________________
૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સંમઅ.પૃ.૬૯.
૩, સમ.૪૬. ૨. ભગ.૧૬૯, સમ.૪૬, સ્થા. ૨૫૬. | ૪. સ્થા.૫૦૮, ભગ.૪૦૬. પભકત (પ્રભકાન્ત) વિજુકુમાર દેવોના બે ઇન્દ્રોના ચાર લોગપાલમાંનો એક.૧
૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯. પભવ (પ્રભવ) આર્ય જંબૂના ઉત્તરાધિકારી. તે કચ્યાયણ(૧) ગોત્રના હતા. પહેલાં તે પાંચસો ચોરની ટોળીના સરદાર હતા પણ તેણે અને તેની ટોળીના બધા ચોરોએ સુહમ્મ(૧) પાસે દીક્ષા લીધી.૨ ૧. કલ્પ. (થરાવલી). ૫, જિ.ગાથા. ૨૩, આવ,પૃ.૨૭, નદિમ.પૃ.૪૮, તીર્થો.૭૧૨,
નન્ટિયૂ.પૃ.૨૬, નિશીયૂ.૨.પૂ.૩૬૦, દશચૂ.પૃ.૬, કલ્પવિ.પૃ.૨૫૦. ૨. કલ્પધ.પૃ. ૧૬૨, કલ્પલ.પૃ.૧૫૭. પભાકર (પ્રભાકર) આ અને પભાસ(૨) એક છે."
૧. આવચૂ.૨.પૃ.૧૯૫. ૧. પભાવઈ (પ્રભાવતી) હસ્થિણાગપુરના રાજા બલ(૪)ની રાણી અને રાજકુમાર મહમ્બલ(૧)ની માતા.
૧. ભગ. ૪૨૮. ૨.પભાવઈ શિસઢ(૧)ની પત્ની અને સાગરચંદ(૧)ની માતા.'
૧. આવચૂ.૧.પૃ.૧૧૨. ૩. પભાવઈ વીતભયના રાજા ઉદાયણ(૧)ની પત્ની અને વેસાલીના રાજા ચેડગની પુત્રી.' એક ખાસ પ્રકારના ચન્દનકાષ્ઠની બનાવેલી મહાવીરની મૂર્તિની પૂજા તે રોજ કરતી. આ માટે તેણે મહેલમાં એક મોટું મંદિર નિર્માણ કરાવ્યું હતું અને મૂર્તિની સેવાપૂજા માટે દેવદત્તા(૪) નામની દાસીને નીમી હતી. સૈનિકોની સુવિધા માટે તેની સૂચનાથી સરોવરો અને કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની એક દાસીના મરણથી તેને એટલો બધો આધાત લાગ્યો કે તે સંસારનો ત્યાગ કરી શ્રમણી બની ગઈ.૪ ૧. આવયૂ.૨.પૃ.૧૬૪, પ્રશ્નઅ.પૃ. | ૨. આવચૂ.૧.પૃ.૩૯૯. ૮૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. | ૩. એજન-પૃ.૪00. ૯૬, ભગ.૪૯૧, નિશીયૂ.૩.પૃ. | ૪. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૯૬.
૧૪૨-૪૬. ૪. પભાવઈ મિહિલા નગરીના રાજા કુંભગની પત્ની અને તિત્થર મલ્લિ(૧)ની માતા.'
૧. જ્ઞાતા.૬૫, સમ. ૧૫૭, તીર્થો.૪૮૨, સ્થાઅ.પૂ.૪૦૧. પ. પભાવઈ દીહદાસાનું પાંચમું અધ્યયન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org