪૦૫, ૪૦૭, ૫૮૭, ૬૦૩, શાતા.૧૫૭-૫૮, સૂર્ય,૯૭, જીવા.૧૩૭, ૧૪૩, સૂત્ર.૧.૬.૨૪. ૨. રાજ.૧૨૩-૧૨૮. ૨. સુહમ્મા વાસુદેવ(૨) કણ્ડ(૧)ની સભા. ૧ ૧. શાતા.૫૩. સુવિવાગ (સુખવિપાક) વિવાગસુયનો બીજો શ્રુતસ્કન્ધ. રાયગિહ નગરના ગુણસિલઅ ચૈત્યમાં સુહમ્મ(૧)એ તેમના શિષ્ય જંબૂ(૧)ને તે કહ્યો હતો. તેમાં દસ અધ્યયન છે. આ અધ્યયનોમાં શ્રમણોને ભિક્ષા આપવાના કર્મનું ફળ વર્ણવવામાં આવ્યું છે. ૨ ૧. વિપા.૩૩. ૨. વિપા.૩૪. સુહાવહ (સુખાવહ) સીઓયા નદીની દક્ષિણે, મંદર પર્વતની પશ્ચિમે તથા ણલિણ(૬) અને ણલિણાવઈ(૨) પ્રદેશોની વચ્ચે આવેલો એક વક્ખાર પર્વત. તેને ચાર શિખરો છે. ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭, શાતા. ૬૪. સુહુમ (સૂક્ષ્મ) ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી કુલગર.૧ તેમનાં સુણહર અને સુહ નામો પણ છે. સૂતકડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ.૧ ૧. સૂત્રચૂ.પૃ.૬. સૂતગડ (સુત્રકૃત) જુઓ સૂયગડ.૧ ૧. સૂત્રચૂ પૃ.૬. ૨. જમ્મૂ.૧૦૨. ૩. જમ્મૂ.૧૦૨. ૧. સમ.૧૫૯, સ્થા.૫૫૬. સુહુમાલિયા (સુકુમારિકા) જુઓ સૂમાલિયા.૧ ૧. શાતા.૧૦૯. ૨. તીર્થો.૧૦૦૪. ૩. સ્થા.૫૫૬ . Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુમાલિયા (સુકુમારિકા) જુઓ સુકુમાલિયા.' ૧. જ્ઞાતા.૧૦૯. સૂયકડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ.' ૧. સૂત્રચૂ.પૃ.૨૧. સૂયગડ (સૂત્રકૃત) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો બીજો અંગ ગ્રન્થ.તે સુરકડ, સૂયગડ, સૂતગડર અને સૂતકડ એમ વિવિધ નામોએ ઓળખાય છે. તે બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે. તેમાં કુલ તેવીસ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કન્દમાં સોળ અને બીજામાં સાત અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કલ્પના અધ્યયનો ગાહાસોલસા નામે પ્રસિદ્ધ છે, જયારે બીજા શ્રુતસ્કન્ડના અધ્યયનો મહાધ્યયનો કહેવાય છે. પ્રથમ પાંચ અધ્યયનોમાં અનુક્રમે ચાર, ત્રણ, ચાર, બે અને બે ઉદ્દેશો છે જ્યારે બાકીનાં બધાં અધ્યયનોમાં એક એક ઉદ્દેશ જ છે. આ અંગમાં કુલ છત્રીસ હજાર પદો છે. સેંકડો સંપ્રદાયો જે ચાર મુખ્ય મતવાદોનું પ્રતિનિધિત્વ કરતા હતા તે ક્રિયાવાદ, અક્રિયાવાદ અજ્ઞાનવાદ અને વિનયવાદના સિદ્ધાન્તોની સમજૂતી અને તેમનું ખંડન આ અંગમાં છે શ્રમણોએ સહન કરવા પડતા ત્રાસ અને ઉપસર્ગોનું તેમજ પરસિદ્ધાન્તો સામે અડગ રહેતા શ્રમણોના આત્મબળનું વર્ણન પણ આ અંગમાં છે. તેનાં તેવીસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છે – સમય(૨), તાલિબ, ઉવસગપરિણા, થી પરિણા, સરયવિભત્તિ, મહાવીરશૂઇ, કુસીલપરિભાસિય, વીરિઅ(૧), ધમ્મ(૪), સમાહિ(૨), મગ્ન, સમોસરણ, આહરહિએ, ગંથ, જમઈઆ, ગાથા, પુંડરીય(૨), કિરિયાઠાણ, આહારપરિણા, અપચ્ચખાણકિરિઆ, અણગારસુઅ, અદ્દઇજ્જ અને હાલંદઇજ્જ. જે શ્રમણને શ્રામયપાલનના ચાર વર્ષ પૂરા થઈ ગયા હોય તેને આ અંગ ભણવાની અનુજ્ઞા છે. મહાવીરના નિર્વાણ પછી ૧૯૦૦ વર્ષે મહાસમણ નામના શ્રમણના મૃત્યુ સાથે આ અંગે વિચ્છેદ પામશે એવું તિત્વોગાલીમાં ભાખવામાં આવ્યું છે. સૂયગડનું ઉપાંગ છે રાયપાસેણઈય. સૂયગડને તેની ણિજુત્તિ અને ચુણિ છે. તેના ઉપર શીલાંક આચાર્યની સંસ્કૃત ટીકા છે અને આ ટીકા ઉપર હર્ષકુલે ટીકા લખી છે. ૧.સમ.૧૩૭, સૂત્રનિ.૨, નન્દિ.૪૫, ૧૪. સૂત્રનિ.૨૨, નન્દિ.૪૭, નન્દિહ.પૃ.૭૮, સમઅ.પૂ.૧૦૭, ૫. સૂત્રનિ. ૨૨, સમ.૨૩, ઉત્તરા. ૩૧.૧૬, સ્થાઅ.પૃ.૨. સૂત્રશી.પૃ. ૬,૨૧-૨૨, આવહ.પૃ.૫૮. પાક્ષિય.પૃ.૭૦. ૬. સમ.૧૬,૫૭, નન્ટિ.૪૭, ઉત્તરાશા. ૨. સૂત્રનિ.૨, અનુ.૯૨, બૃભા.૪૦૮, | પૃ.૬૧૪,૬૧૬,સૂત્રશી.પૃ.૮,સમઅ. પ્રશ્ન.૨૮, નિશીયૂ.૪,પૃ.૨૫૨. [ ૩૨,૪૩,૭૪. ૩. સૂત્રચૂ.પૂ.૬, નિશીયૂ.૧.પૃ.૩૫. | ૭. સમ. ૧૬, સૂત્રશી.પૃ.૮. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૮. સ્થા.૫૪૫, સ્થાઅ.પૃ.૩૮૭. ૧૨. વ્યવ.૧૦.૨૨. ૯. સમ.૧૩૭, સૂત્રનિ.૨૨, સૂત્રશી. ૧૩. તીર્થો. ૮૧૮. - પૃ.૮. ૧૪. રાજમ.પૃ.૨. ૧૦. સમ.૧૩૭, સમઅ.પૃ.૧૧૦થી, ૧૫. વિશેષા. ૧૦૭૮, આવનિ.૮૪, પ્રજ્ઞામ. નદિમ, પૃ. ૨૧૩થી. પૃ.૫૧૧, આવહ.પૃ.૫૮, ૬૫૦. ૧૧, સમ. ૧૩. ૧૬. રાજમ.પૃ. ૨૭૫. સૂયલિ જુઓ ચૂલિય.' ૧. પ્રજ્ઞા.૩૭. ૧. સૂર (સૂર્ય) જોઇસિય દેવોનો ઇન્દ્ર. તે સક્ક(૩)ના લોગપાલ સોમના આધિપત્ય નીચે છે. તે સૂરવર્ડેસઅનામના સ્વર્ગીય મહેલમાં વસે છે. તેમને ચાર મુખ્ય પત્નીઓ છે – સૂરપ્પભા(૧), આયવાભા, અગ્ઝિમાલી(૧) અને પથંકરા(૨). તેમને તેમના પોતાના સામાણિય દેવો વગેરે છે. તેમના કુટુંબના સભ્યો છે - અઠ્ઠયાવીસ સફખત્ત(૧) (નક્ષત્ર), અયાશી ગહ(ગ્રહ) અને ૬૬૯૭૫ કોટાકોટિ તારા(૩)." તેમનું ક્ષેત્ર પૃથ્વીથી આઠ સો યોજન ઉપર આવેલું છે. તે કોસંબી નગરમાં તિર્થીયર મહાવીરને વંદન કરવા ઊતરી આવ્યા હતા.તે તેમના પૂર્વભવમાં સાવત્થીના શ્રેષ્ઠી સુપતિટ્ટ(૩) હતા. સુપતિઢના જન્મમાં તેમણે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ના માર્ગદર્શન નીચે શ્રમણ્યનું પાલન કર્યું હતું.જંબુદ્દીવ ઉપર બે સૂર છે, લવણસમુદ્ર ઉપર ચાર સૂર છે, ધાયઈસંડ ઉપર બાર સૂર છે, કાલોદહિ ઉપર બેતાલીસ સૂર છે અને પુખરવરદીવના પ્રથમાઈ ઉપર બોતેર સૂર છે.૧૦ આકાશમાં સૂરના માર્ગને સૂરમંડલ કહેવામાં આવે છે. આવાં સૂરમંડલોની સંખ્યા ચોરાશી છે. ૧૧ ૧. ભગ.૧૬૯,સૂર્યમ.પૃ.૨૯૬,આવહ. | ૬. દેવે. ૧૯-૧૧૦, સમ.૮૮. ૧૨૪. ... દેવે.૮૩, જખૂ.૮૯. . . . ૨, ભગ.૧૬૫, ૪૫૩, ૪૫૫. ૮. નિર. ૩.૨, કલ્પવિ.પૃ.૧૬૯, આવહ. ૩, સૂર્ય,૯૭. ૫.૪૮૫. ૪. જીવા. ૧૦૪, ભગ.૪૦૬, સૂર્ય. '' નિર.૩.૨. " . ૯૭, ૧૦૬ [ ૧૦. દેવે.૧૧૧-૧૨૪, સૂર્ય. ૧૦૦-૧૦૧. ૫. સમ.૧૭૦. ૧૧. જખૂ.૧૨૭, સમ.૬૫, સૂર્ય.૧૦. ' ૨. સૂર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧ ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. ! ૩. સૂર જુઓ સૂરદીવ.' ૧ સર્ય. ૧૮૨, જીવા. ૧૬૨. ૪. સૂર જુઓ સૂરોદ.' Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સૂર્ય. ૧૦૨. ૫. સૂર ભરહ(૨) ક્ષેત્રના સત્તરમા તિર્થીયર કુંથુ(૧)ના પિતા.' ૧. સ.૧૫૭-૧૫૮, તીર્થો.૪૮૦, ઉત્તરાક.પૃ.૩૩૨. ૬. સૂર મહાવિદેહમાં મહાવપ્પ(૧) અને વપ્પાવઈ(૧) પ્રદેશો વચ્ચે આવેલો વખાર પર્વત. તેને ચાર શિખરો છે. તેની એકતા સૂરપવ્યય સાથે સ્થાપવામાં આવી છે. ૧. જખૂ. ૧૦૨. ૭. સૂર એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચ સાગરોપમ વર્ષ છે. તે વાય(૨)જેવું જ છે.' ૧. સમ.પ. ૮. સૂર પુફિયાનું બીજું અધ્યયન. ૧ ૧. નિર.૩.૧. ૯. સૂર સૂર(દ) પર્વતનું એક શિખર.૧ ૧. જખૂ. ૧૦૨. ૧૦. સૂર દીહદસાનું બીજું અધ્યયન. વર્તમાનમાં તે પુફિયાના બીજા અધ્યયનરૂપે ઉપલબ્ધ છે. ૨ ૧. સ્થા.૭પપ. ૨. નિર.૩.૧. સૂરકત (સૂર્યકાંત) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૫. સૂરફૂડ (સૂર્યકૂટ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૫. સૂરઝય (સૂર્યધ્વજ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. સૂરદહ (સૂર્યદ્રહ) દેવકુરુમાં આવેલું સરોવર. સીઓઆ નદી તેમાંથી પસાર થાય છે.' ૧. જબૂ.૮૪, સ્થા.૪૩૪. ૧. સૂરદીવ (સૂર્યદ્વીપ) જંબુદ્દીવ વગેરેના સુરો (૧)ના (સૂર્યોના) દ્વીપો. તેઓ મંદર(૩) પર્વતની પશ્ચિમે જંબુદ્દીવ વગેરેથી બાર હજાર યોજના અંતરે આવેલા છે.' ૧. જીવા.૧૬૨-૬૭. ૨. સૂરદીવ સૂરોદ સમુદ્રને ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ.' ૧. સૂર્ય. ૧૦૨. સૂરદેવ (સૂર્યદેવ) ભરત(૨) ક્ષેત્રના બીજા ભાવી તિર્થંકર તેમજ સુપાસ(૭), Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુરાદેવ(૨)નો ભાવી જન્મ. ૧. સ. ૧૫૯. ૨. સમ.૧૫૯. ૩. તીર્થો.૧૧૧૧. સુરપણત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ) અંગબાહિર ઉકાલિઅ આગમગ્રન્થ. તેનો કાલિઆ આગમગ્રન્થર તરીકે તેમજ પાંચમા ઉવંગ તરીકે પણ ઉલ્લેખ છે. તે જ્યોતિષશાસ્ત્ર યા ખગોળશાસ્ત્રનું નિરૂપણ કરે છે. તેમાં વીસ પાહુડ (વિભાગ) છે. કહેવાય છે કે ભદ્રબાહુ(ર)એ તેના ઉપર ણિજુત્તિ લખી હતી. સૂરપણત્તિ ગણિતાનુયોગના વર્ગમાં આવે છે. - ૧. નન્દ.૪૪. | | ૪. નદિહ.પૃ.૭૧, કલ્પવિ.પૃ. ૧૮૯, . ૨. પાક્ષિપૃ.૪૪, વિશેષા.૧૦૮૦, જીવામ-પૃ.૩૮૨, જબૂ.૧૫૦. ૨૭૯૪, વિશેષાકો પૃ.૧૩૫, સ્થા. | ૫. સૂર્યમ.પૃ.૧, આવનિ.૮૫. ૧૫૨, ૨૭૭, નિશીયૂ.૨,પૃ.૨૭૮. | ૬. આવભા.૧૨૪, નિશીભા.૬૧૮૮, ૩. જબૂશા પૃ.૧. ઉત્તરાચૂપૃ.૧. સૂરપવય (સૂર્યપર્વત) મંદર(૩) પર્વતની પશ્ચિમે, સીયા નદીની ઉત્તરે તેમજ મહાવપ્પ(૧) અને પપ્પાવઈ (૧) પ્રદેશોની વચ્ચે આવેલો એક વખાર પર્વત. તેને ચાર શિખરો છે. આ અને સૂર૬) એક છે. ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ૨. જખૂ. ૧૦૨. ૧. સૂરપ્લભ સૂર્યપ્રભ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.પ. ૨. સૂરપ્પભ સૂરપ્રભા(૧)નું સ્વર્ગીય સિંહાસન.' ૧. જ્ઞાતા.૧૫૫. ૩. સૂરપ્પભ આ અને સૂરપ્પભા(૩) એક છે.' ૧. સમ.૧૫૭. ૧. સૂરધ્ધભા (સૂર્યપ્રભા) સૂર(૧)ની રાણી. તેના પૂર્વભવમાં તે શ્રેષ્ઠિપુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬, સૂર્ય,૯૭, જબૂ. ૧૭૦, જીવા.૧૦૪. ૨. જ્ઞાતા.૧૫૫. ૨. સૂરપ્રભા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું પહેલું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૫. ૩. સૂરધ્વજા તિર્થીયર સેકંસે સંસારત્યાગના પ્રસંગે ઉપયોગમાં લીધેલી પાલખી.' ૧. સ. ૧૫૭. સૂરય (સૂર્યક) આ અને સૂર(૫) એક છે.' ૧. તીર્થો.૪૮૦. સૂરલેસ્સ (સૂર્યલેશ્ય) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.. સૂરવર્ડેસઅ સૂર્યાવર્તસક) સૂર(૧) જ્યાં વસે છે તે સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સૂર્ય.૯૭. સૂરવણ (સૂર્યવર્ણ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૫. સૂરવર (સૂર્યવર) જુઓ સૂરવરસમુદ.' ૧. સૂર્ય. ૧૦૨. સૂરવરદીવ (સૂર્યવરદ્વીપ) સૂરોદ સમુદ્રને ઘેરીને આવેલા વલયાકાર દ્વીપ અને તે દ્વીપને ઘેરીને વલયાકાર સૂરવર સમુદ્ર આવેલો છે.' ૧. સૂર્ય ૧૦૨. સૂરવરભાસોદ (સૂર્યવરભાસોદ) જુઓ સૂર્યવરોભાસસમુદ્ર.' ૧. જીવા.૧૮૫. સૂરવરસમુદ્ર (સૂર્યવરસમુદ્ર) સૂરવરદીવને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. અને તે સમુદ્રને ઘેરીને વલયાકાર સુરવારોભાસદીવ આવેલો છે. ૧. સૂર્ય. ૧૦૨. સૂરવારોભાસદીવ (સૂર્યવરાવભાસદ્વીપ) સૂરવારોભાસસમુદ્ર વડે ઘેરાયેલો વલયાકાર દ્વીપ. આ વલયાકાર દીપ સુરવરસમુદ્રને ઘેરીને આવેલો છે.' ૧. સૂર્ય. ૧૦૨. સુરવરોભા સમુદ્ર (સૂર્યવરાવભાસસમુદ્ર) સૂરવારોભાસદીવને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. તે સમુદ્ર પોતે દેવદીવ વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે.' ૧. સૂર્ય. ૧૦૨, જીવા.૧૮૫. સૂરવિભાણ (સૂર્યવિમાન) જોઇસિય દેવોનું હવાઈ જહાજ તેમજ વાસસ્થાન. તે જ યોજન લાંબું અને ૪ પહોળું છે. તેનો પરિઘ તેની લંબાઈ કરતાં ત્રણ ગણાથી કંઈક વધારે છે. ત્યાં વસતા દેવો અને દેવીઓનું જઘન્ય આયુષ્ય પલ્યોપમ વર્ષોનો ચોથો ભાગ છે જ્યારે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષ છે અને દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્પો પલ્યોપમ અને પાંચ સો વર્ષ છે. આ હવાઈ જહાજ પૃથ્વીથી ઉપર આઠસો યોજના અંતરે, જોઇસિય ક્ષેત્રની સૌથી ઉપરની સીમારેખાથી નીચે દસ યોજનાના અંતરે, ચંદવિમાણથી ઉપર એંશી યોજનના અંતરે, અને તારાઓની આકાશગંગાની સૌથી ઉપરની સીમારેખાથી નીચે એક સો યોજનાના અંતરે ગતિ કરે છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સૂર્ય,૯૪, દેવે.