Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અંકલેશ્વરના કસાઈવાડામાંથી સાત ગાયોને બચાવતા
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરે બીનવારસી ગાયને રામકુંડ ગૌશાળામાં લઈ જવામાં આવી
અંકલેશ્વર, તા. ૨૪ વિશ્વ હિન્દુ આ ગાયને હાંકીને રામકુંડ ગૌશાળા ખાતે પરિષદની અંકલેશ્વર શાખાના કાર્યકર્તાએ લઈ ગયા હતા. પરંતુ સાધના અભાવે એ વહેલી સવારે અંકલેશ્વરનાં કસાઈ આ પૈકીની ફકત ૭ ગાયે ગૌશાળામાં વાડામાંથી ૭ જેટલી ગાયને કબજો લઈ પહોંચી હતી. આ બનાવની જાણ ધારારામકુંડ ગ શાળામાં મોકલી આપી હતી. સત્ય શ્રી રતનભાઈ પટેલને કરવામાં
આ અંગે મળતી માહિતી પ્રમાણે, આવતા તેમણે રામકુંડ મંદિરે વિભાગીય વિશ્વ હિન્દુ પરિષદનાં શહેર પ્રમુખ શ્રી પોલીસ વડા શ્રી ભરતસિંહ સરવૈયા પિઈ. અશોકભાઈ ચીમનલાલ પટેલ, ધીરજભાઈ શ્રી પરમાર સાથે મિટીંગ કરી હતી. શ્રી વાઘેલા, રાજુભાઈ પટેલ, દીલીપભાઈ પટેલે. સરવૈયા આ બનાવની તપાસ કરવાની આજે વહેલી સવારે ૪-૪૫ વાગ્યાના તેમજ આ બનાવમાં સંડોવાયેલાઓ સામે સુમારે અંકલેશ્વર શહેરના મુલાવાડ કડક પગલા લેવાની ખાત્રી હતી. વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના આ બનાવ અંગે વિ. હિ, ૫. ના ની મુલાકાત લીધી હતી. ત્યાં બે ગાયના કાર્યકરોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કપાયેલા ડોકા પહેલાં જોતા તાત્કાલિક કપાયેલી ગાયના માંસને વગે કરી દેવાયું તેમણે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શ્રી છે. આ અંગે શ્રી સરવૈયાએ કસાઈઓને પ્રવિણભાઈ પટેલને આ અંગે વાકેફ કર્યા બેલાવી ગાય કાપવા બાબતે પુછપરછ હતા. આ અંગે પ્રવિણભાઈ પટેલે અંક. કરતાં કસાઈઓએ આવું કૃત્ય કરવામાં લેશ્વર પિલીસને જાણ કરતાં પિ.સ.ઈ. શ્રી આવ્યું નથી, તેમ જણાવ્યું હતું. શર્મા પોલીસ ટુકડી સાથે ઘટના સ્થળે વિ. હિ. ૫. ના અગ્રણી શ્રી પ્રવિણ દોડી ગયા હતા. પરંતુ ઘટના સ્થળેથી ભાઈ પટેલે જણાવ્યું છે કે, કાગદી તલાવ ભેંસના કપાયેલા ડેકા તેમજ માંસ મળી પાસે કતલખાનું આવેલું હોવા છતાં મુલાઆવ્યું હતું. આ સમયે કસાઈવાડામાં વાડ કસાઈવાડામાં ઢોર કાપવાનું ગરકાયદે ઉભેલી રર ગાયે વિશે પુછપરછ કરાતા સર કૃત્ય કરવામાં આવે છે. તો આ અંગે કસાઈઓએ આ ગાયને બીનવારસી ગણવી નગર પાલિકા તેમજ પોલીસ તાત્કાલિક
પગલાં લઈ આ ગેરકાયદેસર કતલખાનું આ કારણે વિ. હિ. ૫ ના કાર્યકરો બંધ કરાવે તે જરૂરી છે. (સંદેશ ૨૫-૩)
હતી.