Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૩૦ :
: શ્રી જૈન શાસન (અ.વાડિક)
}
- 1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
5 આત્માએ સમ્યક્ત્વને પામ્યા હોય, તે પણ અન્ય દેશાદિ કારણ ગણ ગણાય છે અને ૪ ન તે તારકના આત્માની યોગ્યતા પ્રધાન ગણાય છે. તે તારકના આત્માઓ જે સમ્યક
વને પામે છે, તે પણ બીજા આત્માઓના બધિ કરતાં શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે–તે ?
ધિ.શ્રી તીર્થંકરપણાને પમાડનારું બને છે. ઈતર આત્માઓનું બધિ તેવું હોઈ છે 4 શકતું નથી. આવા શ્રેષ્ઠ બોધિને પામ્યા પછીથી પણ, તે તારકના આત્માએ એ છે
તીર્થકર નામકર્મનું ઉપાર્જન તે ત્યારે જ કરે છે, કે જ્યારે તે તારકો પાર્થીવતતાદિ ૧ વાળા બન્યા હોય છે. આમ છતાં પણ પરાર્થવ્યસનિતા, સ્વાર્થ ગોતા, અદીનતા આહિર | સદગુણ તે તારકમાં સ્વાભિવક રીતિએ જ હોય છે. એ જ કારણ છે કે ઉંચામાં છું A ઉંચી કેટિની પરાર્શીવતતાને તે તારકેના આત્માએ પિતાના અંતિમ ભવન, ત્રીજા ભવે છે
તે નિયમ પામે છે અને શ્રી તીર્થકર નામકર્મ જેવા પરમ ઉપકારક પુણ્યકર્મને છે ન ઉપાજે છે. 1. પાંચ કલ્યાણકે,
શ્રી જિનેશ્વરદેવના આત્માઓ જે ભાવમાં ભાવ તીર્થકર બને છે, તે ભવમાં છે આવવાને માટે જે દિવસે પૂર્વના ભવનું સ્થાન છે, જે દિવસે અંતિમ ભાવમાં જન્મ છે પામે, જે દિવસે દીક્ષિત બને, જે દિવસે કેવલજ્ઞાન પામે અને જે દિવસે નિર્વાણપદને કે પ્રાપ્ત કરે, તે પાંચે ય દિવસે કલ્યાણક દિન તરીકે ગણાય છે. ચ્યવન-ડ૯ણક, જન્મ - કલ્યાણક, દીક્ષા-કલ્યાણક, કેવલજ્ઞાન-કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ પાંચેય !
કલ્યાણ કેના પાંચેય દિવસે કલ્યાણના કામી આત્માઓને માટે આરાધ્ય ગણાય છે. છે છે આનું કારણ શું? એનું કારણ એ જ કે અંતિમથી પૂર્વના ભવનું સ્થાન જ્યારથી એ ! તારકના આત્માઓ છોડે છે, ત્યારથી તે એ તારકના આત્માઓ નિયામાં એક પણ છે છે અનુચિત પ્રવૃત્તિને આચરનારા બનતા જ નથી. ગર્ભાવસ્થામાં પણ એ તારકોના 8 આત્માએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ નિર્મલ જ્ઞાનને ધરનારા હોય છે છે છે. એ જ કારણે એ તારકેના આત્માઓ અંતિમ ભાવમાં જ્ઞાનપ્રધાન જીવન જીવનારા 3 હોય છે. સદા ઉચિત પ્રવૃત્તિઓને આદરતા એ તારકાના આત્માઓ જેટલો સમય સંસારમાં રહે છે, તેટલે સમય પણ વિરકતભાવે રહે છે. એ તારકના આત્માએ 8
પાણિગ્રહણ કરે કે બે ભાગવે, તે પણ તે એવી રીતિએ કે-તથા પ્રકારનું કર્મ ફીણ છે { થાય. પાણિગ્રહણ અગર ભેગે, ભગવ્યા વિના તથા પ્રકારનું કર્મ જે ક્ષીણ થાય તેમ ન હોય તે જ તે તારકના આત્માએ પાણિગ્રહણ કરે અને ભેગે ભગવે ! શાનિએ છે ફરમાવે છે કે એને પણ એ તારકેના આભા તથાવિધ કમને નાશ કરવાના ઉપાય જ