૮૫, ૮૮, ૯૧,સમ.૧૩, ૪૮, ૬૧, જખૂ. ૧૩૦, જ્ઞાતા.૧૫૫, . જીવા. ૧૯૭. ૨. સૂર્ય.૯૮. ૩. જમ્મુ. ૧૬૪-૬૬. સૂરસિંગ (સૂર્યશુદ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૫. સૂરસિદૈ (સૂર્યસૃષ્ટ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.' ૧. સમ.૫. સૂરસિરી (સૂર્યશ્રી) ચક્રવટ્ટિ અરની પટરાણી.' ૧. સમ.૧૫૮. ૧. સૂરફેણ (શૂરસેન) એરવ(૧) ક્ષેત્રના તેરમા ભાવી તિર્થંકર. ૧. સ. ૧૫૯. ૨. સૂરસેણ જેનું પાટનગર મહુરા(૧) હતું તે એક આરિયા (આર્ય) દેશ.' કુર (Kura)ની અનન્તર દક્ષિણે અને મત્સ્ય દેશની પૂર્વે સૂરસેણ દેશ આવેલો હતો. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, સ્થાઅ.પૃ.૪૭૯. ૨. લાઈ.પૃ.૩૩૯. સૂરસ્સઅગમહિસી (સૂર્યસ્ય-અગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનો આઠમો વર્ગ. તે વર્ગમાં ચાર અધ્યયનો છે. તેમના વર્ણનના ક્રમ બાબતે ગ્રન્થમાં કંઈક ગોટાળો છે. ૧. જ્ઞાતા.૧૪૮. ૨. જ્ઞાતા.૧પ૬. ૩. જ્ઞાતા.૧૫૫-૫૬. સૂરાભ (સૂર્યાભ) એક લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં તુસિય દેવો વસે છે. તે અચ્ચિ જેવું જ છે. ૧. ભગ. ૨૪૩. ૨. સમ.૮. સૂરાવા (સૂર્યાવર્ત) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧. સમ.૫. સૂરિઅ (સૂર્ય) જુઓ સૂર(૧).' ૧. સમ.૭૮, સૂર્ય. ૧૭, ૧૦૫, જબૂ.૧૪૯, સૂરિઆવર (સૂર્યાવર્ત) મંદર(૩) પર્વતનું એક નામ." ૧. સમ. ૧૬. સૂરિઆવરણ (સૂર્યાવરણ) મંદર(૩) પર્વતનું એક નામ.' ૧. જમ્મુ. ૧૦૯, સમ.૧૬. સૂરિય (સૂર્ય) જુઓ સૂર(૧). " Page #516 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૮૮, ભગ.૩૪૪. સૂરિયમંત (સૂર્યકાન્ત) સેયવિયા નગરના રાજા પએસિ અને તેમની રાણી સૂરિયકંતાનો પુત્ર.૧ ૧. રાજ.૧૪૪. સૂરિયકતા (સૂર્યકાન્તા) સેયવિયા નગરના રાજા પએસિની પત્ની.૧ ૧. રાજ.૧૪૩. સૂરિયપણત્તિ (સૂર્યપ્રજ્ઞમિ) જુઓ સૂરપણત્તિ. ૧. આવનિ.૮૫, વિશેષા.૧૦૮૦, ૧. સૂરિયાભ (સૂર્યાભ) સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. ૧. રાજ.૧૨, ૯૬, ભગ.૧૬૫. ૧ ૨. સૂરિયાભ સૂરિયાભ(૧) સ્વર્ગીય વાસસ્થાનના ઇન્દ્ર. એકવાર તે પૃથ્વી ઉપર ઊતરી આવ્યા, તેમણે તિત્શયર મહાવીરને વંદન કર્યા અને પછી નાટક ભજવ્યું. તે પોતાના પૂર્વભવમાં પએસિ રાજા હતા. ૪૯૯ ૧. રાજ.૪૯-૮૯, જમ્મૂ.૧૨૦, ભગ.૫૭૫, શાતા.૯૩, આવયૂ.૧.પૃ.૨૨૫. સૂરુત્તરવર્ડિસબ (સૂર્યોત્તરાવતંસક) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. સમ.પ. સૂરોદ (સૂર્યોદ) સૂરદીવ(૨)ને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્ર પોતે વલયાકાર સૂરવ૨દીવથી ઘેરાયેલો છે. ૧. સૂર્ય ૧૦૨. ૧. સૂલપાણિ (શૂલપાણિ) ઈસાણિંદનું એક વિશેષણ.૧ ૧. ભગ.૧૩૪, પ્રજ્ઞા. ૫૩. ૨. સૂલપાણિ વજ્રમાણય ગામમાં જેમનું ચૈત્ય આવેલું છે તે વાણમંતર દેવ. તે તેના પૂર્વભવમાં શ્રેષ્ઠી ધણદેવ(૪)નો ગાડાં ખેંચતો બળદ હતો. તેના માલિકની આજ્ઞાઓના વિવાદમાં વજ્રમાણય ગામના લોકોએ તેની ઉપેક્ષા કરી, પરિણામે તે મૃત્યુ પામ્યો. મરીને તે વાણમંતર દેવ થયો. આ દેવે તે ગામના લોકોને તેમજ તિત્થયર મહાવીરને ઘણો ત્રાસ આપ્યો. ૧ ૧. વિશેષા.૧૯૧૪, આવચૂ.૧.પૃ.૨૭૨-૭૪, આવહ.પૃ.૧૯૦, ૪૬૪-૬૫, કલ્પવિ. પૃ.૧૬૦-૬૧, સ્થાઅ.પૃ.૫૦૧-૫૦૨, સમઅ.પૃ.૧૮, આવમ.પૃ.૨૬૦થી. ૧. સેઅ (શ્વેત અથવા શ્રેયસ્) આમલકપ્પા નગરના રાજા. ધારિણી(૨૮) તેમની રાણી હતી.૧ સેઅને તિત્શયર મહાવીરે દીક્ષા આપી હતી.૨ Page #517 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ ૨. સમ.૩૦. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. રાજ. પ-૬,૧૦, સ્થાઅ.પૃ.૪૩૧. ૨. સ્થા.૬૨૧. ૨. સેઅ દક્ષિણના કુહંડ વાણમંતર દેવોના ઇન્દ્ર.' * ૧. પ્રજ્ઞા. ૪૯. ૩. સેઅ રાતદિવસનાં ત્રીસ મુહુત્તમાંનું એક તે સત્ત નામે પણ જાણીતું છે. ૨ ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૭. ૪. સેઅ સક્ક(૩)ની સેવામાં રહેલા નૃત્યકારો (ણ)ના દળનો નાયક. ૧. સ્થા.૫૮૨. સેઅંસ (શ્રેયાંસ) જુઓ સેક્સંસ.' ૧. જબૂ.૧પર, સૂર્ય.પ૩. સેંધવ (સન્ધવ) સિંધુ(૩) દેશના લોકો.' ૧. આચાચૂ.પૃ.૩૭૧. સેક્સંભવ ( શમ્ભવ) આચાર્ય પભવના મુખ્ય શિષ્ય તથા અનુગામી. તે રાયગિહના બ્રાહ્મણ હતા. તેમનું ગોત્ર વચ્છ(૪) હતું, અને તે યજ્ઞો કરતા હતા. એક વાર તેમણે પભવનો ઉપદેશ સાંભળ્યો, તેનાથી તે બોધ પામ્યા અને પભવના શિષ્ય બની ગયા. તેમને મણગ નામનો પુત્ર હતો. તેમના મુખ્ય શિષ્ય જસભ(૨) હતા.' સેક્સંભવ દસયાલિયના કર્તા છે.' ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૦,નિશીયૂ. | પાક્ષિય.પૃ.૬૨. ૨ પૃ.૩૬૦,પિંડનિમ.પૃ.૬૨,આવ. ૩. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૦, દશનિ પૃ.૨૭,નન્દિ.ગાથા ૨૩, નદિમ. | ૧૪, પાક્ષિય.પૃ.૬૨. પૃ.૪૯, આવહ.પૃ.૬૨, તીર્થો.૭૧૨, ૪. કલ્પવિ.પૃ.૨૫૦, સ્થાઅ.પૂ.૧૮૫, દશનિ.૩૭૧, દશચૂ.પૃ. ૩૭૭. | દશનિ. ૩૭૧, પાક્ષિય.પૃ.૬૩. ૨. દશગૂ.પૂ.૬, કલ્પવિ.પૃ.૨૫૦-૫૧, ૫. દશનિ.૧૨, દશચૂ.પૂ.૭, પાક્ષિય પૃ. નન્દિ.ગાથા ૨૩, સ્થાઅ.પૃ.૩૯૦, | દ૨, ઉત્તરાશા.પૃ. ૨૦. ૧. સર્જસ (શ્રેયાંસ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા અગિયારમા તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં દિણ(૩) હતા. આ તિર્થંકર સર્જસ એરવ(૧) ક્ષેત્રના તિર્થંકર જુત્તિએણના સમકાલીન હતા. તે સીહપુરના રાજા વિહુ(૧) અને તેમની રાણી વિહુ(૨)ના પુત્ર હતા.“તે એકવીસ લાખ વર્ષની ઉમરે રાજા થયા. તેમણે છત્રીસ લાખ વર્ષની ઉંમરે એક હજાર રાજાઓ સાથે સહસંબવણ ઉદ્યાનમાં સંસારત્યાગ કરી ગ્રામય સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે સૂરપ્પભ(૩) પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમણે સિદ્ધત્વપુર નગરમાં ગંદ૪) પાસેથી ભિક્ષા ગ્રહણ કરી પારણાં કર્યા. બે મહિના પછી માઘ મહિનાના કૃષ્ણપક્ષની Page #518 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૦૧ અમાસે તેમને કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ તિન્દુક હતું. તેમના મુખ્ય શિષ્ય ગોથુભ હતા અને તેમની મુખ્ય શિષ્યા ધારિણી(૮) હતી. તેમના સંઘમાં ચોરાશી હજાર શ્રમણો હતા અને એક લાખ છ હજાર શ્રમણીઓ હતી. તેમની આજ્ઞામાં છાસઠ શ્રમણ ગણો હતા અને છાસઠ ગણનાયકો (ગણધરો) હતા. ૧૪ આવસ્મયણિજુતિ અનુસાર ગણોની સંખ્યા બોતેર હતી. ૧૫ ચોરાશી લાખ વર્ષની ઉમરે સમેય પર્વત ઉપર સર્જસ મોક્ષ પામ્યા. તેમની ઊંચાઈ એંશી ધનુષ હતી.૭ તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.૮ ૧.સ.૧૫૭, નન્ડિ.ગાથા ૧૮, આવ. |૧૦. આવનિ.૨૩૮, ૨૪૬. પૃ.૪, આવનિ. ૩૭૦, ૪૨૦, ૧૮૯૨, ૧૧. સમ.૧૫૭, તીર્થો. ૪0૬. વિશેષા.૧૬૬૯, ૧૭પ૧,૧૭૫૮, ૧૨. સમ.૧૫૭, તીર્થો.૪૪૯, ૪૫૮. આવમ.પૃ.૨૩૭-૩૯, ૨૪૧-૪૩. ૧૩. આવનિ.૨૫૭, ૨૬૧. ૨. સમ.૧૫૭. ૧૪. સમ.૬૬. આવનિ(૨૬૭) અનુસાર બોતેર ૩. તીર્થો.૩૨૪. અને તીર્થો (૪૪૮) અનુસાર સિત્તોતેર. ૪. આવનિ.૩૮૩,૩૮૫,૩૮૮,સમ. ૧૫. આવમ.૨૬૭.અભયદેવ છોતેરની ૧૫૭, તીર્થો.૪૭૪. સંખ્યાનો ઉલ્લેખ કરે છે. જુઓ સમઅ.પૃ. ૫. વિશેષા.૧૬૯૩. ૭૮. ૬. આવનિ,૨૮૭. ૧૬. આવનિ.૩૦૪,૩૦૭, આવમ.પૃ. ૨૦૮૭. આવનિ.૨૨૫, ૨૨૯, ૨૩૧, તીર્થો. ( ૧૪. ૧૭. સમ.૮૦, આવનિ.૩૭૯. ૮. સમ.૧૫૭. ૧૮. આવનિ. ૩૭૬, તીર્થો.૩૪૪. ૯. આવનિ.૩૨૦,૩૨૪,૩૨૮,સમ. ૧૫૭. ૨. સેક્સંસ માર્ગશીર્ષ મહિનાનું અસામાન્ય નામ.' ૧. સૂર્ય.૫૩, જબૂ.૧૫૨. ૩. સેજ્જસ તિર્થીયર ઉસહ(૧)ના મુખ્ય ઉપાસક. તે ઉસહના પૌત્ર અને ચક્કટ્ટિ ભર૭(૧)ના પુત્ર હતા. કેટલાકના મતે તે બાહુબલિના પૌત્ર અને સોમપ્રભ(૧)ના પુત્ર હતા. સર્જસને બોધિપ્રાપ્તિ થઈ અને તિર્થીયર ઉસહને જોઈને તેમને પોતાના પૂર્વભવો યાદ આવ્યા. તેમણે ગયપુરમાં તિર્થીયર ઉસહને શેરડીના રસથી પારણાં કરાવ્યાં. આ ઉસહના પ્રથમ પારણાં હતાં. સર્જસ અને તિર્થીયર ઉસહ તેમના આ ભવ પૂર્વેના સાત પૂર્વભવોમાં સંબંધથી જોડાયેલા હતા. સર્જસ તેમના પૂર્વભવમાં અભયઘોસ હતા. ૩૯૪. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ૧. કલ્પ.૨૧૬, જમ્મૂ.૩૧, આવચૂ.૧. પૃ.૧૫૯,આવ.પૃ.૨૭, આવમ.પૃ. ૨૦૮. ૫. ૨. આવચૂ.૧.પૃ.૧૬૨. ૩.આવમ.પૃ.૨૧૭, ૨૨૬, કલ્પવિ.પૃ. ૨૩૮, આવહ.પૃ.૧૪૫. ૪.આવચૂ.૧.પૃ.૧૬૩, ૪૫૨,આવહ. ૪. સેજ્જીસ ચોથા વાસુદેવ(૧) અને ચોથા બલદેવ(૨)ના પૂર્વભવો સમુદ્દદત્ત(૨) અને અસોગલલિઅના ગુરુ.` ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૬. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૃ.૩૪૭. સમ.૧૫૭, આવિન.૩૨૨, ૩૨૭, વિશેષા.૧૭૧૪, આવહ.પૃ.૧૪૭. આવચૂ.૧.પૃ.૧૬૩-૮૦, કલ્પવિ.પૃ. ૨૩૯, આવમ.પૃ.૨૧૭-૨૬, આવહ. પૃ.૧૪૬. ૬. ૫. સેજ્જીસ એરવય(૧) ક્ષેત્રના બારમા તિર્થંકર. તે ભરહ(૨) ક્ષેત્રના તિર્થંકર વાસુપુજ્જના સમકાલીન હતા. જુઓ ણિખિત્તસત્ય. ૧ ૧. તીર્થો.૩૨૫. ૬. સેજ્જસ તિત્શયર મહાવીરના પિતાનું બીજું નામ. જુઓ સિદ્ધત્થ(૧).૧ ૧. આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯. સેણગ (સેનક) સેણિય(૨)નું બીજું નામ.૧ ૧. આવહ.પૃ. ૬૭૮. ૧. સેણા થૂલભદ્દની બહેન અને આચાર્ય સંભૂઈવિજય(૪)ની સાત શિષ્યાઓમાંની એક.૧ ૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૫૬, આવચૂ.૨.પૃ.૧૮૩, આવહ.પૃ.૬૭૨, ૬૯૩, તીર્થો. ૭૫૪, આવ.પૃ.૨૮. ૨. સેણા તિત્શયર સંભવની માતા.૧ ૧. સમ.૧પ૭, તીર્થો. ૪૬૬. ૩. સેણા રાયગિહના રાજા સેણિય(૧)ની બહેન. તે વિદ્યાધરને પરણી હતી. ૧ ૧. આવહ.પૃ.૬૭૨, આવચૂ.૨.પૃ.૧૬૦. उ ૧. સેણિઅ અથવા સેણિય (શ્રેણિક) રાયગિહના રાજા. તે તિત્ફયર મહાવીરના સમકાલીન હતા.૨ આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં તે તિર્થંકર મહાપઉમ(૧૦) તરીકે જન્મ લેશે. સેણિઅનું બીજું નામ ભિભિસાર (ભંભિસાર = ભંભસાર) હતું.૪ તે રાજા પસેણઇ(૫)ના પુત્ર હતા.' પોતાના ભાઈઓના દુર્વ્યવહારના ભયથી તે બેÇાયડ સ્થળાંતર કરી ગયા. ત્યાં તે શ્રેષ્ઠિપુત્રી ણંદા(૧)ને પરણ્યા. ણંદાએ અભય(૧)ને જન્મ આપ્યો. ચેલ્લણા સેણિયની મુખ્ય પત્ની હતી. તે વેસાલીથી ૭ . e Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેણિય સાથે ભાગી નીકળી હતી. ચેલાણાએ કૂણિઅને જન્મ આપ્યો તેમજ જોડિયા પુત્રો વેહલ્લ અને વેસાહ(ર)ને (અથવા હલ(૩) અને વિહલ(૧૧)ને) ૧૩ જન્મ આપ્યો. સેણિયને તેની ત્રીજી પત્ની ધારિણી (૧)થી મેહકુમાર", જાલિ(૪), માલિ(૪), ઉવયાલિ(૩), પુરિસણ(૨), વારિસણ(૨), દીહદંત(૨), લકૃદંત(૨), દીહસે(૨), મહાસણ(૮) વગેરે થયા. આ ત્રણ ઉપરાંત સેણિયની અન્ય પત્નીઓના ઉલ્લેખો મળે છે. તે પત્નીઓ છે – કાલી(પ), સુકાલી(૨), મહાકાલી(૨), વીર કહા(૨), રામકહા(૨), પિઉણકહા(૨) અને મહાસણકણહા(૨).૧૭ તે દરેકને એક એક પુત્ર હતો.