Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* હાલરદેશબારક યુ.આશ્રી વિજયકૃતશ્રીજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અનૅ શ્રિદ્ધા ઓ તથા અરજી
www
પઠન
201218
• અઠવાડિક • માજીરાણા વિરાા હૈં, શિવાય ય મનાય થ
7 કનકસૂરીશ્વરજી મહારાજાના
܀
-તંત્રીઓ :પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) (૪) હેમેન્દ્રકુમાર મનસુખલાલ le
ઝુરેશચંદ્ર કીરચંદ જેઠ
વર્ષ : ૮] ૨૦૫૨ દ્વિ.અ. સુદ-૧૫ માઁગળવાર તા. ૩૦-૭-૯૬ [અ'ૐ : ૪૬-૪૭
કચ્છવાગડ દેશેાદ્વારક પૂ. આ. શ્રી
(3)
નાચંદ ક્મથી સુ
(નગઢ)
WORK
ગુણાનુવાદ
-પૂ. આ. શ્રી વિ. રામદ્રસુરીશ્વરજી મહારાજા
"
આ શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ.ની શ્રા. વદ-૪ની સ્વર્ગા રાહુજી તિથિ આવે છે તે નિમિત્તે પ્રવચન અત્રે રજુ થાય છે. સ. )
(વાગડદેશે દ્ધારક પૂ
(શ્રી જિનાજ્ઞા કે પૂ, પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ હોય તે ત્રિવિધે, (ગતાંકથી ચાલુ )
-અવત
ક્ષમાપના—
આપણે સુધરીએ ત્યારે શાસન મળે કે આપણે બગડીએ અને શાસનને બગાડીએ ત્યારે શાસન મળે? તમને અત્યારે શું કરવું જરૂરી લાગે છે ? આજે ધર્મ, શાસ્ત્રમાં લખેલા છે. આપણે તે ધર્મોની વાત કરવા શાસ્ત્રના આધાર લઈએ છીએ. આપણે શાસ્ત્રને આવા મૂકવા છે કે શાસ્ત્રને જીવતા રાખવા છે? મૂળ કયાં છે ? જીવ આત્મ સુખ ઈચ્છતા થાય ત્યારે જ તેનામાં ધમની લાયકાત આવે. દુનિયાના સુખ તરફ આંખ હોય તે ધમ કરે તેા ય કયારે અધમી થાય તે કહેવાય નહિ. ધમ માટે જ ધમ કરનારા જીવ આછા જ રહેવાના. ધમ માટે જ ધમ થાય ત્યારે આત્મસુખની પ્રતીતિ થાય ! આજે ખરાખી શા કારણે છે ? આ દુનિયાનું' સુખ જ ગમ્યુ છે માટે આત્મિક સુખના જેને આનંદ હાય તેવા વિરલ આત્મા હશે. તેવા આત્મા દૃષ્ટિગાચર ન ય બને, તેમના પરિચયમાં આવા
તે
તમને ય થાય કે આમ જીવાય !
30