________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૪૩ વલયાકાર દ્વીપોમાં આ મંદિર પર્વત જેવા મંદર પર્વતો છે પરંતુ તેમની ઊંચાઈ કેવળ ચોરાસી યોજન જ છે. ૧. જખૂ.૧૦૩, સ્થા.૫૫૫.
પ્રમાણે પ્રથમ બે કોટિ ક્રમશઃ એકસઠ અને ર. ઉત્તરા.૧૧.૨૯, સ્થા.૨૦૫,
આડત્રીસ હજાર યોજન છે. ૩. જબૂ.૧૦૩, જ્ઞાતા.૬૪,
૧૬. જખૂ. ૧૦૮. ૪. જબૂ.૧૦૩, સમ. ૯૯.
૧૭. જબૂ.૧૦૯. ૫.જબૂ.૧૦૩, સ્થા.૮૬.
૧૮. જબૂ.૧૦૯, સમ.૧૬, સૂર્ય.૨૬. ૬. જબૂ.૧૦૩, જીવા.૧૪૭, સ્થા. ૧૯. સમ.૧૬. ૯૧૭.
૨૦. સૂર્ય,૨૬, ૭. જબૂ.૧૦૩.
૨૧. ઔપઅ.પૂ.૬૮. ૮. જબૂ.૧૦૩, સમ.૧૦,૪૫,૧૨૩, | ૨૨. સમ.૬૮,૬૯,૯૭,૯૮. વળી જુઓ સ્થા.૭૧૯.
સમ.૫૫,૬૭,૮૭,૮૮,૯૨. ૯. સમ.૩૧.
૨૩.જબૂ.૧૬૪, સમ. ૧૧, સૂર્ય,૯૨, દેવે. ૧૦. જબૂ.૧૦૩.
૧૩૬-૩૭. ૧૧. સ્થા.૭૧૯.
૨૪. જબૂ.૧૩૧. ૧૨. સમ.૧૨
૨૫.જબૂ.૧૧-૧૧૯,આવભા.૬૫, વિશેષા. ૧૩. જબૂ.૧૦૩, જીવા.૧૪૧.
- ૧૮૬૦. ૧૪. જબૂ.૧૦૩, આચાશી.પૃ.૪૧૮. | ૨૬. સમ.૮૪.
૧૫. જબૂ.૧૦૮. સમ.૬૧ અને ૩૮ | ૪. મંદર પશ્ચિમ રુયગ(૧) પર્વતનું એક શિખર. પ્રધાન દિસાકુમારી પઉમાવઈ(૧૬) તેના ઉપર વસે છે.'
૧. સ્થા.૬૪૩. ૫. મંદર મંદર(૩) પર્વતનું એક શિખર. તે ણંદણવણ(૧)માં આવેલું છે. તેની અધિષ્ઠાત્રી દેવીનું તેમ જ તે દેવીની રાજધાનીનું નામ મેહવઈ છે.'
૧. જખૂ. ૧૦૪, સ્થા.૬૮૯. ૬. અંદર આ અને મંદિર સંનિવેશ એક છે.
૧. આવનિ.૪૪૩, કલ્પધ.પૃ.૩૮. મંદરકૂડ મન્દરકૂટ) આ અને મંદર(૫) એક છે.'
૧. જખૂ.૧૦૪. મંદરચૂલિઆ (મન્દરચૂલિકા) મંદર(૩)નું કેન્દ્રવર્તી શિખર. તે વર્તુળાકાર પંડગવણના કેન્દ્રમાં આવેલુ છે. તેની ઊંચાઈ ચાલીસ યોજન છે. તળિયે તેની પહોળાઈ બાર યોજન છે, મધ્યમાં તેની પહોળાઈ આઠયોજન છે અને ઉપરના ભાગે તેની પહોળાઈ ચાર યોજન છે. તેવી જ રીતે તેનો ઘેર તળિયે, સાડત્રીસ યોજન, મધ્યમાં પચીસ યોજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org