૮ આ બધી ઉપરાંત સેણિયને બીજી પણ કેટલીક પત્નીઓ હતી. ૧૯ણંદિરોણ(૪)નો પણ સેણિયના પુત્ર તરીકે ઉલ્લેખ આવે છે. ૦ સેણિયને સેણા(૩) નામની બહેન હતી. તેને વિદ્યાધર સાથે પરણાવવામાં આવી હતી. સેણિય તિવૈયર મહાવીરના ઉપાસક હતા. જ્યારે મહાવીર રાયગિહમાં રોકાયા હોય ત્યારે તે તેમને વંદન કરવા જતા અને તેમની સાથે ચર્ચાઓ પણ કરતા.૨૩ સેણિય પાસે બે અણમોલ ચીજ હતી – એક સેયણય હાથી અને બીજી ચીજ તે અઢાર સેરનો હાર.૨૫ તે બન્ને સેણિયે પોતાના પુત્રો હલ અને વિહલ્લને ભેટમાં આપી દીધા." સેણિયે એકદંડિયા મહેલનું નિર્માણ કર્યું હતું. એક વાર તે હરિએસ(૧) પાસેથી કેટલીક વિદ્યાઓ શીખ્યા. ૨૭ મમ્મણ શ્રેષ્ઠી, સાલિભદ(૧)૨૯ અને શ્રમણ ધણ(૫)૩૦ જેવા તેમના સમકાલીન હતા. રાજકુમાર અદ્દગ પોતાના દેશથી રાજા સેણિયને મળવા આવ્યો હતો.૩૧ ઘડપણમાં તેમના પુત્ર ફણિયે તેમને જેલમાં પૂર્યા હતાં. ત્યાં જેલમાં તેમણે આપઘાત કર્યો. ૩૩ કહેવાય છે કે તે મરીને નરકમાં ગયા. તે તેમના પૂર્વભવમાં રાજા જિયg(૨૭)ના રાજકુમાર પુત્ર સુમંગલ(૩) હતા.૩૫ ૧. ભગ.૪, ઉત્તરા.૨૦.૨,૧૦,૫૪, | પૃ.૪૩૩ જ્ઞાતા.૬, ઉપા.૪૬, અન્ત.૧૨-૧૩, ૪. સ્થા.૬૯૩, ઔપ.૯, દશા. ૧૦.૧, અનુત્ત.૧, વિશેષા.૧૪૨૦, દશાચૂ. | દશાચૂ.પૃ.૯૦, આવયૂ.૨,પૃ.૧૫૦, પૃ.૯૬, નિશીયૂ.૧.પૃ. ૨૦, ઉત્તરાયૂ. | આવહ.પૃ.૬૭૧. પૃ. ૨૬૦, આવયૂ. ૨.પૃ.૩૨, ૬૧, ૫. આવયૂ.૧,પૃ.૨૪૬, નદિમ.પૃ.૧૫૦, આવમ.પૃ.૧૩૮,આવહ.પૃ.૯૫, | આવહ.પૃ.૪૧૭-૧૮, ૬૭૧. પ૬૨, બૂમ.પૃ.૫૭, અનુ.પૂ.૧૦, ૬. આવયૂ.૧.પૃ.૨૪૬, આવહ.પૃ.૬૭૧. આવયૂ. ૧.પૃ.૫૫૧. ૭િ. આવયૂ.પૃ.૫૪૬, જ્ઞાતા.૬, આવહ. ૨. તીર્થો.૪૮૭. પૃ. ૬૭૧. ૩. સ્થા.૬૯૧, ૬૯૩, સમ.૧પ૯,તીર્થો. [૮. જ્ઞાતા. ૬-૭, નિર.૧.૨, આવયૂ.૧. ૧૦૩૧, ૧૧૧૧, મનિ.પૃ.૧૬૮, | પૃ.૫૪૭, આવહ.પૃ.૬૭૧, સ્થાઅ. ભક્ત.૬૭, આવનિ.૧૧૬૬, સ્થાઅ.| પૃ. ૨૫૬. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. અન્ત.૧, ભગ.૪. ૨૩. આવનિ.૧૩૦૨, આવૂચ.૨.પૃ.૧૬ ૮, ૯ ૧૦. આવયૂ.૨પૃ.૧૬૬. ૨૦૨,૨૮૦, દશા.૧૦.૧, આવહ.પૃ. ૧૧. નિર.૧.૧, ભગઅ.પૃ. ૨૨૦, ૧૭, ભગઅ.પૃ. ૧૧, આવૂચ.૧. પૃ. સ્થાઅ. પૃ. ૨૫૮. પપ૯, આવહ.પૃ.૪૮૭-૮૮, ૭૧૩, ૧૨. અનુત્ત. ૧, નિર.૧.૧. વિશેષા.૧૪૨૦, વિશેષાકો.પૃ.૪૧૪, ૧૩. આવયૂ.૨પૃ.૧૬૭. જ્ઞાતા.૧૪૮. ૧૪. જ્ઞાતા.૮. ૨૪. આવયૂ. ૨.પૃ. ૧૬૭, ઉત્તરાયૂ..૩૪, ૧૫. જ્ઞાતા.૧૮. ઉત્તરાશા.પૃ.૫૩. ૧૬. અનુત્ત. ૧-૨. ૨૫. આવયૂ.૨.પૂ.૧૭૦. ૧૭. નિર. ૧.૧-૧૦, અત્ત. ૧૭-૨૬. ૨૬. આવયૂ. ૨.પૃ. ૧૭૧. ૧૮. નિર. ૧.૧-૧૦. ૨૭. દશન્યૂ.પૂ.૪૫, ૯૯, નિશીયૂ.૧.પૃ.૧૦. ૧૯. અન્ત. ૧૬. ૨૮. આવયૂ. ૧.પૃ.૩૭૧. ૨૦. આવયૂ.૨.પૃ. ૧૭૧, આવયૂ.૧. ૨૯. આવયૂ. ૧.પૃ. ૩૭૨, સ્થાઅ.પૃ.૫૧૦. પૃ.૧પ૯. ૩૦. અનુત્ત.૪. સ્થાઅ.પૃ.૫૧૦. ૨૧. આવહ. ૬૭૨. ૩૧. દશચૂ.પૃ.૪૪, વ્યવસ.૧.પૃ. ૨૪, સૂત્રશી. ૨૨. આવનિ.૧૩૪, ૧૧૬૫, આવચૂ. ૨.| પૃ.૩૮૭. પૃ.૨૭૪, ચંવે. ૧૧૧, પિંડનિમ. ૩૨. આવયૂ.૨પૃ.૧૭૨, આવહ.પૃ. ૬૮૩. પૃ. ૩૨, આવહ.પૃ.૫૩૩, વ્યવભા. [ ૩૩. આવયૂ. ૨.પૃ. ૧૭૨, આવહ. પૃ.૬૮૩. ૧૦.૩૮૫, આચાચૂ.પૃ. ૨૨૮, | ૩૪. સ્થા.૬૯૩, આવહ પૃ.૫૮૦,ભગઅ.પૃ. આવમ.પૃ. ૨૬૦, વિશેષાકો. ૩૮૬, | ૭૯૬ . ૩૮૮, આચાશી.પૃ.૨૪૯, | ૩૫. આવયૂ.૨,પૃ.૧૬૬ . ૨. સેણિય રાજા જિયસતુ(૨૭)ના મંત્રીનો પુત્ર. તેના શરીરના કદરૂપા આકારની હાંસી ઉડાવી રાજાનો પુત્ર સુમંગલ(૩) તેને ત્રાસ આપતો હતો. આથી ધૃણા ઉપજવાથી તેણે સંસારનો ત્યાગ કર્યો. મરતી વખતે તેણે આવતા ભવમાં સુમંગલનું વેર લેવાનો સંકલ્પ (નિદાન) કર્યો. પછીના જન્મમાં તે રાજકુમાર કૂણિએ થયો જ્યારે સુમંગલ રાજા સેણિય(૧) થયો. સેણિય(૨) સણગ તરીકે પણ જાણીતો છે. ૧. આવચૂ.૨,પૃ.૧૬૬, આવહ.પૃ.૬૭૮. ૨. આવહ.પૃ. ૬૭૮. ૩. સેણિય આચાર્ય સંતિસેણિઅના ચાર શિષ્યોમાંના એક તેમનાથી સેણિયા શ્રમણ શાખા શરૂ થઈ.? ૧. કલ્પ.પૃ.૨૬૧. ૨. એજન-પૃ.૨૬૨. સેણિયા (શ્રેણિકા) સેણિય(૩)થી શરૂ થયેલી શ્રમણ શાખા.' ૧. કલ્પ.પૃ. ૨૬૨. સેતુંજ (શત્રુજય) આ અને સતુંજય એક છે.' ૧. અત્ત. ૨, આવયૂ.૨.૫.૧૯૭. Page #522 -------------------------------------------------------------------------- ________________ પo૫ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેતુંજા (શત્રુજય) આ અને સતુંજય પર્વત એક છે.' ૧. આવહ.પૃ.૭૧૫. સેતુંજપત્રય (શત્રુંજય પર્વત) આ અને સતુંજય પર્વત એક છે.' ૧. જ્ઞાતા.૧૩). સેય (શ્વેત) જુઓ સેઅ.૧ ૧. સ્થા.૬૨૧. સેયંકર (શ્રેયસ્કર) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૨૪-૨૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮ ૭૯. સેવંસ (શ્રેયાંસ) જુઓ એજંસ.' ૧. સમ.૧૫૮, આવયૂ.૧.પૃ.૧૮૦. સેયકંઠ (શ્વેતકષ્ઠ) ભવણવઈદેવોના ઇન્દ્ર ભૂયાણંદ(૧)ના વૃષભદળના સેનાપતિ. ૧. સ્થા.૪૦૪, ૫૦૨. સેયણય (સેચનક) રાજા સેણિય(૧)નો હાથી. તે જમાનાના ઉત્તમ હાથી તરીકે તેનો ઉલ્લેખ છે. તેની પીઠ પર બેસી ફરવાનો દોહદ રાણી ધારિણી (૧)એ પૂર્ણ કર્યો હતો. સેણિયે તે હાથી પોતાના પુત્ર હલ(૩)ને ભેટ આપ્યો હતો. તે હાથી તેના પૂર્વજન્મમાં એક બ્રાહ્મણ હતો. ૧. ઉત્તરાયૂ.પૃ.૩૪, ઉત્તરાશા.પૃ.૫૩. ૩. જ્ઞાતા.૧૩. આવયૂ.૧.પૃ.૪૬૪. ૪. નિર.૧.૧ ૨. ભગ.૫૫૪. ૫. આવયૂ.૨.પૃ. ૧૭-૧૭૧. સેયપુર (શ્રેયસ્પર) જ્યાં તિર્થીયર સુવિહિએ પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી તે નગર 1 ૧. આવનિ. ૩૨૪, આવમ.પૃ.૨૨૭. સેયભદ્ર (શ્વેતભદ્ર) કોસંબી નગર પાસે આવેલા ચંદોતરણ(૧) ઉદ્યાનમાં વસતો યક્ષ. ૧. વિપા. ૨૪. સેયવિયા (તવિકા) આરિય(આઈ) દેશ કેકયઢની રાજધાની. તેની ઉત્તરપૂર્વમાં મિગવણ ઉદ્યાન આવેલું હતું. આ નગરમાં રાજા પએસિ રાજ કરતા હતા. જ્યારે તિર્થીયર મહાવીર આ નગરમાં આવ્યા ત્યારે તે તેમને વંદન કરવા ગયા હતા. હરિસ્સહ દેવ પણ આ નગરમાં મહાવીરને વંદન કરવા આવ્યા હતા. મારી પોતાના એક પૂર્વભવમાં આ નગરમાં ભારદાય(૩) બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા.' ણિહવ આસાઢ આ નગરના પોલાસ(૧) ઉદ્યાનમાં રોકાયા હતા. સેવિયાની Page #523 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એકતા વિવિધ રીતે સ્થાપવામાં આવી છે. કેટલાક તેની એકતા ઉત્તર બિહારમાં આવેલા સીતામઢી સાથે સ્થાપે છે, તો કેટલાક બલરામપુરથી છ માઈલના અંતરે અને સહેત-મહેતથી સત્તર માઈલના અંતરે આવેલા બસેદિતા(Basedita) અને સતિઆબિઆ (Satiabia) સાથે સ્થાપે છે. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૫. આવચૂ.૧,પૃ.૨૩૦, કલ્પવિ.પૂ.૪૩, ૨. રાજ.૧૪૨, સ્થાઅ.પૃ.૪૩૧, વિશેષા. વિશેષા.૧૮૦૯. ૧૯૨૩, આવહ.પૃ. ૧૯૭. આવયૂ.૧. પૃ.૪૨૧,ઉત્તરાનિ.અને ૩. આવયૂ.૧.પૃ. ૨૭૯, આવનિ.૪૬૯, | ઉત્તરાશા.પૃ.૧૬૦, સ્થા.૫૮૭, નિશીભા. કલ્પવિ.પૃ. ૧૬૩, આવમ.પૃ. ૨૭૨. પપ૯૯, સ્થાઅ.પૃ.૪૧૧, વિશેષા. ૪. આવયૂ.૧.પૃ.૩૧૫, કલ્પવિ.પૃ. ૨૮૦૪, ૨૮૫૬,૨૮૫૭, આવનિ. ૧૬૯, વિશેષા. ૧૯૭૨, આવહ.પૃ. ૮૭૨, આવભા.૧૨૯-૩૦. ૨૨૧. ૭. શ્રભમ.પૃ.૩૯૨, લાઇ.પૃ.૩૩૩. સેવી (ચેતવી) જુઓ સેવિયા. ૧. વિશેષા.૧૮૦૯, નિશીભા.૫૫૯૯. સેયા (શ્વેતા) સક્ક(૩)ની આઠ રાણીઓમાંની એક. તેનું બીજું નામ સઈ(૧) હતું. ૧. ભગ.૪૦૬ . ૨. જ્ઞાતા.૧૫૭. સેયાસોય (શ્વેતાશોક) કણગપુર નગરમાં આવેલું ઉદ્યાન. તેમાં વીરભદ(૧) યક્ષનું ચૈત્ય હતું.' ૧. વિપા.૩૪. ૧. સેલઅ (શલક) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું પાંચમું અધ્યયન.૧ ૧. જ્ઞાતા.૫૫, સમ.૧૯, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૨. સેલઅ લવણસમુદ્રમાં આવેલા રણદીવના પૂર્વ દિશામાં આવેલા વનમાં વસતો યક્ષ. તે વનમાં તે યક્ષનું ચૈત્ય હતું.' ૧. જ્ઞાતા.૮૨. ૩. સેલ સેલગપુરના રાજા, પઉમાવઈ(૪)ના પતિ અને મંડઅના પિતા. પોતાના પાંચ સો મિસ્ત્રીઓ સાથે તેમણે શ્રમણ સુઅ પાસે દીક્ષા લીધી. એક વાર તેમને રોગ થયો અને તેમના પુત્ર મંડુઅએ કરેલી સારવાર અને ઔષધ આદિની વ્યવસ્થાથી તેમનો રોગ મટી ગયો. હવે તે ચારિત્રમાં કંઈક શિથિલ બની ગયા. પરંતુ પંથગ(૧)એ તેમને સન્માર્ગે વાળ્યા. ૧. જ્ઞાતા.૫૫થી, આવપૂ.૧.પૃ.૧૭૩, ૨૦૧, ૩૮૬, સ્થાઅ.પુ.૧૮૨, ૨૧૮, સમઅ. પૃ૧૧૮, ગચ્છાવા-પૃ.૭. સેલગ શૈલક, જુઓ સેલઅ.' Page #524 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૦૭ ૧. જ્ઞાતા.૫૫, આચાર્.પૃ.૨૦૧. સેલગપુર (શૈલકપુર) જયાં રાજા સેલ(૩) રાજ કરતા હતા તે નગર. તેમાં સુભૂમિભાગ(૨) નામનું ઉદ્યાન હતું. આ નગરમાં થાવસ્ત્રાપુરૂં આવ્યા હતા.' ૧. જ્ઞાતા.૫૫. સેલપાલ (શૈલપાલ) જુઓ સેલવાલ. ૧. સ્થા. ૨૫૬. સેલપુર (શૈલપુર) તોસિલ(૨) દેશમાં આવેલું નગર. તેમાં ઇસિકલાગ નામનું તળાવ હતું. ત્યાં લોકો ધાર્મિક ઉત્સવો ઉજવતા. આ અને તોસલિણગર અથવા તોસલિ(૧) એક જણાય છે. ૧. બૃભા.૩૧૪૯-૫૦. સેલયય (શૈલકક) વચ્છ(૪) ગોત્રની એક શાખા. ૧. સ્થા.૫૫૧. સેલવાલ (શૈલપાલ) ધરહિંદના લોગપાલનું નામ તેમ જ ભૂયાણંદ(૧)ના લોગપાલનું નામ.૧ ૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯, ૪૦૬. સેલવાલા (શૈલપાલક) અન્ય સંપ્રદાયને માનનાર જે પાછળથી તિર્થીયર મહાવીરનો અનુયાયી બન્યો.' ૧. ભગ.૩૦૫. સેલવિઆરી (શૈલવિચારિ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક ૧. કલ્પધ.પૃ.૧પર, કલ્પવિ.પૃ. ૨૩૬. સેલા (શૈલા) સક્કરા નામની ત્રીજી નરકભૂમિનું બીજું નામ." ૧. સ્થા. પ૪૬, જીવા. ૬૭. સેલેરી (શૈલેશી) વિયાહપણત્તિના સત્તરમા શતકનો ત્રીજો ઉદ્દેશક ૧. ભગ.૫૯૦. સેલોદાઈ અથવા સેલોદાગિ (શૈલોદાયિન) રાયગિહનો અન્યમતવાદી જે પાછળથી તિર્થીયર મહાવીરનો અનુયાયી બન્યો.' ૧. ભગ.૩૦૫, ૬૩૪. સેલ્લણંદિરાય (શૈલ્યન્દિરાજ) ચંપામાં રહેતો રાજકુમાર. દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.' ૧. જ્ઞાતા.૧ ૧૭. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેલ્લાર (શિલાકાર) એક આરિય(આર્ય) ઔદ્યૌગિક મંડળ.' ૧. પ્રજ્ઞા.૩૭. સેવાલભખિ શિવાલભક્િ) શેવાળ ખાઈને જીવનારા ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસો. ૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. સેવાલદાઈ (શવાલોદાયિનું) એક અન્ય મતવાદી જે પાછળથી તિવર મહાવીરનો અનુયાયી બન્યો.' ૧. ભગ.૩૦૫. સેસમઈ (શેષમતિ) આ અને સેસવઈ એક છે.' ૧. સ.૧૫૮. ૧. સેસવઈ (શેષવતી) જમાલિ(૧) અને પિયદંસણાની પુત્રી અને તિર્થીયર મહાવીરની દૌહિત્રી. જસવઈ(૨)નું બીજું નામ.' ૧.આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯, આવયૂ.૧,પૃ.૨૪૫, કલ્પવિ.પૃ.૧૪૩. ૨. સેસવઈ સાતમા વાસુદેવ(૧) દત્ત(૨)ની માતા.' ૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૩, ઉત્તરાક.પૃ.૩૪૯. ૩. સેસવઈ દક્ષિણ ગુયગ(૧) પર્વતના દિવાયર શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. ૧. જબૂ.૧૧૪. ૨. સ્થા.૬૪૩. ૩. તીર્થો ૧૫૫. સેસવતી (શષવતી) જુઓ સેવઈ. ૧. તીર્થો.૬૦૩, આવપૂ.૧,પૃ.૨૪૫, સ્થા.૬૪૩. સોગંધિય (સૌગન્ધિક) રણપ્રભા(૨) નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો આઠમો ભાગ.' ૧. સ્થા.૭૭૮. સોગંધિયા (સૌગન્ધિકા) પરિવ્રાજક સુઅની પ્રવૃત્તિનું કેન્દ્ર આ નગર હતું. તેમનો ભક્ત સુદંસણ(૧૦) આ નગરનો હતો. તિર્થીયર અરિટ્રણેમિના શિષ્ય થાવગ્ગાપુત્ત આ નગરમાં આવ્યા હતા. આ નગરમાં ણીલાસોગ ઉદ્યાન હતું અને તે ઉદ્યાનમાં સુકાલ(૩) યક્ષનું ચૈત્ય હતું. આ નગરમાં અપ્પડીહ રાજા રાજ કરતો હતો. તેના પૌત્ર જિણદાસ(૭)ને તિર્થીયર મહાવીરે દીક્ષા આ નગરમાં આપી હતી. ૧. જ્ઞાતા.૫૫. ૨. વિપા.