Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૬ :
ક્રોધ આવી ગયે। તરત જ ક્ષમાપના કરી લેવાય છે. પરંતુ આ રીતે થતી ક્ષમાપના શું ભાવવાળ છે ખરી ? વળી ભુલ કરે જવાની તે ક્ષમાપના માંગે જવાની. આ રીતે ક્ષમાપના કરવામાં આવશે તે પ્રાય: આપણા ઉદાર થશે કે કેમ તે આશ્ચય છે.
તમે સૌ પર્યુષણના મહાન દિવસેામાં કુંભારવાળુ` મામિ દુકકડ નહી કરતાં પરંતુ સાચા હૃદયથી ક્ષમા સ્થાપજો. ભુલેથી પરંપરા ન તેની સતત કાળજી રાખો. નિવૃત થજો....
માગો ને સતી રહે દુષ્કૃત્યથી
શ્રી રમ્ય
*
એક વિચાર
જે ઘરને અગ્નિ લાગે છે તે અગ્નિ બળે છે અને પાણીને મળે તે નજીકનુ' ઘર પણ બળે છે.
ઘરને જેમ સચાગ ન
તેમ
જે મનુષ્યને ક્રોધ રૂપી અગ્નિ લાગે છે તે પાતે તા મળે છે અને સમતા રૂપી જળના જો મેળ ન મળે તે તે બીજાને પણ નુકશાન કરે છે.
* તરંગતુકકા
દરેક માનવી સત્ય ખેલતા હોત તા દરેક માનવીની કાયા સરખી હોત તે દરેક એરપ્લેન સીધુ વગે જતું હેત તે ? દરેક માનવીની બુધ્ધિ સરખી હાત તે દરેક માનવી સુખી હૉત તે ર
!.
૧૦૫૯
દરેક માનવી નિર્ધારેલ કાર્ય પૂર્ણ કરતાં હૉત તા ?
દરેક માનવી પરિતઢાથી નિત્રત હોત તે ? દરેક દિવસે જૈન શાસન નીકળતુ હાત તે ? દરેક માનવી બાલવાટિકા વાંચતા હાત તા ? દરેક વિરાગ મારામાં માહાત તા ? વસુમતી (રાધનપુર) * સમજી લે જાણી લે
સાંવત્સરીક પ્રતિક્રમણ કરતાં પૂ....
૧. ખમાસમણુ : ઉભા થઇ એ પગ, બે હાથ અને મસ્તક જમીનને અડે તે રીતે ભાવથી કરાતા પ્રણામ,
૨. વાંઢણા : સુહપત્તિમાં ગુરુના ચરણ કમળની સ્થાપના કરવી. દશ આંગળીઓ વડે તેની સ્પના કરવી. તે સ્પર્શના કરતા લાગેલી રજકણને મસ્ત ચઢાવવી.
૩. પડિલેહણ : વિધિપૂર્વક પડિલેહણ કરતાં શ્રી જૈન ાસનના સાર મગજમાં રમતા થઈ જાય અને ક્રિયા કરતા સુક્ષ્મ જ 'તુઓની વિરાધના ન થાય તે માટે શરીરના હલાવવાના અવયવાને પૂજી લેવા.
૪. કાઉસ્સગ : પ્રથાની મમતા છેાડી, આવેલ ઉપસગેર્યાં અને પરીસહેને સહન કરી ટટ્ટાર ઉભા રહી સ્હેજ મસ્તક નમાવી. નયનાને નાસિકાના અગ્રભાગે સ્થિર કરી એ પગના પંજા વચ્ચે આગળથી ચાર અંગ ળને પાછળથી ચાર અાગળ કરતાં કાંઈ ઓછુ. આંતર રાખી કાઉસ્સગ કરવા,