Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભાભર નગર મંડને શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે 1 શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો :
પ્રતિષ્ઠા દિન વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦
શતાબ્દિ દિન વિ. સં. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની હે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ { પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટુંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન 8 મદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તસ્વરૂપ ભાભરછે નગરના જિનાલયના દર્શન પૂજન નિમિતે પધારવા ભાવભીનું આમંત્રણ છે.
પાંચ જિનાલયો : ૧. શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય (૧૦૦ વર્ષ) ૨. શ્રી શાંતિનાથ સવામી જિનાલય, ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, . શ્રી વાસુપૂજ્ય 8 સ્વામી જિનાલય, ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય. છેધર્મસ્થાન : શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, છે આયંબિલ શાળા, ભેજનશાળા. છે. પાંજરાપોળ જીવદયાની જ્યોત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે છે નાના મોટા ૧૫૦૦ ઢોરને આશ્રય મળતું હોય છે. અને દુષ્કાળના વર્ષમાં ૨૫૦૦ જેટલા
રને આશ્રય મળતું હોય છે. છે. જ્ઞાનમંદિર : શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા-જ્ઞાનમદિર જૈન 8 બેડીગ આદિ સંસ્થાઓ દ્વારા સમ્યગજ્ઞાનની અપૂર્વ ત જલતી રહે છે.
ભાભરનગરને અનેક રીતે ધર્મ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધમદાતા પરમોપકારી પૂ બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલકવિજયજી મ. સા ૫. આચાયવ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. 8 ૨ આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરીશ્વરજી મહારાજાને ઉપકાર ભુલી શકાય એવું નથી. આ
તા.ક. : ભાભર આવવા માટે અમદાવાદ-પાલનપુર-ડીસા-શખેશ્વર-ભીલડી-વાવ છે. છે. થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
– ભાભર તીર્થની યાત્રાએ પધારે – .. યુ, ભાભર તા. દીઓદર છે. બનાસકાંઠા (ઉ. ગુજરાત ) અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું { નક્કી કર્યું છે. : સૌજન્ય : જૈન શાસન સેવા મંડળ (ભાભર) મુંબઈ કેન : ૯૪૨૬૭૧