૩૪. સોગરિઅ (શૌકરિક) ભૂંડનો શિકાર કરતા શિકારીઓની કોમ. આ કોમ ખાવા માટે બીજા પ્રાણીઓનો વધ પણ કરતા." આ કોમના સભ્યોને દીક્ષા માટે અયોગ્ય ગણવામાં Page #526 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૦૯ આવ્યા છે. ૨ ૧. પિંડનિ.પૂ.૯૮, ૩૧૪. ૨. નિશીભા.૩૭૦૮, નિશીયૂ.૨,પૃ.૨૭૧. સોત્તિય (શ્રોત્રિય) હોમ-હવન-યજ્ઞ કરતા વાનપ્રસ્થોનો વર્ગ.' ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯. સોરિગવઈ (શુક્તિકાવતી) ચેદિ નામના આરિય (આર્ય) દેશની રાજધાની. આ અને સુત્તિમઈ એક છે. ૧. પ્રજ્ઞા.૩૭. સોર્થીિએ (સ્વસ્તિક, જુઓ સોન્થિય(૧). " ૧. સૂર્ય. ૧૦૭, જબૂશા પૃ.૫૩૪, સ્થાઅ.પૃ.૭૯. ૧. સોન્થિય અક્યાસી ગહમાંનો એક ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબ્બશા.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૨. સોન્થિય પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર. ઈલાદેવી(૧) દેવી ત્યાં વસે છે. ૧. સ્થા.૬૪૩. ૩. સોન્થિય એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯. ૪. સોન્થિય (સુસ્થિત) લવણ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. તે અને સુઢિય(૩) એક છે. ૧. જીવા.૧૫૪. સોWિયકંત (સ્વસ્તિકકાન્ત) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯. સોન્જિયકૂડ (સ્વસ્તિકફૂટ) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯. સોન્શિયઝ (સ્વસ્તિકધ્વજ) એક સ્વર્ગીય વાસસ્થાન. ૧. જીવા.૯૯. સોન્થિયપભ (સ્વસ્તિકપ્રભ) એક સ્વર્ગીય વાસસ્થાન.૧ ૧. જીવા.૯૯. સોન્ચિયલેસ્સ (સ્વસ્તિકલેશ્ય) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯. સોન્થિયવણ (સ્વસ્તિકવર્ણ) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૦૯. સોન્જિયસિંગ (સ્વસ્તિકઈંક) એક સ્વર્ગીય વાસસ્થાન.' Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જીવા.૯૯. સોન્જિયસિટ્ટ (સ્વસ્તિકશિષ્ટ) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા.૯૯. સોલ્વિયાવત્ત (સ્વસ્તિકાવત) એક સ્વર્ગીય વાસસ્થાન.' ૧. જીવા. ૯૯. સોત્યુત્તરવહિંસગ (સ્વસ્તિકોત્તરાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન." ૧. જીવા. ૯૯. સોદામણી (સૌદમિની) જુઓ સોયામણી.' ૧. જબૂ.૧૧૪. સોદામિ (સૌદામિનું) ઈન્દ્ર ચમર(૧)ના હયદળનો સેનાપતિ. ૧. સ્થા.૪૦૪. સોદાસ (સૌદાસ) માંસ ખાવાનો શોખીન રાજા. તે નરમાંસ પણ છોડતો ન હતો.' ૧. આવચૂ. ૧.પૃ.૫૩૪, ૨. પૃ. ૨૭૧, આવહ પૃ. ૪૦૧, આવનિ ૧૫૪૫, વિશેષા. ૩૫૭૭, ભક્ત.૧૪૫, આચાર્.પૃ.૧૦૬, આચાશી.પૃ.૧૫૪. સોપારગ (સોપારક) જુઓ સોપારય. ૧. આવયૂ. ૧.પૃ.૪૦૬ . સોપારય (સોપારક) દરિયાકિનારે આવેલું નગર. ત્યાં રાજા સાહગિરિ(૨) રાજ કરતા હતા. આર્ય વઇરણ(૩) આ નગરમાં આવ્યા હતા અને અહીં કેટલાકને દીક્ષા આપી સંઘમાં દાખલ કર્યા હતા. સુથાર કોકાસ આ નગરનો હતો. એક વાર આ નગર દીર્ઘ દુકાળમાં સપડાયું હતું. આર્ય સમુદ(૧) અને મંગુ આ નગરમાં આવ્યા હતા. આ નગરમાં પાંચ સો શ્રેષ્ઠિકુટુંબો વસતા હતા. તેની એકતા મુંબઈની ઉત્તરે સાડત્રીસ માઈલના અંતરે, થાણા જિલ્લામાં આવેલા સોપારા સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ. ૨,પૃ.૧૫૨, આવનિ. | ૪. આવપૂ.૧.પૃ.૪૦૬,૫૪૧, આવહ.પૃ. ૧૨૭૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. ૪૧૦. પૃ. ૧૯૨. ૫. વ્યવભા.૬.૨૪૧,વ્યવમ.૮ પૃ.૪૩. ૨. આવયૂ. ૧.પૃ.૪૦૬, કલ્પવિ.પૃ. 1 ૬. નિશીયૂ.૪,પૃ.૧૪, બૂલે. ૭૦૮. ૨૬૩. | ૭. જિઓડિ.પૃ.૧૯૭. ૩. આવયૂ.૧.પૃ.૫૪૦, આવહ.પૃ. ૪૦૯. સોપ્યારા(ગ) (સોપારક) આ અને સોપારય એક છે. ૧ ૧. આવચૂ. ૧.પૃ.૫૪૦, આવચૂ. ૨,પૃ.૧૫ર. Page #528 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૧૧ ૧. સોમ સક્ક(૩)નો લોગપાલ. સંઝપ્પભ તેમનું હવાઇ જહાજ (વિમાન) છે. સોમા(૭) તેમની રાજધાની છે અને સોમ(૧૧) તેમના સિંહાસનનું નામ છે. તેમના આધિપત્ય નીચે અનેક દેવો છે જેમ કે - સોમકાઇય, સોવદેવકાઇય, વિજ્જુકુમાર, જોઇસિય(૧), વગેરે. તેમને ચાર રાણી છે - રોહિણી(૫), મદણા(૨), ચિત્તા(૨) અને સોમા(૬).૧ સક્ક(૩)ના બાકીના ત્રણ લોગપાલોમાંના દરેકને આ જ નામો ધરાવતી ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. સોમ પૂર્વ દિશાનો રક્ષક દેવ છે. ૧.ભગ ૧૬૫,૪૦૬,૪‰.૧૨, સ્થા.૨૫૬. ૨.ભગ,૪૦૬. ૩. ભગ.૪૧૭-૧૮, ભગત.પૃ.૫૨૦, ઉપાઅ.પૃ.૨૭. ૨. સોમ ઈસાણિંદનો લોગપાલ. તેને ચાર રાણીઓ છે - પુઢવી(૧), રાયી(૩), રયણી(૧) અને વિજ્જુ(૧). ઈસાણિંદના બાકીના ત્રણ લોગપાલોમાંના દરેકને આ જ નામો ધરાવતી ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. ૧. સ્થા.૨૫૬. ૨. ભગ.૪૦૬, - ૨ ૩. સોમ ચમર(૧)નો લોગપાલ. તેને ચાર રાણીઓ છે - કણગા(૧), કણગલયા(૧), ચિત્તગુત્તા(૩) અને વસુંધરા(૩). ચમરના બાકીના ત્રણ લોગપાલોમાંના દરેકને આ જ નામો ધરાવતી ચાર ચાર મુખ્ય પત્નીઓ છે. ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૨. ભગ. ૪૦૬. ૪. સોમ બલિ(૪)નો લોગપાલ.તેને ચાર રાણીઓ છે – મીણગા, સુભદ્દા(૧૫), વિજયા(૧૦) અને અસણી. બલિના બાકીના ત્રણ લોગપાલોમાંના દરેકને આજ નામો ધરાવતી ચાર ચાર મુખ્ય પત્નીઓ છે.ર ૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૫. સોમ મગસિર નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧ ૨. ભગ,૪૦૬. ૧. જમ્મૂ.૧૫૭, સ્થા.૧૭૦. ૬. સોમ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ. ૧૭૦, સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૭. સોમ ચંપા નગરનો બ્રાહ્મણ જે ણાગસિરી(૨)નો પતિ હતો.૧ ૧. શાતા.૧૦૬. ૮. સોમ તિત્શયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.૧ ૧. સમ.૮, સ્થા.૬૧૭. ૯. સોમ ચોથા બલદેવ(૨) અને ચોથા વાસુદેવ(૧)ના પિતા.૧ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૪૧૧, સ્થા.૯૭૨. તીર્થો.૬૦૨. સમવાયાંગ તેમનો ઉલ્લેખ ત્રીજા બલદેવ અને ત્રીજા વાસુદેવના પિતા તરીકે કરે છે. ૧૦. સોમવાણારસીનો બ્રાહ્મણ જેણે તિર્થીયર પાસ(૧) પાસેથી શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા હતાં. પછીથી તેણે પાસનું અનુયાયીપણું છોડી દીધું અને તે બીજા કોઈ અન્ય સંપ્રદાયના સંઘમાં જોડાયો. પરંતુ જ્યારે એક દેવે તેને બોધ આપ્યો ત્યારે તે વળી પાછો પાસના સંઘમાં દાખલ થયો. મૃત્યુ પછી તે સક્ક(૩) તરીકે જન્મ્યો.' ૧. નિર.૩.૩. ૧૧. સોમ લોગપાલ સોમ(૧)નું સિંહાસન.' ૧. ભગ.૪૦૬. ૧૨. સોમ આચાર્ય સુહસ્થિ(૧)ના બાર શિષ્યોમાંના એક. ૧ ૧. કલ્પ.પૃ.૨૫૭-૫૮. ૧૩. સોમ પૂર્વ દિશાનો દેવ. ૧. ભગ.૪૧૭. ૧૪. સોમ તિત્થર મહાવીરના તીર્થમાં થયેલા ઋષિ જેમને પયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. ઋષિ.૪૨, ઋષિ(સંગ્રહણી). સોમકાઈ (સોમકાયિક) સક્ક(૩)ના લોગપાલ સોમના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર. ૧. ભગ.૧૬૫. ૧. સોમચંદ (સોમચન્દ્ર) વર્તમાન ઓસપિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થયેલા સાતમા તિર્થંકર. અભયદેવસૂરિ તેમનો ઉલ્લેખ શ્યામચન્દ્ર નામે કરે છે. ૧. સ. ૧૫૯, તીર્થો.૩૨૦. ૨. સમઅ.પૃ. ૧૫૯. ૨. સોમચંદ પોયણપુરના રાજાધારિણી (૨૮) તેમની પત્ની હતી. માથામાં ધોળો વાળ જોઈ તેમને સંસાર પ્રત્યે ધૃણા થઈ અને તે દિશાપોખિય તાપસ બની ગયા. પસણચંદ તેમનો પુત્ર હતો.' ૧. આવચૂ. ૧.પૃ.૪પ૬. સોમજસા (સોમયશા) બ્રાહ્મણ જણદત્ત(૪)ની પત્ની અને પારદ(૧)ની માતા.' ૧. આવયૂ. ૨પૃ.૧૯૪, આવનિ. ૧૨૯૦, આવહ પૃ. ૭૦૫. ૧. સોમણસ (સૌમનસ) ચોથું ગેલિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). ૧ ૧. સ્થા.૬૮૫. Page #530 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૧૩ ૨. સોમણસ તિર્થીયર ધમ્મ(૩)એ જ્યાં ધમ્મસીહ(૨) પાસેથી સૌપ્રથમ ભિક્ષા ગ્રહણ કરી હતી તે સ્થળ. ૧. આવનિ.૩૨૪, આવમ.પૃ.૨૨૭. ૩. સોમણસ પખવાડિયાની આઠમનો દિવસ.૧ ૧. જબૂ.૧પ૨, સૂર્ય.૪૮. ૪. સોમાણસ સોમણ(૭) હવાઈ જહાજનો (વિમાનનો) વ્યવસ્થાપક દેવ ૧. જબૂ. ૧૧૮, આવમ.પૃ.૧૮૪. ૫. સોમણસ મહાવિદેહમાં આવેલો વખાર પર્વત. તે શિસહ(૨) પર્વતની ઉત્તરે, મંદર(૩) પર્વતની દક્ષિણપૂર્વે, મંગલાવઈ(૧) પ્રદેશની અર્થાત્ વિજય(૨૩)ની પશ્ચિમે અને દેવગુરુની પૂર્વે આવેલો છે. તેનો અધિષ્ઠાતા દેવ સોમણ(૬) છે. તેને સાત શિખરો છે – સિદ્ધ, સોમણ(૮), મંગલાવાઈ(૨), દેવકુરુકૂડ, વિમલ(૧૧), કંચણ(૧) અને વસિદ્દકૂડ.' ૧. જબૂ.૯૭, સ્થા.૩૧૨, ૪૩૪, ૫૯૦, સૂત્રશી.પૃ.૧૪૭. ૬. સોમણસ સોમણસ(પ) પર્વતના અધિષ્ઠાતા દેવ.' ૧. જબૂ.૯૭. ૭. સોમણસ ઈન્દ્ર સર્ણકુમાર(૨)નું હવાઈ જહાજ (વિમાન)." ૧. સ્થા.૬૪૪, આવમ.પૃ.૧૮૪. ૮. સોમણસ સોમણસ(પ) પર્વતનું શિખર. સોમણ(૬) દેવ અહીં વસે છે. ૧. સ્થા.૫૯૦, જબૂ.૯૭. ૯. સોમાણસ અંદર(૩) પર્વત પર આવેલું વન. તે ણંદણવણ(૧)થી ઉપર તરફ ત્રેસઠ હજાર યોજનના અંતરે આવેલું છે.' ૧. જખૂ. ૧૦૫, જીવામ-પૃ.૨૪૪, સમ.૯૮, પ્રશ્નઅ.પૃ.૧૩પ, સ્થા.૩૦૨. ૧૦. સોમાણસ રુયગ(૩)ના અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા.૧૮૫. સોમણસવણ (સૌમનસવન) જુઓ સોમણસ(૯). ૧. સ્થા.૩૦૨. સોમણસમદ (સૌમનસભદ્ર) સંદીસર(૩)ના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા.૧૮૪. ૧. સોમણસા પખવાડિયાની પાંચમની રાત્રિ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સોમણસા સક્ક(૨)ની રાણી સિવાની રાજધાની. રઇકરગ પર્વત ઉપર તે આવેલી છે. ૧. સ્થા.૩૦૭, ૩. સોમણસા જંબુસુદંસણ વૃક્ષનું બીજું નામ. ૧. જમ્મૂ.૯૦, ૧. સોમદત્ત ભદ્દબાહુ(૧)ના ચાર અનુગામીઓમાંના એક. ૧. કલ્પ,પૃ.૨૫૫. ૨. સોમદત્ત ચંપા નગરનો બ્રાહ્મણ. તે ભૂયસિરીનો પતિ હતો તથા સોમ(૭) અને સોમભૂઇ(૪)નો ભાઈ હતો. ૧. જ્ઞાતા. ૧૦૬. ૩. સોમદત્ત પઉમસંડનો રહેવાસી.૧ તિત્યયર ચંદપભ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર તે હતા. ૧. આનિ.૩૨૩. ૨. સમ.૧૫૭, આવનિ.૩૨૭, આવમ.પૃ.૨૨૭. ૪. સોમદત્ત કોસંબી નગરના પુરોહિત. તે વસુદત્તાના પતિ અને વહસ્સઇદત્તના પિતા હતા.૧ ૧. વિપા.૨૪. ૫. સોમદત્ત જણદત્ત(૨) બ્રાહ્મણનો પુત્ર અને સોમદેવ(૨)નો ભાઈ. બન્ને ભાઈઓએ શ્રમણ સોમભૂઇ(૩) પાસે દીક્ષા લીધી અને અન્નજળનો ત્યાગ કરી દેહ છોડ્યો. ૧. મર.૪૯૩, ઉત્તરાચૂ.પૃ.૬૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧. ૬. સોમદત્ત ચંપા નગરનો બ્રાહ્મણ. તિત્શયર મહાવીરે એક ચોમાસુ તેની અગ્નિહોત્રશાળામાં કર્યું હતું. ૧ ૧. આવમ.પૃ.૨૯૭. ૧. સોમદેવ બંભથલનો રહેવાસી. તિત્શયર પઉમપહને તેણે સૌપ્રથમ ભિક્ષા આપી હતી.૨ ૧ ૧. આનિ.૩૨૩. ૨. સમ.૧૫૭, આિિન.૩૨૭, આવમ પૃ.૨૨૭. ૨. સોમદેવ કોસંબી નગ૨ના જણ્ણદત્ત(૨)નો પુત્ર અને સોમદત્ત(૫)નો ભાઈ. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧, ઉત્તરાયૂ.પૃ.૬૯. ૩. સોમદેવ દસપુરનો બ્રાહ્મણ. તે રુદ્દસોમાનો પિત અને રખિય(૧) અને ભગ્ગરખિયનો પિતા હતો. તેણે પોતાના જ પુત્ર આચાર્ય રખિય પાસે દીક્ષા ગ્રહણ ' Page #532 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કરી અને ક્રમશઃ નગ્નતા ધારણ કરી.ર ૧. આવચૂ.૧.પૃ.૩૯૭, ૪૦૧, વિશેષા.૨૭૮૭, આનિ.૭૭૬, આવહ.પૃ.૨૯૬, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬,કલ્પધ.પૃ.૧૭૨. ૨. આવચૂ.