Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: આજના સમાજના માનસિક ચિતાર : —પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
૦ 'ઘર્ષ : આખા સમાજમાં કાંઇને કાંઇ સ ધ ચાલે છે. કારણ બધાને ‘મોટાભા' બનવુ છે. ‘હુ” કહુડ તેમજ થવુ” આ મનેાદા તે સની જનની છે. ૦ માધ્યથા : મનુષ્ય માત્રની જીવલેણ બિમારી ! બધામાં આ કે તે નથી' તેવી હ યાાળી સળગતી જ હોય છે જે આ બિમારીને જન્મ આપે છે.
(આજના સમાજ રેગિષ્ઠ શાથી ? તે અનુભવ નિચેાડ વિવિધ વાંચનથી શબ્દ દેહમાં વધુ ન કરવાના સારા પ્રયત્ન છે.
–સ'પા॰ )
અવાભાવિક્તા : બધાને સારા દેખાવું છે પણ સારા બનવું નથી એટલે જીવનના પ્રત્યેક વ્યવહારામાંથી સરળતા અને સ્વાભાવિકતાને પાણીચું આપવામાં આવ્યું છે અને માના આંચળા આઢવા પડે છે.
.
૦ ભય : રૂખીતા અને પ્રચ્છન્ન ભયેાથી આખા સમાજ ઘેરાયા છે. નિર્ભય જીવા જોવા સુશ્કેલ છે, કેમકે સત્યના અથી નથી.
૦ રઝળપાટ : આખા સમાજ ઈચ્છા આના ગુલામ બની ગયા છે તેથી તેની પૂત્તિ માટે આમ-તેમ ભમ્યા જ કરે છે.
$= હ
变态西
• યુક્તિ-પ્રયુક્તિ : પોતાના સ્વાર્થી સિદ્ધ કરવ માટે મનમાની દલીલેાને સહારા, તેના સહારાના રણમાં તે જ
આજના
અટવાઇ ગયા છે. સત્ય પ્રીતિના અભાવ છે. ૦ નિન્દા : આજના સમાજનુ' અભિન્ન અંગ નિંઢા અને ચાડી-ચુગલી સમાજની નિદા એ સગી સ્ત્રીએ છે જેના વિના તે બિચારા રહી શકતા નથી કે જીભની ચળ ઉતારી શકતા નથી.
.
ગુસ્સા : હૈયાની અત્યંત તંગ મનેાદશાનું માપક . યત્રી વાતવાતમાં નજીવી ખાખતામાં પણ પારા ચઢી જતા વાર લાગતી નથી. વિચારવા કે વાગાળવાની કિત ખાઇ એઠા છે.
• ધમાલ : આજના સમાજને કાઠે 'પડી ગયેલી આંધળી ટ્રેટ! બધા જ એવી રીતના દાઢતા હોય છે કે જાણે તેમને પકડવા હડકાયા કૂતરા ન છેડયા હોય ! આશાના મીનારા પુરા થતા નથી.
૦. ફડાકા : પેાતાની અશક્તિના એકરાર કરવાને બદલે પેાતાની ઉપર છલલી સિધ્ધિઓને જાહેરાત કરવાનું ડીમડીમ !
૦ હતાશા : આજના સમાજના ભયકર ક્ષયરોગ ! જીવન શકિતના નાશ કરનાર વણમાગ્યું. સલાહકાર ! આશાને મારવાના કિમીયેા હાથ લાગતા નથી.