Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
ભલાદેશધારક .જadજયસૂરીશ્વરેજી મહારાજની છે :
Unu 2000 euro evo Portellone P94 New ye112014
#UTTહલોળા
SOL Seda
-તંત્રી પ્રેમચંદ ભેઘજી ગુઢકા કે
૮jલઈ), હેમેન્દર મજસુજલાલ શe
(જજ ). સુરેશચંદ્ર કીરચંદ રહ :
* વઢવા). સાયેદ ઈલ્મm અઢાર
( 8)
•
કવાડિક -
-
-
--
*
5 વર્ષ : ૮ ર૦૫ર દ્ધિ. અ. વદ-૮ મંગળવાર તા. ૬-૪-૯૬ [અંક ૪૮
, પ્રકીર્ણક ધર્મોપદેશ આદુ
" -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૩ સોમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૨છે.
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 8 માપના– (પ્રવચન ૧૧ મું),
-અવ૦ છે खणमित्तसुक्खा, वहुकालदुक्खा, पगामदुक्खा अनिगामसुक्खा । संसारमुक्वस्स विपक्खभूआ, खाणी अणत्थाण य कामभोगा ॥१॥ जहा य 'कंपागफला मणोरणा, रसेण वन्नेण उ भज्जमाणा ते खुद्दाए जीविअपच्चमाणा, एओवमा कामंगुणा विवागा ॥॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકા B પરમવિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ; મેક્ષના સુખ વિના - બીજે કશે રાચું અને વાસ્તવિક સુખ નથી એ વાત સમજાવી ગયા પછી આ સંસારના
સુખ કેવાં છે તેનું વર્ણન કરે છે. આ બધી વસ્તુને આપણે વિચાર કરીએ તે અનુ- દભવથી સિદ્ધ થઈ શકે છે કે સંસારના સુખ અસાર જ છે. સંસારના વિષયજનત અને ? પરિણામે ઘણા કાળ સુધી દખ આપે છે. જે વિષયસુખ છે તેમાં જેટલો કાળ મઝા કરીએ તેનાથી અસંખ્યાત કાળ સુધી દુખ જોગવવું પડે છે. મનુષ્યપણામાં ચક્રવતી. છે પણ ચર્યાશી લાખ પૂર્વ સુધી. અને મરતા સુધી ચક્રવતી પણાને ન છોડે તે તેના ооооооооооо