૧.પૃ.૪૦૧, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬થી, ઉત્તરાક.પૃ.૩૭. સોમદેવકાઇય (સોમદેવકાયિક) સક્ક(૩)ના લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો દેવ.૧ ૧. ભગ.૧૬૫. ૧. સોમપ્રભ (સોમપ્રભ) ગયપુરના રાજા,બાહુબલિના પુત્ર અને સેસ(૩)ના પિતા.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૩, આવમ, પૃ.૨૧૭, કલ્પ.પૃ.૧૫૩, કલ્પસ.પૃ.૨૦૪, કલ્પશા. પૃ.૧૮૪. ૨. સોમપ્પભ આ નામના બે પર્વતો કુંડલવર દ્વીપમાં છે - એક ઉત્તરમાં અને બીજો દક્ષિણમાં. દરેકને ચાર ચાર રાજધાનીઓ છે – સોમા(૭), સોમપભા, સિવપાગારા અને ણલીયા. દક્ષિણની સોમ(૧)ની છે અને ઉત્તરની સોમ(૨)ની છે. ૧. ભગઅ.પૃ.૨૦૪. સોમપ્પભસેલ (સોમપ્રભશૈલ) આ અને સોમપ્પભ(૨) એક છે. ૧. ભગઅ.પૃ.૨૦૪. ૧ સોમપ્પભા (સોમપ્રભા) સોમ(૧)ની અને સોમ(૨)ની રાજધાની. વધુ વિગત માટે જુઓ સોમપ્પભ(૨). ૧. ભગઅ.પૃ.૨૦૪. ૧. સોમભૂઇ (સોમભૂતિ) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.પૃ.૨૫૯. ૨. સોમભૂઇ ચંપા નગરનો બ્રાહ્મણ. તે જસિરીનો પતિ, અને સોમ(૭) અને સોમદત્ત(૨)નો ભાઈ હતો. ૧. શાતા.૧૦૬. ૩. સોમભૂઇ સોમદત્ત(૫) અને સોમદેવ(૨)ને દીક્ષા આપનાર શ્રમણ. ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૧, ઉત્તરાયૂ.પૃ.૬૯. ૪. સોમભૂઇ બારવઈના બ્રાહ્મણ સોમિલ(૧)નું બીજું નામ. ૧. આવચૂ.૧.પૃ.૫૩૬, આવહ.પૃ.૪૦૪, આચાશી.પૃ.૨૫૫. સોમભૂતિ જુઓ સોમભૂઇ. ૧. જ્ઞાતા.૧૦૬, આવચૂ.૧.પૃ.૫૩૬, ઉત્તરાયૂ.પૃ.૬૯. ૫૧૫ ૧ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સોમમિત્તા (સોમમિત્રા) તાપસ જણજસની પત્ની.' - ૧. આવયૂ.૨,પૃ.૧૯૪, ઉત્તરાક.પૃ.૫૦૯. સોમય (સોમન) કોચ્છ(૧) ગોત્રની સાત શાખાઓમાંની એક ' ૧. સ્થા.૫૫૧. સોમસિરી (સોમશ્રી) બ્રાહ્મણ સોમિલ(૧)ની પત્ની અને સોમા(૧)ની માતા. ૧. અન્ત.૬, આવયૂ.૧.પૃ.૩૫૮, ૧. સોમા બારવઈના બ્રાહ્મણ સોમિલ(૧) અને તેની પત્ની સોમસિરીની પુત્રી.' જુઓ ગયસુકુમાલ(૧). ૧. અન્ત.દ, આવયૂ. ૧.પૃ.૩૫૮. ૨. સોમા બહુપુત્તિયા(૩)નો ભાવી ભવ. તે સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ દેશે અર્થાત્ દરેક વર્ષે એક જોડકાને જન્મ દેશે. પછી તે દીક્ષા લેશે, મૃત્યુ પછી તે સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં સામાનિક દેવ થશે અને છેવટે મહાવિદેહમાં મોક્ષ પામશે. ૧. નિર.૩.૪. ૩. સોમા સિંધુદત્તની પુત્રી અને ચક્કટ્ટિ બંભદત્તની પત્ની. ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૪. સોમાહિત્યયર પાસ(૧)ની પરંપરાની શ્રમણી. તે ઉપલ(૨)ની બહેન હતી અને કોરાગ સંનિવેશમાં તિત્થર મહાવીરના માર્ગમાં આવેલા કેટલાક વિદ્ગોને તેણે દૂર કર્યા હતા. ૧. આવયૂ. ૧.પૃ.૨૮૬, આવનિ.૪૭૮, વિશેષા. ૧૯૩૨, આવહ.પૃ. ૨૦૪, આવમ. પૃ. ૨૭૯, કલ્પધ,પૃ.૧૦૬, કલ્પવિ.પૃ.૧૬૫. ૫. સોમા તિર્થીયર સુપાસ(૧)ની પ્રથમ શિષ્યા.' જુઓ જસા(૩). ૧. સમ. ૧૫૭. ૬. સોમા સક્ક(૩)ના ચાર લોગપાલ સોમ(૧), જમ(૨), વરુણ(૧) અને વેસમણ(૯)માંના દરેકની એક એક રાણીનું નામ ' ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૭. સોમા સક્ક(૩)ના આધિપત્ય નીચેના લોગપાલ સોમ(૧)ની રાજધાની, જુઓ સોમપ્રભ(૨). ૧. ભગ.૧૬૫, ૪૦૬ . સોમાલિઆ (સુકુમાલિકા) જુઓ સૂમાલિયા." ૧. ભક્ત. ૧૪૬. Page #534 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૧૭ ૧. સોમિલબારવઈનો બ્રાહ્મણ. તે સોમસિરીનો પતિ અને સોમા(૧)નો પિતા હતો.' તે અને સોમભૂઈ(૪) એક છે. જુઓ ગયસુકુમાલ(૧). ૧. અત્ત.૬, આવચૂ. ૧.પૃ.૩પ૯. ૨. સોમિલ મજૂઝિમ(૧)નો બ્રાહ્મણ. તેણે મોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં ઇંદભૂઈ વગેરે જેવા પ્રસિદ્ધ પંડિતો આવ્યા હતા. જ્યારે આ યજ્ઞ ચાલુ હતો ત્યારે તિવૈયર મહાવીર મજુઝિમામાં આવ્યા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૩૨૪, વિશેષા.૧૯૯૭, આવહ.પૃ. ૨૨૯, આવમ.પૃ.૩૦૦, કલ્પધ. પૃ.૧૧૫, કલ્પવિ.પૃ. ૧૭૯. ૩. સોમિલ વાણિયગામનો બ્રાહ્મણ. તેણે તિર્થીયર મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછયા, તેના મનનું સમાધાન થયું, તેણે મહાવીર પાસે દીક્ષા લીધી અને છેવટે તે મોક્ષ પામ્યો. ૧. ભગ.૬૪૬-૪૭. ૪. સોમિલ અંતગડદસાના દસ અધ્યયનોમાંનું ત્રીજું અધ્યયન. તે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતું નથી. ૧. સ્થા.૭૫૫, સ્થાઅ.૫૧૨. ૫. સોમિલ વિયાહપણતિના અઢારમા શતકનો દસમો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૬ ૧૬. ૬. સોમિલ ઉજેણીનો અબ્ધ બ્રાહ્મણ. તેને આઠ પુત્રો અને આઠ પુત્રવધૂઓ હતી. અન્ધત્વના કારણે તે અગ્નિમાં પડ્યો.' ૧. બૃભા.૧૧૫૨-૫૩, વૃક્ષ.૩૫૯. ૭. સોમિલ વાણારસીનો બ્રાહ્મણ તાપસ. તે અને સોમ(૧૦) એક છે. ૧. નિર.૩.૩. સોમિલિઅ (સૌમિલિક) જેણે પોતાના ઉપદ્રવી પડોશીને પાઠ ભણાવ્યો હતો તે શ્રેષ્ઠી.' ૧. આવયૂ.૨,પૃ.૨૯૦. સોયંધિય (સૌગન્ધિક) આ અને સોગંધિય એક છે.' ૧. જીવા.૬૯. સોયરિઅ (શૌકરિક) આ અને સાગરિ એક છે.' ૧. પિંડનિ. ૩૧૪, ૧. સોયામણી (સૌદામિની) રુયગ(૧) પર્વત ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. ૧. તીર્થો.૧૬૧, જબૂ.૧૧૪. ૨. સોયામણી વિજુકુમારીમહત્તરિયા દેવી. તે અને સોયામણી(૧) એક છે. WWW.jainelibrary.org Page #535 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૨૫૯,૫૦૭, આચાહ.પૃ.૧૨૨. ૨. સ્થાઅ.પૃ.૧૯૯. ૩. સોયામણી ધરણ(૧)ની રાણી. તેના પૂર્વભવમાં તે વાણારસીના શેઠની પુત્રી હતી. ૨ ૫૧૮ ૧. સ્થા.૫૦૮, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૧. ૪. સોયામણી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. શાતા.૧૫૧. સોર૬ (સૌરાષ્ટ્ર) જુઓ સુરટ્ટ.' ૧. અનુ. ૧૩૦, પ્રજ્ઞા.૩૭, આવચૂ.૨.પૃ.૨૭૮, ઉત્તરાયૂ.પૃ.૧૨, સૂત્રચૂ.પૃ.૧૨૭. સોરક્રિયા (સૌરાષ્ટ્રિકા) માણવગણ(૨)ની એક શાખા.૧ ૧. કલ્પ.પૃ.૨૬૦, ૧. સોરિક અથવા સોરિય (સૌરિક અથવા શૌર્ય) આરિય (આર્ય) દેશ કુસટ્ટની રાજધાની. તે જમુણા નદીના કિનારે આવેલી જણાય છે. તેમાં સોરિયવડેંસગ ઉદ્યાન તથા યક્ષ દેવો સોરિય(૩) અને સુરંબરનાં૪ ચૈત્યો આવેલાં હતાં. ત્યાં વસુદેવ', સમુદ્રવિજય અને સોરિયદત્ત(૨)° રાજ કરતા હતા. તિત્યયર અરિટ્ટણેમિ અહીં જન્મ્યા હતા. તિત્શયર મહાવીર આ નગરમાં આવ્યા હતા. શ્રેષ્ઠી ધણંજય(૧) આ નગરના હતા. આ નગરમાં જણદત્ત(૧) અને સોમજસાના કુટુંબમાં ણારદ(૧)નો જન્મ થયો હતો.૧૦ સોરિયની એકતા આગ્રા જિલ્લામાં વટેશ્વર પાસે આવેલા સૂરજપુર અથવા સૌરિપુર સાથે સ્થાપવામાં આવી છે.૧૧ ૯ ૨૭. ૮. ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. ૨. વિપા.૨૯, ૩.વિપા.૨૯. ૪. આવચૂ.૨.પૃ.૧૯૩,પાક્ષિય.પૃ.૬૭. ૯. વિપા.૨૯, આવચૂ.૨.પૃ.૧૯૩. ૫. ઉત્તરા.૨૨.૧. વિપા.૨૯. કલ્પ. ૧૭૧, તીર્થો.૫૧૧, ઓનિદ્રો.પૃ. ૧૧૯. ૬. ઉત્તરા.૨૨.૩, ઉત્તરાનિ.પૃ.૪૯૬, પાક્ષિય.પૃ.૬૭, આવનિ.૧૨૮૯-૯૧. ૨. સોરિય કવિવાગદસાનું સાતમું અધ્યયન. ૧. સ્થા.૭૫૫, ૧૦. આવચૂ.૨.પૃ.૧૯૪. ૧૧. લાઇ.પૃ.૩૩૭. ૩. સોરિય જેનું ચૈત્ય સોરિયપુરમાં આવેલું હતું તે યક્ષ.૧ ૧. વિપા.૨૯. ૧. સોરિયદત્ત (શૌર્યદત્ત) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન. ૧. વિપા.૨૯. Page #536 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૧૯ ૨. સોરિયદત્ત સોરિયપુરના માછીમાર સમુદ્દદત્ત(૧)નો પુત્ર.એક વાર તેના ગળામાં માછલીનું હાડકું ફસાઈ ગયું. વૈદ્યોએ તેને કાઢવા ઘણા પ્રયત્નો કર્યા છતાં તે કાઢી શકાયું નહિ. તેથી તેને તીવ્ર પીડા થઈ અને અનેક રોગો પણ થયા. આ બધું ગંદિપુરમાં તેણે તેના પૂર્વભવમાં સિરિઅ(૧) રસોઇયા તરીકે જે પાપ કર્યું હતું તેનું પરિણામ હતું. ૧ ૧. વિપા.૨૯. સોરિયપુર (સૌરિકપુર, શૌરિકપુર, શૌરીપુર, શૌર્યપુર અથવા સૂર્યપુર) જુઓ સોરિય(૧). ૧. કલ્પ.૧૭૧, ઉત્તરાનિ.પૃ.૪૯૫, પાક્ષિય.પૃ.૬૭, વિપા.૨૯, ઉત્તરા.૨૨.૧. સોરિયવડેંસગ (શૌર્યાવતંસક) સોરિયપુરમાં આવેલું ઉદ્યાન. ૧. વિપા.૨૯. સોરિયાણ અથવા સોરિયાયણ (શૌર્યાયન) અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. ઋષિ.૧૬, ઋષિ (સંગ્રહણી). ૧ સોવસ્થિઅ (સૌવસ્તિક) અઠ્યાસી ગહમાંનો એક. આ સોન્થિય(૧)થી જુદો ગ્રહ છે. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫ ૯૬. સોવસ્થિય (સૌવસ્તિક) આ અને સોલ્થિઅ' તથા સોવસ્થિયફૂડ એક છે. ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯ . મોવન્થિયફૂડ (સ્વસ્તિકકૂટ) વિજ્જુપ્પભ(૧) પર્વતનું શિખર જેના ઉ૫૨ અલાહયા(૧) દેવી વસે છે. ૧. જમ્મૂ.૧૦૧, સ્થા.૬૮૯. સોવાગ (શ્વપાક) એક શૂદ્ર કોમ જે કોમના શ્રમણ હરિએસ હતા.૧ ૧. ઉત્તરા.૧૨.૩૭, ઉત્તરાશા.પૃ.૩૬૯. ૧ સોવીર (સૌવીર) જ્યાં ઉદાયણ(૧) રાજ કરતો હતો તે દેશ. આ દેશમાં શ્રમણો વારંવાર જતા. તે સિંધુ (૧) નદી ઉ૫૨ આવેલો હોઈ તેને લોકો સિંધુસોવીર કહેતા. ૧. ઉત્તરા.૧૮.૪૮, સ્થાઅ.પૃ.૪૩૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૨. બૃભા.૨૦૯૫, ઉત્તરાનિ.અને ઉત્તરાશા. પૃ.૪૧૯. ૩. ભગત.પૃ.૬૨૦. છે. તેમાં બાવીસ લાખ ૧. સોહમ્મ (સૌધર્મ) પ્રથમ સ્વર્ગ. તેનો ઇન્દ્ર સક્ક(૩) વાસસ્થાનો છે જે તેર પ્રસ્તરો(પત્થડો) ઉપર વહેંચાયેલાં ૩ છે. આ પ્રથમ સ્વર્ગમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ વર્ષ છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય બે Page #537 -------------------------------------------------------------------------- ________________ પ ૨૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાગરોપમ વર્ષ છે." ૧. પ્રજ્ઞા.૩૮,૫૨, ભાગ. ૧૬૯. | ૪. સમ.૧, અનુ.૧૩૯. ૨. સમ. ૩૨. ૫. સમ. ૨. સ્થા.૧૧૩, અનુ.૧૩૯. ૩. સમ.૧૩. ૨. સોહમ્મ (સુધર્મન) જુઓ સુહમ્મ(૧).૧ ૧. નિશીયૂ.૨,પૃ.૩૬૦. સોહમ્મકપ્પ (સૌધર્મકલ્પ) આ અને સોહમ્મ(૧) એક છે. ૧. અનુ.૧૩૩, ઉપા.૧૪, જખૂ. ૧૨૭, જ્ઞાતા. ૧૪, ૧૫૭, ભગ.૩૦૪, આવયૂ. ૧. પૃ.૧૪૧. સોહમ્મવડિસગ(ય) (સૌધર્માવલંસક) સોહમ્મ(૧) નામના પ્રથમ સ્વર્ગમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તેમાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમ વર્ષ છે. સક્ક(૩) તેમાં વસે છે. ૧. સમ.૧૩,૬૫,ભગ ૧૬૫, ૪૦૭,ઉપા. ૧૭. ૩. જખૂ.૧૧૫. ૨. સમ.૨. સોહમ્મવડુંગ(ય) (સૌધર્માવલંસક) આ અને સોહમવડિંગ એક છે." ૧. ભગ. ૪૦૭. હંસ જે પર્વતો, ખીણો, માર્ગના ખૂણાઓ, આશ્રમો, ચેત્યો અને વનોમાં રહેતા હોય અને કેવળ ભિક્ષા માટે જ વસતીમાં કે ગામમાં આવતા હોય તે પ્રવ્રજિત શ્રમણો અને તેમના અનુયાયીઓ.' ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨. હંસગલ્સ (હંસગર્ભ) રણપ્રભા નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો છઠ્ઠો ભાગ.૧ ૧. સ્થા.૭૭૮. હંસસ્સરા (હંસસ્વરા) સુવણકુમાર દેવોનો ઘંટ.' ૧, જબૂ.૧૧૯, આવયૂ. ૧.પૃ.૧૪૬. હણુમંત (હનુમ) સુગ્ગીવ(૩)એ હકુમતને સીઆ(૭)ની શોધ કરવા મોકલ્યા, હકુમત સમુદ્ર પાર કરી લંકાપુરી પહોંચ્યા અને પછી લંકાપુરીને બાળીને ભસ્મ કરી નાખી.' ૧. નિશીયૂ. ૧.પૃ.૧૦૪-૧૦૫, પ્રશ્રઅ.પૃ.૮૭. Page #538 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૨ ૧ હO (હસ્ત) એક ણફખત્ત(૧), તેના અધિષ્ઠાતા દેવ સવિય છે. તેનું ગોત્રનામ કોસિઅ(૬) છે. ૧. જખૂ. ૧૫૫, ૧૫૭, ૧૫૯, સમ.