Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૯૬ :
૬
: ૧૦૫૫
આત્મ જ્ઞાન ન થાય તે શું છેષ-હાનિ થાય તે કહે છે
તેસિંદૂરે સિદ્ધી, રિદ્ધી રણુરણયકારણું તેસિં.
તે સિમપુથા આસા, જેસિ અપ ન વિનાઓ દા જેઓએ આત્માને જ નથી તેમની બધી આશાઓ અપૂર્ણ રહે છે અર્થાત એક પણ ઈચણ પરિપૂર્ણ થતી નથી તેથી સિદ્ધિ તે સેંકડે જોજન દૂર રહે છે તેથી પ્રાપ્ત ઋદ્ધિ પણ તેઓને દુઃખનું જ કારણ બને છે, કારણ પાપાનુબંધી પુણ્ય અસમાધિ અસંતેષ અશ તિનું મૂળ છે. દા.
તેનું વિશેષ ફળ બતાવે છેત દુરે ભવજલહી, તા દુજજેઓ મહાલઆ માહે . તા અઇવિસ લો, જા જાઓ ન (નો) નિ એ બોહો કલા
જ્યાં સુધી આત્મબોધ નથી થયે ત્યાં સુધી ભવ સમુદ્ર તર ફરતર છે, મહા મેહ પણ જંય છે એને લેભ પણ અતિ વિષમ છે. બધા જ દેશે આત્મા ઉપર ચઢી લીલાલહેર કરે છે. અને આત્માને આત્માનું ભાન જ કરવા દેતા નથી. ઘણા હવે ત્રણે જગતમાં અપ્રતિમ મલા અતિદુર્જય એવા કામને જીતવાને ઉપાય બતાવે છે.
જેણુ સુરા-સુરનાહા, હહા અણુહુબ્ધ વાહિયા સેવિ,
અજ૫ઝાણુજલણે, પયાઈ પયગરણું કામ છે ૮ છે
અહ આશ્ચર્ય –ખેદની વાત છે કે જેના વડે અનાથની જેમ સુરેન્દ્રો આદિને પીડિત કરાય છે તેવો પ્રબલ એ પણ કામ અધ્યાત્મ ધ્યાનરૂપી અગ્નિમાં પતંગીયાની જેમ ભસ્મ થઈ જાય છે,
- કામની ભયંકરતા વિટંબણું સો અનુભવે છે અને માત્ર અધ્યાત્મ યોગીઓ, આત્માના યથાર્થ સ્વરુપને જાણનારા આત્માએ જ તેના પંજામાંથી મુકત થાય છે, તેની અસરમાં આવતા નથી અને તેને મૂખમાંથી નાશ કરે છે. આમાને ઉદેશીને જે કાંઈ ક્રિયા કરાય તેનું નામ જ અધ્યાત્મ છે. તા .
કામ ચિત્તમાં ઉત્પન્ન થાય છે માટે કામને મને ભુવ પણ કહે છે અને મન મટની જેમ ચંચળ છે. ચપળ છે તેને સ્થિર કરવાને ઉપાય બતાવે છેજ બપિ ન ચિઠ્ઠઈ, વારિજજત વિ સરઇ અસેસે
(પસરઈ અસેસે) ગ્રાહુબલેણું તં પિ હુ, સયમેવ વિલિજજઇ ચિત્ત. લાલ - જે બાંધ્યા છતાં ય એક સ્થાને સ્થિર રહેતું નથી, વારવા છતાં ય ચારે ય બાજુ ભમ્યા જ કરે છે તેવું અતિચપળ એવું પણ ચિત્ત આત્મ થાનના બળ વડે પિતાની