________________
૧૮ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ક્રમાનુસાર મંદરની પૂર્વે અને સીઆ નદીની ઉત્તરે, મંદરની પૂર્વે અને સીઆ નદીની દક્ષિણે, મંદિરની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે, અને મંદરની પશ્ચિમે અને સીઓઆ નદીની ઉત્તરે આવેલા છે. અથવા બીજી રીતે કહીએ તો, પ્રથમ બે વર્ગો પુવ્યવિદેહમાં અને બાકીના બે વર્ગો અવરવિદેહમાં આવેલા છે. તિર્થંકરો આ બત્રીસ વિજયોમાં જન્મ લે છે. અવરવિદેહ(૧) અને પુત્રવિદેહ(૧)ને દુરૂમસુસમ અર હોય છે અને તેઓ કમ્મભૂમિ છે. તિર્થંકરો હમેશાં અહીં (અવરવિદેહ અને પુવ્યવિદેહમાં જ) ચાઉજ્જામધમ્મનો ઉપદેશ આપે છે. ૧૪ ઓછામાં ઓછા ચાર તિર્થંકર, ચાર ચક્કટ્ટિ, ચાર બલદેવ(૨) અને ચાર વાસુદેવ(૧) વર્તમાન હોય છે."
દેવકુર અને ઉત્તરકુર(૧)ને સુસમસુસમાં અર હોય છે, તેઓ અકસ્મભૂમિ છે અને તેમની અંદર વસતા યુગલિક લોકોની ઊંચાઈ ત્રણ ગભૂતિ હોય છે અને તેમનું આયુષ્ય ત્રણ પલ્યોપમ વર્ષનું હોય છે અને જન્મ્યા પછી કેવળ ૪૯ દિવસોમાં જ તેમને યૌવન પ્રાપ્ત થાય છે.
મહાવિદેહમાં એકધારી દશાઓ હોય છે. ૧૭ ત્યાં નથી ઉસ્સપ્પિણી કે નથી ઓસપ્પિણી. તે સદા સુખ અને દુઃખ સમાન માત્રામાં અનુભવે છે.
કુલ પાંચ મહાવિદેહક્ષેત્રો છે – એક જંબુદ્દીવમાં, બે ધાયઈસંડમાં અને બે પુખરાડૂઢદીવમાં.૧૯
૧. જબૂ.૮૫, સ્થા.૫૫૫. | ૧૨. એજન.૧૦૨. ૨. જબૂ. ૮૫, સમ. ૩૩.
૧૩. સ્થા.૮૯,૧૮૩, ૫૫૫,ભગ.૬૭૫, ૩. જખૂ.૮૫.
ભગઅ.પૃ.૮૯૭. ૪. એજન.૧૦૩.
૧૪. ભગ.૬૭૬. ૫. એજન. ૧૨૫.
૧૫. સ્થા.૩ ૨. ૬. જબૂ.૮૬,૯૧,૯૭, ૧૦૧. ૧૬ ભગ.૬૭૫, ભગઅ.પૃ.૮૯૭,જબૂ.૮૭, ૭. એજન.૯૪-૯૫.
- ૯૮, સ્થા.૮૯, ૧૪૩, ૫૨૨. ૮. એજન.૯૬.
૧૭. ભગ.૬૭૫. ૯. એજન, ૧૦૨.
૧૮. તીર્થો.૯૨૫, નદિમ.પૃ.૧૧૪. ૧૦. એજન.૯૩.
૧૯. જીવામ.પૃ.૩૯, આવયૂ.પૂ.૧૩૩, પ્રજ્ઞા. ૧૧. એજન.૯૫.
૪૭, આચાશી.પૃ. ૧૭૮. ૨. મહાવિદેહ મહાવિદેહ ક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૮૫. મહાવીર વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોવીસમા અર્થાત્ છેલ્લા તિર્થંકર." પાસ(૧)ના નિર્વાણ પછી ૨૫૦ વર્ષે તેમનો જન્મ થયો હતો. તે તેમના પૂર્વભવમાં ગંદણ(૬) હતા. એરવય(૧) ક્ષેત્રમાં થયેલા તિર્થંકર વારિસેણ(પ)ના તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org