૫, સૂર્ય,૩૬, હત્યકષ્પ અથવા હત્થપ્પ (હસ્તકલ્પ) એક નગર."તે અને હલ્વિકપ્પ એક જણાય છે. ૧. પિંડનિ.૪૬૧, પિંડનિમ.પૃ.૧૩૪, જીતભા.૧૩૯૪-૯૫, આવહ.પૃ.૭૦૯. ૨. આવહ.પૃ.૭૦૯. હસ્થલિજ્જ (હસ્તલીય) જુઓ હસ્થિલિજ્જ.' ૧. કલ્પવિ.પૃ.૨૫૯. હત્થસીસણયર (હસ્તશીર્ષનગર) જુઓ હસ્થિસીસ.' ૧. હસ્થિસીસ ઉપરનાં ટિપ્પણી જુઓ. હOિ (હસ્તિ) આચાર્ય સંઘસાલિયના શિષ્ય અને આચાર્ય ધમ્મ(૧)ના ગુરુ.૧ ૧. કલ્પ (થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૫. હત્યિકષ્ણ (હસ્તિકર્ણ) એક અંતરદીવ અને તેના લોકો. ૧. સ્થા.૩૦૪, નન્દિમ.પૃ.૧૦૩. હત્યિકપ્ત (હતિકલ્પ) પાંચ પંડવ શ્રમણો જે નગરમાં આવ્યા હતા તે નગર. ત્યાં તેમણે સાંભળ્યું કે તિર્થીયર અરિટ્રણેમિ નિર્વાણ પામ્યા છે. એવું જણાય છે કે આ નગર સેdજથી બહુ દૂર ન હતું. તેની એકતા ગુજરાતમાં ભાવનગર પાસે આવેલા હાથબ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવપૂ. ૨પૃ.૧૯૭. ૨. જિઓડિ.પૃ.૭૪, લાઈ.પૃ.૨૮૭. હત્થિણઉર અથવા હOિણપુર (હસ્તિનાપુર) જુઓ હત્થિણાઉર.' ૧. આવપૂ.૧.પૃ.૩૨૩, ઉત્તરા. ૧૩.૧, અનુત્ત.૬, ઉત્તરાયૂ.પૃ. ૨૧૪, નિર. ૩.૯, આવપૂ.૧.પૃ. ૪૯૨, તીર્થો. ૬૦૮. હત્થિણાઉર (હસ્તિનાપુર) ગયપુરનું બીજું નામ. તે આરિય (આઈ) દેશ કુરની રાજધાની હતી. તેના પરિસરમાં સહસંબવણ નામનું ઉદ્યાન આવેલું હતું. બલ(૪), અદાણg(૧)*, જિયસત્ત(૧૬)", સુણંદ(૩)", અસંતવરિયળ, પંડુ(૧)૬, સિવ(૭)૬, કણેરુદત્ત જેવા રાજાઓ આ નગર ઉપર રાજ કરતા હતા. આ નગર ચક્રવટ્ટિ સર્ણકુમાર(૩)નું જન્મસ્થાન હતું. ચક્રવટ્ટિ બંદિત આ નગરમાં આવ્યા હતા.૧૨ ગંગદત્ત(૪) અને સંભૂય(૨)૧૪ નિદાન (સંકલ્પ) સાથે આ નગરમાં મરણ પામ્યા હતા. પાંચ પંડવ ભાઈઓના રાજકાળ દરમ્યાન હસ્થિસીસના રાજા દમદેતે હત્થિણાઉર ઉપર આક્રમણ કર્યું હતું. પતિત્થર મુણિસુવય(૧), પાસ(૧), મહાવીર અને આચાર્ય ધમ્મઘોસ(૫)એ અહીં આવી આ નગરને પાવન કર્યું હતું. WWW.jainelibrary.org Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમણે આ નગરમાં કત્તિઅ(૨) અને ગંગદત્ત(૬) જેવા શ્રેષ્ઠીઓને, સતી અને અંજ(૩) જેવી સ્ત્રીઓને, રાજા સિવ(૭)ને, પુથ્રિલ(૨) શ્રેષ્ઠીને અને રાજકુમાર મહબ્બલ(૧)ને દીક્ષા આપી હતી. બલ(૧)૨૦ અને સુંભ(૩)૨૧ જેવા ઉપાસકો (શ્રાવકો) તથા ભીમ(૨) અને ગોરાસ(૨) જેવા કૂટગ્રાહો (પ્રાણીઓને ફંદામાં ફસાવનારાઓ) આ નગરના હતા. એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે રાજકુમાર ણંદિરોણ(૬) ૨૩, પુરોહિત વહસ્સઈદત્તઓ, શ્રેષ્ઠી ઉંબરદત્ત(૧)૨૫ અને માછીમાર સોરિયદત્ત(૨) આ નગરમાં શ્રેષ્ઠીઓના કુટુંબોમાં જન્મ લેશે. જુઓ ગયપુર અને ણાગપુર. ૧. પ્રજ્ઞા ૩૭, સૂત્રશી.પૃ.૧૨૨, જ્ઞાતા. ૧૪. ઉત્તરા. ૧૩.૧, ૨૮, ઉત્તરાયૂ.કૃ.૨૧૪, ૭૩, જ્ઞાતાઅ.પૃ.૧૨૫, નિશીયૂ.૨. | ઉત્તરાશા.પૃ.૩૭૬. પૃ.૪૬૬, કલ્પવિ.પૃ.૨૩૮. ૧૫. આવયૂ. ૧.પૃ.૪૯૨, આવહ.પૃ.૩૬૫. ૨. ભગ.૪૧૭, ૪૨૮, ૬૧૭. ૧૬. ભગ.૫૭૬,૬૧૭, આવયૂ.૨પૃ. ૩. ભગ.૪૨૮. ૨૭૬, સ્થાઅ.પૃ. ૫૧૦. ૪. જ્ઞાતા.૭૩, સ્થાઅ.પૃ.૪૦૧. ૧૭. જ્ઞાતા.૧૫૭. ૫. આવયૂ. ૨.પૃ. ૨૭૬. ૧૮. ભગ.૪૧૮, આવયૂ.૧.પૃ.૪૬૯૬ વિપા.૧૦. ૪૭૨, અનુ.દ, સ્થા.૬૯૧, સ્થાઅ. ૭. વચૂ. ૧.પૃ. ૫૨૦, આવહ.પૃ. પૃ.૪પ૬. - ૩૯૨. . ૧૯. ભગ.૪૨૮-૪૩૧. ૮. જ્ઞાતા. ૧૧૭, પ્રશ્નઅ.પૃ.૮૭. ૨૦. નિર.૩.૯. ૯. ભગ.૪૧૭, આવયૂ.૧.પૃ.૪૭૧, ૨૧. વિપા. ૩૩. સ્થાઅ. પૃ.૪૩૧. ૨૨. વિપા.૧૦-૧૧, સ્થાઅ પૃ.૫૦૭. ૧૦. ઉત્તરાનિ.પૃ.૩૭૭-૭૯. ૨૩. વિપા. ૨૭. ૧૧. ઉત્તરાશા.પૃ.૩૯૬, નિશીભા. ૨૪. વિપા.૨૫. ૨૫૯૦. ૨૫, વિપા.૨૮. ૧૨. ઉત્તરાનિ.પૃ.૩૭૯-૮૦. ર૬. વિપા. ૨૮, ૨૯. ૧૩. આવયૂ.૧.પૃ.૪૭૪-૭૫, સમ. ૧૫૮, તીર્થો.૬૦૮, આવહ.પૃ.૩૫૮ી હત્થિણાગપુર (હસ્તિનાગપુર) આ અને હત્થિણારિ એક છે.' ૧. ભગ.૪૨૮. હત્થિણાપુર (હસ્તિનાપુર) જુઓ હત્થિણાઉર.' ૧. ભગ.૬૧૭, આવચૂ.૧.પૃ.૪૭૪, ૫૨૦, વિપા. ૨૯. હત્થિતાવસ (હસ્તિતાપસ) હાથીનું માંસ ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.' રાયગિહમાં અદ(૨)ને એક હત્યિતાવસ સાથે વિવાદ (ચર્ચા) થયો હતો. Page #540 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૭૯, નિર.૩.૩., ઔપઅ.પૃ.૯૦, સૂત્રનિ.૧૯૦. ૨. સૂત્રચૂ.પૃ.૪૪૩-૪૪૪. હત્યિપાલ (હસ્તિપાલ) પાવામઝિમાના રાજા. તે તિત્શયર મહાવીરના સમકાલીન હતા.૧ ૧. કલ્ય.પૃ.૧૨૨-૨૩, ૧૪૭, સમઅ.પૃ.૭૩. હત્થિભૂતિ (હસ્તિભૂતિ) ઉજ્જૈણીનો શ્રેષ્ઠિપુત્ર. તેણે પિતા સાથે સંસારનો ત્યાગ કરી શ્રામાણ્ય અંગીકાર કર્યું હતું. ૧ ૧. ઉત્તરાચૂ.પૃ.૫૩થી, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૪થી, ઉત્તરાક.પૃ.૩૧થી. હસ્થિમિત્ત (હસ્તિમિત્ર) ઉજ્જૈણીના શ્રેષ્ઠી. તેમણે પોતાના પુત્ર હસ્થિભૂતિ સાથે સંસાર ત્યાગીને શ્રામણ્ય સ્વીકાર્યું હતું. તેમણે ક્ષુધાનું દુઃખ સહન કરી શાન્તિપૂર્વક દેહ છોડ્યો હતો.૧ ૫૨૩ ૧. મ૨.૪૮૫, ઉત્તરાયૂ.પૃ.૫૩થી, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૫થી, ઉત્તરાક.પૃ.૩૧થી. હત્યિમુહ (હસ્તિમુખ) એક અંતરદીવ અને તેના લોકો. ૧. પ્રજ્ઞા.૩૬,સ્થા.૩૦૪, નન્દિમ.પૃ.૧૦૩, હસ્થિલિજ્જ (હસ્તિલીય) ઉદ્દેહગણ(૨)ની એક શાખા. ૧. કલ્પ.પૃ.૨૫૯. હસ્થિવાલ (હસ્તિપાલ) જુઓ હસ્થિપાલ.૧ ૧. કલ્પ.પૃ.૧૨૩. હસ્થિસીસ (હસ્તિશીર્ષ) જે નગરની ઉત્તરપૂર્વે પુષ્કકદંડઅ(૧) નામનું ઉદ્યાન આવેલું હતું તે નગર. તે ઉદ્યાનમાં કયવણમાલપિય યક્ષનું ચૈત્ય હતું.તે નગર ઉપર દમદંત, કણગકેઉ(૨) અને અદીણસત્તુ(૨)૪ રાજ કરતા હતા. દમદંતના રાજ્યકાળમાં પાંચ પંડવ ભાઈઓએ તેના ઉપર આક્રમણ કરીને તેને લૂંટી સળગાવી દીધું." તે નગરમાં વેપાર માટે દરિયો ખેડતા શ્રેષ્ઠીઓ વસતા હતા. તિત્યયર મહાવીર આ નગરમાં આવ્યા હતા.° તેમની પાસે રાજકુમાર સુબાહુ(૧)એ શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યાં હતાં. ક્ ૧. વિપા.૩૩. આવહ.પૃ.૩૬૫. શાતા.૧૩૨. ૨. શાતા.૧૧૭. .. ૭. વિશેષા. ૧૯૬૪, આવનિ.૫૦૯, આવયૂ. ૩. શાતા.૧૩૨. ૪.વિપા.૩૩. ૧.પૃ.૩૧૧, આવમ.પૃ.૨૯૧. ૫. આવભા.૧૫૧, આવચૂ.૧.પૃ.૪૯૨.|૮. વિપા.૩૩. હત્યુત્તરા (હસ્તોત્તરા) ઉત્તરાફગ્ગુણી નક્ષત્રનું બીજું નામ. તિત્શયર મહાવીરના જીવનનાં પાંચે કલ્યાણકો આ નક્ષત્રમાં થયાં છે.૧ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આચા.૨.૧૭૫થી, આચાશી.પૃ.૪૨૫, દશાચૂ.પૃ.૬૪, કલ્પચૂ.પૃ.૧૦૨, કલ્પ. અને કલ્પવિ. પૃ.૧૧-૧૩થી આગળ. હયકણ (હયકર્ણ) એક અંતરદીવ તેમજ એક અણારિય(અનાર્ય) પ્રજા.૨ ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, જીવા.૧૧૨, નન્દિય.પૃ.૧૦૩. ૨. સૂત્રશી.પૃ.૧૨૩. હયમુહ (હયમુખ) એક અંતરદીવ તેમજ એક અણારિય (અનાર્ય) પ્રજા.૨ ૨. સૂત્રશી.પૃ.૧૨૩. ૧. પ્રજ્ઞા.૩૬. હયસત્તુ (હયશત્રુ) મુગ્ગસેલપુરનો રાજા. ૧. ઉત્તરાયૂ.પૃ.૭૮, ઉત્તરાશા.પૃ.૧૨૧. હરકુંતા (હરકાન્તા) આ અને હરિ(૬) એક છે.૧ ૧. જીવા.૧૪૧. ૧. હિર એક અજૈન સંપ્રદાય.૧ ૧. નન્દિચૂ.પૃ.૪, ભગઅ.પૃ.૮. ૨. હરિ વાસુદેવ(૨) કણ્ડ (૧)નું બીજું નામ. ૧. આનિ.૪૨૨, કલ્પધ.પૃ.૧૩૮. ૩. હિર અઠ્યાસી ગહમાંનો એક ગહ(ગ્રહ).૧ ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૪. હરિ દક્ષિણના વિજ્જુકુમાર દેવોના ઇન્દ્ર. આલભિયામાં રોકાયેલા તિત્થયર મહાવીરને તે વંદન કરવા આવેલા. તેમનું બીજું નામ હરિકંત(૧) પણ છે. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ધરણ(૧)ની મુખ્ય પત્નીઓનાં નામ જેવાં જ છે. ૧. વિશેષા.૧૯૭૧,આનિ.૫૧૬, આવચૂ.૧.પૃ.૩૧૫, આવમ.પૃ. ૨૯૩, કલ્પવિ.પૃ.૧૬૯. ૨. ભગ.૧૬૯. 3. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૫. હરિ હરિણેગમેસિનું બીજું નામ.' ૧. ભગ.૫૬૭, ભગઅ.પૃ.૭૦૦. ૬. હિર (હિરç) જંબુદ્દીવમાં મંદર(૩) પર્વતની દક્ષિણે વહેતી નદી. તે તિગિછિદ્દહ નામના સરોવ૨ની દક્ષિણ બાજુમાંથી નીકળે છે, પછી દક્ષિણ તરફ વહેતી તે તેના કુંડમાં પડે છે, પછી તેમાંથી બહાર નીકળી હિરવાસ(૧) ક્ષેત્રમાં વહે છે અને છેવટે પૂર્વ લવણ સમુદ્રને મળે છે. ૧. સ્થા.૫૨૨, ૫૫૫, સમ ૧૪. જીવા.૧૪૧માં તેનું નામ હ૨કતા આપ્યું છે. ૨. જમ્મૂ.૮૪, જમ્બુશા.પૃ.૩૦૮. ૧. હિરએસ (હિરકેશ) એક ચાણ્ડાલ કોમ.રિએસબલ આ કોમના હતા.૧ Page #542 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૨૫ ૧. પ્રશ્ન.૪, પ્રશ્નઅ.પૃ.૧૫, ઉત્તરાનિ.પૃ.૩૫૪, ઉત્તરાયૂ.પૃ.૨૦૧, આવચૂ.૨. પૃ. ૨૦૬, દશરૂ.પૃ.૪૫, નિશીચૂ.૧.પૃ.૯, ઓનિ.૭૬૬. ૨. હરિએસ રાયગિહ નગરનો માળી.૧ ૧. વ્યવમ.૧.પૃ.૨૫. ૩. હરિએસ આ અને હરિએસિજ્જ એક છે.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૯. રિએસબલ (રિકેશબલ) હરિએસ(૧) કોમના શ્રમણ, મયંગતીર જે મયગંગા નામે પણ જાણીતું હતું તે સ્થાનના રહેવાસી બલકોટ્ટ(૧) અને તેની પત્ની ગોરી(૩)ના તે પુત્ર હતા. તે પ્રભાવશાળી શ્રમણ હતા. તેમની સેવામાં જક્ષ દેવ રહેતા હતા. એક વાર જ્યારે બ્રાહ્મણોએ હિરએસબલનું અપમાન કર્યું ત્યારે જક્મે હિરએસબલના શરીરમાં પ્રવેશી પેલા બ્રાહ્મણોને બરાબર પાઠ ભણાવ્યો.૨ ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨-૨૦૩, ઉત્તરાનિ. ૨. ઉત્તરા.અધ્યયન ૧૨, ઉત્તરાક.પૃ.૨૩૫થી, અને ઉત્તરાશા.પૃ.૩૫૪-૫૬. નિશીયૂ.૩.પૃ.૫૮, સ્થાઅ.પૃ.૨૩૭, સ્થા.૩૧૫. હરિએસા (હરિકેશા) ચક્કટ્ટ બંભદત્ત(૧)ની પત્ની.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. હરિએસિજ્જ (હરિકેશીય) ઉત્તરયણનું બારમું અધ્યયન.` ૧. સમ.૩૬, ઉત્તરાચૂ.પૃ.૨૦૧. ૧. હરિકંત (હરિકાન્ત) આ અને હરિ(૪) એક છે.૧ ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૨. હરિકંત મહાહિમવંત પર્વતનું શિખર.૧ ૧. સ્થા.૬૪૩, જમ્મૂ.૮૧. હરિકતદીવ (હરિકાન્તદ્વીપ) હરિકતપ્પવાયકુંડની મધ્યમાં આવેલો નાનો દ્વીપ. ૧. જમ્મૂ.૮૦. હરિકતપ્પવાયકુંડ (હરિકાન્તપ્રપાતકુણ્ડ) હરિકતા નદીનો ધોધ પડવાથી બનેલું તળાવ. તેની લંબાઈ પણ બસો ચાલીસ યોજન છે અને પહોળાઈ પણ તેટલી જ છે. તેનો પરિઘ સાતસો ઓગણસાઠ યોજન છે. તેની મધ્યમાં હરિકંતદીવ નામનો નાનો દ્વીપ આવેલો છે. ૧. જમ્મૂ.૮૦. ૧ હરિકંતા (હરિકાન્તા) જંબુદ્દીવની નદી. તે મહાપઉમદ્દહ નામના સરોવરની ઉત્તર બાજુમાંથી નીકળી હિરવાસ(૧) ક્ષેત્રમાં વહીને પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ્થા.૫૨૨, સમ.૧૪, જીવા.૧૪૧. ૨.જમ્મૂ.૮૦. હરિકણ (હરિકર્ણ) એક અંતરદીવ અને તેમાં વસતી પ્રજા. આ અને હત્યિકણ એક જણાય છે. ૫૨૬ ૧. પ્રજ્ઞા.૩૬. હરિકુલપહુ (હરિકુલપ્રભુ) જે ભાવી તિર્થંકર છે તે વાસુદેવ(૨) કણ્ડ(૧)નું બીજું નામ. ૧. ભક્ત.૬૯. ૧. હરિફંડ (હરિકૂટ) વિજ્જુપ્પભ(૧) પર્વતનું શિખર.૧ ૧. સ્થાં.૬૮૯,જમ્બુ.૧૦૧. ૨. હરિફંડ જંબુદ્દીવના ણિસહ(૨) પર્વતનું શિખર. ૧. સ્થા.૬૮૯, જમ્મૂ.૮૪. ૩. હરિકૂડ મહાહિમવંત પર્વતનું શિખર ૧ ૧. સ્થા.૬૪૩, જમ્મૂ.૮૧. હરિશ્ચંત (હરિકાન્ત) હરિ(૪)નું બીજું નામ. ૧.ભગ.૧૬૯. હરિગિરિ તિત્શયર પાસ(૧)ના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. ઋષિ.૨૪,ઋષિ(સંગ્રહણી). હરિચંદ (હરિચન્દ્ર) કુરુચંદ અને તેમની પત્ની કુરુમઈ(૨)નો પુત્ર.૧ ૧. આવચૂ.૧.પૃ.૧૬૯, આવમ.પૃ.૨૨૧. ૧. હરિચંદણ (હરિચંદન) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું આઠમું અધ્યયન. ૧. અન્ન.