Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક),
-
-
-
-
- તા. ૨૦-૧-૯૬ના રોજ શ્રીમતિ કંકુબહેન રામજી લાલજી ખીમશીયા પરિવાર ૧ હર ચંદુલાલ રામજી તરફથી હાલારના ૫૨ ગામ તથા જામનગર સહિતના હાલારી ? છે વિશા ઓશવાનું તથા ગામ ધુમાડાબંધ જમણ રાખવામાં આવેલ હતું. તેમજ 4 છે ભવ્ય વરઘડે કાઢવામાં આવેલ હતું. - તા. ૨૪-૧-૯૬ના દિવસે દવાને વઘેડે અભૂતપૂર્વ જનમેદની સાથે નીકળેલા હતે. વિજા ચડાવવાની ઉછામણી ૭૧૧૧૧ મણથી શ્રી જેઠાલાલ નાનચંદ ધનાણી પરિવારે લીધેલ હતી. તથા તા. ૨૫-૧-૯૬ના વિજારે દઘાટનની ઉછામણું ૭૧૧૭ઇ છે મણથી શ્રીમતિ કંકુબહેન રામજી લાલજી ખીમશીયા પરિવાર હા ચંદુલાલ રામજી ૫ તરફથી રેકર્ડ બેલીથી આદેશ આપવામાં આવેલ. વજા આરહરણ બાદ ચેલાના શ્રી જ અજિતનાથ જિન મંદિરને તીથ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. અને ૪ તા. ૨૫-૧-૬ના મંગલ પ્રભાતે આદેશ લેનાર ભાગ્યશાળીના વરદ્ હસ્તે ગુરૂભગવંતે છે સાદવજીભગવંતે તથા વિશાળ જનસમુદાયની હાજરીમાં તીર્થને ખુલ્લું મુકવામાં જ $ આવ્યું હતું. આ પ્રસંગે પૂજારીનું સેનાની વિટીથી તથા સાલથી રૂ. ૫૫૫૫ થી 8 સન્માન કરવામાં આવ્યું હતું.
" સંઘ ભક્તિને લાભ લેનાર તમામ દાતાઓ પૂન-પૂજનનો લાભ લેના ભાગ્ય છે 8 શાળીઓને શ્રીફળ તથા સાલથી સન્માન કરવામાં કરવામાં આવ્યું હતું. તીર્થની છે છે કાયમ સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી દર માસની સુદ૫ના ભાતું આપવાની તથા છે ર કાયમી સાધારણે તીથિ રૂા. ૩૦) ની જાહેરાત કરવામાં આવી હતી. જેને સુંદર પ્રતિસાદ સાંપડયે હતે. જીવદયાની ટીપ પણ ખુબ જ સુંદર થયેલ હતી.
આ પ્રસંગે યુ. કે. થી શ્રી લાલજી મુલચંદ લાખા કરણિયા તથા શ્રી મણીલાલ છે પ્રેમચંદ પરબત ધનાણી ખાસ પધારી સારે લાભ લીધે હતે.
- આ ઉપરાંત મુંબઇ-ભીવીડીઆદીથી ઘણાં ધર્મપ્રેમી પરિવારોએ હાજરી આપી છે સારો લાભ લીધે હતે. ચેલા મિત્ર મંડળ-ભીવંડીએ આ પ્રસંગને દીપાવવા ખુબ જ સુંદર જ હેમત ઉઠાવી હતી. ચેલાના યુવાનભાઇઓએ તથા અગ્રેસર સક્રિય કાર્યકરોએ છે
સારી જહેમત ઉઠાવી મહોત્સવને દીપાવેલ છે. તે બદલ સૌનો આભારી છીએ. 8 સો કેઇને આ તીર્થ સ્વરૂપ ચેલા ગામ પધારી દશન-વંદન કરવા ખાસ છે # ભારપૂર્વક નમ્ર વિનંતી છે.'
એજ લી. - કેશવજી લી. માલદેનાં
જય જિનેન્દ્ર
!