Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
{ Hલ શેરક .જનવિશ્વમસૂરીશ્વરજી મહારાજની છે
269 zorul euHo era Ribody Pu/ new yu2g 47
-તંત્રી
પ્રેમદ ઘજી ગુઢફ
[૮મુજઈ). હિન્દકુમાર મનસુજલાલ જપ્ત
(૪જ કેટ). સુરેજચંદ્ર કીરચંદ સંe
(૧૪વર૪). જાયેદ ઈલ્મી ઢw
, (રાજ)
*
• wઠવાડિક • Wારા gિ a શિવાય ચ મળg a
છે
વર્ષ : ૮ર૦૫ર કિં. અ સુદ-૧ મંગળવાર તા. ૧૬૭-૯૬[અંક ૪૪-૪
કરછવાગડ દેશદ્ધારક પૂ. આ. શ્રી આ કનકસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા (વાગડદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.ની શ્રા. વદ-૪ની સ્વર્ગો છે રહણ તિથિ આવે છે તે નિમિતે પ્રવચન અત્રે રજુ થાય છે.
સં. ) 5 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપન" (ગતાંકથી ચાલુ)
-અવ સુખ તે જીવ માત્ર ઈરછે છે પણ કયું સુખ ઇરછવા જેવું છે અને કયું-સુખ { ઈરછવા જેવું નથી તે સમજવું પડે. “આ દુનિયાના સુખની ઈચ્છા કરવી, તેને મેળવવું છે. મે જ કરવી તેમાં વાંધો નહિ –આમ કહેવું તે ઉન્માર્ગની દેશના છે. આ દુનિયાના 8. સુખને ઇaછે તે તો બિચારા અજ્ઞાન છે. જે સુખ ઇચ્છવા જેવું નથી તે સુખ ઈચ્છે છે આ અને જે સુખ ખરેખર ઈરછવા જેવું છે તે ઈચછતા નથી–આ વાત તમને સમજાય છે? છે
સઘળા જીવો સુખને ઈચ્છે છે. પણ એ ભાગ ન ઈચ્છવા જેવા સુખને ઈચ્છે છે ર છે ને? દુનિયાના સુખને ઇચ્છવું તે તે પાપ છે. આત્મિક સુખની ઇચ્છા કરનારા ! છે કેટલા ? દુનિયાના જ સુખને ઇચ્છનારા જીવને ન તે ભગવાન, સાધુ કે ધર્મ એળ
ખાય. તે ધર્મ કરે તે ય અધર્મ માટે કરે. આપણને પણ દુનિયાદારીના સુખને જ રાગ # છે ને? આત્મિક સુખની ઇરછા કરવા માટેની સાચી તેમના જ જાગતી નથી ને ? જ્યારે