૧૨. ૨. હરિચંદણ સાગેય નગરના શ્રેષ્ઠી. તેમણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને વિપુલ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા હતા.૧ ૧. અન્ત.૧૪. હિરણેગમેસિ (હિરેનૈગમેષ્ઠિન) સક્ક(૩)ના પાયદળના સેનાપતિ. તેમણે તિત્થયર મહાવીરના ગર્ભને દેવાણંદા(૨)ની કૂખમાંથી લઈને તિસલાની કૂખમાં મૂક્યો હતો. તેમણે જ દેવઈના જીવતા પુત્રોને સુલસા(૧)ના મૃત પત્રોની જગ્યાએ મૂકી દીધા હતા અને તે મૃત પુત્રોને દેવઈના પુત્રોને સ્થાને મૂકી દીધા હતા. સણુંકુમાર, ખંભલોગ, મહાસુક્ક અને પાણય સ્વર્ગીય ક્ષેત્રોના ઇન્દ્રોના પાયદળના સેનાપતિઓનું પણ ૩ ૧ Page #544 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૨૭ હરિસેગમેસિ જ નામ છે. ૧. સ્થા.૪૦૪,જબૂ. ૧૧૫,આવચૂ. ૧. | ૧.પૃ. ૨૩૯, આવમ.પૃ. ૨૫૪-પપ, પૃ. ૧૪૦, ૨૩૯, કલ્પધ.પૃ.૩૯, સમઅ.પૃ.૧૦૬, સ્થાઅ.પૃ.૫૨૩. કલ્પવિ.પૃ.૪૬. ૩. અત્ત.૬, આવયૂ.૧.પૃ.૩૫૭-૫૮. ૨. કલ્પ.૨૭-૨૯, ભગ.૧૮૭, ભગઅ. ૪. જખૂ. ૧૧૮. પૃ.૨૧૮, આવભા.૫૧થી, આવયૂ. ! હરિભદ્ર (હરિભદ્ર) એક વિદ્વાન આચાર્ય જેમણે ઉધઈ ખાધેલા મહાણિસીહનો ઉદ્ધાર કર્યો, અને તેના વિવરણનો કેટલોક ભાગ કાઢી નાખ્યો હતો. તે શ્રમણી યાકિનીના ધર્મપુત્ર હતા. તેમણે અનેક મૌલિક ગ્રન્થો તેમજ ટીકાગ્રન્થો રચ્યા છે જેમાંથી કેટલાકનો ઉલ્લેખ મલયગિરિ અને બીજાઓએ કર્યો છે. ૧. મનિ.પૂ.૭૦. ૨૮૧,નન્દિમ.પૃ.૨૫૦, કલ્પવિ.પૂ.૧૨, ૨. મનિ.પૃ.૧૦૨. કલ્પ.પૂ.૬, ૧૨, ૧૩, ૧૮,બુશે. ૩. દશહ.પૃ. ૨૮૬. ૪૮૫. વિશેષ વધુ માહિતી માટે જુઓ ૪. જીવામ-પૃ. ૩૪૧, પ્રજ્ઞામ.પૃ.૩૩૧, કલ્પસ,પૃ.૨૩૯થી અને કલ્પલ પૃ. ૪૧૮,૫૫૨,૬૦૫,૬૧૧, સૂર્યમ.પૃ. ૧૭૩થી. હરિય (હરિત) એક આરિય (આર્ય) દેશ. ૧. પ્રજ્ઞા.૩૭. ૧. હરિવંસ (હરિવંશ) એક ઉદાત્ત વંશ. વીસમા તિર્થંકર મણિસુવય(૧) અને બાવીસમા તિર્થંકર અરિકૃષ્ણમિ આ વંશના હતા. એરવય(૧) ક્ષેત્રના તિર્થંકર અગ્લિસણ(૨) પણ આ જ વંશના હતા. આ વંશનો ઉદ્દભવ તિર્થીયર સીયલના સમયમાં થયો હતો, તે ઉદ્ભવનો સંબંધ હરિયાસ(૧) ક્ષેત્ર સાથે છે અને તે ઉદૂભવને એક આશ્ચર્ય ગણવામાં આવેલ છે." ૧. કલ્પ. ૨, ૧૮,મર.૪૮૭, આચા. ૨. [ ૮૮, મર.પૃ.૪૮૭. ૧૧, વિશેષા.૧૮૪૭, દશહ.પૃ.૩૬, ૪, તીર્થો. ૩૮૧, સૂત્રશી પૃ.૨૩૬. કલ્પવિ.પૃ.૧૯, ૩૯-૪૦, કલ્પધ.પૃ. ૨. કલ્પ.૨, તીર્થો. ૩૮૧, ૫૦૯. ૩૨, કલ્પશા.પૃ.૩૪-૩૫, સ્થાઅ.પૃ. ૩. કલ્પ.૨, તીર્થો.૩૮૧, ૫૫૪,મનિ.પૃ.! પ૨ ૪, તીર્થો.૮૮૯. ૨. હરિવંસ એક પ્રાચીન ગ્રન્થ જેમાં હરિવંસ(૧)ના રાજાઓના જીવનવૃત્તનું વર્ણન હતું. ૧. દશહ.પૃ.૩૬. હરિવરિસ (હરિવર્ષ) જુઓ હરિયાસ.૧ ૧. તીર્થો.૫૫. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હરિવલ્સ (હરિવર્ષ) જુઓ હરિયાસ.' ૧. સ્થા.૫૨૨. ૧. હરિવાસ (હરિવર્ષ) જંબુદ્દીવનું એક ક્ષેત્ર. તે શિસહ પર્વતની દક્ષિણે અને મહાહિમવંત(૩) પર્વતની ઉત્તરે આવેલું છે. તેની પૂર્વે અને પશ્ચિમે લવણ સમુદ્ર છે. તેનું પરિમાણ (વિસ્તાર) રમ્મગ(૫) જેટલું છે. તેની મધ્યમાં વિઅડાવઇ પર્વત છે. આ હરિયાસ ક્ષેત્રમાં હરિ(૬) અને હરિકતા(૧) નદીઓ વહે છે. આ ક્ષેત્રના નામવાળો જ તેનો અધિષ્ઠાતા દેવ છે. આ ક્ષેત્ર અકસ્મભૂમિ છે. આ ક્ષેત્રમાં સદાકાળ સુસમા અર જ હોય છે. આ ક્ષેત્રમાં ભાઈ-બહેનનાં જોડકાં જ જન્મે છે. " જન્મ પછી ત્રેસઠ દિવસે તેઓ યૌવન પ્રાપ્ત કરે છે. ૧. જબૂ.૮૨, ૧૨૫, સ્થા. પ૨૨, સમ. | સ્થાને ગંધાવઈ પર્વતનો ઉલ્લેખ છે. ૭૩,૮૪, ૧૨૧,જીવા.૧૪૧,અનુ. | ૩. જખૂ.૮૨. ૧૩૦. ૪. સ્થા. ૧૯૭, ૩૦૨,પ૨૨, ભાગ.૬૭૫. ૨. જબૂ.૮૨, જીવા.૧૪૧, ભગઅ.પૃ. | ૫. ભગઅ.પૃ.૮૯૭, તીર્થો.૫૫. ૪૩૬. અન્યત્ર સ્થા.૮૭, ૩૦૨, | ૬. સ્થાઅ.પૃ.૫૨૪. જીવામ-પૃ.૨૪૪માં વિઅડાવઈના | ૭. સમ.૬૩. ૨. હરિવાસ મહાહિમવંત(૩) પર્વતનું તેમજ શિસહ પર્વતનું શિખર. ૧. સ્થા.૬૪૩, જબૂ. ૮૧. ૨. સ્થા.૬૮૯, જબૂ.૮૪. હરિયાસકૂડ (હરિવર્ષફૂટ) આ અને હરિયાસ(૨) એક છે.' ૧. જખૂ.૮૧, ૮૪. હરિવાહણ ગંદીસર(૧) દ્વીપના પશ્ચિમાર્ધનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા. ૧૮૩, જીવામ.પૃ.૩૬૫. હરિસહ જુઓ હરિસ્સહ ૧ ૧. વિશેષા. ૧૯૭૨. ૧. હરિસણ (હરિષણ) ભરહ(૨) ક્ષેત્રના દસમા ચક્કટ્ટિ. તે કંપિલ્લપુરના રાજા મહાહરિ અને તેમની રાણી મેરાના પુત્ર હતા. તેમની મુખ્ય પત્ની દેવી(૧) હતી. તેમની ઊંચાઈ પંદર ધનુષ હતી.તે ૮૯૦૦વર્ષ ચક્રવર્તી રાજા રહ્યા, ૯૭૦૦થી કંઈક ઓછા વર્ષની ઉંમરે તેમણે સંસારનો ત્યાગ કરી શ્રમણ્ય અંગીકાર કર્યું અને દસ હજાર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. તે તિર્થંકર ણેમિના સમકાલીન હતા.* ૧. સ. ૧૫૮, તીર્થો. ૫૬૦, વિશેષા. [૩. સ.૧૫૮. ૧૭૬૩, આવનિ. ૩૭૫, આવમ. | ૪. આવમ.પૃ. ૨૩૯, આવનિ.૩૯૩, ૩૯૬. પૃ. ૨૩૭, ૫. સમ.૮૯,૯૭, આવમ.પૃ. ૨૩૯, ૨. સમ.૧૫૮, આવનિ.૩૯૭-૯૯, ઉત્તરા. ૧૮.૪૨, આવનિ.૪૦૧. - ઉત્તરાક.પૃ.૩૩૮. ૬. આવનિ.૪૧૯, વિશેષા.૧૭૭૧. . Page #546 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. હરિસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. હરિસ્સહ ઉત્તરના વિજ્જુકુમાર દેવોના ઇન્દ્ર.' સેયવિયા નગ૨માં જ્યારે તિત્થયર મહાવીર રોકાયા હતા ત્યારે તે તેમને વંદન કરવા ત્યાં ગયા હતા. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ભૂયાણંદ(૧)ની મુખ્ય પત્નીઓનાં નામ જેવાં જ છે. ૧. ભગ.૧૬૯. ૨. આનિ.૫૧૭, આવચૂ.૧.પૃ.૩૧૫, કલ્પવિ.પૃ.૧૬૯, વિશેષા.૧૯૭૨, આવમ.પૃ.૨૯૩. ૩. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. હરિસ્સહફૂડ (હરિસકૂટ) માલવંત(૧) પર્વતનું શિખર. તેના અધિષ્ઠાતા દેવની રાજધાની હરિમ્સહા છે. ૧. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯, સમ.૧૧૩. હરિસ્સહા હરિમ્સ કૂંડના અધિષ્ઠાતા દેવની રાજધાની. ૧. જમ્બ.૯૨. ૨. જમ્મૂ.૯૨. ૧. આનિ.૪૮૦,આવચૂ.૧.પૃ.૨૮૮, હલહ(૧)૨ (હલધર) આ અને બલદેવ(૨) એક છે.૧ ૧. ઔપ.૫, ઔપ.પૃ.૧૦, રાજ. ૩૫, રાજમ.પૃ.૮૬, પ્રજ્ઞામ.પૃ.૩૬૨. હલિદ્દ (હરિદ્ર) મહાવીર જયાં ગયેલા તે એક સંનિવેશ. તે સ્થાન સાવત્થી પાસે આવેલું હતું.૨ આવહ.પૃ.૨૦૫. વિશેષા.૧૯૩૪, આવમ.પૃ.૨૮૦, ૨. આવચૂ.૧.પૃ.૨૮૮. કલ્પધ.પૃ.૧૦૬. કલ્પવિ.પૃ.૧૬૫, ૫૨૯ હલિદુગ (હરિદ્રક) આ અને હલિદ્દ એક છે.૧ ૧. આવહ.પૃ.૨૦૫. હલેદુત (હરિદ્રક) આ અને હલિદ્દ એક છે.૧ ૧. આચૂ.૧.પૃ.૨૮૮ હલેદુઅ અથવા હલેદુક (હરિદ્રક) આ અને હલિદ એક છે.૧ ૧. આવમ.પૃ.૨૮૦. ૧. હલ્લ અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. અનુત્ત.૨. ૨. હલ્લ રાગિહ નગરના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે તિત્ફયર મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષના શ્રામણ્યપાલન પછી મરીને તે Page #547 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જયંત નામના સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં જન્મશે અને ત્યાં જ મોક્ષ પામશે. ૧. અનુત્ત.૨, આવ પૃ. ૨૭. ૩. હલ્લ રાયગિહનગરના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ચેલ્લણાનો પુત્ર. સેણિઅ રાજાએ તેને સેયણય નામનો ઉત્તમ હાથી ભેટ આપ્યો, હલ્લના મોટાભાઈ કૂણિઅએ હલ્લને તે હાથી પોતાને આપી દેવા કહ્યું. હલ્લે ઇન્કાર કરી દીધો અને પોતાના નાના (માતાના પિતા) રાજા ચેડગના શરણમાં હલ્લ જતો રહ્યો. આના કારણે ચેડગ અને કૂણિઅ વચ્ચે યુદ્ધ થયું. આવું જ તેના જોડકા ભાઈ વિહ@(૧)ની બાબતમાં બન્યું, જે વિહલ્લને સેણિઅએ ઉત્તમ કંઠહાર ભેટ આપ્યો હતો. હલ્લ(૨) અને હલ્લ(૩) એક જણાય છે. સંભવતઃ તેમની માતાના નામમાં કંઈક ગોટાળો થઈ ગયો છે. ૧. આવયૂ.૨.પૃ. ૧૬૭, ૧૭૧, નિરચં.૧.૧, ભગઅ.પૃ.૩૧૬, આવહ.પૃ.૬૭૯. હસ્સ (હાસ્ય) દક્ષિણ ક્ષેત્રના મહામંદિય દેવોનો ઇન્દ્ર.' ૧. સ્થા.૯૪. હસરઈ (હાસ્યરતિ) ઉત્તરના મહામંદિય દેવોનો ઇન્દ્ર.' ૧. સ્થા.૯૪. હાર દોગિદ્ધિદસાનું આઠમું અધ્યયન. ૧. સ્થા. ૭૫૫. હારદીવ (હારદ્વીપ) રયગવરાવભાસ(૨) સમુદ્રને ફરતો ઘેરીને આવેલો વલયકાર દ્વીપ. આ દ્વીપને ફરતો ઘેરીને આવેલો સમુદ્ર હારસમુદ્ર છે. હારભદ્ર અને હારમહાભદ્ હારદીવના બે અધિષ્ઠાતા દેવો છે.' ૧. જીવા. ૧૮૫. હારપ્પભા (હારપ્રભા) ચંપા નગરના શ્રેષ્ઠી ધણ(૫)ની પુત્રી અને વસંતપુર(૩)ના જિણદત્ત(૪)ની પત્ની. તે અત્યંત રૂપાળી હતી.' ૧. આવયૂ. ૧.પૃ.૫૩૧, આવહ.પૃ.૩૯૯. હારભદ્ર (હારભદ્ર) હારદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.' ૧. જીવા. ૧૮૫. હારમહાભદ્ર (હારમહાભદ્ર) હારદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક ' ૧. જીવા. ૧૮૫. ૧. હારવર હારસમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧. જીવા.૧૮૫, Page #548 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. હા૨વર હારવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫, જીવામ.પૃ.૩૬૮, ૩. હારવર હારસમુદ્દને ફરતો ઘેરીને આવેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપને ફરતો ઘેરીને હારવરોદ આવેલો છે. હારવરભદ્દ અને હારવરમહાભદ્દ આ બે હારવરના અધિષ્ઠાતા દેવો છે. ૧. જીવા.૧૮૫, જીવામ.પૃ.૩૬૮. હારવરભદ્દ (હા૨વરભદ્ર) હારવર(૩) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. હારવરમહાભદ્દ (હારવરમહાભદ્ર) હારવર(૩) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. ૧. હારવરમહાવર હારસમુદ્દના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા. ૧૮૫. ૨. હારવરમહાવર હારવરોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. હારવરાવભાસ હારવરાવભાસોદ સમુદ્ર વડે ઘેરાયેલો વલયાકાર દ્વીપ. આ દ્વીપ પોતે હારવરોદ સમુદ્રને વર્તુળાકારે ઘેરે છે. હારવાવભાસભદ્દ અને હારવાવભાસમહાભદ્દ તેના બે અધિષ્ઠાતા દેવો છે.૧ ૧. જીવા.૧૮૫. ૫૩૧ હારવરાવભાસભદ્દ (હા૨વરાવભાસભદ્ર) હારવરાવભાસ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. હારવ૨ાવભાસમહાભદ્દ (હા૨વ૨ાવભાસમહાભદ્ર) હારવરાવભાસ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. હારવરાવભાસવર હારવરાવભાસોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. હારવરાવભાસમહાવર હારવરાવભાસોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૫. હારવરાવભાસોદ હારવરાવભાસ વલયાકાર દ્વીપને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હારવરાવભાસવર અને હારવરાવભાસમહાવર આ બે આ સમુદ્રના અધિષ્ઠાતા દેવો છે. ૧. જીવા.૧૮૫. હારવરોદ વલયાકાર હારવર(૩) દ્વીપને ફરતે ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્ર ખુદ હારવરાવભાસ વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે. હારવર(૨) અને હારવરમહાવર(૨) એ બે તેના અધિષ્ઠાતા દેવો છે.' ૧. જીવા.૧૮૫. હારસમુદ્ર (હારસમદ્ર) વલયાકાર હારદીવ દ્વીપને ફરતે ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. તે પોતે હારવર વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે. હારવર (૧) અને હારવરમહાવર(૧) એ બે તેના અધિષ્ઠાતા દેવો છે." ૧. જીવા.૧૮૫. હારિયા (હારિત) કોચ્છ ગોત્રની સાત શાખાઓમાંની એક. આર્ય સામ(૧), આચાર્ય સાઈ(૩) , શ્રમણ સિરિગુપ્ત અને ગણધર અલભાયા" આ શાખાના હતા. ૧. સ્થા.૫૫૧. ૪. કલ્પ.