Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ઈષ્ટ ફળ સિદ્ધી : * તિર્થંકરોએ ભાખેલા અને આધીન રહીને સૂત્રે આગમ ત્રિપદીને પામીને શ્રી ગણધર ભગવતે ગુંથેલું જયવિયરાય સૂત્ર સંસારમાં ભમવા માટેની માગ છે માટે તે ન જ ગુફત કરેલું હોય. ગમે તેવી સંસારીક માંગણી ડુબવા માટે તે જ મૂકે. ને જે તેના અર્થ સંસારીક સુખ માટે પણ કરી શકતે હેત તે -
“જય વિયરાય” સાધુ ભગવંતેને ૭ વાર રીત્યવંદનમાં કે ફરજીયાત દેવવંદનામાં ૯ વાર આવે ‘જ ને દેરાસરમાં જ્યાં દર્શન કરવા જાય ત્યાં પણ વધારાના ચૈત્યવંદન માં આવે જ આવે જ. ત્યારે શ્રાવકોને કોઈ ફરજીઆત જેવું હતું નથી, પૂજા કરે કે દર્શન પણ ચૈત્યવંદન ૧ ટકે જ કરે. ઘણા ભાગે આવડે જ નહિ. તેથી ઈષ્ટ ફળ સિદિધની જય વિયરાયમાં માંગણી મુખ્ય મુનિ ભગવંતેને આશ્રીને જ હોય તેમ સંભવે છે તે મુનિ ભગવં તેને ઈષ્ટ ફળ સિદિધ શું હોઈ શકે? સંસારિક સુખ સાહ્યબી કે દારિદ્ર (ધન સંબંધીઓને ન શ.
' વિયરાયમાં એક પછી એક માંગણી ભવનું નિવેંદપણું માર્ગાનુસારીતા ગુરૂજનની પૂજા દુખને કેમને ક્ષય કરે થાય કે સંસારી કે માંગણી ન હોય તે. સંસારિક સગવડની માંગણું પાપને બંધને પરિણામે દુઃખ જ આપે એવી પરંપરા સંસારમાં રખડવાની માગણી ન જ હોય ને તે ગણધર ભગવંતે એ બનાવેલા સૂત્રમાં ને તે વળી શુભ ને આવશ્યક ક્રીયાઓમાં કે જે મોક્ષ માટે જ હોય. વળી સાઇ, માટે એક અર્થ ને શ્રાવક માટે બીજો અર્થ આ જે સૂત્ર કે પદમાં જુદાં જુદાં અર્થ સંભવી શકે નહિ, હેય નહિ, થાય નહિ, મારી મચડીને પણ કરાય નહિ. - “તો તેઓને પૂછો” !!! કે સાધુ જય વિયરાય સૂત્ર બોલે તે ઈષ્ટ ફળ સિદ્ધિને શું અર્થ તેઓ ધારતા હશે. તેઓ કરતા હશે ઇચ્છતા હશે. શ્રાવક કે રાધુ બંનેનું મંતવ્ય સરખું હોય છે તેથી દેવલોકની ગતિ છે. આ માટે દરેક સાધુઓના અભિપ્રાય, મંતવ્ય, મંગાવવા ઈચ્છવા યોગ્ય નથી શું ? જે વિપરીત અર્થ કરે છે તે સાધુઓને પૂછે કે જ્યાં વિયરાયની પ્રાર્થનામાં આપે તે વિષે શું મળે છે. તમને શેની કમીના સાધુ જીવનમાં છે. -અસ્તુ...
-હી. સ. શાહ પાર્લા ઝઘડા : શાબ્દિકતાને મારે ચલા- શ્રદ્ધાદીનતાનું પ્રતીક જે બધાને સતત વનાર યંત્ર માનવ! કેઈ ઘર-સંસ્થા કે પીડિત કર્યા જ કરે. સમુદાય નહિ જોવા મળે જ્યાં રીતસરના ૦ અજ્ઞાન : ભાદ્રપદની અમાવાસ્યાની કે છૂપાં આ યંત્ર માન ન હોય ! સહન- ભયંકર કાળી ૨ ડિબાંગ રાત્રિ! જેના શીલતા કે બીજાને સમજવાની તૈયારી નથી. અંધકારમાં ભલભલાની મતિ મૂંઝાઇ જાય | ૦ જૂઠ : આજના સમાજનું ભયંકર છે અને દુઃખને ખરીદવાનું મોટું બજાર! કેન્સર ! જે અંતે કેન્સલ કરીને જ જંપે ! જ્ઞાન મેળવવાના પ્રયત્ન કે શકાનું નિવા
૦ આશંકા : પિતાની સચ્ચાઈની રણ કરવાની બુદ્ધિને અભાવ ૧નું મૂળ છે.