Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
EEG ELLE
Emaimaa mod Amologો.
ર
મુંબઈ-મલાડ રન પુરી માં પૂ આ શ્રી વિખ્ય રામચંદ્ર મ. ની ચેથી પુણ્યતિથિ છે છે નિમિતે ત્રણ દિવસને ઉત્સવ પૂ આ શ્રી જિનેન્દ્ર સૂ. મ. ની નિશ્રામાં ઉજવાય. વદ ૧૩ ૧ પંચકલ્યાણક પૂજા ભણાવાઈ. વદ ૧૪ સવારે પૂશ્રીની પ્રતિકૃતિને વરઘેડ તથા બપોરે છે પૂજા શાહ લાધા પુંજા નાગડા લાખાબાવળ (મિતલવાળા જામનગર) તરફથી તથા છે ભવ્ય આંગી રંભાબેન લાલજી હેમરાજ લંડનવાળા લાભ લીધું હતું. વરઘોડે ઉતર્યા છે બાદ કુમાર માઈએ સ્તુતિ ગવડાવી બાદ વિજય ભજનવાળા હસુભાઈ, દેવચંદનગરવાળા છે બાબુભાઈ લાગીલ લ, હમીરમલજી, પં. રમણિકભાઈ ભાભરવાળા, પં. અમૃતલાલ ભારમલ હરિયાએ પણાનુવાદ કર્યા. પૂ.મુ.શ્રી દિવ્યાનંદ વિ. મ.એ પૂશ્રીની ખુમારી વણવી. પૂ. 4 જિનેન્દ્ર સ્ર મ. એ પૂ આ દેવશ્રીની સાર્વત્રિક પ્રતિભા અને શિરોમણિ પણું વર્ણવ્યા ? ગુરૂપૂજનનું ઘી બે લી શેઠ પ્રાણલાલ છગનલાલે કર્યું હતું. ઘણા દેરાસરમાં આંગી તથા છે અનુક પાદન થયેલ.
૦)) ના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પુજન હતું લાડુ–સેવની પ્રભાવના થઈ. વદ ૦)) { સવારે ૭ થી ૮ વિધિમાં પં. રમણિકભાઈ સંગીતકાર હસમુખભાઈ ધામી તથા દિલિપભાઈ શર્મા આવેલ. જિનેન્દ્ર રોડ ઉપર પૂ.શ્રીનું મંગળ ગુણાનુવાદ તથા લાડુની પ્રભાવના ૬ થઈ વીરેન્દ્રભાઈએ પણ સુંદર ગુણાનુવાદ કર્યું.
સુદ ૧ ને સવારે ગાવી તા ધનજી વાડીમાં સસ્વાગત પધરામણી ગુણાનુવાદ તથા છે. છે. સંઘપૂજન થયું. પં. એ પણ સારી રીતે ગુણાનુવાદ કરેલ. ગુરૂપૂજનને લાભ બોલી ? બોલી શ્રી પ્રવીણચંદ્ર ગંભીરદાસ શેઠે લીધે.
જ્ઞાન મંદિરમાં ધર્મ જાગૃતિ દાદઃ મુંબઈ-લબ્ધિસૂરિ જ્ઞાન મંદિરમાં પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિ મ. ના છે આશિષથી 1, વિશ્વ વિક્રમી તપસ્વી આ. શ્રી વરિષેણસૂરિજી મ. ઠાણું ૫ બંધુ પંચક, 8 તથા સાધવી પદ્યરેખાશ્રીજી મ. ઠાણું ૩ ચાતુર્માસાથે પધારતા ૮-૭-૫ના સવારે ભવ્ય સામે વિકટેરીયામાં ગુરૂદેવને ફેટે કળશ દવજ બેડું ગલી સાથે થયેલા છે
પ. પ્રવર્તક હરિશભદ્રવિજય મ. સાયામાં પધારેલ સમુહ આયંબિલ ૨૨૦ થયેલ. છે. પ્રત્યેકને ૨૭ રૂા. પ્રભાવના પ્રવચને બદ સંઘપૂજન ૧૭ રૂ. થી થયેલ. બાલીકાઓએ
સ્વાગત ગીત રજુ કરેલ. પૂજા-આંગી ભાવના થયેલ. ૨૧ પાર્શ્વનાથ ઉવસગ્ગહર આરા ધના ૧૧૦ આરાધકોએ કરેલ. તપસ્વી બહુમાન એકાસણુ આયંબિલે સમુહ થયેલ.