Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ શ્રી જયશેખરસૂરિ મ. કૃત & “આભાવબોધ કુલકમ્”
[ મૂલ તથા સામાન્યર્થ સાથે ]]
- સામાન્યાથે વિવેચક -
–૫. મુનિરાજ શ્રી | | પ્રશાંતદશન વિજયજી મ. જ
[કમાંક-૨]
દુઓની ઉત્પત્તિ અને ચિત્તની સ્વસ્થતાને ઉપાય બતાવતા કહે છે- દુકખાણુ ખાણ ખલુ રાગ દેસા, તે હુતિ ચિત્ત સિ ચલાચલમિ; - અજ૫ જોગેણુ ચએઇ ચિત્ત, ચલનમાલાણિઅ કુંજરૂશ્વ ૧રા
ખખર રાગ અને દ્વેષ એ જ સઘળા ય દુઃખની ખાણ છે અને તેની ઉત્પત્તિ ચિત્તની ચલાયમાન-ચપળતાની અવસ્થામાં થાય છે.
પરતુ જેમ આલાન સ્થભે બાંધેલ હાથી ગમનાગમન રૂપ ચપલપણને લાગ કરે છે તેમ અધ્યાત્મ યેગથી આત્માના વરુપના જ ચિંતનથી– ચિત્ત ચપલપણાને ત્યાગ કરે છે.
" સંસારમાં જે અનુકુળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકુળ પદાર્થો ઉપર ઢષ ન થતું હોત તે આ સંસારનું સર્જન જ ન હોત. બધા આત્માએ કયારના માસમાં પહોંચી ગયા હતા. બધા જ દુ:ખ દ્વોને આમંત્રણ આપનાર હોય તે આ બે જ દેષ છે. તેથી અનુકૂળતા માવને અર્થી બનેલે અને પ્રતિકુલતા માત્રથી ભાગાભાગ કરનારે આને “ક્ષણે તુટા શણે અષ્ટા ન્યાયને અનુસરે છે. .
પરતુ “અનુકુલતામાં ઉદાસીનતા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા અનુભવનારે આત્મા જ અધ્યાત્મ ચોગ વડે પિતાના ચિત્તને વશ કરે છે અને મન સાધ્યું તેણે સઘળું સાચું' એ મહાપુરૂષની ઉક્તિને સાર્થક કરે છે. ૧રા :
પરિણામના આધારે જ આત્માની અવસ્થા સમગય છે તે બતાવે છેએસે મિત્તમમિત્ત, એસે સો તહેવ નર અને એસે રાયા ૨ કે, અ૫ા તુટ્ટો અતુટ્ટો વા. ૧૩
આત્મા-આતમજ્ઞાનથી-તુષ્ટમાન બન્યા છે તે જ આત્મા મિત્ર છે, સ્વગ છે અને રાજા પણ છે. આત્મા જે અતુષ્ટમાન બન્ય- આત્મજ્ઞાનથી રહિત થયે- તે તે આત્મા જ શત્રુ છે, નરક છે અને રંક પણ છે. પરિણામ જ આત્માને ઉત્તમ કે અધમ બનાવે છે.