________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પઇષ્ણગઝયણ (પ્રકીર્ણકાધ્યયન) આ અને પUણગ એક છે.'
૧. નન્દિચૂ.પૂ.૬૦. પઇલ્લ (પ્રકલ્ય) આ અને પલ્લ એક છે.
૧. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫, સ્થા.૯૦. પઈવ (પ્રદીપ) એક જાવ રાજકુમાર.'
૧. જ્ઞાતા.૧૨૨. ૧. પઉમ (પા) ણીલવંત(૨) સરોવરની મધ્યમાં આવેલું મોટું કમળ. તે એક યોજન લાંબું અને એક યોજન પહોળું છે. તેની જાડાઈ અડધો યોજન છે. તેનો પરિઘ ત્રણ યોજન કરતાં થોડોક વધુ છે. તે પાણીમાં દસ યોજન ઊંડું છે અને પાણી ઉપર બે ક્રોશ ઊંચું છે. તે તળિયેથી ટોચ સુધી દસ યોજનથી કંઈક વધુ છે.
૧. જીવા.૧૪૯. મૂળ અને ટીકાનો પાઠ ખોટો જણાય છે, જુઓ કબૂ.૭૩. ૨. પઉમ પકખરવરદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક
૧. જીવા. ૧૭૬. ૩. પઉમ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષ છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે, અને તેઓને અઢાર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૧૮. ૪. પઉમ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષ છે, તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેઓને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.'
૧. સમ.૧૭. ૫. પઉમ ભરહ(૨) ક્ષેત્રના આઠમા ભાવી બલદેવ(૨).૧
૧. સ.૧૫૮, તીર્થો. ૧૧૪૪. ૬.પઉમ ભરહ(ર) ક્ષેત્રના આઠમા બલદેવ(૨). રાજા દસરહ(૧) અને તેમની રાણી અપરાઇયા(૩)નો પુત્ર અને વાસુદેવ(૧) ખારાયણ(૧)નો ભાઈ. તેના પૂર્વભવમાં તે અપરાઇય(૮) હતો. પમિની ઊંચાઈ સોળ ધનુષ હતી. તેનું તેમજ તેના ભાઈ ખારાયણ(૧)નું જન્મસ્થાન રાયગિહ કહેવાય છે. તેણે સંસારનો ત્યાગ કર્યો હતો અને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તે પંદર હજાર વર્ષ જીવ્યા હતા. જુઓ રામ(૨). ૧. સમ.૧૫૮, તીર્થો. પ૭૭, આવનિ.૪૦૮, ૬૦૨-૬૧૬, વિશેષા.૧૭૭૧, સ્થા.
૬૭૨, આવભા.૪૧, આવનિ.૪૦૩-૪૧૪.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org