Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશોદ્ધારક શું.આ વિગતજી મહારાજની પ્રેરણા મુજબ ભારત જૉ ચિધ્યાન્ત ઓ તથા પ્રથારનું ન
www
ન કહ્યાાની
અઠવાઉિક ચાણ વિણા ચ, શિવાય ન્ય અનાથ થ
·
.
-તંત્રીએ ફૅશચંદ મેઘજી બુઢ
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ
(રાજકેટ) સુરેશચંદ્ર કીરચંદ ઠ
(વ૪)
જદ ૫૯મી ગુઢક (બ)
વર્ષ : ૮ ] ૨૦૫૨ મહા વદ-૨ મંગળવાર તા. ૬-૨-૯૬ [ અ ૨૩
પ્રકીર્ણાંક ધર્મોપદેશ
ક્ષમાપના—
-પૂ. આ. શ્રી વિ. રામચ'દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદિ-૧૧ ને મગળવાર, તા. ૭–૭–૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઇ –૬. ( પ્રવચન ૭ સુ') (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ હોય તે ત્રિવિધે, -અ૧૦ ) જેને મેક્ષ યાદ પણ ન આવે તેના ધમ મેલા જ હાય. માક્ષે જવાની ઇચ્છા કરવા મ`દિરે જવાનું છે, ઉપાશ્રયે જવાનું છે. અમે વ્યાખ્યાન પણ તેટલા માટે જ કરીએ છીએ. મેાક્ષને ભૂલાવીને સંસારમાં સારી મહેનત કરતાં થાવ, કમાતા થાવ, સુખી થાવ’ આવા ઉપદેશ આ ભગવાનની પાઢ ઉપરથી આપનારા ઉપદેશકાએ સાધુપણાનું લીલામ કર્યુ છે. તેએ જો સાચા હૈાય તે તેમણે આ સાધુપણુ ચુકી દેવુ જોઇએ. અમારી પાસે જે આવે તેને અમે થુ કહીએ ? તને ધર્માંના લાભ થાવ એમ ૪ કહીએ છીએ ને ? ધમ એટલે સાધુપણુ' જ. ભગવાને સાધુપણાને જ ધમ કહ્યો છે. દેશવિરતિને ધર્માધમ કહ્યો છે. ત્યાં ધ રાઇ જેટલા અને અધમ મેરુ જેટલા. તે પણ ઊંચામાં ઊંચા શ્રાવકના. જેને મેાક્ષની ઇચ્છા ન હેાય તે ધમ કરે તે તેને ધમ તેને અધમ નું પરિણામ આપે. ધર્મથી સંસારનુ' સુખ પામી તેમાં ગાંડા થાય તે અધમી જ કહેવાયને ? તે સુખના કાળમાં પાપ કરી નરક-નિગોદમાં ચાહ્યા જાય. કેટલાકનુ અનંતકાળે ય ઠેકાણુ" ન પડે.