પૂ. ૨૫૯. ૨. ન૮િ. ગાથા ૨૬. ૫. આવનિ.૬પ૦, વિશેષા.૨૫૧૧. ૩. એજન. હારિયમાલાગારી હારિતમાલાકારી) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.' ૧. કલ્પ.પૂ.૨પ૯. હારોસ (હારાષ) એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા ' તેને અરોસ પણ કહેવામાં આવે છે. ૧. પ્રજ્ઞા.૩૭. ૨. પ્રશ્ન.૪. હાલાહલા સાવત્થી નગરીની કુંભારણ. તે ગોસાલકની ઉપાસિકા હતી. ગોસાલને તેણે પોતાની કુંભારશાળામાં રોકાવાની રજા આપી હતી.' ૧. ભગ.૫૩૯. હાલિજ્જ (હાલીય) ચારણગણ(૨)ના સાત કુલોમાંનું એક કુલ. ૧. કલ્પ.પૃ. ૨૫૯. હાસ દક્ષિણના મહામંદિય વાણમંતર દેવોના ઇન્દ્ર.' ૧. પ્રજ્ઞા.૪૯. હાસરઈ (હાસતિ) ઉત્તરના મહામંદિય વાણમંતર દેવોના ઇન્દ્ર ૧. પ્રજ્ઞા.૪૯. Page #550 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૩૩ ૧. પાસા ઉત્તર રુયગ(૧) પર્વતના વિજય(૨૦) નામના શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. આ અને આસા(૧) એક છે. ૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૧૯, આવહ.પુ.૧૨૨. ૨. હાસા પંચસેલ દ્વીપની અપ્સરા, યક્ષ વિજુમાલિની બે પત્નીઓમાંની એક.' જુઓ અણંગસણ અને પહાસા. ૧. નિશીયૂ.૩.પૃ.૧૪૦, ૨૬૯, વૃક્ષ.૧૩૮૯. હિંગુસિવ (હિઝુશિવ) પાડલિપુત્ત નગરમાં આવેલું ચૈત્ય. એક માળીએ પોતાના મળમૂત્ર ઉપર, વંતર દેવનું નામ આપી, આ ચૈત્ય બાંધેલું.' ૧. દશચુ..૪૭, સ્થાઅ.પૃ. ૨૫૭. હિંદુગસ (હિન્દુકદેશ) હિંદુગદેસની એકતા ભરત(૨) સાથે સ્થાપવામાં આવી છે. આચાર્ય કાલગ(૧) પારસકુલના છત્રુ રાજાઓને ઉજેણીના રાજા ગભિલ્લ ઉપર વેર વાળવા હિંદુગદેસ લઈ આવ્યા હતા.' ૧. નિશીયૂ.૩.પૃ.૫૯. હિટ્ટિમઉવરિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ચોવીસ સાગરોપમ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પચીસ સાગરોપમ છે. જુઓ ગવિજ્જગ. ૧. સમ. ૨૪, ૨૫. હિટ્ટિમનેવિજ્જગ સૌથી નીચેનો ગેલિજ્જગ થર(શ્રેણી). ૧ તેના ત્રણ વિભાગ છે – હિક્રિમહિમિ, હિટ્ટિમમજૂઝિમ અને હિટ્ટિમઉવરિમ. જુઓ ગેલિજ્જગ. ૧. સ્થા. ૨૩૨. ૨. ઉત્તરા.૩૬.૨ ૧૧, સ્થા.૨૩૨. તિક્રિમમઝિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે તેવીસ અને ચોવીસ સાગરોપમ વર્ષ છે. જુઓ ગેલિજ્જગ. ૧. સમ. ૨૩, ૨૪. હિમિહિક્રિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે બાવીસ અને તેવીસ સાગરોપમ વર્ષ છે. જુઓ ગેવિજwગ. ૧. સમ.૨૨, ૨૩. હિમચૂલ એક દેવ. ૧. મર.૫૨૩. હિમવ (હિમવત) આ અને ચુલ્લહિમવંત એક છે." ૧. ત૬.૨૫. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. હિમવું (હિમવતું) પશ્ચિમ રુયગ(૧) પર્વતનું એક શિખર.' ૧. સ્થા.૬૪૩. ૨. હિમવં આ અને ચુલ્લહિમવંત એક છે." ૧. નિશીભા.૧૬. ૧. હિમવંત (હિમવ) મહાહિમવંત પર્વતનું શિખર. આ અને હેમવયફૂડ(૨) એક છે. ૧. સ્થા. ૬૪૩. ૨. હિમવંત આચાર્ય ખદિલ(૧)ના શિષ્ય અને આચાર્ય ભાગજ્જણના ગુરુ.' ૧. નદિ ગાથા ૩૪-૩૫, નદિમ.પૃ.૫૨, નદિહ.પૃ.૧૩, નદિધૂ.પૃ.૧૦. ૩. હિમવંત અંતગડદસાના બીજા વર્ગનું ચોથું અધ્યયન.' ૧. અન્ત.૩. ૪. હિમવંત અંધગવહિ અને ધારિણી (૫)નો પુત્ર. તેણે તિર્થીયર અરિટ્રણેમિ પાસે શ્રામણ્ય સ્વીકાર્યું અને સેdજ પર્વત ઉપર મોક્ષ પામ્યા.' ૧. અન્ત.૩, અન્તઅ.પૃ.૨. ૫. હિમવંત આ અને ચુલહિમવંત એક છે.' ૧. મર.૪૫૪, જખૂ. ૮૯, આવચૂ. ૧.પૃ. ૨૦૭, નદિધૂ.પૂ.૧૦, આવહ પૃ.૩૯૧, નિશી.૧.પૃ.૧૨. હિમવય (હૈમવત) જુઓ હેમવય. ૧. નિશીયૂ.૧.પૃ.૧૦૫. હિમવયવૂડ (હૈમવતકૂટ) જુઓ હેમવયવૂડ ૧ ૧. જબૂ.૧૦૪. હિરણ્ણાબ (હિરણ્યનાભ) પઉમાવઈ (૧૪)ના પિતા. તે અરિષ્ટપુરના રાજા હતા. ૧. પ્રશ્ના .પૃ.૮૯, પ્રશ્નઅ.પૃ.૮૮, ૯૦. હિરણવય (ëરણ્યવત) જુઓ હેરણવય(૪).૧ ૧. સ્થા.૬૪૩. હિરિકૂડ (હરિકૂટ) આ અને હરિમૂડ(૩) એક છે.' ૧. જબૂ.૮૧. હિરિમ (લ્હીમ) માતંગો વડે પૂજાતો યક્ષ. તેને આડંબર નામે પણ ઓળખવામાં આવે છે. ૧ ૧. આવચૂ. ૨,પૃ.૨૨૭, નિશીયૂ.૪,પૃ.૨૩૮, આવહ પૃ.૭૪૩, આવભા.૨૨૫. WWW.jainelibrary.org Page #552 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૩૫ હિરિમિક્ક, હિરિમેક અથવા હિરિમિકખ આ અને હિરિ એક છે.' ૧. નિશીયૂ.૪, પૃ. ૨૩૮, આવયૂ.૨,પૃ.૨૨૭, આવહ.પૃ.૭૪૩. ૧. હિરી (ઠ્ઠી) ઉત્તર રુયગ(૧) પર્વતના વિરાજિઅ-૨)શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી. ૧. જબૂ.૧૧૪, સ્થા. ૬૪૩, તીર્થો.૧૫૯, આવહ પૃ.૧૨૨. ૨. હિરી મોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાંની એક દેવી. તે રાયગિહમાં તિર્થીયર મહાવીરને વંદન કરવા આવી હતી. તેના પૂર્વભવમાં તે રાયગિહના એક શેઠની પુત્રી હતી, તેણે શ્રમણી પુષ્કચૂલા(૧) પાસે શ્રામણ્ય સ્વીકાર્યું હતું.' ૧. નિર.૪.૧. ૩. હિરી મહાપઉમદ્દહ સરોવરની અધિષ્ઠાત્રી દેવી." ૧. જબૂ.૮૦, સ્થા.૧૯૭, ૫૨૨. ૪. હિરી ણાયાધમ્મકહાના દ્વિતીય શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું તેવીસમું અધ્યયન.' ૧. જ્ઞાતા.૧૫૩. ૫. હિરી કિંમ્પરિસ(૩) દેવોના બે ઇન્દ્રો સપ્ટેરિસ અને મહાપુરિસ એ બેમાંથી દરેકની રાણીનું નામ.'આ બન્ને રાણીઓ તેમના પૂર્વભવમાં ભાગપુરના શ્રેષ્ઠીની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧પ૩. ૬. હિરીપુફચૂલા(૪)નું બીજું અધ્યયન.' ૧. નિરિ.૪.૧. હુઆસણ (હુતાશનજુઓ હુયાસણ.' ૧. આવનિ.૭૭૩. હુતાસણ (હુતાશન, જુઓ હુયાસણ ૧ ૧. આવયૂ.૧.પૃ.૩૯૬. હુંડિ (હુષ્ટિનું) જુઓ હુંડિઅ. ૧. આવયૂ.૧,પૃ.૫૯૧. હુંડિઅ (હુપ્ટિક) મહુરા(૧) નગરનો ચોર. મૃત્યુ પછી તેનો જન્મ યક્ષ તરીકે થયો.' ૧. આવનિ.૧૦૧૯, આવહ.પૃ.૪૫૪, આવયૂ. ૧.પૃ.પ૯૧. હુપઢિ જુઓ હુંબઉઠ્ઠ.૧ ૧. ઔપ.૩૮. હુંબઉદ્દે કુંડી યા કમંડળ (જલપાત્ર) પોતાની સાથે રાખનાર વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.' ૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હુંવઉઠ્ઠ જુઓ હુંબઉદ્દે.' - ૧. ભગઅ.પૃ.૫૧૯. હુયવહરત્થા (હુતવહરધ્ધા) મદુરા(૧) નગરની એક શેરી. એક વાર તે ઉનાળામાં એટલી બધી ગરમ થઈ ગઈ હતી કે તેમાં પ્રવેશવાની કોઈ હિંમત કરતું ન હતું.' ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૧. ૧. હુયાસણ (હુતાશન) પાડલિપુર નગરનો બ્રાહ્મણ. તેની પત્નીનું નામ જલણસિહા. તેમને જલણ નામનો પુત્ર હતો. જુઓ ડહણ. ૧. આવનિ.૧૨૯૪, આવહ.પૃ.૭૦૭, આવયૂ.૨પૃ.૧૯૫. ૨. હુયાસણ એક વાણમંતર દેવ જેમનું ચૈત્ય માહેસ્સરી નગરમાં હતું.' ૧. આવનિ.૭૭૩, આવહ.પૃ.૨૯૫, આવયૂ.૧.પૃ.૩૯૬. હૂણ એક અણારિય (અનાર્ય) દેશ અને તેની પ્રજા.' કાલિદાસ હૂણ પ્રજાને ઓક્ષસ (oxus) નદીના કાંઠાના પ્રદેશમાં મૂકે છે જ્યારે હર્ષચરિત તેને ઉત્તરાપથમાં પશ્ચિમ પંજાબની આજુબાજુના પ્રદેશમાં મૂકે છે. ૨ ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, સૂત્રશી પૃ.૧૨૩, આવયૂ.૨,પૃ.૨૪૮. ૨. સ્ટજિઓ.પૃ.૭, ૨૭. હેઉવાય (હેતુવાદ) દિફિવાયનું બીજું નામ.' ૧. સ્થા.૭૪૨. હેમિફેવરિમગવિજ્જ આ અને હિઢિમઉવરિમગવિજ્જગ એક છે.' ૧. સ્થા.૨૩૨, સમ. ૨૫. હેફ્રિમમઝિમગવિજ્જ આ અને હિલ્ટિમમઝિમગવિજ્જગ એક છે.' ૧. સ્થા. ૨૩૨, સમ. ૨૩-૨૪. હેઢિમહેટ્રિમર્ગવિજ્જ આ અને હિઢિમહિઠ્ઠિમગવિજ્જગ એક છે.' ૧. સ્થા. ૨૩૨, સમ. ૨૨-૨૩. હેમકુમાર હેમપુરિસ નગરના હેમકુંડ રાજાનો પુત્ર. તેને બળજબરીથી પાંચ સો કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો હતો. અને તે અતિ ભોગથી મૃત્યુ પામ્યો.' ૧. નિશીભા.૩૫૭૫, નિશીયૂ.૩.પૃ. ૨૪૩, બૃભા.૫૧૫૩, બૂલે. ૧૩૭૧. હેમકૂડ (હેમકૂટ) હેમપુરનો રાજા. તેને તેની રાણી હેમસંભવાથી હેમકુમાર નામનો પુત્ર હતો.' ૧. બૃ. ૧૭૭૧, નિશીયૂ.૩.પૃ.૨૪૩. હેમપુર જયાં રાજા હેમકૂડ રાજ કરતા હતા તે નગર.૧ Page #554 -------------------------------------------------------------------------- ________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૫૩૭ ૧. નિશીયૂ.૩.પૃ.૨૪૩, વૃક્ષ.૧૩૭૧. હેમપુરિસ (હેમપુરુષ) આ અને હેમપુર એક છે." ૧. નિશીયૂ.૩.૨૪૩. હેમમાલિણી (હેમમાલિની) ણંદણવણ(૧)માં આવેલા હેમવય(૨) શિખર પર વસતી દેવી. ૧. જબૂ.૧૦૪. હેમવ (હેમવત) ફાલ્વન મહિનાનું અસામાન્ય નામ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.પ૩. ૧. હેમવત અથવા હેમવય (હૈમવત) જંબુદ્દીવનું એક ક્ષેત્ર. તે અકમ્મભૂમિ છે. તે મહાહિમવંત(૩) પર્વતની દક્ષિણે અને ચુલ્લહિમવંતની ઉત્તરે આવેલ છે. તેની પૂર્વે તેમજ પશ્ચિમે લવણ સમુદ્ર છે. હેમવયના કેન્દ્રમાં સદાવઈ (૧) પર્વત આવેલો છે. રોહિયા અને રોહિયંસા નદીઓ હેમવયમાં વહે છે.* હેમવયની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૨૧૦પ યોજન છે અને તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૬૭૫૫ આયોજન છે અને તેની જીવાનું માપ ૩૭૬૭૪ મહયોજન છે અને તેની ધણુપિટ્ટ ૩૮૭૪૦ યોજના છે. આ ક્ષેત્રમાં સદાકાળ સુસમદૂસમા અર જ હોય છે. જે ૧. સ્થા. ૧૯૭, ૩૦૨,પ૨૨, પ્રશ્રમ. | ૧૪૧, ભગઅ.પૃ.૮૯૭. પૃ.૯૬, અનુ.૧૩૦. ૪. જખૂ.૭૪,૮૦,૧૨૫,જીવા. ૧૪૧. ૨.જબૂ.૭૬, ૭૮. | ૫. જબૂ.૭૬, સમ,૩૭-૩૮, ૬૭. ૩.જબૂ.૭૭, સ્થા.૮૭, ૩૦૨, જીવા. | ૬. ભગ.૬૭૫, ભગઅ.પૃ.૮૯૭. ૨. હેમવય ણંદણવણ(૧)માં આવેલું શિખર.' તેના ઉપર હેમમાલિણી દેવી વસે છે. ૧. સ્થા.૬૮૯. ૨. જબૂ. ૧૦૪. ૩. હેમવય હેમવયકૂડ(૧) ઉપર વસતો દેવ.. ૧. જબૂ.૭૫. ૧. હેમવયવૂડ (હૈમવતકૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર. ૧. જબૂ.૭૫. ૨. હેમવયકૂડ મહાહિમવંત(૩) પર્વતનું શિખર.' ૧. જબૂ.૮૧. ૩. હેમવયમૂડ આ અને હેમવય(૨) એક છે.' ૧. જખૂ. ૧૦૪. હેમસંભવા હેમકૂડ રાજાની રાણી અને રાજકુમાર હેમકુમારની માતા.' ૧. નિશીયૂ.૪, પૃ.૨૪૩, બૃ.૧૩૭૧. Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ હેમાબ પંકણ્વભા નરકભૂમિમાં આવેલું વાસસ્થાન.' ૧. નિર.૧.૧. ૧. હેરણવય (હરણ્યવત) જંબુદ્દીવનું એક ક્ષેત્ર. તે અકમ્મભૂમિ છે. તે સિહરિ(૧) પર્વતની દક્ષિણે અને રુધ્ધિ(૪)ની ઉત્તરે આવેલ છે. તેની પૂર્વમાં અને પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. તેના કેન્દ્રમાં વટ્ટવેયડૂઢ માલવંતપરિઆઅ પર્વત આવેલો છે. તેનાં લંબાઇ, પહોળાઈ વગેરે બધાં માપો હેમવય(૧)નાં માપો બરાબર છે. * હેમવયની અંદર જેવી દશાઓ અને અવસ્થાઓ છે તેવી જ દશાઓ અને અવસ્થાઓ આ ક્ષેત્રમાં છે." હેરણવય દેવ તેનો અધિષ્ઠાતા દેવ છે. ૧. સ્થા.૮૬, ૧૯૭, ૩૦૨,પ૨૨, | જીવામ-પૃ. ૨૪૪) વિયડાવાઈ આચાશી.પૃ.૮૬. ઉલ્લેખ છે. ૨. જબૂ.૧૧૧, સમ.૩૭,૩૮,૬૭. | ૪. જબૂ.૧૧૧. ૩. જબૂ.૧૧૧, જીવા.૧૪૧, ભગઅ. | પ. ભગ.૬૭૫, ભગઅ.પૂ.૮૯૭ પૃ.૪૩૬. અન્યત્ર(સ્થા.૮૭,૩૦૨, ૫ ૬. જખૂ.૧૧૧. ૨. હેરણવય હેરણવય ક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ." ૧. જબૂ.૧૧૧. ૩. હેરણવય સિહરિ(૧) પર્વતનું શિખર.' ૧. જખૂ. ૧૧૧. ૪. હેરણવય રુધ્ધિ(૪) પર્વતનું શિખર.' ૧. જખૂ.૧૧૧, સ્થા. ૬૪૩. હેતય રાજા ચેડ. આ વંશનો હતો. ૧. આવહ.પૃ.૬૭૬, આચાચૂ.૨.પૃ.૧૬૪. હોત્તિય (હોત્રિક) અગ્નિહોત્ર કરનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.૨ ૧. ભગઅ.પૃ.૫૧૯. ૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. ગ્રન્થ સમાપ્ત Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી 108 જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ - પાલીતાણા