Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
соо ઇ ૧૦૬૬ :
. . શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
-
--
{ પરિણામે સાતમી નરકે જાય તે કેટલા કાળ સુધી. આ વાત ધ્યાનમાં રહે તે વિષય
સુબમાં મઝા કરે ખરા? બીજી વાત એ કે વિષયમિત સુખને જે આધીન થાય, { તેના ભાગમાં લીન બને, ખાતી વખતે પેટ ન ભૂ, ભાયાવતી વખતે શરીરને વિચાર છે ન કરે તે તેનું શું પરિણામ આવે તે ખબર નથી સારી રીતે મથી જે મળે તે ન ગમે ત્યારે ખાય-પીએ તેના પરિણામે તેને ઘણા કાળ સુધી ખાવા પીવાનું ન મળે
તેવું પાપ બંધાય છે. અને જોયા વિના ઘણા ભેગ સેગવે તેના યોગે એવા રોગ થાય છે છે છે કે અહીં પણ રિબાઈ રિબાઈને જીવવું પડે છે આ વાત સમજાય છે ? * આ સંસાર તે એ ખરાબ છે, એવા એવા છે કે જેની સાથે ભેળ જ ભોગવ્યા, જમઝા કરી તે વયંતિ જ માંદી પડે કે નકામી થાય તે બીજી વ્યક્તિ છે તેની અવગણના કરે એટલું જ નંહિ તેના માટે મેં વિચારે કે- આ મરતે ય નથી ને, છે માં મૂક તે ય નથી, ખાવાની ચીજ ગમી જાય અને ભાન ભૂલીને ખાય તે એ * રોગ થાય કે ખાઈ પણ ન શકે અને પી પણ ન શકે. આજે મેટે ભાગે એક આદમી છે અને મે મળે જેને રોગ ને હય. આટલા ડોકટરો હય, આટલાં લેવા માનાં ચાલે, છે આટલી દવાઓ હોય છતાં ય આટલા ગી કેમ છે? આનું કારણ શું છે? અતિછે લગની આસકિત. ઘણીવારે તે કેટરે પણ કહે છે કે- તમે ખાવા-પીવામાં નહિ !
સમજે, ભાન નહિ રાખે તે અમારી કઈ દવા પણું કામ નહિ આવે. આગળ વૈદ્યો છે
માત્ર આપતા'તા તે કેને? વૈવનું કહેલ મને અને કરે તેને માત્રા આપતા હતા. હું છે તે માત્રા વૈધની આ મુજબ સેવન કરે તે શરીર તાંબા જેવું બનાવે અને આ છે તેમાં જે ગરબડ કરે છે તે માત્રા જ એવી કુટી નીકળે કે તે પછી કેઈ ઉપાય કામ ન 8 ' લાગે. માટે સમજાય છે ને કે– વિષયસુખમાં જ જે રક્ત રહે છે તેમની તે દયા જ છે
ખાવા જેવી છે ને ? ચક્રવતી જે ચક્રવતી પણના સુખમાં જ લીન થાય અને તેમાં જ છે R મરે તે તેને નરકે જ જવું પડે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે નિયમા નરકે જ જાય. ૪ છે કેટલા મોટા માણું ! ચક્રવતી એટલે મથકમાં પ્રધાન જીવ. વાસુદેવ. અને પ્રતિતે વાસુદેવ પોત-પોતાના કાળમાં પ્રધાને ગણાય. 1 સંસારના સુખને મથી ભગવે તેનું ફળ શું મળે તે સમજાય છે ને ? આ આ વાત તમારા મનમાં બેસે તે તમને મોક્ષસુખની ઇચ્છા જ થવાની નથી. સંસારના છે
સુખની ઇચ્છા જ એક્ષસુખની ઈચ્છાની આડે આવનારી છે. તેથી , જીવને સાચી રીતે ? & ધર્મ કરવા છે જ નહિ. આજે આપણે કેટલે ધર્મ કરી તેમ છીએ. બની શકે તેટલે કે છે પણ ધર્મ કરવાનું મન થતું નથી તેનું કારણ શું છે? આ સંસાર સુખને રાગ જ. ?