Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1019
________________ પૂ શ્રી જયશેખરસૂરિ મ. કત || - સામાન્યથ વિવેચક - , “ આત્માવબોધ કુલકમ” DE | સુરજ [ મૂલ તથા સામાન્યથ સાથે 1. || પ્રશાંતદર્શન વિજયજી મ. __|| [ ક્રમાંક-૧] (आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते । अभ्यस्तं तत् तथा येन आत्मा ज्ञानमयो भवेत । “દુખ, આત્માના અજ્ઞાનથી ઉત્પન થાય છે અને આત્મજ્ઞાનથી નાશ પામે છે. માટે આત્મજ્ઞાનને અભ્યાસ કરવા ગ્ય છે, જેથી આત્મા જ્ઞાનમય થાય.' આ મુલક વાંચતા આત્માને ઘણો જ આનંદ થયે, બીજા ભવ્યાત્માઓ પણ આવા આનંદના ભાગી બને અને સાચા આત્મજ્ઞાની બની સચ્ચિદાનંદ દશાને પામનારા બન્ને તે જ ભાવના છે. મૂલ મલેકના અર્થ સાથે સામાન્ય વિવેચન કરવાને એક અહ૫ પ્રયાસ કર્યો છે. વાચકે જેના ભાવને સમજી આત્મજ્ઞાનને પુરુષાર્થ કરે તે જ ભાવના.) -વિવે. શિષ્ટપુષના માર્ગે ચાલવું તે જ સાચે શિષ્ટાચાર છે તે બતાવે છેધમપહારમણિજે પણુમિતુ જિણે મહિદનમણિ જજે અવાવાહકુલય, લુચ્છ ભવદુહકય પલય ૧ ધર્મની તથી મનેહર, મહેનોથી નમાયેલા એવા પરમ તારક અનતે પકારી શ્રી જિનેશ્વરને મન-વચન-કાયાથી પ્રણામ કરીને ભવદુઃખને પ્રલય-અંત કરનાર આ આત્માવબેલ કુલકને કહીશ. ૧ આત્મજ્ઞાનનું કારણ કહે છે – અત્તાવગમે નજજઇ, સયમેવ ગુણહિં કિ બહુ ભણસિ? સુરૂઓ લકિખજજઇ, પહાઈ ન ઉ સવહ નિવહેણું પરા જેમ સૂર્યોદય સૂર્યની પ્રભાથી જણાય છે, પ્રભા વિના સોગંદ ખાવાથી પણ તે જણાતો નથી, તેમ આત્માને અવધ આત્મગુણે વડે જ આપોઆપ પિતાની મેળે જણાય છે. પરંતુ આત્મગુણને પામ્યા વિના કે પામવાનો લેશ પણ પ્રયત્ન કર્યા વિના, સેંકડે સેગંજ ખાવાથી પણ આત્માને અવધ થતું નથી. માટે વધારે શું બોલે છે ? અનુભવી આપ્તપુરૂષોની આજ્ઞાનુસારે ચાલ્યા વિના માત્ર વાતેડિયાપણાથી કે

Loading...

Page Navigation
1 ... 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048